SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તા- ૧૬-૧૧-૧૯૪૦ જૈન યુગ. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. સ્વાગત સમિતિ નિગાળા. કૅન્ફરન્સના અધિવેશનના નક્કી થયેલા વસા. શ્રી જૈન શ્વે. કાન્ફરન્સના પદરમા અધિવેશનને માટે સ. ૧૯૯૭ ના માગસર વદ ૧૧, ૧૨, ૧૩ બુધ, ગુરૂ, શુક્ર તા ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર ૧૯૪૦ ના દિવસેા નક્કી કરવામાં આવ્યા છે અને તે અર્થે સ્વાગત સમિતિ તરફથી દરેક પ્રકારની ગે।વણની શરૂઆત થઈ રહી છે. અધિવેશનના સ્થળના ટ્રંક પરિચય. નિંગાળા એ ભાવનગર સ્ટેટ રેલ્વેતુ સ્ટેશન છે. વઢવાણુ અને ભાવનગરની મધ્યમાં આ ગામ આવેલુ છે. ઝાલાવાડ અને ગોહીલવાડની સરહદો અહિં એકત્ર થાય છે અધિવેશન માટે ઉભુ કરવામાં આવનાર કાઠારી નગરને રસ્તે સ્ટેશનથી ફક્ત પાંચ મીનીટના છે. રાય અંગે. શ્રી. જૈન વે. કામના પરમાં અધિવેશન વખતે કિંગ કમિટીની પૅરી કલાપણુ મુળ વણી તે બેકારીના મૂખ્ય ઠરાવા માટે તેને લગતી વિચારણા, પેટા યેાજના વગેરે સંબધી કરાવા અથવા સૂચના હિન્દભરમાંથી આવનાર પ્રતિનિધિ ભાઇને તેમજ આ કાર્યમાં રસ ધરાવનાર અન્ય જૈન એને કરવાની હાય તે અમાને નીચેના સરનામે તાકીદે મોકલી આપવા વિનતિ છે જેથી ઠરાવ ખરડા સમિતિના કાર્યમાં સુગમતા થાય. નિંગાળ બી. એસ. રેલ્વે. કાઠીયાવાડ. } આવતા ડિસેમ્બર ની તા. ૨૫, ૨૬ અને ૨૭ મી એ શ્વેત ભર નિર્તપુજક વાન્ફરન્સનું અધિવેશન નિંગાળા (કાઠીયાવાડ) મુકામે મળવાનું છે. આ ષિકેશન ક૨શના અત્યાર પહેલાં ભરાતા અધિવેશન કરતાં જુદીજ રીતે ભરાય છે. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું ૧૫ મું અધિવેશન. અધિવેશનના મડપને ખચલ પદ્ધતિએ નહિ. સગા રતાં ગામડાની સુંદર કારીગરીથી સ્વચ્છ અને તંદુરસ્ત હવા પાણીયાળા ખુલ્લી જગ્યના મેદાનયા જન્મ મનીયાર કરાવવામાં આવશે. તેની બધી જવાબદારી રાષ્ટ્રની સેવામાં જાણીતા થયેલા અને જૈન સમાજમાં શ્રી જૈન સ્વયં સેવક મંડળના પ્રમુખ તરીકે પડકાયેલ યુવાન ભાઇ શ્રી મણિલાલ જેમલ શેઠે તેમના ગામના ભાઈ ચતુરદાસ રાયની સાથે ઉપાડી છે. અને અધિવેશનને સફળતાપૂર્વક પાર ઉતારવા તન તાડ પ્રયાસ કરી રહયા છે. લગભગ ૨૦૦ જેટલા સ્વાગત સભ્યોના સહકાર તેમણે મેળ્યેા છે. આખા કાઠીયાવાડના જૂદા જૂદા ભાઇએ જૂદા જૂદા સ્થળોએથી સુંદર સહકાર મળી રચે છે. દરેક જૈન વ્યકિતએ અનેક મુશ્કેલી વચ્ચે ભરાતા આ અધિવેશનને પૂરતો સહકાર આપવાની ફરજ સમજવી બેઇએ. શિવ, મણિલાલ જેમલ શેઠ. મી આપણી સમાજમાં કેળવણી લેવાનાં સાધનો જેવા કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને અનેક જગ્યાએ હસ્તી ધરાવતી એન્ડિંગે વિગેરે . કાન્ફરન્સના પ્રચારનેજ આભારી છે. સ્વાગત સમિતિ. ' કાન્ફરન્સનુ એજ્યુકેશન એડ લગભગ ૧૦૦ સેન્ટરોમાં ધાર્મિ’ક પરીક્ષા કઈ દર વર્ષે કનો અને પ્રમાણુપત્ર આપે છે. હા ત્રણ વર્ષથી રાવસાહેબ કાંતીલાલ ઇશ્વરલાલે કાન્ફરન્સને કેળવણી પ્રચાર માટે આપેલા રૂા. ૨૫૦૦૦] માંથી લગભગ બાવીસ હજાર જૂદા જૂદા ગામેાની ત્રીશેક સમિતિ દ્વારા ખર્ચાયા છે ઉપરાંત એ સમિતિએએ લગભગ અઢાર હજાર રૂપી વાતે એકત્ર કરી વિગતે ચોપડી, સ્કુલ ફી અને ગરીબ વિદ્યાથી એને શ્વાલરશિપ આપવામાં ખર્ચ્યા છે. બે હજાર વિદ્યાથીઓએ તેને લાભ લીધેા છે. આ રીતે કાન્ફરન્સ સમાજમાં વિચાર વાતાવરણને પ્રચાર કરવા અને બને તેટલી રીતે ઉપયેગી યેાજના રજી કરી તેને નાણાંની મદદ મળતાં સારા ઉપયાગ કરી રહી છે. જૈન સમાજની દરેક વ્યકિતની ફરજ છે કે તેણે આ અધિવેશનને—તેમાં ડેલીગેટ અથવા પ્રેક્ષક તરીકે ભાગ લઈ-યશસ્વી બનાવવા. નાતાળ ટાંકણે અધિવેશન ભરાતું હાવાથી રેલ્વે કન્સેશનનેા પણુ લાભ મળશે તદુપરાન શ્રી શત્રુ ંજય, ટાણુ!, ગિરનાર આદિ તીર્થોની યાત્રાના પણ લાભ મેળવી શકાશે. એટલે એક સાથે એ કામ થશે. સમાજના દરેક વર્ગ આ લાભ જરૂર લે અને અધિવેશનને ફતેહમદ બનાવે એજ અભિલાષા. -મિશાલ મામદ સાદું,
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy