________________
તા૦ ૧-૬-૧૯૪૦
→ નોંધ અને ચર્ચા.
જૈન યુગ.
અભિપ્રાય ભેદ રહેવાના
ભાગ્યેજ કાઇ ઠરાવ કે ક્રાઇ નિર્ણય એવા હશે કે જેના પર મતભેદ નહીં હોય ! અલ્પાંશે અભિપ્રાય ભેદ તે રહેવાને જ. ચાલુ કાળની વિચાર શ્રેણીની એ ખાસિયત છે ‘મુંડે મુંડે નિર્ભિક્ષા' એ સૂત્રમાં એના મૂળ છૂપાયા છે. તેટલા સારૂ જ બહુમતીથી કામ કરવાની પ્રણાલિકા સત્ર આદર પામી ચુકી છે. પ્રમાણિક મતભેદ એ કંઇ ટીકાપાત્ર વસ્તુ નથી. યાદ રાખવાનું. તે એટલું જ છે કે મતફેર ગમે તેટલેા ગહન તે ગ ંભીર હાય છતાં એથી મનભેદ બિલકુલ ન થવા જોઇએ. વળી મતફેર એ જેમ ભિન્ન પ્રકારની બુદ્ધિમતાનું સૂચક તેમ બહુપ્રતિંત માન આપવાની ત્નિએ સાચી સમજ શક્તિ ધરવાની નિશાની છે એમ કરવામાં શિસ્ત પાલનના મહત્વને મુદ્દો સમાયેા છે. ભાગ્યેજ ક્રાઇ યુગ એ કલ્પી શકાય કે જેમાં શિસ્તપાલનની અગત્ય ન લેખાતી હાય-જ્યાં શિસ્તને અભાવ ત્યાં નિર્દેયકતા કમાડ ઢાંકતી ઉભી ડ્રાય જ, હર્મિત્રના ભાગ ભજવતા ડ્રાય ત્યાં પાંચસે। સુભટવાળા કથાનકને સ્મૃતિપટમાં તાજુ કરવું પડે, અને દશા એ થાય કે નાયક વિહાણ સૈન્ય અંદર અંદર જ કપાઈ મરે !
છે
આ વાત આલેખવાની આવશ્યકતા એટલી જ છે કે ચર્ચાના વટાળમાંથી મુક્ત થઈ જૈન સમાજના દરેક પત્રકારની તેમજ પ્રત્યેક લેખકની કજવે એ છે કે એ પેાતાની કલમ કાન્ફરન્સની મહાસમિતિએ જે ઠરાવ પસાર કર્યાં છે એના પ્રચાર પ્રતિ ચલાવે અને જનતામાં આગામી અધિવેશન માટે
જબરી ઉલટ પેદા કરે. ઠરાવમાં રહેલી ઉપ કે એ મામેની તરફથી એવા ફેરફાર સુચવાયેા છે કે કૉંગ્રેસની માફક લવાજમથી સભ્ય બનવાની પ્રથા દાખલ કરવી અને એ રીતે રજીસ્ટર થનાર સભ્યાજ પાતા તરફના પ્રતિનિધિ ચુટી શકે. પ્રતિનિધિ તરીકે આવનાર ગ્રહસ્થ પણ રીતસર સભ્ય થયેલ હાવા જોઇએ. સંઘ દ્વારા રીતસર ચુટણી નજ થતી હોય અગર જૈન સમાજના મહત્વના પ્રશ્નોની વિચારણામાં સંઘ માત્ર ઉદાસીન વૃત્તિનુ પ્રદર્શન દાખવતા હોય તે ઉપરની રીત અસર કારક છે. બીજા વર્ગ તરફથી એમ પણ કહેવામાં આવે. છે કે કેન્ફરન્સે જો સાચેજ જૈન સમાજ તરફથી કઇ કહેવાનો કે એના એય માટે કંઇ કરવાનો દાવો કરવા રાય તો એને સપ દ્વારાજ કામ લેવું એ. ખુદા મંડળેાના પ્રતિનિધિએ કે અમુક શિક્ષિત વર્ગને ખાસ પ્રતિનિધિ ચુસ્વાના અધિકાર આપવાથી મુક્ત રહેવું ઘટે; કારણ કે મડળાના ડેલીગેટ પાછળ કે કેવળ ડીગ્રીના જોરે ચુંટાઇ આવનાર ડેલીગેટ પાછળ જનતાનુ પીઠબળ જોઈતા પ્રમાણમાં હેતુ નથી. એવી રીતે મળેલા સહકારથી કેવળ હાથ ગણત્રીમાં ભળે ઠીક જણાય પણુ કાર્યવાહીમાં કે પસાર કરેલ ઠરાવના અમલમાં એ જાતના ડેલીગેટ તરફથી કંઈજ લાભ મળતા નથી. પોતાના શહેર કે વિભાગમાં પોતે કઈ સક્રિય પરિણામ દાખવી શકતા નથી. પ્રતિનિધિત્વના મુદ્દા સંબંધે આ એ જાતની વિચાર શ્રેણી પ્રવતે છે. એ ભિન્નતા પાછળ જુદા જુદા દ્રષ્ટિકાણુ છે એ સબધમાં હવે પછી.
3
ટીકા સબંધમાં હવે પાના કે કાલમ ભરવા એ વાસ્તવિક નથી અને એમ કરવા જતાં આમ જનતામાં નિ་કવિસંવાદી માનસ પેદા કરવા જેવું થાય છે! એટલે જ જેએ કોન્ફરન્સને ચેતનવંતી બનાવવાના અભિલાષ સેવે છે જે એને સતત્ કામ કરતી જોવાના રસિયા છે, તે આડીટડી ચર્ચામાં કાળ લાગી જાય-વાતાવરણ એવું ઉત્સાહજનક સર્જે કે અધિવેશન તીત ન કરતાં, એણે કરેલા નિણૅયના પ્રચારમાં એકતાનથી
નમૂનેદાર બની જાય. ફલમના ચલાવનારા માટે કે જનતાના
જીવનને ઘડવાના દાવા કરનારા માટે આ વાત મુશ્કેલ નથીજ. જૈન સમાજમાં વીરડેની નિષ્ક્રિયતા અને સુખિ દૂર કરવાને વિખરાયેલા અર્કાડા સધાત્રા મુશ્કેલ છે. આવી વિષમ પરિએ એક ધારી માર્ગો છે. એકધારી દારવણી આપ્યા સિવાય સ્થિતિમાં પત્રકાર અને લેખક પાસે રજુ કરવામાં આવેલ ઉપરનીમાંથી નિરર્થક નીં જતાં કઈક વિષÝ મિલ પટે ફાચર મારવાના આ સમય નથી!
વર્ષોના વહાણા વાપ્ત ગયા પછી, કાઇ સુભાગી પળે સમાજમાં પડેલા ભાંગલા સાંધવાની તમન્ના ઉભય પક્ષના અગ્રણીએમાં જન્મી છે એટલુંજ નહિં પણ, વચ્ચેની આડી દિવાળ એ.ળંગાઈ જવાની પળ પણ હાથ વેંતમાં દેખાય છે. એવે ટાણે ઇરાદાપૂર્વક કે પોતાના ગોઠવી મૂકેલા મતવ્યના વ્હેર પર જે એમાં ઉભી કાચર મારવાનુ કાર્યાં હાથ ધરે છે એ મોકાની મહેનત પર પાણી ફેરવે છે એટલુંજ નિ પણ પોતાના ઉતાવળીયા પગલાથી જૈન સમાજને ભારી નુકશાન પહોંચાડે છે. દેશ કાળ પ્રતિ લક્ષ ઠેરવી જે ઐકય સુધાનું હાય એથી નથી તે જૈન ધર્મને કંઇ અળવળ આવવાની કે નથી તેા જૈન સમાજને એથી કંઇ નુક્શાન થવાનું. સંપ થવાથી એકંદરે લાલજ છે. અલબત જુદા પડેલા પક્ષો વચ્ચે એના મૂળ ઉંડા ખઝાડવા હોય તે લે મૂકના સિદ્ધાંતથી ઉભય ટકી શકે એવી ભૂમિકા રચવી જોઇએ. એવે સમયે જૈન સ ંધના ક્રાઇ અનેાખા બંધારણની ચર્ચા જગાડનાર, વર્તમાનમાં ચાલી રહેલી પ્રત્યેક કાર્યવાહીમાં અધર્માંની ગંધ પારખનાર, અને પોતે પકડી રાખેલી ડુગડુગીને ગમે તે કઇં ફાળો આપતા કે નથી તે પોતાના કાર્યો દ્વારા સમાજની રીતે વગાડવી ચાલુ રાખનાર, નથી તે। એકતા સાધવામાં કઈ સેવા કરતા. એથી ઉલટુ પોતાના લખાણ દ્વારા ઘણા કિ પુસ્તોના હળમાં ભેંટા વસવસો ગા કરે છે! આ રીતે સંગ!નના અણુમૂલા કાને ઢીલમાં નાંખે છે! જ્યારે સમાજ સંખ્યામાં ક્ષીણ થતા નજરે આવત દેવ, વસ્તીગણુધીના આંકડા, પનિકાએ ચોંકાવનારી વિગતો રજુ કરતાં હોય, અને ભિન્ન ભિન્ન વાડા અને સાધ ચકા વચ્ચે ધર્મ કે ધનું કાઈ પણું કાર્ય સધાતુ ન હેાય, ત્યારે બાવા આદમના જમાનાની વાત કરવા ઐત્તિહાસિક દ્રષ્ટિ કે યુક્તિપૂતાના સધિયારા ન હેાય એના બહાર પડવુ અથવા તેા જે બધારણની પાછળ કાઈ જાતની સંખ્યાબંધારણુજ જૈન સંધે સ્વીકારવુ જોઇએ બદલાતા દેશ કાળ ગુણગાન ગાવા અગર તેા પાતે જે કલ્પી લીધેલુ છે. એ તરફ જરા સરખી નજર ન નાંખવી એવા અણુગા ફૂંકવા એ સમજ શક્તિ વાળાને ઘડીભર શૈાભી શકે તેવું નથી. ઐકયની સાધના કપરી હૈાય છે અને જુદા જુદા મંતવ્યેા ધારી વચ્ચે એની સાંકળ ખેડવી એમાં હામ-દામ ને ડામ તે ભેગ ધરવા પડે છે. તેથીજ એ કપરા કાå કરવા જેએ બહાર પડયા હોય તેમના કાર્યમાં કાચર ન મારવાની
હાલ કરવી એ ધર્મો થઈ પડે છે.