SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. છે. આ સંસ્થા કાન્ફરન્સની ‘અંગ ભૂત નથી પણ સ્વતંત્ર છે' એમ એ સબ્ધી થયેલ ચર્ચા પરથી જોવામાં આવ્યું છે. આ જીવંત ને કામ કરતી સંસ્થા અનેાખી પડી જાય, એનું કાર્યાં અટકી પડે કિવા બંધારણ સુધારણાથી એને કાયમના છુટા છેડા મળે, એવુ' કાઇપણુ કાન્ફરન્સ પ્રેમી કિંવા ધાર્મિક અભ્યાસની અગત્ય પિછાનનાર મનુષ્ય નજ ઈચ્છે. એ સંસ્થા છે તેથી વધુ સમૃદ્ધિ અને–એને કાર્ય વિસ્તાર વધુ ને વધુ લંબાય અને એને રહેતી ક્રૂડની અગત્ય અલ્પ સમયમાં સાષાય એ સારૂ કાન્ફરન્સ સાથેના એના સબંધની ચેખવટ જેમ જરૂરી છે તેમ એ સંસ્થાના વમાન બંધારણમાં કેટલીક સુધારણા પણ કરવા જેવી છે. તા. ૧૬-૧૨-૧૯૪૦ ચેકસી. હંકારે રાખવાની પ્રથા કારગત ન નિવડી શકે. સુકૃત ભ’ડારની રકમ એકઠી કરી બાપનાર વર્કીંગ કિમિટને પણ પેાતાના તરફથી અમુક સભ્યો ચુ’ટી મોકલી એની કાવાહી અને વહીવટમાં ભાગ લેવાની સગવડ હોવી જોઇએ તંત્રનુ મુખ્ય કાર્ય" ધાર્મિ'ક જ્ઞાનને! પ્રચાર અને એ અંગે લેવાતી વાર્ષિક પરિક્ષા છે તે એમાં ધાર્મિક અભ્યાસમાં રસજ્ઞ અને ધાર્મિક જ્ઞાનના અનુભવીએને સ્થાન અપાય તેવી સગવડ કરવી જોઇએ. લખેની કાર્યવાહીમાં જૈન સમાજની પક્ષાપક્ષી આડી આવે તેમ નથીજ. એની અગત્ય માટે સમાજમાં એમત પણુ નથીજ. એને સાથ આપનારમાં ઉભય પક્ષના માનવીએ છે. તેથીજ એનું તંત્ર બેરી રીતે નિશ્ચિતપણે સાવાય કે કોન્ફરન્સનું અતિંમ નિવેદન. No Taxation Without Representation વાળી વાત અહીં યાદ કરવાની છે. સુકૃત ભંડારકુંડની કમ મેળવવી અને એ માટે કાન્ફરન્સ કાર્યાલય તેમજ એની હસ્તકના અન્ય સાધનનો ઉપયોગ બાય શ્યક ગણવા—હાય તા વહીવટી તંત્રમાં માત્ર લવાજમ ભરે તેજ | અધિવેશન મળે કિંવા ન મળે. છતાં તે પાતાનું કામ કર્યે જાય. ધાર્મિક ત્રીજા વર્ષમાં જૈન સુત્ર સપાદનનું કાર્ય કેવળ વિષયના રસીયા એમાં વધુ પ્રમાશેઠ શ્રી. કાન્તિભાઈના આગ્રહથી તેમજ કાર્યવાહક ણુમાં આવતા જાય. કાર્યવાહુકા સમિતિની પ્રેરણાથી અમેએ લીધુ હતું. એમાં બદલાતા રહે. અભ્યાસક્રમ પણ સફળતા મળી છે કે નિષ્ફળતા એ અમે ન કહી | રાચક બનાવી શકાય. અભ્યાસશકીએ. કર્મણ્યેય અધિકારો' એ સ્ત્ર મુજબ મહી છે. વિદ્યાર્થીગ અને તે ઉદ્દેશને અનુસરી કામ પાર્થે રાખ્યું નુકુળ નથી તેમજ કલાક એમ કરવામાં-કાઇ સભ્ય કે વ્યક્તિનું દિલ દુ:ખ- ધારણામાં પાઠય પુસ્તકા સવિશેષ વવાની ફરજ બજાવવી પડી હોય તે તે માટે ક્ષમા ઈત્યાદિ ફરિયાદીના વિચાર વિનિમયથી ઉકેલ આણી શકાય. —જૈન યુગ–પ્રકાશન સમિતિ. | નિંગાળામાં એ દિશા લેવાની 6 | કે આમ એ ભાગ લઈ શકે એમ ન રાખી રાકાય. ગણત્રીના સભ્યાથીજ નાવ જરૂર છે. કૈક દેશો સબળાવ્યો હતો. પિંદેશાની અગત્યતા, ચાન અને પ્રમુખની વરણીમાં વૈવિધ્ધ વિગેરે બાબતે સત્ર સમ નવી હતી. કેટલાક સ્થાનમાં વિદ્ધ પ્રચાર થયેલા પરંતુ આ ભાઈએના પ્રચાર-પ્રવાસના પરિણામે વાતાવરણુ ઘણું સ્વ૰ બન્યુ છે. જનતામાં ઉત્પાદ ફેલાયો છે અને પૂર્ણ સહકાર અવાની ભાવના પ્રગટી ઉઠી છે. પરિણામે એ સર્વાં નાના-મોટા ગામામાંથી દશેક જેટલા સ્વાગત સભ્યો અને ચાલીસ જેટલા ડેલીગેટા નોંધાઇ ગયા છે અને ગ્રામ્યજનતાના પૂર, અધિવેશન પ્રસગે ઉતરી પડે એવી સભાવના પ્રગટી છે. —પ્રચાર સમિતિ. સેવાય મળેત્ર વૈદ્યકીય સગવડ. અધિવેશન પ્રસંગના ચાર દિવસે દરમ્યાન પેાતાની સેવા આપવા વઢવાણુ કેમ્પના ડા. શ્રી. મણીલાલભાઈ (કાંતી કાટન મીલવાલા ) એ તત્પરતા બતાવી છે. તેએશ્રી પેાતાના સ સર’જામ લઇને તા. ૨૩ મી ડિસેમ્બરે નિંગાળા ખાતે હાજર થઈ જશે અને અધિવેશનની સમાપ્તિ સુધી તેમની સેવા સ્વાગત સમિતિને પ્રાપ્ત થશે —પ્રચાર સમિતિ. તમારા ઘર, લાઇબ્રેરી, જ્ઞાનભારના રાણુગારરૂપ જૈન સાહિત્યના અમૃલ્ય ગ્રંથા. રૂા.૧૮-ના પુસ્તક માત્રરૂપીઆ૭-૮-૭ માં ખરીદી. અસલ કિંમત ઘટાડેલી કિંમત. શ્રી જૈન ગ્રંથાવલી શ્રી જૈન મદિરાવલી રૂા. ૩-૦-૦ રૂા. ૧-૮-૦ જાણીતા સાક્ષર શ્રી. મેાહનલાલ દ. દેશાઇ કૃતઃ—— ૧-૦-૦ 01110 પૃ. શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૧ લા રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જો રૂા. ૩-૦-૦ ૮૫ ૧-૮-૦ શ્રી જૈન સાહિત્યના ઇતિહાસ રૂા.૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથા રૂા. ૪-૦-૦ માંજ. જૈન સાહિત્યના શૈાખીને, લાઇબ્રેરીએ, જૈન સંસ્થાએ આ અપૂર્વ લાભ લેવા ન ચુકે, લખા:-શ્રી જૈન વે. કાન્ફરન્સ. ૨, પાવની મુ’બ, ૩.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy