________________
'
SB
જેન યુગ.
તા. ૧-૧૨-૧૯૪૦
*
ભૂલ થઈ હોય તે તે સુધારી શકાય. આપણે સર્વજ્ઞ નથી ખબર કાર્ય કરનારાએ શેાધે, કેમની સ્થીતિ પિછાનનારાઓને આપણામાં કોઈ સર્વજ્ઞ નથી પછી શું સ્થિતિ હોવી જોઈએ કામ સેપે. હું મારાથી બનતી દરેક શક્તિ આવતા તે વિચારો. એક બીજાને પરસ્પર હળી-મળી કાર્યો કરવા અધિવેશન માટે ખર્ચા છે. તો મને આનંદથી વિદાય આપ જોઈએ. કેન્ફરન્સના ઉપયોગી કાર્યોની શૃંખલાબદ્ધ હારમાળા છે પણ પછીની જવાબદારી પૂર્ણ અદા કરજો. મહારા સંદેમહાભારત કે રામાયણના રૂપમાં પરિણમે. આપ સૌએ તે શાને અધિવેશનમાં રજુ કરશે કે જૈન સમાજની કેળવણી દેશકાળને અનુરૂપ થઈ પ્રેમથી એને અપનાવવી જોઈએ-વિક અને બેકારીના વિષયેમાં સંગીન જનાઓ કરી અમલમાં
મૂકવા તત્પર બનજો. કર્તવ્ય યુગમાં કર્તવ્ય કરનાર જોઈએ. સાવવી જોઈએ અને એ રીતે વીર પરમાત્માના ધર્મની થશ:
ભણેલાઓની વિસ્તૃત બેકારી માટે હુન્નર-ઉદ્યોગ વિકસાઓ પાતકા જગતમાં ફરકાવવી જોઈએ. જે સમાજની સ્થિતિ જ
અને વર્ધાની યોજનાને વિચારી તે તરફ પ્રયાણ કરે. છતી નદીના તળીઓ જેવી છે. જયારે દશે ત્યારે જળ નિકળશે.
શક્તિએ સ્વામીવાત્સલ્ય કે ધર્મક્રિયા ન કરવા માટે બેટા તેથી સમાજને અપીલ કરીશ કે આપણી મહાસભાને પિષણ
મિચ્છામી દુક ન આપ-આત્માને ન ઠગો. શક્તિ હોય તેઆપવા કટિબદ્ધ થાઓ અને શ્રી મણીભાઈ જેમલ શેઠ જેવા
અને છેજ-પછી શા માટે ખરા સ્વામીવાત્સલ્ય માટે તન, મન, કાર્યકરોની અહર્નિશ સેવા ઉપર પ્રતિ કળશ ચઢાવા. ધન કરબાન કરતા નથી? હાડકાઓ અને ચર્મને ચુંસી રહેલી શ્રી. વલ્લભદાસ મહેતા.
ભયંકર બેકારી માટે શું જેને કંઈ ન કરી શકે? એ તે જેનોના ઉજવેલ ઇતિહાસ અને મહાજન સંસ્થાની જાહે- ' શમવિનારી અંધકારમય સ્થીતિ છે.*ળ, ભાટીઆ કે પારસી જલાલીની યાદ આપી આજની સ્થીતિ દીલ કંપાવનારી તરીકે વર્ણવી જેવી નાની હાની કામો પણ પિતાની જ્ઞાતિ માટે વ્યવસ્થા એમણે જૈન સમાજના બચાવ માટે યોજનાઓ કરવા, જ્ઞાનની કરી શકે ત્યારે શું જેને પોતાની ખરી કરજ ને ઓળખે? પરબ ગામેગામ બેસાડવા ટુંક પણ અસરકારક અપીલ કરી હતી. જાગૃત થાઓ. કાર્ય કરતા થાઓ-સફળતા તમારી સન્મુખ છે, શ્રી. મણીલાલ જેમલ શેઠ.
મનુષ્ય તરીકે જીવન છે અને જીવવા દ્યો, ધર્મના નાતાથી રા. મણીલાલ શેઠે જણાવ્યું કે થોડા જ દિવસમાં હું આપણે જોડાયેલા છીએ. મહાવીરના સંતાને આપણે કહેવાઆપની વચ્ચેથી અદૃશ્ય થઈશ. તે પહેલાં હું જે કામ ઈએ છીએ. દેહ વિનશ્વર છે, લક્ષ્મી નાશવંત છે. સમાજ, ઉપાડેલ છે તેનો હિસાબ આપવાની મારી ફરજ અદા કરીશ.
કેમની સેવા બની શકે તેટલી વધુ વ્યવસ્થિત અને સારામાં
સારી રીતે કરી છૂટે, પ્રભુ તમેને બદલે આપશે પણ તમે હે આમંત્રણ આપ્યા પછી લગભગ દોઢ માસ પર્યન્ત પ્રવાસ
તે બદલાની આશા વગર જ કામ કરો તેજ તે દીપશે. વક્તાએ કરી અધિવેશન માટે દરેક જાતની તૈયારીઓ કરી છે. સ્વાગત
કામ-ધંધે લગાડવાના ઉપાયો ભાટીઆ સ્ટોર આદિની વ્યાજના સમિતિના સભ્યો બનાવ્યા, મંડપ, સ્વયંસેવક કેમ્પ, ઉતારી,
રજુ કરી હતી. ભજનાદિ માટે, પાણી માટેની વ્યવસ્થા કરી, ઝાલાવાડ અને નિગાળામાં ૧પ૦૦ થી ૨૦૦૦ ની વસ્તી છે. ૬૦૦ કુટ ગોહેલવાડના ભાઈઓને સાથ મેળવ્યો અને એમાં હું જે
મોટા અને ૪૦૦ ફટ ચેડા વિશાળ મેદાનમાં મંડપ બનશે. સફળતા મેળવી છે તે ગૌરવ લેવા જેવી બાબત છે. જૈન
ભાવનગર રાજ્ય અને રેલવેએ અમને ઘણી મદદ આપી છે. સમાજ અનેક પ્રકારે બેદરકાર રહેલ સમાજ છે. સગા ભાઈઓ
હાને ગામમાં અગવડ સગવડ કદાચ થાય તે સમાજ ખાતર મરણતેલ સ્થીતિમાં પડ્યા હોય ત્યાં સુધી કોઈ પરવા કરતા
વેઠી લે. પણ દૃઢ નિશ્ચય કરો કે મહારે મારા સમાજ માટે નથી. જે થવું હશે તે થશે એ જાતની વૃત્તિથી સૌને એકંદરે
કંઇક સંગીન કામ કરવું–છે કરવું છે અને કરવું છે. આપ તો નુકસાન જ થાય છે–એમાંથી બહાર નિકલવો આપણે સૌ નિંગાળા પધારશોજ એવી ખાત્રી રાખી જે લાગણીપૂર્વક પ્રયત્ન કરવા ઘટે. દુનિયા શું કરી રહી છે તે આંખ ઉઘાડી
આપે મને અભિનંદન આપ્યા છે તે માટે આભાર માનું છું. જુઓ અને આપણે શું કરવાની જરૂર હોઈ શકે તે વિચારે.
બાદ શ્રી હેરૂભાઈ ચુનીલાલ કોટવાળે પ્રાસંગિક વિવેચન હિંદની પ્રગતિમાં આપણે શું ફાળો આપી શકીએ એ વાત તે કર્યા પછીદુર રહી પણ જૈન સમાજની પ્રગતિમાં કેટલા અંશે આપણે
પ્રમુખ ફાળો આપી શકીએ તે તે વિચારો કુદરત તમારો અધિકાર
પ્રમુખશ્રીએ ઉપસંહાર કરી નિંગાળા કોન્ફરન્સના પ્રચાર ઝુંટવી લે એવી સ્થીતિ કરી મૂકી છે. સમાજ નિરાધાર દશા
માટે બધા પ્રાન્તમાં પ્રવાસ વિગેરેની ગોઠવણ કરવા સુચના ભોગવે છે. રામ જ્યારે બળે ત્યારે નીરો મન્મત રહે તેવી
કરી હતી. તેઓએ વક્તાઓને તેમજ શ્રી મણીભાઈ શેઠને સ્થીતિ ધનાઢયોની થઈ રહેલી છે. પણ યાદ રાખજો કે
ધન્યવાદ આપી તેમની રાષ્ટ્ર, સમાજ અને કામ સેવા માટેની મહેલાતેમાં મહાલતાઓની દશા સમાજની દશા ફરવાની સાથે
ધગશની પ્રશંસા કરી હતી. તેમની તબીયત સારી રહે અને ફરી જશે. બીહાર-જાપાન આદિમાં થએલા ભુકંપા-કુદરતી
તુરત પાછા આપણી વચ્ચે આવે એવી પ્રાર્થના સાથે નિંગાળા પ્રકમાં ધનાઢયોને કુદરતે શીક્ષા કરી. શું તે ઘડે લેવા
અધિવેશનમાં સમાજે હેટા પ્રમાણમાં પ્રતિનિધિઓ મોકલવા જેવી બાબત નથી. શીક્ષિતે એકલા કંઇ ન કરી શકે. કહેવત જણાવ્યું હતું. છે કે ૯૯૯ ભીખારી થાય ત્યારે એક શ્રીમંત બને. કુદરત -
શ્રી. મનસુખલાલ લાલન. શું આ જોઈ રહેશે? આજે અનેક નિરાધાર ને કટોકટી આજની સભાનું કામકાજ માટે સંતોષ વ્યકત કરતાં ભરી સ્થીતિમાં છે. ૧૦-૧૨ રૂપીઆની કોટડીમાં ૮-૧૦ પ્રમુખશ્રીએ કોન્ફરન્સના ઇતિહાસ ઉપર નાંખેલ પ્રકાશ અને માણસે કપડાના પડદા નાંખી વસે તેમાં તેઓની લાજ-મર્યાદા બજાવેલ સવા બદલ તેમજ પાટણ જૈિન મંડળના ટ્રસ્ટીઓ તો નથી જ સચવાતી પણ ભરણ-પોષણની સ્થીતિ પણ અને કાર્યવાહકોએ હૈલ આપવા અને સ્વયંસેવક ભાઈઓએ ભયંકર જ હોય છે. શું શ્રીમતે આવી દશા ધારે તે ટાળી બવેલ સેવા માટે આભાર માનવા દર ખાસ્ત રજુ કરી હતી ન શકે? આપણે તે વાત કરવી છે, પણ તેથી દી ન વળે. જેને ટકે મળી ગયા બાદ જયનાદ વચ્ચે સૌ વિખરાયા હતા.