________________
તા
૧-૪-૧૯૪૦
જૈન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ, તિ
વિચારે છુટથી દર્શાવી શકે, ચર્ચાઓ કરી શકે, લાભાલાભ
વિચારી શકે અને દિશાસૂચન કરી શકે એ બધુંય આ સમિઑલ ઇન્ડીયા સ્ટેન્ડિંગ કમીટીની તિમાં થઈ શકે. આ સમિતિ મારા નમ્ર મંતવ્ય પ્રમાણે બે બેઠકની સફળતા કયારે ?
દિવસના જલસાના રૂપમાં ન ફેરવાઈ જવી જોઈએ; મેટ
રાંઓને અને પ્રક્ષકોને આમંત્રણ આપી તેઓની સગવડ સંવત ૧૯૯૦ મા કોન્ફરન્સનું મુંબઈ અધિવેશન મળ્યા
જાળવવા પાછળ જરાપણુ સમયને બેગ અપાવે ન જોઈએ. બાદ આજે પાંચ વર્ષને લાંબે ગાળે પસાર થઈ ગયું છે.
:. ઠરાની કે શબ્દોની સાઠમારીમાં ઉતરવું ન જોઈએ અને આ લાંબા ગાળા દરમ્યાન એક કરતાં વધારે વખત કોનફરન્સનું જેમ બને તેમ સાદી ભાષામાં નિયમને અનુસરી ટુંકાણુમાં અધિવેશન ભરવા માટે કાર્યવાહી સમિતિમાં વિચારણાઓ કરવામાં આવી અને દરેક પ્રસંગે અધિવેશનની અગત્યતા
મુદ્દાઓ ઉપર જ ચર્ચાઓ ચલવી જોઈએ, જેથી થોડા સમયને
ભોગે મારું કામ નીપજાવી શકાય. વધારે અને વધારે સહુ કોઈને જણાવા લાગી; અને આને માટે વિવિધ સ્થળોએથી પ્રયત્નો પણ થવા લાગ્યા, પરંતુ
આ સમિતિમાં મુખ્ય વિચારણા કયા પ્રશ્નોની જરૂરી છે, બાલદીક્ષા પ્રકરણ ઉપસ્થિત થયા પછી દરેક ગામમાં સંધ
અને તે વિચારણા કરવા માટે કયા કયા તબક્કાઓ હાથ ધરવા
જોઈએ તે માટે મારા વિચારો આવતા અંકમાં જણાવીશ. જુદી જુદી કક્ષાઓમાં વહેંચાઈ ગયેલા હોઈ કેઈ૫ણ ગામ
હાલ તુરત તે આપણે સઘળાઓ સમિતિની સભા ફતેહમંદ વાળાઓ પિતાને ત્યાં આમંત્રણ આપવામાં ફલીભૂત થયા નહિં.
રીતે પાર પાડવા અને અધિવેશનના માર્ગના અવરોધો દૂર છેલ્લે છેલ્લે આપણે સહુ જાણીએ છીએ તેમ ભાવનગરે આ
કરવાના એકજ લક્ષ્યને અવલંબીએ. ઇતિ. દિશામાં મંડાણ શરૂ કર્યા, પરંતુ પરિસ્થિતિની પ્રતિકૂળતાએ એ મંડાણુ લટકતું જ રહ્યું. આ વર્ષો દરમ્યાન એક વખત
–મનસુખલાલ લાલન. સં. ૧૯૯૩ માં મુંબઈ મુકામે એલ ઈન્ડીઆ સ્ટેન્ડીંગ કમીટીની બેઠક બોલાવવામાં આવી, અને એ બેઠકમાં રેસીડેન્ટ જનરલ મુંબઇમાં વસતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓ સેક્રેટરી તરીકે પ્રૌઢ અને અનુભવી કાર્યકર્તા શ્રી. મેતીચંદભાઈ તથા બાલિકાઓની કેળવણી માટે કાપડીયા અને દાનવીર શ્રીયુત શેઠ કાંતીલાલભાઈની સેવા
મદદની જના. કોન્ફરન્સને મળતાં એ સ્થાયી સમિતિની બેઠકને એક પ્રકારના વિજય મળ્યો, અને કોન્ફરન્સની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો શ્રી કોન્ફરન્સ કેળવણી પ્રચારક સ્થાનિક સમિતિ, મુંબઈ થશે એમ સહુ કાઈને નિઃસંશય લાગવા માંડયું, અને એ આથી સર્વે જૈન ભાઈઓને જણાવવાનું જે મુંબઈમાં આશાને કળાકત કરતી શ્રી. કાંતીલાલભાઇની કેળવણી પ્રચાર વસતી પ્રજાને પોતાના બાળક બાલિકાઓને કેળવણી આપવાનું અર્થે જાહેર થયેલી રૂપીયા પચીસ હજારની સખાવતે કી- કામ ઘણું ખર્ચાળ અને મુશ્કેલી ભર્યું હોય છે, અને એ રન્સને પુનઃ વેગવંત બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો, અને
- આર્થિક મુશ્કેલીઓને અંગે કેટલાએક માબાપે પિતાના સંતાએ કેળવણી પ્રચારના કાર્યથી જનતાને કોન્ફરન્સની મહત્તા અને ભાવનાને ખ્યાલ આવવા લાગ્યો. પરંતુ આ બધાની
નોને જોઈતા પ્રમાણુમાં કેળવણીમાં આગળ વધારી શકતા
ની સાથે એક માન્યતા તે દિવસાનદિવસ વધવા લાગી કે કે
લાગી 3 નથી, અને આથી આપણી સમાજના બાળકે મોટે ભાગ રન્સ જૈન કેમમાં પિતાનું ગૌરવ જાળવી રાખવું જ જોઈએ. કળથવા વાચિત રહી જાય છે. અને તે ગૌરવ જાળવવા માટે કામમાં પડેલા એ કાંટાઓ આપણા સમાજમાંથી ઉપરની આર્થિક મુશ્કેલી દૂર કરવા અવશ્ય સંધાવા જોઇએ. જ્યાં સુધી આ કાંટાઓ સાંધવામાં ન માટે મુંબઈમાં વસતા જૈન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીએ આવે ત્યાં સુધી કામમાં મહત્વના કાર્યો થઇ શકશે નહિ એમ પિતાને જોઈતી કેળવણી સહેલાઈથી લઈ શકે, અને એમના ઘણા કાર્યકરને લાગવા માંડ્યું, અને તેથી એ દિશામાં શ્રીયુત
માગમાં કંઈ પણ અવરોધ ન પડે એ હેતુથી મુંબઈમાં બે કાન્તિલાલભાઈએ અંગત રીતે પ્રયાસ આદર્યા છે જે ફળીભૂત
વર્ષથી અમારી સમિતિ તરફથી કેળવણીના ક્ષેત્રમાં વિશેષ થાય એમ સહુ કોઈ જરૂર છે જ.
પ્રગતિ થાય, એટલા માટે વિદ્યાર્થીઓ તથા બાલિકાઓને આ સમય દરમ્યાન પણું અધિવેશનની આવશ્યકતા તો ભણવાના સાધન એટલે કે પાઠય પુસ્તક સ્કુલ ફી તથા વધારે અને વધારે જણાવા લાગી પરંતુ જ્યાં સુધી અધિ- સ્કોલરશીપ વિગેરે સારા પ્રમાણમાં આપવામાં આવે છે અને વેશન માટે ભૂમિકા સાફ ન થાય ત્યાં સુધી અધિવેશન સફળ લગભગ બે વર્ષમાં અઢીસે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ થાય કે કેમ એ શંકાભરેલું કાર્યકરોને જણાવા લાગ્યું. આ સંસ્થાને લાભ લીધું હતું. આ પેજને બહુ અગત્યની આથી કરીને એ ભૂમિકા સાફ કરવા માટે પરસ્પર વિચારોની લાગવાથી સમિતિએ આ વર્ષે પણ પોતાનું કાર્ય ચાલુ આપલે કરવા માટે, અને સ્થાયી સમિતિના સભ્યોના અભિ- રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી આ યોજનાનો લાભ લેવા પ્રાય જાણવા માટે, પ્રાથમિક પગલાં રૂપે સ્થાયી સમિતિની ઈછનાર વિદ્યાર્થીઓએ નિયમો તથા અરજીનું ફોર્મ નીચેના બેઠક બોલાવવાની જરૂર કાર્યવાહક સમિતિને જણાઈ. અને એ સ્થળેથી મંગાવી લેવું, અને તે કામ પર સઘળી વિગત ભરી પ્રમાણેને સર્વાનુમતે ઠરાવ કરી એપ્રીલ માસની તા. ર૭ મી મેકલી આપવું. તથા ૨૮ મીએ ઍલ ઇ-ડીયા સ્ટેન્ડિગ કમિટિની બેઠક મુંબઇમાં આશા છે કે જૈન વિદ્યાર્થીઓ અને બાલિકાએ આ બેલાવવાનો નિર્ણય કાર્યવાહક સમિતિએ કર્યો. અધિવેશનની જનતાને સંપૂર્ણ લાભ ઉઠાવશે. સકૂળતા માટે આ પગલું જેટલું આવકારદાયક છે, તેટલું જ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
માનદ્ મંત્રીએ. આવશ્યક છે, એના અનેક કારણો છે; સહુ સભ્ય પિતપતાના મુંબઈ . ૩. ( શ્રી કે. કે. પ્ર. સ્થાનિક સમિતિ, મુંબઈ.