________________
તા ૧૬-૧૨-૧૯૪૦
જેન યુગ. 6 શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. હું નિંગાળ અધિવેશનના વરાયેલા પ્રમુખ શ્રી છોટાલાલ ત્રિકમલાલ પારેખ.
ટુંક પરિચય. શ્રી જેન વેતાંબર કોન્ફરન્સના પંદરમા અધિવેશનના આસપાસમાં લાઈબ્રેરી, પુસ્તકાલયે આદિ શિક્ષણ પ્રચારના વરાયલા પ્રમુખ શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ પારેખ વિરમગામના સાધને સ્થાપવાના પ્રયાસ માટે તેઓ જાણીતા છે. જૈન ધર્મ એક પ્રસિદ્ધ ધર્મશાળ સેવાભાવી પ્લીડર હાવા સાથે એમનું વિજય પુસ્તકાલય વિરમગામના તેઓ છેલ્લા આશરે ૨૦) કુટુંબ જૂદી જૂદી રીતે જાહેર કાર્યો માટે જાણીતું છે. બાળ- વર્ષથી પ્રમુખ છે. એ પ્રકારની સંસ્થાઓને તેઓ વિવિધ રીતે થાવસ્થાથી જ એમનામાં કહેબ દ્વારા સિંચન થયેલા સેવાના પિષણું આપતા-અપાવતા રહ્યા છે. વિરમગામ મહાજન તથા સંસ્કારથી તેઓ અદ્યાપિપર્ધન અનેક નાના મોટા જાહેર ખેડા ઢોર પાંજરાપોળની તેઓ વખતે વખત સેવા બજાવે છે. જીવનનાં તેમજ ધર્મ અને સમાજના કાર્યો થશસ્વીરીતે પૂર્ણ જૈન સમાજમાં તીર્થ રક્ષાના પ્રશ્નો ઉપસ્થિત થતાં તેમાં કરવા ભાગ્યશાલી નિવડ્યા છે. રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રેત સીધી કે આડકતરી રીતે તેઓની સહાય હેય જ, શ્રી શત્રુંજય, તેઓશ્રીના જીવન પરિચયમાં આવનાર ઉપર તેમના સૌજન્ય, શ્રી સમેતશિખરજી, ગિરનાર પર્વતના પ્રશ્નોમાં શ્વેતાંબરેના વ્યવહાર કુશળતા, પ્રમાણિકતા અને અનહદ્ સેવાવૃત્તિની છાપ કેસને મજબુત બનાવવા તેઓએ કિંમતી સલાહ કે સુચના જ પડયા વિના રહેતી નથી.
આપી નથી પરંતુ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી
વિજ્ઞપ્તિ થતાં શ્રી સમેતશિખર પર્વત એઓનો જન્મ સંવત ૧૯૩૭ માં
શ્વેતાંબરેએ વેંચાણ લીધેલ તે વેંચાણ રદ થયા પછી સને ૧૯૦૫ માં વકીલાતની
કરાવવાના દિગંબર ભાઈઓના દાવાને અંગે પરીક્ષા પસાર કરી લગભગ સન ૧૯૩૩
તથા (૨) પાર્શ્વનાથ હિલ “ઈજકશન કેસની પર્યન્ત વિરમગામમાં વકીલાત કરી
પ્રિવી કાઉન્સિલમાં થયેલી અપીલ-એ પિતાની બુદ્ધિ અને ચાતુર્યવડે અનેક
બને અગત્યના કેસોમાં જાતે વિલાયત ક્ષેત્રમાં એક મગરૂરીભર્યું સ્થાન મેળવ્યું.
જઈ આશરે છ માસ ચાલી તે કેસમાં જનસેવાની કોઈપણ પ્રવૃત્તિને તેઓ
સફળતા મેળવી હતી. આ સર્વ સેવા હમેશા પિતા રહ્યા છે અને જ્યારે
કોઈપણ પ્રકારના આર્થિક બદલાની કે જ્યારે શહેરમાં કે ગામડાઓમાં વિકટ
યશ કીર્તિની આશા રાખ્યા સિવાય પ્રશ્નો-દેલનો ઉપસ્થિત થતાં ત્યારે
તેઓએ પિતાની પવિત્ર ફરજ સમજી તેઓએ વિના સંકોચે જાતે અંગત
અદા કરેલી તે સમાજ માટે ગૌરવ લેવા સેવાઓ આપવા તત્પરતાજ બતાવી
જેવી હકીકત છે. નથી પણ સેવાઓ બજાવી છે. શ્રીમંત
સમાજની અગ્રગણ્ય સંસ્થાઓ સાથે અને ગરીબને સમાન દૃષ્ટિએ જોઈ
તેઓ વર્ષોથી નિકટ સંબંધ ધરાવતા નિસ્વાર્થ ભાવે તેઓને ઉપગી નિવડયા હોવાથી તેઓશ્રીએ રહ્યા છે. શ્રી જૈન છે. કોન્ફરન્સની એલ ઈડિયા સ્ટેન્ડિંગ ખૂબ લોકપ્રિયતા સંપાદન કરી છે.
કમિટીના એક સભાસદ તરીકે જ્યારે જરૂર પડી ત્યારે તેઓએ તેઓમાં વસી રહેલ અમાપ કાર્ય શક્તિ અને વિશાળ બહુમૂલ્ય સેવાઓ બજાવી છે. અધિવેશનમાં ડેલીગેટ તરીકે અનુભવ જોઈ વિરમગામ મ્યુનિસીપાલીટીના ઉપ-પ્રમુખ અને ગુંચવાડા ભર્યા કે મહત્વના પ્રશ્નોની છણાવટ કરી કાર્યને વેગ પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી. જે માનવંતા આપવા માટે તેઓની વ્યવહારદક્ષતા સુવિદિત છે. શ્રી આણું કાદાઓ ઉપર તેઓશ્રીએ સન ૧૯૧૭ થી ૧૯૨૫ ના લાંબા ન કક્ષાગછની પેઢીમાં વિરમગામ સંધના પ્રતિનિધિ તરીકે સમય પર્યન્ત ફતેહમંદીથી કાર્ય બજાવ્યું. હાલમાં તેઓ સન ૧૯૩૩ થી અમદાવાદમાં વકીલાત કરે છે જ્યાં
કેરલા ૨૦ વર્ષ કરતાં વધારે સમયથી તેઓ સ્થાનિક પ્રતિ
એક બાહેશ ધારાશાસ્ત્રી તરીકે તેઓ પંકાયા છે.
નિધિનું સ્થાન ધરાવે છે. તદુપરાંત તેમના અનેક નેહાના હેટા કેળવણીના તેઓ પ્રખર હિમાયતી છે. વર્ષો પૂર્વ સુવિખ્યાત ખાતામાં તેઓ જૂદી જૂદી રીતે સેવાઓ આપે છે. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજે તેની કેળવણી આ રીતે એક પીઢ, સેવાભાવી, સાહસિક સૂત્રધાર તરીકે પ્રચાર પ્રત્યેની અગાધ ભાવના નિહાળી બનારસમાં સ્થપાયેલ
પંકાયેલા શ્રીયુત છોટાલાલભાઈના પ્રમુખપદે ચાલુ ડિસેમ્બર શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના જવાબદાર વ્યવસ્થાપક
માસમાં મળનારા જેન છે. મહાસભાના પંદરમા અધિવેશનનું તરીકે એમની ચુંટણી કરી હતી અને તેઓશ્રીએ લગભગ આઠ વર્ષ સુધી એ સંસ્થાના માનદ મંત્રી પદ ઉપર કાર્ય કરી કાર્ય વિજયી નિવડશે એવી ખાત્રી છે.. તેને વિકસાવવા ઘણીજ જહેમત ઉઠાવી હતી. વિરમગામ અને