SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ. તા૦ ૧૬-૧૧-૧૯૪૦ કાઠિયાવાડમાં કોન્ફરન્સ દેવીના શ્રી સમ્મેતશિખરજી તીર્થના કેસ, તે અંગે કેટલીક સ્પષ્ટતા. પુનિત પગલા. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સનું પદરમું અધિવેશન પવિત્ર શત્રુંજય ગિરીરાજની છાયામાં નિંગાળા ખાતે તા ૨૫-૨૬-૨૭ ડિસેમ્બર ૧૯૪૦ સં. ૧૯૯૭ ના માગસર વદ ૧૧-૧૨-૧૩ સુધ. ગુરૂ, શુક્રના દિવસેામાં મળનાર છે. ચેત્રીશ વર્ષના લાંબા ગાળા પછી કાઠિયાવાડને આંગણે ફ્રાન્સ મળે છે. તે માટે સમસ્ત કાઠિયાવાડની જૈન જનતાએ ગૌરવ શેષાવુ છે અત્યાર સુધી ક્રાન્ફ્રન્સ મેાટા શહેરામાંજ મળતી હતી એથી ગામડાના જૈન બન્ધુને એમાં સક્રિય ભાગ લેવાની બહુજ ઓછી તક મળતી હતી. ગામડાની જનતાને લાભ મળે એ ઉદ્દેશથી આ એડકને ગ્રામ્ય વિસ્તારમાં રાખવામાં આવી છે. અધિવેરાનના પ્રમુખ પણ વયે વૃદ્ધ, બાહેશ અને સમાજના ખૂબ અનુત્રિ શ્રપુત હોટાલાલ ત્રિકમલાલ પારેખ-અમદ્દાવાદ વાળાની વરણી થયેલી છે. તેવા પીઢ સેવક પાસેથી આપણા કાર્યની સુંદર દાસણી પણ સ્થાપણને વૈશ્ય રસ્તે જરૂર વાર ઝાલાવાડ અને ગેહીલવાડમાંથી સેંકડાની સંખ્યામાં સ્વાગત સમિતિના સભ્ય બની રહ્યા છે. સ્વાગત પ્રમુખ પણુ વષૅ સુધી જેણે લીબડી ખેડી ગનું સફળ સંચાલન કર્યું છે તે શ્રી ભગવાનદાસ હરખચંદ શાહની પસંદગી થયેલી છે. વી અને બાર્ષિક ઉઢારના અતિ મહત્વના પ્રશ્નો આ બેઠકમાં ચર્ચાવાના હૈઇ ખાસ કરીને ગ્રામ્ય જનતાને પેાતાના આવાજ રજૂ કરવાની આવી સુંદર તક ભાગ્યેજ સાંપડે. વ્યવહારિક તથા ધાર્મિક કેળવણીના આપણા સાધના કેટલા ઓછા છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. સમગ્ર હિંદુસ્તાનમાંથી ભાવના પ્રતિનિધિઓ પાસે આ નતના વિચાર।ની આપ લે કરવા અને ઠરાવેા દ્વારા આપણી અગવડતાઓને ઉકેલ લાવવા આ શુભ અવસરે પ્રત્યેક જૈનાને નિંગાળા ખાતે તે વિષસામાં શ્ય હાજરી ભાતા અમારી શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ વિજ્ઞપ્તી છે. આશા છે કે કાઠિયાવાડમાં ઘણા વષે પ્રાપ્ત થતી આ સુંદર તકને અપનાવી લઇ ક્રાન્ફરન્સની એક વખતે જૈન જનતા હાજર રહેવા પેાતાને ધર્મ સમજશે. નિંગાળાના શ્રી સંધ ાને તેના ઉત્સાહી ભો આવનાર મહેમાનાની યાગ્ય સરભરા કરવા માટે તનતોડ પ્રયાસેા કરી રહયા છે. તેથી અત્રે પધારનાર સ્વામી-ભાઇઓની સેવા કરવાની અમારી તીવ્ર અભિલાષાએને પાષણ આપી, કચ્છ-કાઠિયાવાડ——ગુજરાત તથા સમગ્ર હિન્દને જૈન સમાજ અત્રે પધારે એ-અમારી પુનઃ નિ'તી છે. એક બધુ જણાવે છે કે શ્રી સમ્મેત શિખર તીર્થ અંગે અનેક કેસ થયેલા હાવાથી કેટલીક સ્ખલના સ્હેજે થતી હોય છે-તેથી સ્પષ્ટતા કરવાની જરૂર છે કેઃ (૧) સમ્મેતશિખર ધવન તેતાંબરાઓ વંચાય ગયેલ તે વેચાણ રદ કરાવવા શ્વેતાંબરા સામે પાલગ ંજના રાજા અને દિગંબરાએ દાવા કરેલા તેમાં તે હારી ગયેલા તેથી તેમણે અપીલ કરેલી તે Sale set aside case ની અપીલ તથા (૨) હિંગબરેએ બીજો એક દાવા શ્વેતાંબરાએ ડુંગર ઉપર ધમ શાળા વિગેરે ખાંધે નહી તથા બિપા વિગેરે રાખે નહિં તે વિગેરે માટે શ્વેતાંબર સામે કરેલા જેતે Injunction Case તરીકે ઓળખવામાં આવેલ છે તે કેસમાં હાઇ કોર્ટમાં F પ્રચાર સમિતિ, શ્રી જૈન શ્વ. કાન્ફરન્સ. નિંગાળા. દિગબરાએ હારેલા તે અંગે Privy Council માં અપીલ કરેલી. ઉપરોક્ત બન્ને કૈસની અપીલે Privy Council માં જતાં શ્વેતાંબરે તરફથી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના મેકલવાથી કાંસલ અને સેાલીસીટરે ને શ્વ તરફથી કેસ સમજાવવા તથા મદદ કરવા શ્રીયુત છેોટાલાલ ટી. પારેખ વિલાયત ગયા હતા. જે કા` તેએાશ્રીએ સફળતા પૂર્ણાંક બજાવેલ. પુખ્ત કુસમાં તે શ્રી કેશવલાલ પ્રેમચંદ વકીલ ગયા હતા. તેથી જૈન યુગના ગતાંકમાં રા. છોટાલાલ ત્રિ પારેખ પૂ કેસમાં ગયેલ હાવાની જે હકીકત આવી છે તે બરાબર નથી. ધાર્મિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર. શ્રીમતી જૈન શ્વેતાંબર કાન્ફરન્સનું આગામી અધિવેશન ડિસેમ્બર (નાતળ) માં નિંગાળા મુકામે મળનાર દેવાથી બે'ની વ્યવસ્થાપક સમિતિની તા. ૨૭-૧૦-૧૯૪૦ ના રાજ શ્રપુન મીચંદ ગિરધરગાળ કાપડીખા, સોલિસિટરના પ્રમુખ સ્થાને મળેલી સભામાં ધાર્મિક પરિક્ષા લેવાની તારીખ ૧૨ બન્યુઆરી ૧૯૪૧ સંવત ૧૯૯૭ ના પેષ શુદ ૧૪ તે સ્વીવાર રાખવા નક્કી કરવામાં આવેલ છે. નવા સેન્ટરી માટેની અરજી તુર્તજ મેકલી આપવી પરીક્ષામાં બેસવા માટેના વિદ્યાર્થીઓના પ્રવેશપત્ર (ફામ') મેડામાં મોડા તા. ૧૫ ડિસે‘બર ૧૯૪૦ સુધી સ્વીકારવામાં આવશે. બેના અભ્યાસક્રમમાંના નીચેનાં પુસ્તકા સંબધે વખત વખત કેટલાક સ્થળેાએથી પુછપરછ આવ્યા કરે છે. તેથી નિવેદન કરવાનું કેઃ— (૧) “જૈન દર્શન--ન્યાય મુનિ ઔ ન્યાયિછ ફન સાથે પેનમાત્ર દેવકરબુ . તૈયાનું તમખંભાલીઆ ( કાઠીયાવાડ ) (ર) ‘ચિત્તાવલી -શે. ચીઝ, કુ-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર (કાઠીયાવાડ) ને લખવાથી ઉપલબ્ધ થઈ શકશે અને પુસ્તક્રા મળી શકે છે. તદુપરાંત “સામાયિક સૂત્ર”-શ્રી મેહનલાલ દ. દેશાઇ કૃત-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડર્ડ (૨૦, પાયની–ગાડીંછ ચાલ, મુંબઇ, ૩)ના સિરનામે લખવાથી મળી શકશે- આ પુસ્તકની કિંમતના પ્રત તેને બે બાના પ્રમાણે અગાઉથી મામી આપવા. પેસ્ટ ખર્ચ અથવા રેલ્વે પાર્સલ ખર્ચ મ ́ગાવનારને શિરે રહેશે. આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, તે જ માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન વતાંબર ધાન્ડસ, ગાડીની નવી બડીંગ, પાધ્ધની મુખદ છે, માંથી ગત કર્યું છે,
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy