SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ. તા. ૧૬-૧૦-૧૯૪૦ છે જ ધાવિ સર્વસિષaઃ સમુદ્રીહરિ નાથ! દgયઃ ઉગે છે એમ અભ્યાસકે માને છે, અહીં કેવી રીતે ન જ તાજુ ભવાન પ્રદર, પ્રવિમiાનું સરિરિવોલિઃ | નવસજનને અરૂણોદય પથરાય છે એ એક કેયડો છે. અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ નિંગાળામાં કોન્ફરન્સ દેવીની પધરામણી થવાની હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિઓ સમાય છે પણ જેમ પૃથક રણભેરી બજી રહી છે. આમંત્રણ આપનાર ઉમંગી પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક બંધુઓ એ પાછળ અદમ્ય ઉત્સાહથી કમર કસી પરિદષ્ટિમાં તારું દર્શન થતું નથી. ભ્રમણ કરી રહ્યા છે. આનંદ પ્રેરે એવા સમાચાર –શ્રી સિદ્ધસેન વિવાર. દિ’ઉગ્ય પ્રાપ્ત થઈ ૨હ્યા છે! ત્યારે પ્રશ્ન ઉદ્ભવશે કે સંઘ સંસ્થા” ના ગત કાલિન ગૌરવના અત્યારે સંભારણુ શા સારૂ ? એ પાછળ અરથ રૂદન કરવાનો જિન યુગ, શો અર્થ? કયાં તે બગડયાને સુધારવું અથવા તે તેડીને ફેંકી દેવું એ આજનો યુગ ધમ ! છેતા. ૧૬-૧૦-૨૦. બુધવાર. - બિગડી સુધારવામાં માનનાર કોન્ફરન્સ તેડ ફેડની શિક્ષ ## ### નિતિ કેમ અપનાવે? સુધારણાના પ્રયાસમાં હતેઆપણી સંઘ સંસ્થા. ત્સાહ કેમ થાય! તેથી એક વાર વધુ એ સંઘને યાદ કરે છે. થાલી પીટીને જણાવે છે કે સંઘની સ્થિતિ એક કાળની જબરદસ્ત સંસ્થા આજે સાવ જર્જરિત આજે ગમે તેટલા પગથીયાં નીચે ઉતરી ગઈ હોયદશાનો ભોગ થઈ પડી છે અને લગભગ અસ્તિત્વ અને સંઘે પોતે મરવાના વાંકે જીવતા હોય છતાં ભુંસી વાળવાની વિષમ અણી પર આવી અટકેલ છે માતાના (કન્ફરસ મૈયા) ચોપડે તો એમના નામએમ વર્તમાન જૈન સંઘની દશા જોતાં કહેવામાં જરા ઠામ કાયમ છે, અર્થાત્ એમના સ્થાન ને ગૌરવ હજીનું પણ અતિશયોક્તિ કરવાપણું નથી. આજે તે ખુદ મેજુદ છે. અધિવેશનના બેઠકના આમંત્રણ એ સરનાપરમાત્મા મહાવીર દેવ સ્થાપિત ચતુર્વિધ સંઘના દર્શન મેજ પાઠવવામાં આવશે. બંધારણ અનુસાર એ સંઘનેજ તે દુર્લભ થઈ પડયાં છે પણ કેમ જાણે વિપત્તિ આવે પિતાના પ્રતિનિધિઓ ચુંટી કહાડવાની વિનંતિ થશે. છે ત્યારે સાથમાં સહિયરને લેતી આવે છે એ ઉક્તિ એ સંઘે પિતાના આ અગત્યના હકકને જે ઉપયોગ અનુસાર સંઘના નામે વહીવટ ચલાવતા અને કેવળ નહીં કરે તે એમાં કસુર તેમની પોતાની ગણાશે. આગેવાનેની આંગળીએ નાચતા-સાચા સ્વરૂપના સ છે “લગનવેળા ગઈ ઉંઘમાં પછી પસ્તાવો થાય’ જેવું થશે. નહિં પણ કેવળ સંઘના નામધારી માલખા-પણ જોવા | કોન્ફરન્સ જૈન સમાજના નામે બોલવાનો દાવો કરે નથી મળતા ! જાણે જૈન સમાજમાં સાવ શિથિલતાના છે કારણ કે એની પાસે સારાયે સમાજનું પ્રતિનિધિત્વ અમાપ પૂર ચઢી આવ્યા છે ! ભાગ્યેજ કેઇ શહેરનો ખેંચાઈ આવે તેવું ઉદાર બંધારણું છે. એમાં પોલ સંઘ પદ્ધત્તિસર કામ કરતે દ્રષ્ટિગોચર થશે! જવલ્લેજ ચલાવી શકાતી નથી. એ બંધારણ મુજબજ પ્રતિનિધિ એવું શહેર દેખાશે કે જ્યાંના સંઘમાં તડાં કે ફાટફટ : મોકલી આપવાની આમંત્રણ પત્રિકા રવાના થાય છે. નહીં હોય? અથવા ઉઘાડે કે છુપ રેષ કાર્યવાહી વર્તમાન સ થે સાચે જ માનતા હોય કે કેન્ફરન્સ આજે પરત્વે નહીં ભભુક્ત હોય! અધર્મના માર્ગે જઈ રહી છે! અને જૈન સમાજના આ સ્થિતિ જન્મવાના કારણે સંખ્યાબંધ છે. સંઘ- નામે બોલવાનો અધિકાર નથી તે આ મોકે આવ્યા આજ્ઞા અને સંઘ ગૌરવની મહત્તા એક કાળે જૈન આમ છે. સંઘની બેઠક મેળવી તેઓ એવા પ્રતિનિધિઓને જનતામાં જે સર્વોપરી પદે હતી તેને હચમચાવી, તાડી ચુંટી કલે કે જેઓ જાતે પૂર્ણ શ્રદ્ધાવંત હેઈ, અધપાડવામાં–અરે હતી ન હતી કરી મૂકવામાં નારી ગણ મના કાર્યમાં સહકાર ન આપે અને વધારામાં બહુમતી નહિ પણ પુરૂષ વર્ગ વધારે જવાબદાર છે. ચતુર્વિધ મેળવી અધર્મના માર્ગે જઈ રહેતી હોય તે સંસ્થાને પુન: સંઘમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર ધર્મ માગે વાળે-એને કબજો મેળવે. એક તરફ અધવર્ગોને સરખું સ્થાન હોવા છતાં સાધ્વી વગેરે અને તેની વાતને ટોપલે ઉરાડવા અને બીજી બાજુ શ્રાવિકા વર્ગો તે તહત્તિ કરીને સર્વ કાર્ય વધાવી અધર્મનો પડદે ચીરી નાંખી ધર્મનું સાચું સ્વરૂપ દેખાલીધા છે; એટલે વર્તમાન દશા અણુવામાં એ વર્ગન ડવાની તક સાંપડે ત્યારે કિર્તવ્યમૂઢતા આદરવી કે જરા માત્ર હાથ નથી. જેમને હાથ છે એ પુરૂષ ચાલુ સમયને અનુરૂપ ન થઈ પડે તેવા પ્રચાર કરવા વર્ગમાં–આચાર્યથી માંડી સાધુ સધીના અને આગેવાનથી એ ધર્મની સાચી દાઝ જેમને હૈયે છે તેમને શોભારૂપ આરંભી, ઉછરતા યુવાન સુધીના સૌ કે પુરૂષને કાર્ય નથી. આજે પણ એ જર્જરિત દશાપન સ ઘોને સમાવેશ થાય છે. અંદર અંદરની મારામારી, પરસ્પરના ટેકાર બનાવી, પુન: કામ કરતા કરી દેવાની જરૂર છે. વધતાં જતાં અણુમેળ અને ખટરાગ અને બધાને ટપી પૂવે એ ગૌરવભરી સંસ્થા દ્વારાજ જૈન સમાજનું જાય એવી વાણીસ્વાત ની તલપના ઓથા હેઠળ સંગઠન બન્યું રહ્યું છે અને બહારના આવેલ હુમલાનાચી રહેલી સ્વછંદી લાલસા. એ સૌ આજના કરુણ આનો યોગ્ય પ્રતિકાર થયેલ છે. અન્ય પ્રાંતની વાત ચિત્રના સર્જકે છે. સર્વનાશ પાછળ નવસર્જનની ઉષા બાજુ પર રાખી માત્ર ગુજરાત-કાઠીયાવાડનું ઉદાહરણું.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy