________________
તા. ૧-૪-૧૯૪૦
જૈન યુગ.
- નેંધ અને ચર્ચા. 5
મહાત્મા જ નહિં પણ ખુદ પરમાત્મા થઈ શકે છે. જ્યાં આવો
સુંદર સિદ્ધાંત ગળથુથીમાં પ્રાપ્ત થયો હોય, વળી જયાં દેશનું શ્રીમંતાઈ દોષ પાત્ર છે?
વાતાવરણ એ જાતની ચેતના પ્રગટાવતું હોય ત્યાં પત્રકારની
સ્વતંત્રતાને પ્રશ્ન ઉદ્ભવે એ એક અરેંજ મનાય? છતાં એ જૈન સમાજની સંસ્થાઓમાં જે નિષ્ક્રિયતા દ્રષ્ટિગોચર વાત આજે વિચારવાની જરૂર પડે છે અને તેની પાછળ થાય છે એના દેવા પણ ટોપલે કેવળ ધનિકાના શીરે સંગીન કારણો પણ છે. સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે કાલવ એ યુક્તિશન્યને ગેરવ્યાજબી છે. કર્મવાદની થિયરી રહેલું વૈષમ્ય જેને સમજવાની તસ્દી લીધી નથી અને જેનું જાણનાર કોઈ પણ જેન આ જાતને એકાંત પકડી શકે એય ગમે તેમ ચિતરી મારવું પછી ભલેને એ ચિત્રણથી નહીં. અલબત એ વાત સાચી છે કે પૈસાના જોરે સંસ્થા- વાત વણસી જતી હોય. વાતાવરણ કલુષિત થતું હોય એ
માં શ્રીમંત વર્ગનું પ્રાબલ્ય વધુ હોય છે અને તે માત્ર જોવાની જેને વૃત્તિ સરખી નથી; એવા હાથમાં છાપુ એ. જૈન સમાજમાંજ દ્રષ્ટિગોચર થાય છે એવું કંઈ નથી વળી સમાજ સેવા કે દેશ સેવા કરવાને સ્થાને કેવળ કલેશની દ્રવ્યના દાન દ્વારા કીર્તિ અને અધિકાર પ્રાપ્તિ એ કંઇ હુતાશન પ્રગટાવે છે. સેવાના ઓથા તળે કુસેવાના કામ એ તિરસ્કરણીય બાબત પણ નથી. રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ એ દ્વારા થાય છે. છાપાની એ કટારે ખરેખર સાચી કટારો. પૂર્વભવની પુન્યકરણીના ફળ રૂપે ગણાય છે. એટલે આમ કરતાં પણ અતિ દારૂણ વિનાશ જન્માવે છે. જે આ જાતની જનતા શ્રીમંત પ્રસ્થ પ્રતિ સહજપણે બહુમાનની નજરે વલણને છાપાની સ્વતંત્રતાના નામે ચલાવી લેવામાં આવે તે જુએ છે. એમાં પણ જ્યાં મમ્મણ શેઠની કૃપણુતાને સ્થાને એવી સ્વતંત્રતાને નવ ગજના નમસ્કાર ઈષ્ટ છે. એથી સમાજ જગડુશાની. ઉદારતા દેખાય ત્યાં મોટા ભાગનું આકર્ષણ કે દેશનું એક પણ કાર્ય સુધરે તે નહિં પણ, કેટલાક સેવાસવિશેષ હોય એ સમજાય તેવી વાત છે. જૈન ધર્મ શ્રીમતિની ભાવી આત્માઓએ જે જડ જમાવી હોય તે શંકા કુશંકાને દાન દિશા માટે કદાચ બેમત સંભવે પણ એમની દેવાની મરજી માફકના ચિત્રણમાં હતી નહતી થઈ જાય. આ વાત શક્તિ માટે ભાગ્યેજ બેમત હોય. એટલે સંસ્થાઓની કાર્ય- છાપાઓ દ્વારા બની ચુકેલી અને બનતી જઈએ છીએ વાહીમાં એમનું સ્થાન જે દષ્ટિ છે એ તરફ જે લક્ષ આપીએ તેથીજ આપણને સ્વતંત્રતા પ્રતિ પ્રેમ હોવા છતાં નિરંકુશ તે નિષ્ક્રિયતા માટે તેમને એકલાને જવાબદાર ન જ લેખી કલમ માટે પ્રેમ નથી જન્મી શકતા. કાર્યવાહીના હેવાલ રજુ શકાય. હજુન એ માટે જેઓ ચાલુ યુગની કેળવણી પામેલા થાય એ સામે વાંધે નથી. પણ એ રજુઆતને જે જાતને હોઈ, અન્ય સંસ્થાઓના કામ કેવી સુંદર પદ્ધતિએ ચાલે છે આપ ચઢાવાય છે. મરજી માફકના એમાં જે રંગે પુરાય છે. એના અભ્યાસી હોઈ માત્ર પિતાને જ્ઞાનને ઉપગ કેવલ અને કેટલીકવાર રજનું ગજ બનાવાય છે. એ ઈષ્ટ નથી વિવિધરંગી જનાઓ ઘડવામાં કરે છે અને એ પાર લાગતું. સ્વતંત્રતાના ઉપાસક છતાં સમાજની નાડ જોઈ, ઉતારવાની ફરજ કોઈ અન્ય વર્ગની છે એમ સમજે છે છાએ અમુક મર્યાદા એ માટે બાંધવાની જરૂર છે, તેવાને જવાબદાર ગણી શકાય. પણ એ બધા કરતાં ઉડીને આંખે વળગે તેવી ઉઘાડી વાત તો એ છે કે આપણને જેટલો નવ નવી સંસ્થાઓ ઉભી કરવાને મોહ છે એટલે એને = સંગીનતાથી ચલાવવાનો અનુભવ નથી. એક રીતે કહીયે તે તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ એટલા સેવાભાવી કાર્યકરો પણ આપણી પાસે નથી. જે થોડા ઘણું છે. તે એક કરતાં વધુ સંસ્થાઓમાં એક યા બીજી જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથ. રીતે સંકળાયેલા હોય છે. વળી એમાંના મોટા ભાગને પિતાના રૂા.૧૮-૮-૦ના પુસ્તકો માત્ર રૂપીઆ૭-૮-૦ માં ખરીદો. વ્યવસાય તરફ પણ ધ્યાન આપવાનું હોવાથી બધે એકધારી
અસલ કિંમત ઘટાડેલી કિંમત. સેવા આપી શકતા નથી. જયારે આ અગત્યના મુદ્દા પ્રતિ દ્રષ્ટિ શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦ પડે છે ત્યારે તે એમજ કહેવું વાસ્તવિક જણાય છે કે શ્રી જૈન મંદિરાવલી રૂ. ૧-૮-૦ ૦–૮–૦ આપણે ધનિક કે ધીમંતની અથવા તે પરસ્પરની ટીકા કરવી
જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃતઃત્યજી દઈ જે કાર્ય કરે છે એમાં . એખલાસ વધારી, ખભે ખભો મેળવી કાર્ય કરવા માંડીએ. આજે આપણને Wealth, Talent, and sacrifice અર્થાત ધન, બુદ્ધિ અને બેગની શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ લે રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ આવશ્યકતા છે. એ ત્રિપુટીને એગ વિના એક પણ સંસ્થાની શ્રી જેનગુર્જર કવીઓ ભાગ ૨ જ રૂ. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ પ્રગતિ અશક્ય છે. એટલે પ્રત્યેક સંસ્થાની કાર્યવાહી સમિ- શ્રી જેન સાહિત્યને ઇતિહાસ રૂ. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ તિમાં એ ત્રણેને સંગમ ત્રિવેણીના સંગમ સમે ઈષ્ટ છે.
વાંચન પૂછ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે એથે રૂા. ૪-૦-૦ માંજ. પત્રકારની સ્વતંત્રતા.
જેન સાહિત્યના શેખીને, લાઈબ્રેરીઓ, જૈન સંસ્થાઓ જ્યારે સ્વાતંત્ર્ય ચીજ એ ઉત્તમ વરતુ છે ત્યારે એ પ્રત્યેક વ્યકિતને હેાય એ માટે બે મત હોઈ જ ન શકે. જેને
આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. દર્શન આત્માની અનંત શકિત બતાવે છે એટલું જ નહિં પણ
લખ:-શ્રી જૈન . કેન્ફરન્સ. ભાર મુકીને જણાવે છે કે દરેક આત્મા જે ધારે તે માત્ર
૨૦, પાયધૂની-મુંબઇ, ૩.