SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ४ જૈન યુગ. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. કાર્યવાહીની ટુક હકીકત. એક સભા તા. ૯-૬-૪૦ ના રાજ શ્રીયુત : ડૉ. ચીમનલાલ નેમચંદ શ્રોફ એમ. બી. બી. એસ; ડી. એ. એમ. એસ. ના પ્રમુખપણા હેઠળ મળી હતી. કાન્ફ્રન્સની કાર્યવાહક સમિતિની સંવત ૧૯૯૫ ના હિસાબ પાસ. ૧ સંવત ૧૯૯૫ ના વર્ષના એડીટ થયેલ હિસાબ અને સરવૈયું રજુ કરવામાં આવતાં શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીની દરખારત અને શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહના ટેકાથી તે સર્વાનુમતે પસાર કરવા તથા એડીટર્સ શ્રી બાલચંદ મગનલાલ મહેતા, જ. ડી. એ; આર. એ અને શ્રી નરેત્તમ ભગવાનદાસ શાહે બનવેલ માનદ સેવા બદલ આભાર માનવા ઠરાવવામાં આવ્યું. ૨ સસ્થાના એક મહામત્રી શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ જે. પી. તરફથી તા. ૨૯-૪-૪૦ ના પત્રદ્રારા આવેલ રાજીનામું રજુ થતાં સંસ્થાને તેએાની સેવાની જરૂર હોવાથી તે સ્વીકારી શકાય એમ નથી તેથી તેને તે પદ પર ચાલુ રઢવા ગઠબક વિનતિ કરવા અને તે અંગે નીચેના માએ ડેપ્યુટેશનમાં કળવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. નની સંખ્યામાં વધારા કરવાની રે. જ. સે. તે સત્તા આપવામાં આવી. ડેપ્યુટેશનનુ' પરિણામ આવતી મિટિંગમાં રજુ કરવુ. દરમ્યાન વિચારણા મુલતવી રાખવી. શ ૧ ડો.ચીમનલાલ એન. શ્રોફ ૨ શ્રી. ચીનુભાઇ લાલભાઈ શેકી 3 શ્રી. વાડીલાલ સાંકળચ'દ વારા. * શ્રી. લલ્લુભાઇ દીપચંદ ઝવેરી. ૫ શ્રી. રણછેાડભાઇ રાયચંદ ઝવેરી. તાઃ ૧૬-૬-૧૯૪૦ શ્રા જૈન શ્વેતાંબર કાન્ફરન્સ મેટ્રીક પાસ થયેલા જૈન વિદ્યાર્થીઓને ઇનામ. સ્વ શે ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના નામથી સાંપવામાં આવેલ ફંડમાંથી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી એક સ્કાલશીપ છેલ્લી મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચા નબરે પાસ થનાર જૈન વિદ્યાઅને તેમજ બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલ્લે સૌથી વધારે માર્કસ મેળવનાર જૈનને આપવામાં આવશે. આ સ્કાલરશીપ પ્રાઈઝને લાભ લેવા ઇચ્છનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓએ સેન્ટર, સીટ નબર, માસ વિગેરેની સર્વાં જરૂરી વિગતો સાથે નીચેના સ્થળે તા. ૧૫ મી જુલાઇ ૧૯૪૦ સુધીમાં અરજી કરવી. શ્રી જૈન છે. ક્રાન્કુસ, ૨૦, પાયધુની, મુંબઇ ન. ૩. ૩ આલ ઇન્ડિયા સ્ટેન્ડિંગ કમિટીની મુ`બઈમાં તા. ૨૭-૨૮ એપ્રિલ ૧૯૪૦ ના રાજ મળેલી સભામાં નાતાળમાં અનિર્દેશન ભરવા, બધારણમાં ફેરફારા સબંધ રિપોટ કરવા, બાકિ ઉદ્ધારના પ્રશ્નોપણ નિવેદન કરવા મતે ભાગામી અધિવેશન માટે આવેલા આમળા માટે નિશુદ્ધ કરવા સબંધ પસાર થયેલા દાવા ( અનુક્રમે ન', ૩, ૪, ૫ અને ૬ ) સબંધી યોગ્ય ગઝલ અને નિધ કરવાની વિચારણા હતાં - દરખારત—શ્રી. જમનાદાસ ચતુરદાસ શાહ. ટેકા શ્રી. ચીમનલાલ વાડીલાલ શાહ. શ્રી. સુનીત્રા વીચ ૭ શ્રી. કાલીદાસ સાંકળચંદ દેશી. (એ) આગામી અધિવેશન મેળવવા તેમજ આમ ંત્રણ સ્વીકારવાની બાબત હાલ તુરત મુલતવી રાખી મંત્રીએ તેમજ સભ્યાએ તે માટે ઘટતું કરવા સુચવવામાં આવ્યું. મેાતીચંદ ગિરધરલલ કાપડીઆ કાંતિલાલ પરસાદ (બી) બંધારણમાં ફેરફાર કરવા અને આર્થિક ઉદ્ધાર અંગે નિવેદન કરવાની બાબત અધિવેશન પ્રસ ંગે વિચારવા ઠરાવવામાં આવ્યુ. ૪ શ્રી જૈન એસસીએશન એફ ઇંડિયાના મંત્રી તરફથી ભડું ઘટાડવા અંગેની બાબત યોગ્ય નિર્ણય કરવામાં આવ્યા બાદ પ્રમુખશ્રીનેો અભાર માની સભા વિસન થઈ હતી. વેસીડેન્ટ ના સેક્રેટવી, શ્રી જૈન વે કાન્ફરન્સ. ૮ શ્રી. જમનાદાસ ચતુરદાસ શાહ. ૯ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બા જૈન પાઠશાળાઓને મદદ. આગામી વર્ષ માટે જૈન પાશાળાઓને મદદ આપવા અરજીએ માંગવામાં આવી છે. જે જૈન પાઠશાળાઓને મદદની જરૂર હોય તેઓએ ખેાના કાર્યાલયમાંથી (૩. ૨૦, પાયની મુંબઇ ૩ ) ફોર્માં મંગાવી તુરત ભરી મેકલવા, શ્રી ગેાડીજી પાર્શ્વનાથજી મહારાજ જૈન દેરાસ∞ તરકથી ખેડŚને પાઠશાળા મદદ માટે રૂા. ૨૦૦) ની રકમ મંજુર કરવામાં આવી છે. શેડ મેઘજી સેાજપાળ તરફથી ગદ્ ગતી (૧૯૩૯) શ્રી. સીમોન મેં. સે.. સ્ત્રી વર્ગ ધાર્મિક પરીક્ષાના જમાની રકમ।. ૩૦૪) પ્રાપ્ત થયા છે તે આભાર સહિત સ્વીકારીએ છીએ. ગત વર્ષની પરીક્ષાના પ્રમાણપત્રો અને ઈનામો સ સેન્ટરામાં મેકલી આપવામાં આવેલ છે.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy