________________
જેન યુગ.
તા
૧-૧૨-૧૯૩૯
S
વર્ષને ઇતિહાસ” નામ હીન્દી બુક પ્રગટ કરી છે. એને | ( અનુસંધાન પૃ. ૨ ઉપરથી) અભ્યાસક્રમમાં સ્થાને પ્રાપ્ત પણ થયું છે. એના લેખક શ્રી
આપણી કોન્ફરન્સ જે શકિત કોન્ફરન્સમાં છે એ નથી રામકૃષ્ણ માથુરે ભગવાન મહાવીરના સમય અને સંસ્કૃતિ
તે સંમેલન માં કે નથી તા પરિષદમાં. યંગમેન અને સબંધે એવી વિચિત્ર વાત લખી મારી છે કે જે વાંચતાં
યુવક એ જૈન સમાજના અદકેરા અંગે છે. એમાં એક અભ્યાસી હદયમાં ક્ષોભ પેદા થાય અને લેખકની વિષય પરત્વના દેશીયતા છે. સર્વ દેશીયતા આણનાર સાધન કેન્ફરન્સ આવા પ્રકારની અનભિજ્ઞનતા નિરખી હસવું આવે ! મુનિશ્રી
સિવાય બીજું છે ' પણ નહીં અને સંભવી શકે પણ જ્ઞાનસંદરજીએ જૈન સમાજનું આ સંબંધમાં પ્રથમ સ્થાન નહીં એટલેજ એના અધિવેશન માટે સૌ કેઈને ખેંચ્યું છે; અને અંતે જણાવ્યું છે કે આ પ્રકારની જે
તાલાવેલી હોય. અંધાધુંધી પ્રવર્તી રહી છે એના ઉપાય તરિકે પૂરા તત્વ શોધક. ઇતિહાસ રસિકે અને જેનધર્મનું જ્ઞાન ધરાવનાર પણ મહાત્મા ગાંધીજી જેવા મહાન નેતા પ્રતિવર્ષ અભ્યાસકેનું એક મંડળ સ્થાપવું જોઈએ. આવી એકાદ સારી રીતે ભરાતા કાંગ્રેસ અધિવેશનમાં પણ જે છુપા સમિતિની જરૂર વિષે પૂર્વે આ પત્રની નોંધમાં ધાન ખેંચ- સડો જુવે છે અને હૂર કર્યા વગર દેશની એક જબરવામાં આવ્યું છે. એની અગત્ય માટે બે મત જેવું નથીજ. દસ્ત સંસ્થા આંતરિક વિગ્રહમાં વેર વિખેર થવાને લેખકની બેદરકારી સાથે આપણી નિર્ણાયકતા ઓછી જવાબ- ભય અનુભવે છે, ત્યારે આપણું ખટકી પડેલા તંત્રમાં દાર નથી. કદાચ કોઈ લેખકને માહિતીની જરૂર હોય તે બાર હૈયાને તેર ચકા જેવા તંત્ર ધારીઓએ અધિવેઆજના વાતાવરણમાં એ કેને પૂછાવે? એ પ્રશ્ન પણ ઓછી શનની નોબત ગજવતાં પૂર્વે અંતર શોધન કરવાની ગુંચ ભર્યો નથી જ !
ખાસ આવશ્યકતા છે. દ્રષ્ટિ સન્મુખ રાષ્ટ્રિય મહા સભા એટલે જાગ્યા ત્યાંથી સવાર ગણી પહેલી તકે એક મંડળની જેવી મહાન સંસ્થાને દોરવનાર ને પગભર બનાવનાર સ્થાપના કરવાની ખાસ આવશ્યકતા છે અને એ કામ જૈન મહામાની જે જે સુચનાએ બહાર પડે એ આપણને સમાજની આગેવાન સંસ્થાએ ઉપાડી લેવાનું છે મંડળની કેટલે અંશે ઉપયોગી છે એને પણું વિચાર કરવાની સ્થાપના પછી પ્રાથમીક પગલું એ ભરવાનું છે કે ભારત જરૂર છે. અધિવેશન એટલે ત્રશું દિવસને જલસે એ વર્ષના જુદા જુદા ભાગમાં જૈન-જૈનેતર લેખક તરફથી અભ્યાસ વા ખ્યા આજે ભૂલી જવાની છે. એવા જલસાને મેહ કે અવલોકન આદિના પ્રગટ થતાં પુસ્તકા કાર્યાલયમાં મોકલી જનતાને હવે રહ્યો નથી ! અત્ય૨ પૂર્વના એવા આપવાની વિનંતી કરવાનું તેમજ તેમને જૈનધર્મ સબંધી જે જલસાએ એ ઠંડુ પાણી નાંખી પુરવાર કરી આપ્યું કે માહિતી જોઈતી હશે તે પૂરી પાડવામાં આવશે એવી જાહેરાત પરસ્પરની સાચી એકતા વિના અને “કંઈક” કરવું છે કરવાનું છે.
એવી અંતરની ઉલટ વિના-આવા જલસાઓ એ તે વાણી વિલાસને ધન વ્યય સિવાય અન્ય કંઈ ગરજ
સારતા નથી. એના ઠરા કેવલ છાપાના પાના 1 છે, કે ....
, , S. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
શોભાવે છે.
શાભાવે છે. આગામી ધાર્મિક પરીક્ષાઓ.
કેન્ફરન્સ, અધિવેશન ભરવા માંગે છે. એના કેટલાક
સુકાનીઓ સારી રીતે સમજી ગયા છે કે અધિવેશનને આ બેડ તરફથી શ્રી સારાભાઇ મગનભાઈ મોદી
સફળતા પ્રાપ્ત કરાવવી હોય તે શું કરવું ઘટે; અને પુરૂષવગ અને સૌ. હીમાબાઇ મેઘજી સેજપાલ તેથી એ ભરતા પૂર્વે કેવી તૈયારી કરવી જોઈએ તે સ્ત્રી વગ ધાર્મિક હરીફાઈની ઈનામી પરીક્ષાઓ આવતી સારૂ તેમના પ્રયાસ પણ ચાલુ થઈ ચુકયા છે. રોગ તા. ૨૪ ડિસેમ્બર ૧૯૯ રવીવારના રોજ બપોરનાં યાં. રા. ઘણા દિવસો જુનો હોય તે ઉપચાર લાંબો સમય
પહોંચે. એથી ઉત્સાહીને સેવાભાવી અંતરોને અકળાવાની ૧ થી ૪ સુધીમાં સર્વ સેન્ટરમાં લેવામાં આવશે. પ્રવેશ પત્ર
જરૂર નથી. તેમ નથી જરૂર નબળાઈના રેદના ૨ડવાની. તા. ૧૧-૧૨-૩૯ પર્યન્ત સ્વીકારાશે. નવા સેન્ટર માટેની અરજી પણ સંપૂર્ણ વિગત સાથે મોડામાં મોડી તે તારીખ
અધિવેશન સત્વર ભરાય અને સફળતાથી જેન સુધીમાં આવી જવી જોઈએ. જૈન પાઠશાળાઓ, કન્યાશાળાઓ,
સમાજમાં એ ન સ શરૂ કરે તેવા દરેક પ્રયાસ બેડિગે, ગુરૂકુલ. આદિ સંસ્થાઓના વ્યવસ્થાપકને સત્વરે
કરવાનું ધ્યેય અમારૂં મુખ્ય છે તે વિદ્યમાન પત્રોને વિદ્યાર્થીઓના ફોર્મ–શ્રી જૈન છે. એજ્યુકેશન બોર્ડ, ૨૦
તેના ઉમંગી તંત્રી મહાશયને અને ઉત્સાહી લેખકોને પાયધુની મુંબઈ ૩ ને સિરનામે મોકલી આપવા વિજ્ઞપ્તિ છે.
અમારી સહ એ માટેનું વાતાવરણ તૈયાર કરવામાં
સાથ પુરવા આગ્રહ ભરી વિનંતિ કરી અંતમાં એકજ લિ. સેવકે,
અપીલ કરીએ કે—“ જુને ઈતિહાસ ભૂલી જઈ સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી આપણે સૌ ભાઈએ છીએ અને આપણું સૌનું ધ્યેય બબલચંદ કેશવલાલ મોદી જૈન સમાજનો ઉત્કર્ષ છે” એ વાત અમલી બનાવીએ.
એન. સેક્રેટરીઓ.