________________
જૈન યુગ.
યુવકો-સુધારકો શું માગે છે?
સુધારકો એટલે લધુમતી.
સુધારકાને હમેશ નવી ધટનાએ સમાજમાં બનાવવાની હાય છે. વિચારપૂર્વક સમાજના દે। અને પ્રગતિને રોકનારા ઘટકા અને કારણાને વિચારપૂર્વક સામનો કરવાના હાય છે. સ્થાપિત હક્કોના વિરૂદ્ધ પોતાના વિધ રજી કરવાને હાય છે, તેથીજ ઘણું વધી સામાન્ય રીતે સમાજમાં પ્રિય થવુ પડે છે. તેમજ જુના વિચારવાળાએની ગાળા ખાઈ સમાજમાં કાઇ વખત ફજેતી પણ વ્હારી લેવી પડે છે. છતાં પોતાના વિચાર।માં મક્કમ રહી પ્રચાર ચાલુ રાખવા પડે છે. લોકમાન્ય તીલક સામાજિક સુધારામાં આગળ પડતે ભાગ લેતા નહીં હતા. છતાં તેએ સાચા સુધારક હતા. તેમને જ્યારે પૂછવામાં આવતુ કે, તમેા સામાજીક સુધારાથી ડરો છે. શું? ત્યારે તે જવાબ આપતા કે સુધારાએ તે મને માન્ય અને પ્રિય પણ છે. છતાં હું સમાજને છોડી એકદમ આગળ દે।ડવા માંગતા નથી. સમાજને કાઇ સુધારા પાચન થઈ ાય ત્યારે સમાજની નાડ પારખી હું બીજો સુધારા તેમના આગળ ધરવા માંગુ છું.... સમાજમાં અને મારામાં ઘણું છેટુ
સુધારકાએ નવા વિચારા લેકામાં પ્રસૃત કરી સમાજ કલ્યાણ કરવાના પવિત્ર વિચાર હોવાથી તેને અંગત ભ હવાનુ કારણ હાય નહી. હું સમાજમાં આગેવાન ગણાવું, સમાજમાં પ્રમુખ થઈ બેસું અગર સમાજ મને માને પૂજે એવી આકાંક્ષા જે કાઇ સુધારક રાખે તે તે સાચા સુધારક હાયજ નહી. મારી વાત ને મારી ટેક અમુક રીતે રહેશે તેાજ હું અમુક વાત માન્ય કરીશ એવી મહત્વાકાંક્ષા સુધારક કાઇ દિવસ રાખેજ નહી. સમાજના કલ્યાણ માટે પોતાની ગમે તેટલી મહત્વની આકાંક્ષા કે વિચાર ઘડીભર બાજુ ઉપર મુક વાને પણ સુધારક અચકાય નહી. એને મન તેા સમાજમાં સુધારા દાખલ કરવાને છે તે માટે વ્યક્તિને ભાગ એ અનિ
પડી જાય તેા સમાજમાં સુધારા દાખલ કરવામાં શૅકડાવા વસ્તુ છે. સમાજ જ્યારે આખરી ફૈસલે પોતાના મન વિઘ્ના ઉપસ્થિત થઇ જશે માટે ધીમેથી પણ મક્કમપણે સાથે કરે છે ત્યારે ત્યાગ અને નિલેêભતાના સગુણાની જરૂર સુધારાઓની તરફેણ કરીશ. એ વિચારથી આપણે ઘણું તે પરીક્ષા કરે છે અને હડીલાઇ કાની છે અને ઉદારતા કાની જાણવાનું મળે છે. પ્રિન્સિપાલ આગરકર પ્રખર સુધારક હતા. છે એ તે સહેલાઈથી સમજી લે છે અને આજ નહી તે। કાલે અને તેઓ પેાતાના વિચારાના પ્રચાર યા હામ કરે જતા હતા. ત્યાગી તરફ તેનુ મન આકર્ષાયા વગર રહેતુ નથી. એના સમાજના રાષ તેમણે પોતા ઉપર ખેચી લીધે હતા અને જવલંત દાખલાએ ઘણા નજરે પડે છે. મહાત્મા ગાંધીજીના તેથીજ તેમની હયાતીમાં તેને ઘણા છળ સેાસવા પડયે સામાજીક વિચારા ઉપર દ્રજી પણુ કાઇ કાઇ વખત કેટલાહતા. તેમના પશ્ચાત્ જોકે તે હાલમાં પૂજાય છે. અને જે એક વિચારકા હુમલા કરવા બેશે છે પણ તેની કેટલી સુધારાઓ માટે તેમના સમાજે તિરસ્કાર કર્યો તેજ સમાજ કીમત સમાજમાં અંકાય છે? પ્રારંભમાં કાલાહલ કાંઇ ઓછે તેમના વિચારાથી પણ ઘણા આગળ વધી ગયેા છે એ દ્રશ્ય નહી હતા. પણ ત્યાગ અને નિČભના આગળ તે રાય અંધા જે આપણા જૈન સુધારકાએ શાંતિ, ધીરજ રાખી અપમાશાંત પડી ગયા જણાય છે. સુધારકા બે પેાતાના બગલે નની પર્ધા રાખ્યા વિના મક્કમપણે આગળ વધવું જોઇએ. એશી એકાદ લખાણ લખી અગર એકાદ સભામાં છટાદાર સુધારો અપમાનમાં માને નિહ. ભાષણ કરી સુધારક મનાવવાને! દાવા કરતા હાય તા તે ખરેખર અનિચ્છનીજ નહી પણ ખેદજનક પણ છે. અને તેવા લેાકેા સુધારક ગણવાને પણ અપાત્ર છે. સુધારક વિચા
શ્રાધાજ બંધુના સુધારા માણે કરવાનો છે. ત્યારે તેમ કરતા તેમ ગેરસમજુતીથી બે મારા ઉપર
ચિઢાય અને આપણું અપમાન કરે કે સમાજમાં આપણને
હલકા પાડે તેમાં નવાઇ જેવું શું છે? અને તેના માટે
પ્રકૃત કરવા માટે તો ભેખ હશે જેઇએ. ત્યાગી બની ધર ઘર ફરવુ જોઇએ. લકાને તિરસ્કાર સહન કરીને પણ પોતાના વિચારાની સત્યતા સિદ્ધ કરવી જોઇએ. એમ કરવા
આપણી પીઠે થઈ એમ સમજી આપણે નાસીપાસ થવાની
શું જરૂર છે? આપણા વિચારે જે સાચા હોય તેા તે આજે થીજ સુધારા યશસ્વી બની શકશે. ફક્ત હા હા કરી નહી” તા કાલે જરૂર લેકામાં માન્ય થરશે. એવા વિશ્વાસમાજમાં ખળભળાટ અને ઉશ્કેરણી કરવાથી કાં પણ ઋષ્ટ આપણા હૃદયમાં જાગૃત રાખવાના છે. એવા વિચારથીજ જે પ્રાપ્ત થઇ શકરો નહીં. સુધારકા પેાતાનું કાર્યાં બજાવે જો તા વિજય તેમનાજ છે. એમાં શંકાને જરાએ સ્થાન નથી. આપરેશન કરતા દરદી
પ્રત્યક્ષ કરી બતાવા, વાતા ખસ થઈ!
૪
ડાકટર ઉપર ચીઢાય ને ડાકટરને ગાળ પણ દઇ બેસે તે। તેથી ડાક્ટર ગુસ્સે થતા નથી. તે તે દરદીની પરવશ સ્થિતી ઉપર કરૂણા લાવી બધી વાત હસવા જેવી સમજી પાતાનું કા કરે જાય છે. કારણ તેની ખાત્રી હોય છે કે છેવટ દરદીનું દુઃખ દૂર થશે ત્યારે તે પોતાની મેળે ડાકટરના ઉપકાર માન
તા. ૧-૬-૧૯૪૦
લેખકઃ
શ્રી ખાલચંદ હીરાચંદ, માલેગામ.
યાનાજ છે. તેમ ધારો પોતાનો સતિ થમાવવાની નથી. કાઇને દેષ બતાવી વ્યકતી ઉપર હુમલા કરવાના નથી પણ યુક્તીથી અને સમાજની નાડ પારખીને પોતાને માન્ય અને સમાજના હિતના જાય તેવા સુધારા દાખલ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ. સુધારક નિાશી અંત ત્યાગી દ્વેષ.
કરવું કાંઇ નથી ને અમથી વાતે કરી સમાજને અસ્તવ્યસ્ત કરી નાખશે એ સુધારકની પ્રશસ્ત રીતિ ન કહેવાય. એક ગામના જૈન બંધુઓ સાથે ખીન્ન તેજ પેટા ન્યાતના અંધુઓનું. સગપણ થતું નહી હતું, પહેલ કાણ કરે એ પ્રશ્ન હતા. એક સુધારકે એક કાગળ લેઇ લખી કાઢયુ કે તે ગામના જૈન સામે સગપણ કરવામાં દેષ નથી. તેના