SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 42: HINDSANGHA. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર. REGD. NO. B 1996 વ્યવસ્થાપક મંડળ વાર્ષિક લવાજમ રૂ. ૨). - ન થTI - મેહનલાલ દીપચંદ ચેકસી. છુટક નકલ દોઢ આને. મનસુખલાલ હી. લાલન. પુસ્તક ૮ અંક ૨૨ વિ સં. ૧૯૯૬, આસો સુદ ૧૫, બુધવાર તા. ૧૬ મી અકટેમ્બર ૧૯૪૦ JAIN YUGA શ્રી જૈન . કોન્ફરન્સ. શ્રી જૈન શ્વેતાંબર ર્કોન્ફરન્સ. ઉદ્દેશ. આગામી અધિવેશનની કાર્યવાહી અંગે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલ આ કોન્ફરન્સ કે જેનું દિશાસૂચન. નામ શ્રી જૈન , “વેતાંબર કોન્ફરન્સનું આગામી અધિવેશન નિંગાળામાં (ભાવનગર સ્ટેટ) આવતા કેન્ફરન્સ રાખવામાં આવ્યું . ડિસેમ્બર માસમાં મેળવવા નિર્ણય કરવામાં આવેલ છે અને તેને લગતી તૈયાછે તેને ઉદ્દેશ જેનને રીઓ ત્યાંના ઉત્સાહી ભાઈઓએ કરવાની શરૂઆત કરી છે, એ તબકકે જૈન જનતાની જાણ ખાતર આગામી અધિવેશનની કાર્યવાહી અંગે મુંબઈમાં રા. રા. લગતા કેળવણીના પ્રશ્નો સંબ લલુભાઈ દીપચંદ ઝવેરીના પ્રમુખપણા હેઠળ તા. ૨૮ એપ્રિલ ૧૯૪૦ ના ધમાં તેમજ ધાર્મિક, સામાજિક, રોજ મળેલ ઑલ ઇડિયા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા થયેલ દિશા-સૂચનની યાદ આર્થિક, રાજકીય અને બીજા | આપવી ઉચિત થઈ પડશે. સ્ટેન્ડિંગ કમિટીને ઠરાવ નં. ૩ નીચે પ્રમાણે છે. જૈન કેમ અને ધર્મ સંબંધી “આ સ્થાયી સમિતિ કોન્ફરન્સના આવતા અધિવેશનનું કાર્ય (1) કોન્ફસવાલો ઉપર વિચાર ચલાવી || રન્સના બંધારણમાં ઉદ્દેશ અને કાર્ય વિસ્તાર સિવાયની બાબતમાં જરૂરી ફેરફાર યોગ્ય ઠરાવ કરવા અને તે (૨) આર્થિક ઉદ્ધાર અને (૩) કેળવણી પ્રચાર એ ત્રણ બાબતો ઉપર ખાસ ઠરાને અમલમાં મુકવા માટે કરીને કેન્દ્રિત કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે.” ઉપાય જવાનું છે. ઉપરોક્ત ઠરાવ કોન્ફરન્સના ભવિષ્યના કાર્યક્રમ વિશે એક અતિ મહત્વ પૂણ રેખાંકન કરે છે એટલું જ નહિ પણ સમાજના હાર્દને પશી તેનાં ઉદ્ધારાર્થે કાર્ય વિસ્તાર, કેળવણી પ્રચાર અને આર્થિક ઉદ્ધાર (બેકારી નિવારણ) જેવા કોઈપણ પ્રકારના મતભેદ વિનાના સલગતા પ્રશ્રના નિરાકરણ માટે ઉઘુક્ત રહી સમાજના સહકાસમસ્ત જૈન કેમને (સંધ) | રની અપેક્ષા સેવે છે. અત્યારના સંક્ષબ્ધ વાતાવરણમાં કોન્ફરન્સ જેવી સમાજની લાગુ પડતા સવાલેજ કોન્ફરન્સ મધ્યરથ સંસ્થાને વિકસાવવા સૌ પૂર્ણ પ્રેમથી સહકાર આપે અને આવતા અધિ વેશનને સફળ બનાવવા તત્પર બને એ અભિલાષા છે. સ્ટેન્ડિંગ કમિટીએ ખૂબ હાથ ધરશે. ન્યાતના, સ્થાનિક ચર્ચા કરીને કરેલ આગ્રહપૂર્વકની ભલામણ અનુસાર આવતું અધિવેશન થવા સંઘના, મહાજનના અને પૂરો સંભવ છે. સર્વ બંધુઓ તેટલા માટે ઉત્સાહથી કાર્ય કરવા લાગી જાય અને પંચના તકરારી વિવાદગ્રસ્ત આવતા અધિવેશનને સફળ બનાવવા પિતાના તન, મન, ધનથી પ્રયત્ન કરે એમ વિષ સીધી કે આડતરી અંતઃકરણથી ઈચ્છા અને આશા રાખવામાં આવે છે. શ્રી જૈન છે. કેન્ફરન્સ. લિસેવક, રીતે કોન્ફરન્સ હાથ ધરી ૨૦, પાયધુની, મુંબઈ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. શકશે નહિ. તા. પ-૧૦-૧૯૪૦. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy