________________
તા. ૧૬-૪-૧૯૪૦
જૈન પુગ.
નોંધ... અને... ચર્ચા. હું
સિદ્ધાંતને ભેગ ન જ અપાય. •
મુસ્તાક રહેવું હોય તે સંસ્થાને છેડી દઈ એકાકી રહેવું
જોઈએ, પણ તેથી સિદ્ધાંત ભંગને હાઉ ઉભો કરે એમાં જે મૂળ મુદ્દા ઉપર અથવા તો મૌલિક તત્વ પર
સંસ્થા પ્રત્યે પ્રેમ નથી જણાત પણ કેવળ સ્વમાન્યતાની સંસ્થાઓની રચના કરવામાં આવી હોય અથવા તે સ્થાપન
હડિલાઈનું પ્રદર્શન કરાય છે. કાળે જે ઉદ્દેશ સ્વીકૃત કરવામાં આવ્યા હોય તેને ભંગ કરી અથવા તે તેને સદંતર ત્યજી દઈ સંસ્થા પિતાનું જીવન નજ
સમાધાન કરવામાં સંસ્થાને નિયત કરાયેલ ઉદેશ ઉખડી ટકાવી શકે. જે સિદ્ધાંત સ્વીકારવાથી સંસ્થા પિતાનું જતે હોય, કિવા સંસ્થા જે ધર્મની ગણાતી હોય એ ધર્મ જુદુ વ્યક્તિત્વ જનતામાં સ્થાપન કરે છે એનેજ જે અપ- સાથે વિસંવાદ થતા હોય તે અવશ્ય એવા સિદ્ધાંતભંગને લાપ કરવામાં આવે કિંવા એમાં ધરમૂળથી પરિવર્તન કરવામાં કોઈ જ ઈછે. બાકી વ્યક્તિગત માન્યતાઓ અન્ય કોઇ આવે તે એથી સંસ્થાનું અસ્તિત્વ અવશ્ય જોખમાય; એટલે જાતની બળજબરાઈથી સંસ્થા પર લાદવા જવામાં કંઈજ એવા પ્રસંગમાં બાંધછોડને કંઇજ અર્થ નથી. એવે ટાણે ડહાપણું નથી સમાયું. એથી સમાધાન જરૂર આધ ઠેલી શકાય કયાં તો સર્વ સભ્યોએ સાથે મળી ઉચિત ફેરફાર કરવો ઘટે પણ સાથેજ એ ભય ઉભું કે આવા મર્યાદિત વર્તુળોમાં કે અથવા તો જુની સંસ્થાને આટોપી લઈ, નવેસરથી એનું મૂડીભર માન્યતાવાળાઓના હાથમાં સમાજને શ્રદ્ધાસંપન્ન નામાભિધાન કરવું ઘટે.
એવો મોટો વર્ગ કયાં સુધી રમ્યા કરશે? કયાં એ ઉપેક્ષા પણ આજે તે વાત વાતમાં પ્રત્યેક વ્યક્તિ જ્યાં સમાધાનની
ની વૃત્તિ ધારણ કરશે અથવા તે જ્યાં કેવળ શબ્દોની ખેંચપકડ નાની સરખી વાત આવે, અગર તે જ્યાં થયેલી ભૂલ સુધારવા . '
જ છે ને બીજું કંઈ કરવાપણુંજ નથી ત્યાં ઉભેજ નહિં રહે. જેટલું જ કામ હોય, ત્યાં સિદ્ધાંતભંગને બહુ ખડો કરે છે! વર્કીંગ કમિટિને ચર્ચાપાત્ર ઠરાવ! કેવલ પતે ધારી લીધેલા મંતવ્યથી જરા પણ અન્યને જુદી
સમાજમાં સંગીન ભાગલા પડયા હોય તે એ જુન્નર રીતે વિચાર કરતા જુવે કે એને પેલાને માર્ગ વિપરીત
અધિવેશનના ઠરાવ પરત્વે નહિં, પણ વડોદરા રાજયે પ્રગટ ભાસે છે! એની જોડે સમજુતી કરવામાં જાત જાતની શંકાઓ
કરેલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ અંગે કોન્ફરન્સ તરઅનુભવે છે! જે દરેક વ્યક્તિ આમ પિતાના જ એકડા ઘુંટવા
ફથી નિમાયેલ પિટા કમિટીએ જે રીપેર્ટ કર્યો તે અંગે છે. માંડે અને એ પર મજબુત રહે તે સંસ્થા જેવી વસ્તુજ ટકવા ન પામે અને સમાધાન’ શબ્દને ડીક્ષનેરીમાંથી પાણીચું જ
એ કમિટિ કેવા સંગમાં નિમાઈ, કમિટિના સભ્ય નિવેદનમાં
શું કહે છે, નિબંધમાં શું સુધારા સુચવે છે અને કેવો અપઆપવું પડે!
વાદ માંગે છે, વળી એમાંના બે ઉદ્દામવાદી સભ્ય કેવા ધારો કે એક વ્યકિતએ માની લીધું કે બાળદીક્ષા એ પ્રકારની વિરોધ નોંધ કરે છે, અને એ સંબંધમાં કેવા બાળલગ્ન જેટલીજ ભયંકર વસ્તુ છે. બીજે વળી એમજ અભિપ્રાય મળેલા છે એ બધાનો સામાન્ય ખ્યાલ કેન્ફરમાને છે કે દીક્ષા જેવી પવિત્ર વસ્તુ જ બીજી કોઈ નથી ન્સના સં. ૧૯૮૬-૮૭ ના રિપોર્ટ પરથી આવે તેમ છે. તે એમાં બાળ-પ્રૌઢ કે વૃદ્ધના બંધન ઈષ્ટ નથીજ. સાકરને સમયનું વાતાવરણ લક્ષ્યમાં લઈ કમિટિના સભ્યોએ શુદ્ધ જયારે પણ મહામાં નાંખો ત્યારે મીઠાશ આપવાની. ત્રીજે બુદ્ધિથી જે રિપેટ ઘળે એ માટે આજે કંઇ કહેવું ઉચિત વળી એજ વાત કહે કે જે યુગમાં મા બાપની આજ્ઞા હાય ન ગણાય. છતાં એ સંબંધમાં કેટલીક વિચારણા જરૂરી છેજ. નહિ છતાં બાળ વિદ્યાર્થી સ્વઈચ્છાથી સત્યાગ્રહ સિન્યમાં ભરતી શરૂઆતમાં કમિટિ જણાવે છે કે : કરી શકતે હેય, કિંવા શિક્ષણ છેડી દઈ અસહકારમાં નામ નોંધાવતે હોય; એ યુગમાં એજ કોઈ બાળ પિતાનું નામ .
“ સામાન્યતા વિચારતાં આ બાબતમાં શ્રી સંધ થાય શમણુછંદમાં નોંધાવવા તૈયાર થાય તો એ સામે વાંધો ન પ્રબંધ કરે અને સર્વે મુનિ વર્ગ તે પ્રમાણે વર્તવા કબૂલ કરે લેવા જોઈએ ! આ તે માન્યતાઓના નમના! મ? આવા ધારાની જરૂરીઆત નથી એમ જણાય છે'....એ જુદી મતિ એટલે એ કરતાં વધારે નમૂના મેળવી પણ શકાય.
પછી અશક્યતાનો ઉલ્લેખ કરી આવા કાયદાની જરૂર એવે ટાણે જેનું ખરું માનવું એ ગુંચવણ અવશ્ય ઉભી થવાની. વર્તમાન યુગનો શિક્ષિત તરતજ રાજયનો કાયદો * વકીગ કમિટિના ઠરાવ પછી, વડોદરા સરકારે કાયદે આગળ ધરવાનો, જ્યારે જેને શાસ્ત્ર પર શ્રદ્ધા છે એ જની કર્યો એ સામે જૈન સમાજના એક ભાગે વિરોધ નોંધાવ્યો. પરંપરાને વધુ મહત્વ આપવાને. પ્રથમ શ્રેણીને વિચારક ઐહિક વાતાવરણ ડહોળાઈ ગયું અને આખરે અમદાવાદમાં મુનિ સુખ પર વજન મકવાનો તે પાછળવાળે પારલૌકિક કલ્યાણ સંમેલન મળ્યું. એમાં જે દિક્ષા સબંધી પ્રથમ પ્રસ્તાવ થયો પ્રતિ મીટ માંડવાન. સંસ્થામાં આવી જતની વિચાર સરણીવાળા* એ જુન્નર કરતાં ઘણે આગળ જાય છે. સંમેલનને અગીસભ્યો હાયજ; અને એવી વિચારશ્રેણીને પ્રત્યેકનો સિદ્ધાંત આર ઠરાવ વડોદરા સરકારને સન્યાસ દીક્ષાને કાયદે જૈન ગણું મહત્વ અપાય તે એક ડગલું પણ આગળ ભરવું સમાજને લાગુ પડતું બંધ કરવા જણાવે છે. એ પછી ટુંક અશક્ય થઈ પડે. સંસ્થાનું અસ્તિત્વ નામ માત્રનું થઈ જાય. સમયમાંજ મુંબઈમાં કેન્ફરન્સનું અધિવેશન મળે છે એ વ્યક્તિગત બાબતોને સિદ્ધાંતનું રૂપ ન દેવાય, કદાચ એ પર
(અનુસંધાન પૃ. ૨ ઉપર)