________________
તા. ૧-૩-૧૯૪૦
જેન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
આ સંસ્થાની કાર્યવાહી સમિતિની એક સભા સોમવાર તરફથી કફરન્સની પ્રવૃત્તિને વેગ આપવા સંબંધે વિવિધ તા. ૧૯-૨-૪૦ ના રોજ બપોરના સ્ટી ટા. 5 વાગે દૃષ્ટિ બિંદુએ રજુ કરવામાં આવતાં અધિવેશન : સત્વર મેળકોન્ફરન્સ કાર્યાલયમાં મળી હતી જે વખતે ઘણી સારી લેવાની આવશ્યકતા ઉપર ભાર મુકવામાં આવે . સંખ્યામાં સભ્ય હાજ હતા.
કાર્યવાહી સમિતિના સભાસદે શ્રી. મોતીચંદભાઈ ગિ. રાયબહાદુર શેઠ નાનજી લધાભાઇ જે. પી પ્રમુખ- કાપડીઆ, શ્રી. કાંતિલાલ ઈશ્વરલાલ, શ્રી. મહાસુખભાઈ સ્થાને બિરાજવી હતા.
ચુનીલાલ, શ્રી મોહનલાલ હેમચંદ ઝવેરી, શ્રી ચીમનલાલ પ્રારંભમાં શ્રીયુત મતીચંદ ગિરધરલાલ કાપડીઆએ વાડીલાલ શાહ શ્રી. ધીરજલાલ ટો. શાહ, શ્રી. કેશરીચંદ મહારાષ્ટ્રના બંધુઓને આવકાર આપી શ્રી. પિપટલાલ રામચંદ જેસંગલાલ, ડો. ચીમનલાલ શ્રોફ શ્રી. વલભદાસ મહેતા, શાહની પૂના મ્યુનિના પ્રમુખ તરીકે થયેલ ચુંટણી બદલ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ વિગેરેએ પ્રાસંગિક જૂદા અભિનંદન અર્ધા હતા.
જૂરા વિચારો રજુ કરી અધિવેશન જલદી લાવવાની બાદ મહારાષ્ટ્ર જૈન કોન્ફરન્સની વર્કિંગ કમિટીના હાજર સૂચનાઓ કરી હતી. રહેલા સભાસદ શ્રી. બાલચંદ હીરાચંદ (માલેગાંવ)
બાદ પ્રમુખશ્રીને આભાર માની સભા વિસર્જન થઈ હતી. શ્રી પોપટલાલ રામચંદ શાહ (પૂના) શ્રી. મોતીલાલ
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ. વીરચંદ (શોલાપુર ) શ્રી. કીશનદાસ ભૂખણદાસ (માલેગાંવ)
કાંતિલાલ ઈશ્વરલાલ. અને શ્રી. મેતીલાલ ચુનીલાલ ચાંદવડકર (માલેગાંવ)
સ્થાનિક મહા મંત્રીઓ.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
ધાર્મિક શિક્ષણ પ્રચારની દિશાએ આગેકૂચ.
અરથાન
પત્રિકા
. સી
હનલાલ
પ્રકાશ
વજન
જૈન સમાજમાં ધાર્મિક શિક્ષણ સરતાથી વધુ પ્રચાર કરી શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી એ વિદ્યાથી એના શકાય, તેને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણાદિ માટે માનસને અનુરૂપ શિક્ષણક્રમ રાખવા, વાંચનમાળા તૈયાર કરાવવા, મુંબઇમાં તા. ૧-૨-૪૦ ના રોજ બપોરનાં છાં. તા. ૨-૩૦ જૂદા જુદા વિષયમાં નિષ્ણાત થનારાઓ માટે વ્યવસ્થા કરવા તેમજ વાગે જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હાલમાં એક સભા મળી હતી. બોર્ડના કાર્યને સામુદાયિક દૃષ્ટિએ નિહાળવા અપીલ કરી હતી. જે સમયે આ વિષયમાં રસ લેતા બંધુઓની સારી સંખ્યામાં શ્રી ઉમેદચંદ દાલતચંદ બરડીઆએ ધાર્મિક શિક્ષણ હાજરી હતી.
કઈ ભાષામાં વધુ સરળતાથી આપી શકાય, અને (૨) ક્યા શ્રીયત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, બી. એ. ક્રમે ગોઠવણી કરી શકાય તે અંગે થીઓસોપીકલ સોસાઈટી એલ એલ. બી, સેલિસિટર પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. અને પારસીઓની ભેજના પ્રમાણે પ્રત્યક્ષથી શરૂ કરી પરોક્ષ
પ્રારંભમાં મી. માણેકલાલ મોદીએ નિવેદન પત્રિકા અને વસ્તુ તરફ, ગુજરાતી ભાષાને શિક્ષણના મિડિયમ તરીકે આવેલા અભિપ્રાયો રજુ કર્યા બાદ શ્રીયુત મોતીચંદ ગિ. સ્વીકારી જવાના મતલબના વિચારો પ્રદર્શિત કર્યા હતા. કાપડીઆએ બે અત્યાર પર્યન્ત ધાર્મિક શિક્ષણ પ્રચારની શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ એ પ્રાચીન અને દિશામાં કરેલા પ્રયાસની ટુંક હકીકત સભાજનો સમક્ષ મૂકી નવીન શિક્ષણ પદ્ધતિ પર પ્રકાશ ફેંકતા ધાર્મિક શિક્ષણ માટે સૌને પિતાના પરિપકવ વિચરે દર્શાવવા વિજ્ઞપ્તિ કરી હતી. વાંચનમાલાના પ્રયાસે, પાઠશાળા મદદની યોજના, જેન શિક્ષકો
શ્રી બબલચંદ કેશવલાલ મેદી (મંત્રી) એ ધાર્મિક તૈયાર કરવા ટ્રેનિંગ કલેજ રાખવા, જેન પંડિતજ શિક્ષણાર્થે શિક્ષણને ચાર વિભાગો પાડી રાજકીય અને વ્યવહારિક છિ રાકવો સંબંધ વિવેચન કરી બર્ડ જે ગવર્મેન્ટના એજયુકેશન ઉપરાંત વિજ્ઞાન, વૈદક, ન્યાયની દ્રષ્ટિએ પણ આ શિક્ષણ
ખાતા સમાન અધિપત્ય ભોગવનાર સંસ્થા બને અને તે દ્વારા પ્રચારની કેટલી ઉપગિતા રહેલી છે તે સચોટ અને સુંદર
જૈન કેળવણી કેન્ફરન્સ ભરાય એવી આશા વ્યકત કરી હતી. રીતે દલીલ પુરસર રજુ કરી હતી.
શ્રી ચીમનલાલ વાડીલાલ શાહે આ પ્રશ્ન પરીક્ષામાં શ્રી માવજી દામજી શાહે અભ્યાસક્રમમાં કેટલાક સુધારા બેસનાર વિઘાથા વિધાથનાના દાઅ વિચરવા, થમ ના કરવા તેમજ પાઠય પુસ્તક બોર્ડ દ્વારા છપાવવા અને બોર્ડની સાચા તો બાળકોના મગજમાં સરળતાથી કેમ ઉતરે-તે સિવર જુબીલી ઉજવવા સુચનાઓ કરી હતી.
માટે કથાનકે-સંપુરૂષોના જીવન ચરિત્ર શિખવવા અને શ્રી ભેગીલાલ લલુભાઈ શાહે બોર્ડના ચાલુ અભ્યા
ટુંકમાં ઓછામાં ઓછા પ્રયાસે અને ખર્ચે વધુમાં વધુ સક્રમને વ્યવહારિક સાથે ફરજીયાત ધાર્મિક શિક્ષણ આપતી
શિક્ષણ મેળવી શકાય એ માટે સ્વતંત્ર કમિટી નીમવા આગ્રહ સંસ્થાઓની દષ્ટિએ હળ બનાવવા અંગે વિચારો રજુ કર્યા હતા. ૧
પૂર્વક જણાવ્યું હતું. શ્રી ફતેચંદ ઝવેરભાઇ શાહે વિજ્ઞાન અને ધર્મ સાથે
આ વિષયની કેટલીક રસપ્રદ ચર્ચા થયા બાદ પ્રમુખશ્રી મેળ ખાતા ગ્રંથે પઠન ક્રમમાં રાખવા તેમજ અભ્યાસક્રમ બે
મોતીચંદ ગિ. કાપડીઆએ આ પ્રશ્નની મહત્ત્વતા જતાં પુનઃ વિભાગમાં વહેંચી પાઠશાળાઓ તેમજ હાઈસ્કૂલ બેન્ગિ
બીજી સભામાં વિચારણું કરવા સુચવ્યું હતું. બાદ પ્રમુખશ્રીને
આભાર માની શ્રી. બબલચંદ કેશવલાલ મોદી તરફથી યોજાઆદિના વિઘાર્થીઓ માટે પૂરતી સગવડ અને અવકાશ આપવા પેલ અપાહારને ન્યાય આપી આનંદ પૂર્વક આજની સભા ભલામણ કરી હતી.
વિસર્જન કરવામાં આવી હતી.