________________
જૈન યુગ.
તા
૧-૯૧૯૪૯
તલાવિવ સર્વસિધaઃ સમઢીય નાથ ! દEય: ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈ જે સંસ્થાઓ પાછળ ધનિક ન ૨ તા; મવાન , પ્રતિમા સરિવિધિ : | ઉદાર હાથ લંબાવે છે એ વૃત્તિ જ જે સંસ્થામાં અદૃશ્ય ' અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
થઈ જતી હોય તે, પછી દાન દેવાનો અર્થ છે? હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિ સમાય છે પણું જેમ પૃથફ
વ્યવહારિક શિક્ષણ ભલે અતિ અગત્યનું ગણુય. છતાં પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથફ
એ ધાર્મિક સંસ્કારને આગળ રાખીને અપાતું હોય દષ્ટિમાં તારું દર્શન થતું નથી. •
તે જ શોભાસ્પદ છે. -શ્રી સિદ્ધસેન વા. અલબત એમ કરવામાં આપણે ગેખણપટ્ટીને ઉત્તે
જવા નથી માંગતાં કે ન સમતું હોય છતાં ગમે તેમ
હકે રાખી “કેસ” પુરા કરી નાંખવાની વાત નથી જેન યુ ગ.
કરતાં. એ સારું ચાલુ કરવાની પદ્ધતિનો આશ્રય લઈ,
સરળતાથી સમજાય તે પ્રબંધ કરવાની દરેક સુચનાને તા. ૧-૯-૬૦.
રવિવાર
વધાવી લઈએ, ધાર્મિક જ્ઞાન સરળતાપૂર્વક અને હશે સિસ
# # ## હશે વિદ્યાથી ગ્રહણ કરે તે અભ્યાસક્રમ આંકીએ થા વિદ્યા ના વિજે. અને પાઠ્ય પુસ્તક તૈયાર કરાવીએ. પણ સંપૂર્ણરૂપે એ
પહેલી તકે તૈયાર ન થઈ શકે, અને જ્યાં સુધી તૈયાર વિદ્યા પાયાનું ફળ મુક્તિ મેળવવી તે છે એ
ન થાય ત્યાં સુધી એ અભ્યાસથી કે એ સંસ્કારથી નિતિકારનું ટંકશાળી વચન છે અને શાસ્ત્રકારોએ તે
હાથ ધોઈ નાંખીએ એ તો મુનાસીબ ન લેખાય. ભાર મૂકીને દર્શાવ્યું છે કે શરીર વિષ્ણામ મોક્ષ અર્થાત્ જ્ઞાન અને ક્રિયા-ઉભયના બળવડે જ મુકત દશા લાભી
સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને આપણે ભાવિ જૈન શકાય છે.
સમાજના મહાન સ્થભે તરિકે ખડા કરવાના છે એટલે જ્યાં આ વસ્તુ દ્રષ્ટિ સન્મુખ તરવરતી હોય ત્યાં
એમનામાં જૈન ધર્મના ઉંડા સંસ્કાર પાડવાની ખાસ આપણે સૌ પ્રથમ ચીજ એ કરવાની રહે છે કે આપણું
અગત્ય લેખાય. શોધખોળ-પુરાતત્વ-વિજ્ઞાન અને એ પ્રત્યેક કેળવણી ધામોમાં-ચાહે તે એ નાનકડું બાલાશ્રમ
ઉપરાંત સંખ્યાબંધ વિભાગો આજે અભ્યાસી આત્માહોય કે મોટી વયના વિદ્યાથીઓથી આકંઠ ભરેલું વિદ્યા
- એની રાહ જોઈ રહ્યા છે. અફસોસજનક વાત તો લય હાયને દરેકમાં ધાર્મિક શિક્ષણ ફરજીયાત હોવું જ
એટલી છે કે આપણી પાસે શિક્ષિત સમૂહમાંથી એ જોઈએ. એ શિક્ષણમાં જ્ઞાન પ્રાપ્તિ સાથેજ આચરણમાં વિ
વિભાગોને સંભાળે કિવા એમાં પોતાના અનુભવ જ્ઞાનને ઉતારવાની રીત અ ર ર ર રહે છે દર ઉમેરો કરી જગતને આશ્ચર્યમાં મુગ્ધ કરે તેવું કરી અને તરૂપ આચાર હોવો જોઈએ. અભ્યાસમાં તત્વાર્થ બતાવનાર નિષ્ણાતે કયાં છે ? સૂત્ર જેવો અતિ મહત્વનો ગ્રંથ ભણાવાતો હોય અને | આટઆટલી સંસ્થાઓ ચાલતા છતાં એમાંથી જેન ઉડી ફિલસુફીની ચર્ચા અધ્યયન કાળે થતી હોય ત્યારે ધર્મને અને એના તને વિજ્ઞાનની દ્રષ્ટિયે સમજાવનાર એજ અભ્યાસીઓને પ્રભુ પૂજન કે સામાયિક જેવી કેટલા વિદ્યાર્થી પાક્યા? આજે આર્ય સમાજ તરફ નજર આવશ્યક કરણીમાં જંચ માત્ર રસ ન હોય! એ કંઇ કરીશું તે ત્યાં એવા અભ્યાસીઓ જોવા મળે છે કે પ્રશંસાપાત્ર ન ગણાય! માત્ર જ્ઞાનને ઘટાટોપ લાભદાયી જેઓ માસિક બસો પાંચસો સુખે કમાઈ શકે તેવી નથી થઈ પડત. જેમ રહસ્ય સમજ્યા વગરની કરણી શકિત ધરાવતાં છતાં કેવળ સેવાભાવ સ્વીકારી નહિ જેવા એ પિપટના રામનામ પઢવા જેવી છે તેમ વર્તનમાં વેતનથી આર્ય સમાજની પ્રગતિ અર્થે સ્વજીવન નીચેથી મુકયા વિનાની પંડિતાઈ એ વાંઝણી સ્ત્રી સમાન છે. રહ્યા છે! જ્યારે આપણામાંના ઘણાને તે ધર્મની પડી આજે ફરજીયાત શબ્દ સામે પ્રકોપ ઉઠતાં વાર નથી નથી ! થોડાકને રસ જન્મે છે પણ માત્ર છીંડા શેધલાગતી પણ જરા એ શબ્દના ઉંડાણમાં ડોકીયું કરીશું વાનો! બહુજ ચેડા, અરે નહિં જેવી સંખ્યાના આત્મા અને એ પાછળનો આશય વિચારીશું તો સહજ સમ- જડશે કે જેમના હૃદયમાં એવી તમન્ના જેર કરતી જાશે કે આપણી કાર્યવાહીને મોટે ભાગ ફરજ સમજીને હશે કે સ્યાદવાદ જેવા ઉમદા સિદ્ધાંતને પ્રચાર સારીયે ન કરાવતું હોય તે સામાજીક તંત્ર ચાલી શકે જ નહિ. જનતામાં થાય તેવા પ્રયાસ કરું. દેશ-કાળની જરૂરી મરજીયાત રીતે ઘણી જ થેલી ચીજો થાય છે. સંસ્થાઓ યાતને પુરે તેવા શિક્ષિતે પેદા કરવા જોઈએ-તે જ કાનુનને શિસ્ત વિના ચાલી શકે જ નહિં. જેને કેવળ ધાર્મિક કેળવણી સંગીન થઈ શકે.
સ્વતંતવ્ય અનુસાર વિહરવું હોય એને સંસ્થામાં રહેવું ન ઘટે. અભ્યાસ કરતાં વિદ્યાથીગણમાં–જેન ધર્મના મૌલિક સિદ્ધાંતનું જ્ઞાન હોવું જોઈએ. એ
મેક્ષતપની આરાધના–દાદર. ઉપરાંત શ્રાવક ધર્મોચિત કરણીએ રહસ્ય સાથે સમજા- આચાર્ય મહારાજના સદુપદેશથી જે ભાઈ-બહેનોએ યેલી હોય. જીવ વિચાર, નવતત્વ અને કર્મચથ જેવા “મોક્ષ તપ” ની ક્રિયા આદરેલ તેની પૂર્ણાહુતી રવિવાર વિષયોમાં તેમજ જીનપૂજા-સામાયિક કે બારવ્રત જેવા તા. ૧૧-૮-૪૦ ના દિવસે હતી. જેમાં ભાઈ-બહેનેએ સારી આવશ્યક નિયમોમાં એને પ્રવેશ લેવો જોઈએ. સંખ્યામાં લાભ લીધેલ હતે.