________________
જેન યુગ.
તા.૦ ૧૬-૧૦-૧૯૪૦
શ્રી જૈન . કૉન્ફરન્સનું ૧૫ મું અધિવેશન. જનતામાં અપૂર્વ જાગૃતિ-કાઠીયાવાડમાં પ્રચાર કાર્ય–સુંદર સહકાર-અધિવેશનની
• તૈયારીઓ પુર જોશથી ચાલ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૧૫ માં અધિવેશનની કેફરન્સ રેસીડેન્ટ જનરલ સેક્રેટરીની મહીથી તે પછી પ્રગટ
થયેલી યાદીમાં કોન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીએ તા. ૨૮ મી નિંગાળા ખાતે પુર જોશથી તૈયારીઓ ચાલુ છે. સ્વાગત છે
* એપ્રીલ ૧૯૪૦ ને રોજ કરેલ ઠરાવ નં. ૩ ટાંકી તેને કેન્સપ્રમુખ અને અન્ય કાર્યવાહની ચુંટણી માટે સ્વાગત રન્સના ભવિષ્યના કાર્યક્રમ માટે અતિ મહત્વપૂર્ણ રેખાંકન સમિતિના સભ્યોની સભા બોલાવવામાં આવી છે. જનતાના જણાવ્યું છે. એ ઠરાવ આ પ્રમાણે છે:-“આ સ્થાયી સમિતિ સુંદર સહકારથી વિભાગીય સમિતિઓ અને કાયૅવાહકે કોન્ફરન્સના આવતા અધિવેશનનું કાર્ય (૧) કોન્ફરન્સના આવતા અધિવેશનને સફળ બનાવવામાં અવશ્ય સફળતા બંધારણમાં ઉદ્દેશ અને કાર્યવિસ્તાર સિવાયની બાબતમાં મેળવશે એવી આશા રખાય છે.
જરૂરી ફેરફાર, (૨) આર્થિક ઉદ્ધાર અને (૩) કેળવણી પ્રચાર પ્રચાર કાય.
એ ત્રણ બાબતે ઉપર ખાસ કરીને કેન્દ્રિત કરવાની આગ્રહઅધિવેશનના પ્રચાર તેમજ સ્વાગત સમિતિના સભ્યો પૂર્વક ભલામણ કરે છે.” આ યાદી પરથી સ્પષ્ટ રીતે સમજાશે સેંધવા માટે મુંબઈથી શેઠ મણિલાલ જેમલભાઇ, શેઠ કે જે મર્યાદા કેન્ફરન્સની બેઠક ભાવનગર ખાતે મળત અને મણીલાલ મકમચંદ શાહ અને શેઠ ચતુરદાસ રાયચંદ શાહ તેને લાગુ પડત તે નિંગાળા ખાતેની બેઠકને પણ લાગુ પડશે. વિજયા દશમીના રોજ કાઠીયાવાડના પ્રવાસે રવાના થયા છે. કોન્ફરન્સ તરફથી યાદીમાં આગળ ચાલતાં જણાવવામાં આવ્યું
તેઓ વઢવાણું કે૫, ભાવનગર, ચુડા, બોટાદ તથા છે. કે “ સમાજના હાર્દને સ્પશો તેના ઉદ્ધારાર્થે કેળવણી આસપાસના સ્થળેએ ગયા છે જ્યાં જનતાએ તેમના કાર્યને પ્રચાર અને આર્થિક ઉદ્ધાર (બેકારી નિવારણ) જેવા કે વધાવી લઇ અંદર કે આપ્યાના સમાચાર મળતા રહ્યા છે. પણ મતભેદ વિનાના પ્રશ્નોના નિરાકરણ માટે ઉઘત રહી પ્રત્યેક સ્થળે કેન્ફરન્સ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને સહકારની
સમાજના સહકારની અપેક્ષા સેવે છે.” કેન્ફરન્સની સ્થાયી લાગણી નજરે પડી છે એટલું જ નહિ પરંતુ ઉત્સાહ પૂર્વક
સમિતિના ઠરાવ અને કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી સ્વાગત સભ્ય તરીકે નામે નોંધવામાં આવ્યા છે. કેન્ફરન્સ દેવી આવે છે એવી ભાવના સર્વત્ર જામતી જાય છે અને તરફની યાદી પરથી જણાય છે કે નિંગાળા ખાતેની બેઠકમાં લેકે તેને વધાવી લેવા માટે અત્યંત ઉત્સુક છે.
તર્ત વેળાએ કેળવણી અને બેકારીના જ પ્રશ્ન હાથ ધરવામાં વઢવાણ કેમ્પમાં ર. રતિલાલ વર્ધમાન શાહ અને રા. આવશે. આ બીનતકરારી કાર્યક્રમ હાથ ધરવાનું કારણ માત્ર રાયચંદ અમલખ શાહે ત્યાંના શહેરીઓ અને વકીલ મંડળના એટલુંજ છે કે કે ન્સ જૂના અને સ્થિતિચુસ્ત પક્ષના સભ્યોને એકત્ર કરી સમાજના ઉત્કર્ષ માટે કોન્ફરન્સ મહાદે- જેનોને પણ સાથે મેળવી શકે કારણ કે કામમાં કેળવણી વીના અધિવેશનને સફળ બનાવવા જુસ્સાદાર અપીલ કરી હતી. ઉપસ્થિત ભાઈઓએ ધાર્યા કરતા વધુ સારી સંખ્યામાં
વધારવાની અને બેકારી ટાળવાની અગત્યની તે તેમનાથી પણ સ્વા. સભ્ય તરીકે નામ નોંધાવ્યા હતા.
ના પાડી શકાય તેમ નથી. કોન્ફરન્સ અને તેના વિરોધીઓ ભાવનગરમાં સ્ટેશન ઉપર ડેપ્યુટેશનના સ્વાગતાથે પ્રતિષ્ઠિત વચ્ચે વાધ પડવાથી બંનેમાંથી એકપણું પક્ષ તરફથી કેમની ઉન્નતિનું ગૃહસ્થ રા. કંવરજી આણંદજી કાપડીઆ, રા. જીવરાજ કાર્ય થઈ શકતું નથી તે મુશ્કેલીમાંથી માર્ગ કહાડી બધા વિચારના ઓધવજી દોશી, રા. વિઠલદાસભાઇ, રા. જગુભાઈ જેને સાથે મળીને કામનું કલ્યાણ થાય તેવી યોજના તૈયાર કરી રા. ભાયચંદભાઇ, ર. બાબુભાઇ વિગેરે વિગેરે ઉપસ્થિત હાર પાડી શકે તેટલા ખાતર કોન્ફરન્સની સ્થાયી સમિતિએ હતા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, વિગેરે તર્ત વેળાએ તકરારી સવાલ હાથ નહિ ધરવાનું ઠરાવ્યું છે તે વિગેરે સંસ્થાઓના બંધુઓ સાથે અનેક પ્રકારની વાટાઘાટે જોતાં જીના વિચારના બંધુઓ પણ હવે કોન્ફરન્સને સૌથી કરવામાં આવી છે. અત્રે ૫ણું સારી સંખ્યામાં સભ્ય નાંધાયો આપશે એવું આપણે ઈચ્છીશું, હેવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ઉકેલવા જેવા પ્રશ્નો. બીજા સ્થાનમાં પણ સારો સહકાર મળેલ છે જેની વિગતે હવે પછી અપાશે.
સસ્તા ભાડાની ચા ની જરૂર જેને પણ છે. બેકારી કેન્ફરન્સના આવતા અધિવેશન અંગે મુંબઈ
' પણ એ કામમાં ઓછી નથી. મુંબઈમાં સસ્તા ભાડાની ચાલે | સમાચાર” શું કહે છે?
બાંધવાની શરૂઆત થઈ છે છતાં તેને લાભ ખરા હાજતમંદ [“મુંબઈ સમાચાર” દૈનિક તા. ૧૪ ઓકટોબર ૧૯૪૦
જેનેને મળે છે કે કેમ તે વિચારવા જેવો પ્રશ્ન છે. અત્યારે ને અંકમાં તેના વિદ્વાન અધિપતિની કસાયેલી કલમથી તે ટેલીફન રાખનારાએ ૫ણ સસ્તા ભાડાની ચાલમાં ધુસી લખાયેલ આગામી નિંગાળા અધિવેશન અંગે નીચે પ્રમાણે
શકયા છે એવી ફરિયાદ સામાન્ય થઈ પડી છે. જૈન શ્રીમતિ અગ્રલેખ પ્રકટ થયેલ છે તે જનતાની જાણ ખાતર અને ધારે તે પિતાના હસ્તકના સખાવતી ફંડમાંથી સસ્તા ભાડાની ઉદ્દત કરીએ છીએ.]
વધુ ચાલે બાંધી ખરા હાજતમંદને રાહત મળે તેવી ગોઠવણ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની બેઠક આવતા ડિસેમ્બર કરી શકે. જેમાં શ્રીમંતે છે તેમ બેકારો ૫ણું ધણું છે મહિનામાં નિંગાળા ખાતે ભરવાનું કર્યું ત્યારે એવી આશા મુંબઈ અને અમદાવાદના શેર બજારોમાં ઘુમતા જેને શ્રીમંત વ્યક્ત થઈ હતી કે ભાવનગર માટે જે મર્યાદા ઠરાવવામાં હોય તે પરથી આખી કેમને માલેતુજાર માની લેવાની નથી. આવી હતી તે નિંગાળા માટે પણ ચાલુ રાખવામાં આવશે.
(અનુસંધાન પૃ. ૭ ઉપર) આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.