________________
2: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ,
વાર્ષિક લવાજમ રૂ. ૨)
ના સ્થાIL
છુટક નકલ દઢ આને.
મોહનલાલ દીપચંદ ચેકસી.
તંત્રી. મનસુખલાલ હી. લાલન.
પુસ્તક ૮ અંક ૨૩
વિ સં. ૧૯૯૭, કારતક સુદ ૨, શુક્રવાર
તા. ૧ લી નવેમ્બર ૧૯૪૦
ST
2
JAIN
Y UGA
આદિજ
રજી કરકે એક
/
E
જ
શ્રી જેન વે. કેન્ફરન્સ
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. | નિંગાળા અધિવેશન. નિંગાળ અધિવેશનના પ્રમુખ તરીકે સ્વાગત સમિતિના વધુ એદ્દેદારો શેઠ છોટાલાલ ત્રિકમલાલ પારેખની વરણી.
વિગેરે.. ઉપપ્રમુખઃ શેઠ જીવણલાલ નાનજી ગાંધી ધ્રાંગધ્રાવાલા.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના નિંગાળા મુકામે આવતા શેઠ દાદરભાઈ કરસનદાસ
ડિસેમ્બર માસમાં મળનારા ૧૫ મા અધિવેશનના પ્રમુખસ્થાન માટે વઢવાણું.
શ્રીમાન શેઠ છેટાલાલ ત્રિકમલાલ પારેખ, લીડર (વીરમગામ મંત્રી : શેઠ રતિલાલ લક્ષ્મીચંદ
નિવાસી હાલ અમદાવાદ) ને આગ્રહપૂર્વક વિનંતિ કરતાં તેઓશ્રીએ કુવાડીઆ, વઢવાણ.
સમાજ સેવાના અમૂલ્ય અવસરને લક્ષમાં રાખી અમારી વિનંતિને
માન આપી એ પદ સ્વીકારવા કૃપા કરી છે તે અત્યંત આનંદને ડ્રાફટ રેઝોલ્યુશન સમિતિના સભ્ય.
વિક્ય છે. શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ બી. એ. એલ એલ. બી; સોલિસિટર એન્ડ
શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ જૈન સમાજના એક જાણીતા | તેરી પબ્લિક સંબઈ || સેવાભાવી રાષ્ટ્રિય ભાવનાથી ઓતપ્રોત આગેવાન કાર્યકર છે. શ્રી શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડીઆ
સમેતશિખરજી તીર્થના પૂજા કેસમાં વિલાયત જઈ તેઓએ એ બી. એ. એલ એલ. બી; મુંબઈ.
કાર્ય ફતેહમંદ રીતે પાર પાડવા ઉપરાંત બનારસની શ્રી યશશ્રીયુત મનસુખલાલ હીરાલાલ લાલન
વિજ્યજી પાઠશાળા તેમજ ગુજરાત-કાઠીઆવાડની અનેક જૈન મુંબઈ.
સરથાઓના પ્રેરક, સંચાલક અને પ્રાણસમાં છે. પ્રચાર સમિતિના સભ્ય.
લિ. સેવકે, શેઠ દીપચંદ કેવલચંદ, ચોટીલા.
મણીલાલ જેમલ શેઠ શેઠ વલભદાસ કુલચંદ મહેતા, મહુવા. || મુંબઈ, તા. ૫-૧૧-૧૯૪૦
ચતુરદાસ રાયચંદ શાહ
ચીફ સેક્રેટરીઓ. સ્વાગત સમિતિ.