SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ. તા ૧-૧૧-૧૯૪૦ उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः જના કલ્યાણ અર્થે સાચી ધગશ ધરાવતા સેવા રૂપી આ જાતના મનાથધારી ને જે તાળુ માગ્ પ્રાયતું, મિતાણ ઇચિનનું કાઢી ખાવેજ સુવુ વાટાઘાટો અને દીક્ષાના પ્રન પરત્વેની બાંધ છાડ સામે ચીમનલાલ શાહુ એટલા ખાતર માલેતુજારાની ખાનગી સતત્ લાલ આંખ રાખી, કલમની કપરી વર્ષા વરસાવતા. અર્થ :-સાગરમાં જેમ સં હું નાય! તારામાં સ દ્રષ્ટિએ પૃથક્ સરિતાઓમાં સાગર નથી ષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. એમણે એ વેળા શ્રીયુત્ કાંતિભાઇ જેવાના નિખાલસ ન એકતાની હાર્દિક ઇચ્છાથી અદરાયેલા પ્રયાસને પણ મનગમતા વાંધા સનવી પુતકારવાનું બાકી નાનું રાખ્યું! અરે ભાવનગરને બાજુએ મૈત્રી પાતાના આંગણ માંકડ મુકામે કાકુરન્સ ભરવાનું આમ જ આપેલું કેટલીયે વાર ઉચ્ચારેલું કે કૈવલ નામનાના ભુખ્યા કે ધનના જોરે પ્રમુખસ્થાને ચીટકી બેસનારને શોધવા કરતાં સામાન્ય કક્ષાના છતાં સેવાની ધગશવાળાને ચુંટી શિથિલતા દૂર કરી, કાન્ફરન્સને સજીવન બનાવી, નવેસરથી કાર્યારભ કરવા. આ જનના મતવ્યથી દોરવાઇ મળ્યું છે. વેળા થકા મા કાર્યકરોની ઝડતી દેખામાં કચાશ નહેતી રાખી. એાલ-ઇન્ડીયા સ્ટેન્ડીંગ કિટમાં જે જૈનપુ'ના તંત્રીની જેમ સમાજની પનિય એવી ભાવનાને માટે માન હોવા છતાં, નિંગાળા અધિવેશન સબંધમાં તેમણે જે વલણ અખત્યાર કરી છે અને અગ્રલેખ દ્વારા તેમજ સમાચારના કોલમમાં ભડકામણા મથાળા બાંધી જે કશ અને કાતિલ ભાણુ છેડવા માંડયા છે એ હરગીજ પસંદ કરવા યોગ્ય નથી. એક પત્રકાર તરીકે-રન સમાજના સતાન તર્મિક-કલા ધર્મના એક અનુપાથી નિકકે તેણે કોન્સ અંગે કહેવાના ઋષિ કાર છે એ સામે કાઇથી પણ વાંધા કહાડી શકાય તેમ કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યા અને જે ઠરાવા પસાર કરવામાં આવ્યા તે પ્રત્યે વિરોધ ન નોંધાવવાથી એટલું તે મનુમાન જરૂર કરી શકાય કે ધે તેમની માન્યતાને અનુરૂપ થયેલ કાર્ય છે. એજ ગ્રહસ્થ આજે કેમ આટલા બધા પરાંગમુખ થઇ બેઠા છે ? શું વીંગ કમિટિમાંથી રાઇનામું ખાપ્યું તથી કાર્મા પ્રત્યેના સભાય સુકાઇ ગયે ?, ક્રિયા હતા ત્યાર જે સંસ્થા સારી હતી તે તેમના ખસી તે નથી; પણ જે ભાષાનો ઉપયોગ કરાય છે. આત્રકુવાથી એકાએક વિશ્વ બની ગઈ ? શાંતિથી વિચાર તા સહુજ સમાશે કે એ વેળાની સ્થિતિમાં કંઈજ આપનાર કાર્ય કરેા સામે જે કાદવ ઉરાડાય છે, અને ગતકાલિન સ્ખલનાએના (?) જે વિલક્ષણ રીતે ઉલ્લેખ થાય છે. એ અમારી નજર તેમના જેવા સેવાભાવીને શાસ્પદ નથીજ. માં જાતના ઝેરીલા પ્રચારથીજ કાળમાં જૈનસમાજને ઘણુ શેષવુ પડયુ છે અને જો એ પતિ ચાલુ રહે તે વધુ શેષવુ પડશે એ શિવાય એ દ્વારા અમને કંઇ બીજા શ્રેષ દેખતું નથી. તેમની અત્યારની વલણ તા દ્રાક્ષને ખાટી કહેનાર શિયાળ સદૃશ જાય છે! ઠીંગણા શિયાળથી વૃક્ષપર લટકતી દ્રક્ષને પહોંચી શકાયું નહીં અને તેનું ભક્ષણુ કરી શકાય નહીં ત્યારે મહત્વના ફેર નથી પડયો. સ્ટેન્ડીંગ કમિટિએ અધિવેશન વવાના શકાય ત્યાં તે તે પ્રમાણે આમત્રો માંથી એકની પસંદગી થઈ છે. ભાજે શ્રી. મણિભાઈ શેઠના અધિકાર કે આમત્રણુ આપવાના હક સામે ચડા વિચાર કરતા ડર સત્ય સમજાશે. નિંગાળા સુધ કહાડનાર પોતાના મળ્યું દરોડ સબ ંધેના હુક-અધિકારના ભલેને પછી તે પચીશ ઘરને હાય-મણિભાઇ શેઠના કાર્યના હસ્તે મુખડે વધાવી લીધુ છે. એટલુંજ નિહ પોતાની શકિત પાયાને એક જાત એણે નુ રીવી જેવા કાણીના સહરામ ગમાં જાય રીત પશુમાડીયાવડના વઢવાણ, ભાવનગર કે એટદ અને કે-એ દ્રાક્ષ તા ખાટી છે' જૈનમ'ના તંત્રીશ્રી આ કડવું સત્ય લખવા બદલ ખેટુ નહિં લગાડે. એમની અવાદની વાણુ પરના ઉદાહરણને મળતી આવે છે સહકાર આપ્યો છે. આવી દીવા જેવી વાત સામે ચેડા કપાડવા એમાં અયા સિવાય બીનું શું સંભવે મણિભાઇ શેઠની કે સ્વાગત પ્રમુખની કોંગ્રેસ પ્રવૃત્તિને કે અન્ય કામગીરીને આમાં ભેળવવાની જરૂર રહે છેજ કયાં ? જૈન સમાજની પ્રતિનિધિત્વ ધરાવતી એક માત્ર સંસ્થાને પોતાના આંગણે નેતરવાની-યથા શક્તિ એનુ માધ્ધિ કરવાની દ્વારા સ્વામીવાત્સનો અનોપમ વ્હાય પ્રાપ્ત કરવાની-અભિલાષા કાને ન થાય ? મણિભાઇ શેઠ જેવા એક સ્વયંસેવકે એ શ્રૃચ્છા સેવી અને એમાં નિંગાળા સીના સાથે ભાગ લે છે સ્ જૈન સરિતા સમાય છે તેમ સમાય છે પણ જેમ પૃથક્ દેખાતા તેમ પૃથક્ ય - श्री सिद्धसेन दिवाकर. યુગ. ‘જૈનબ ના અવળા પ્રચાર તા ૧–૧૧-૪૦. શુક્રવાર. *** ‘જૈન બંધુ' પત્રના શરૂઆતના પાના ફેરવી અગર તંત્રીશ્રીએ ‘જૈન’ પત્રમાં લખેલી લેખમાળા વિલે કા તા એ પાછળ એકજ સુર ગતે દ્રષ્ટિ ગોચર થશે અને તે એ કૅ-ફ્રાન્સન્સ રાત્મક પ્રના બાજુએ રાખી, પુનઃ સંગઠિત થઇ, આમજનતાના શ્રેયના કાર્ય ઉપાડવા. રિસાયેલા વર્ગોને મનાવવાની વાત બાજુએ રાખી જેમાં સૌ કોઇ સાથે માપી શકે એવા કેળવણી અને બેકારી નિવારણ આદિ પ્રના ઢાય પરવા, મુડીયારીઓની ખુબીડું મત છોડી દેવી અને વિશાળ એવા આમજનસમૂહમાં તગૃતિ આણવી. સ્થાપિત હકવાળાને ખસેડી મૂકી સમા ઝડપ્યું. આવી સાદી સીધી અને સ્પષ્ટ જાતને રંગ-બેરંગી વેશ સજાવવા! એમાં કંધર ઉપરના મરીમસાલા ભરવા, એ ઉપર નેતાગીરીની લાલસા કે માનની
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy