SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ. તા. ૧-૧૧-૧૯૪૦ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ન્ફરન્સ મહાનિ અને ચારિક કેળવણીના અને તે નિરન્તર ચાલુ કરવાની સરળ બનાવવા આવતા અધિવેશન માટે જનતામાં કલ્પનાતીત ઉત્સાહ. - ઝાલાવાડ સંધે કરેલ અનુકરણીય ઠરાવ. કાર્યવાહી સમિતિની સભાની ટૂંક નોંધ શ્રી જેન વેતાંબર કેન્ફરન્સની કાર્યવાહી સમિતિની એક સભા તા. ૨૭ ૧૦-૪૦ ના રોજ 3 ચીમનલાલ નેમચંદ શ્રોફના પ્રમુખસ્થાને મળી હતી. આગામી કેન્ફરન્સના અધિવેશન સંબંધે શ્રી મણીલાલ જેમલ શેઠે એક લંબાણું પ્રેરણાત્મક નિવેદન કરતાં જણાવ્યું હતું કે જેને જનતા તરફથી આજે કલ્પનાતીત સરસ સાથ કેન્ફરન્સના કાર્યને મળી રહેલ છે તે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રચાર થતાં લેકએ કોન્ફરન્સના અધિવેશનને આવકાર આપવા તૈયારી બતાવી છે તેનાં કારણ તરીકે આપણે જયારે જોઈએ છીએ ત્યારે કેન્ફરન્સ મહાદેવની અત્યાર સુધીની સમાજસેવાજ છે એ સહેજે જણાઈ આવે છે. કેન્ફરન્સના પ્રચાર અત્યારે પ્રર્યન્ત જૈન સમાજને ધાર્મિક અને વ્યવહારિક કેળવણીના અનેક સાધન ઉત્પન્ન કરવામાં સક્રિય સીધી સહાયતા કરી છે એમાં જરાપણ શંકા જેવું નથી. જનતા સાથે કેન્ફરન્સ સંપર્ક ધરાવે છે તેને નિરન્તર ચાલુ રાખવા પ્રચાર કાર્યની આવશ્યકતા પ્રત્યેક જેને અમલમાં મૂકવી જોઈએ તેમ થવાથી કેન્ફરન્સને વેગ મળે છે. આવતા અધિવેશનને સફળ બનાવવા માટે મુંબઇના ઝાલાવાડી સંયે સહાયતા આપવા નિર્ણય કરેલ છે એ બીજાઓએ અનુકરણું કરવા જેવું છે. કેન્ફરન્સ સમસ્ત હિંદની સંસ્થા છે. નિંગાળા અધિવેશનને ગેહિલવાડ, ઝાલાવાડ, સોરઠ, હાલાર, આદિ પ્રદેશેએ પિતાનું જ માની સહાયતા આપવાની શરૂઆત કરી છે અને એ રીતે આજે સમસ્ત કાઠીયાવાડના આંગણે આવેલા અમૂલ્ય ઉત્સવને યશસ્વી બનાવવા જેન બંધુઓ જાગૃત થાય એવી આશા રાખીએ. શ્રી મણિલાલ ખુશાલચંદ પારી પાલણપુરવાલાએ આ સભામાં કેન્ફરન્સના અંગે પોતાના વિચાર વિસ્તારપૂર્વક દર્શાવ્યા હતા જેમાં પ્રચાર કાર્ય, સુતભંડાર ફંડની યોજના, અધિવેશન તીર્થસ્થળમાં જરૂર જણાયે મેળવવા, સ્ટેન્ડિંગ કમિટિની રચના કોગ્રેસના ધારણું ૫ર કરવા, બેંકની યોજના અમલમાં મૂકવા વિગેરે બાબતોનો સમાવેશ થતો હતો. ઉપસ્થિત સભ્યોમાં ખૂબ ઉત્સાહ વ્યાવલે જણાઈ આવતું હતું. ડો. ચીમનલાલ શ્રેફ, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી સાકરચંદ મા. ઘડીયાલી અને શ્રી મેહનલાલ દી. ચેકસીએ આ પ્રસંગને અનરૂપ વિધવિધ ઉન્નત વિચારો રજુ કર્યા હતા જેના પરિણામે કેટલીક નવીન પ્રેરણાઓ જન્મી હતી. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. | શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી મદદ. પાઠશાળા મદદ માટે શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ ધાર્મિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર. જે. પી. એ રૂ. ૫૦૧) પાંચસે એક પ્રદાન કરવા કૃપા કરી છે. શ્રીમતી જેન વેતાંબર કેન્ફરન્સનું આગામી અધિવેશન લીસેવકે, ડિસેમ્બર (નાતાળ) માં નિંગાળા મુકામે મળતાર હોવાથી ગેડીજી ચાલ, ) સિભાગ્યચંદ ઉમેદચંદ દેશી. બોર્ડની વ્યવસ્થાપક સમિતિની તા. ૨–૧૦-૧૯૪૦ ના રોજ ૨૦, પાયધૂની, બબલચંદ કેશવલાલ મોદી શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સેલિસિટરના પ્રમુખ મુંબઈ તા.૪-૧૧-૪• | નરરી સેક્રેટરીઓ. સ્થાને મળેલી સભામાં ધાર્મિક પરીક્ષાઓ લેવાની તારીખ ૧૨ (અનુસંધાન પૃ. ૪ ઉપરથી) જાન્યુઆરી ૧૯૪૧ સંવત ૧૯૯૭ ના પિષ સુદ ૧૪ ને અલબત હિંસા તે નાની મોટી દરેક ક્રિયામાં છે, છતાં જ્યારે એ વખત 2 રવીવાર રાખવા નક્કી કરવામાં આવેલ છે. તદનુસારે બોર્ડના પાછળના હેત પાછળના હેતુઓની વિચારણા કરીએ છીએ ત્યારે એમાં સર્વે સેન્ટરમાં પ્રતિવર્ષ મુજબ પરીક્ષાઓ થશે. નવા સેન્ટરો ઘણી તરતમતા રહેલી જણાય છે. અહીં જે ગૌરવ લેવાની માટેની અરજી તુરતજ મોકલી આપવી. વાત છે તે અહિંસાની પૂર્ણતા નહિં પણ એક વતનિક પરીક્ષામાં બેસવા માટેના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ) વ્યક્તિએ સ્વધર્મ પાલનમાં બતાવેલી એક નિષ્ઠા છે. સ્વધર્મને મોડામાં મોડા તા. ૧૫ ડિસેમ્બર ૧૯૪૦ સુધી સ્વીકારવામાં અર્થ અહીં એક જૈન તરિકે ઓળખાતા પ્રહસ્થને માટે જે આવશે. ધર્મ નિર્માણ થયું છે તે સમજવો. આ ઉદાહરણ કલ્પિત જેન પાઠશાળાઓને મદદ. નથી, એની પાછળ ઈતિહાસના આંકડા છે. વિદ્વાન બંધુ તરફથી પિતાની નોંધમાં છેલા પિરામાં જે પાઠશાળા મદદ માટે આવેલી અરજીઓ સંબંધે નવેમ્બરના વિચારણા કરાઈ છે અને આ પ્રસંગ સાથે કંઈજ લાગતું બીજા સપ્તાહે લગભગ નિર્ણય કરવા ધારણું છે. જે પાઠશો- વળગતું નથી. જ્યાં દંભની ગંધને સંભવ સરખે નથી ત્યાં એએ અરજી મોકલી ન હોય તેઓને તે મોકલી આપવા આજની આપણી દાંભિક પ્રવૃત્તિને જોડી દઈ તેલના કરવા સુચવવામાં આવે છે. બેસવું એ વાસ્તવિક કેમ કહેવાય ? સુષ લિંબડુના ? આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ, ગેડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy