________________
રન યુ
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
અખિલ હિંદ સ્થાયી સમિતિમાં પસાર થયેલા ડરાવા. રવીવાર તા૦ ૨૮-૪-૧૯૪૦
(૧) કોન્ફરન્સના કાર્યમાં પ્રેમ સહાનુભૂતિ ધરાવનાર બાજુ રાષાય સિંહજી (કલકત્તા), બાબુ ધર્નુલાલ∞ સુતિ (બીાર શરીફ,
તા૦ ૬૬-૫-૧૯૪૦
બાબુ ચાંદમલજી જોહરી (આગરા), ડા. નાનચંદ કસ્તુરચંદ મેઢી (મુંબઇ), શેડ ટાકરશી મૂલજી (કચ્છ), શેડ અમરચંદ ઘેલાભાઇ ગાંધી (ભાવનગર), શેઠ ગિરધરલાલ આણંદજી કાપડીઆ (ભાવનગર), બાબુ મોતીચજી નખન (કલકત્તા), રીડ સુખરાજ જેવારમશે શો વાણી (પુના), ગ્રેડ શારામ મયાચદ (કાર્ડ), શ્રી ભગાબ્ડેનમન્ય માતીલાલ જે. પી. (મુંબઇ), અને શેડ લાલભાઇ કલ્યાણમાઇ ઝવેરી (વડાદરા) ના દુઃખદ અવસાન બદલ આ કમિટી દિલગિરી જાહેર કરે છે અને સ્વર્ગસ્થાના આત્માને શાંતિ ઈચ્છી તેમના કુટુંબીજનોમા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે.
સફળતા ઇચ્છનારા સંદેશાઓ.
અન્યમાચા પાક છે શ્રી કીવિજયચ્છ વિમ | ડીઝ ઉપાય, મુભ; બક્ષુ નિંબ્રકુમા રસિંહજી નવલખા, અજીમગજ;
રોડ
મછતા એમ. મ જયપુર શે અમૃતલાલ કાલીદાસ, બહુાબલેશ્વર; શેડ કક્કલભાઇ ખી. વકીલ, માથેરાન; રોડ સકરાભાઇ બુભા મા અમદાવ” Â મોંગલદાસ લલ્લુભાઇ કરાડ;
ત ઇંડ હીરાદ વસનજી પારખ; ; પુખભાઇ દીપચંદ અમદાવાદ, શેડ કાંતિલાલ મગનલાલ
અમદાવાદ હસ્તીમલ દલીચંદ, બહુમનગર રોડ વિદ્યાલ બાબાન સ વડવાસુ કેમ્પ” કોડ કાંતિલાલ ડી. કારા એમ.એ,
ખેડા, રોડ યાડીલાલ મગનલાલ પૅલ વારા; ઇંટાવાત્ર બિબ્રાઝ પાર્કમ, અમદાવાદ; સુભદ પુરોત્તમદાસ બદામી, સુરત; શે કાન્યાઋદ બ્રાંચ સોની, સા
શેડ ગણેશમલ રૂચનાથમન્ન ખેંક, બી એ. એલ એલ. ખી; ઝીરા હૈદ્રાબાદ, લલા બાબુરામ જૈન પંજાય ); શેડ શાયદ પાનામ બેટા; શે રતિલાલ ભીખાભાઇ શાહ અમદાવાદ, રોડ ગણપતચદ પણ ગીબપુરાવા સાંગલી; શેડ વિદ્યાલ જેઠાલાલ શ;
હું
—પ્રમુખસ્થાનેથી.
(૨) આવતી વસ્તી ગણત્રીને અંગે આપણા જૈન ભાઇઓ તથા બહેનો પોતાને જૈન તરીકે બરાબર નોંધાવ એ માટે યોગ્ય પ્રચાર કરવા માટે કોન્ફરન્સ સાથે સબંધ ધરાવતા સર્વે અધિકારીઓને આચ પૂર્વક ભલામણ કરવામાં આવે છે. (૩) આ સ્થાયી સમિતિ કાન્ફરન્સના આવતા અધિવેશનનું (૧) કોન્ફરન્સના બંધારણમાં દેશ અને કાર્યવિસ્તાર સિવાયની બાળતામાં જરૂરી ફેરફાર (૨) આર્થિક ઉદ્ધાર અને,(3) કેળવણી પ્રચાર એ ત્રણ બાબતો ઉપર ખાસ કરીને કેન્દ્રિત કરવાની આપૂર્વક
ભલામણ કરે છે.
ઉપરના નિર્ણય મુજબ આવતી નાતાલ સુધીમાં કેન્ફરન્સનું અધિવેશન ભવાની ગોઠવણ કરવા માટે કાર્યવાહક સમિતિને સૂચના
કરવામાં આવે છે.
( ૪ ) ત્રીજા ઠરાવને લક્ષમાં રાખી કાન્ફરન્સના બંધારણમાં કરવા યોગ્ય ફેરફારા સબંધે આગામી અધિવેશનમાં રીપોર્ટ રજુ કરવાની કાર્યવાહી સમિતિને સૂચના કરવામાં આવે છે. (૫) આર્થિક ઉદ્દારના પ્રશ્નાપર યોજના તૈયાર કરી આવતા અધિવેશન વખતે નિવેદન રજુ કરવા માટે આ સ્થાયી સમિતિ કાર્યવાહક સમિતિને સૂચના કરે છે.
૧૯
(૬) કોન્ફરન્સનો આગામી અધિવેશન માટે ખાનગી રાહેર { મહારાષ્ટ્ર માંડ ત્યાંના સંધ તરફથી રોડ મુલચક જોતીકામ બોઢાએ આમ લ કર્યું નિંગાળા ( કાીયાવાડ ) માટે ત્યાંના સુત્ર નરફથી રોડ મણીલાલ જયમલ રોડે ચ્યામ ત્રણ કર્યું" અને મણુંદ (ગુજરાત) માટે ત્યાંના સધ નથી શેઠ ચીમનલાલ વાડીલાલ શાર્ક નિમંત્રણ તેની સાભાર નોંધ લેવામાં આવે છે. સદર સ્થળમાંથી કે અન્યત્ર અધિવેશનનુ બે માસમાં નિર્ણિન કરવાની સત્તા કાર્યવાહી સમિતિને આપવામાં આવે છે. -પ્રમુખસ્થાનેથી.
ખભાત; શે. કેશવલાલ છગનલાલ, શ્રી જૈન વીશા શ્રીમાલ અને એશ
ચાલ જ્ઞાતિના યુવક મંડળના સેક્રેટરી કચ્છ માંડવી; શા પૈતીબા ચુની
લાલ શાહ, ઓનરરી સેક્રેટરી શ્રી
મહારાષ્ટ્રિયજૈન કેન્ફરન્સ, માલેગામ.
સુધારા.
આ એકના પૃષ્ટ ૭ થી ૧૬ સુધીમાંના ૧-૫-૪૦ છપાઈ છે ત્યાં તા. ૧૬-૫-૪૦ સમજવી.
~~ ત’ત્રી.