________________
તા. ૧-૧૨-૧૯૩૮
જેન યુગ.
જેન કૉન્ફરન્સનું અધિવેશન મેળવવાપક્ષભેદો ભૂલી ઉત્સાહ અને ઉલ્લાસથી સંગઠિત થવા
રાવસાહેબ કાંતીલાલની અપીલ.
શ્રી જેન તાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી ગત વર્ષે કે આપણી કોન્ફરન્સ કે જેના ઉપર આવા અનેક કાર્યો લેવાયેલી થી, સારાભાઈ મગનભાઈ મોદી પુરુષવર્ગ અને અવલંબી રહયા છે તેને કોઈપણ રીતે સત્વરે મજબૂત બનાવી સૌ. હીમાબાઈ મેઘજી સેજપાળ સ્ત્રી વર્ગ ધાર્મિક પરીક્ષ• અધિવેશન મેળવવા દરેક પક્ષેએ એકત્ર થઈ પ્રયત્નો કરવા એમાં ઉતિમાં થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઇનામું જોઈએ. પક્ષભેદો ભૂલી જઈ રાષ્ટ્રિય મહાસભાની જેમ આપણે આપવા માટે તા. ૧૯-૧૧-૩૯ ના રોજ બપોરના સ્ટ. ટા. સંગઠિત બની ધર્મ અને સમાજની પ્રગતિ માટે દરેકે દરેક ટા કલાકે પાયધુની ઉપર આવેલા જેન કેફસના હાલમાં ભાગ આપવા તત્પર થવું જોઈએ. આપણામાંના મુખ્ય પક્ષાને રાવસાહેબ શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ જે. પી. ના પ્રમુખપદે એકત્ર કરવા પ્રયત્નો ચાલુ છે. તેમાં ધીમી છતાં આશાજનક એક મેળાવડે થયો હતો. જૈન આગેવાન નેતાઓ અને અન્ય પ્રગતિ થઈ રહી છે. અનેક પ્રકારની ગુંચવણોથી ગુથાયેલા નર-નારીઓની હાજરીથી હેલ ચીકાર ભરાઈ ગયે હતે. વષો જુના મતભેદોના નિરાકરણમાં કંઈક વધુ સમય અને શ્રી શકુંતલાબહેન કન્યાશાળાની બાળાઓએ સ્વનિ શકિત લાગે એ દેખીતી વાત છે. એમાં ઉતાવળ કરતાં વળ
અને કળા દ્વારા કાર્ય લેવાથી સફળતા મળી શકે એમ મહારૂં ગાય બાદ મંત્રી શ્રી બબલચંદ કેશવલાલ મોદીએ બોર્ડની
નમ્ર મંતવ્ય છે. મહાત્મા ગાંધીજી આદિ દેશનેતાઓ આજે પ્રવૃત્તિઓ વિષે જણાવતા કહ્યું હતું કે આપણી ૬૫૦ લગભગ
કેગ્રેસ ખાતર હિંદુ-મુસિલમ ઐકય જેવા વિકટ પ્રશ્નોની સંમાજૈન પાઠશાળાઓને એકજ છત્ર નીચે ચલાવવા બર્ડ આજે
ધાની અર્થે વર્ષો થયા મંત્રણાઓ કરી સરળ માર્ગો શોધી પ્રયત્ન કરી રહેલ છે. ઈન્સપેકટરો રાખી એ દિશામાં ઘણું
રહયો છે. આપણે જેને સમાજમાં જે પક્ષે અસ્તિત્વ ધરાવે સરસ કાર્ય થઈ શકે તે માટે રૂા. દશેક હજારની જોગવાઈ
છે તેમાં “ અહિંસા ” જેવા કોઈ મહાટા સિદ્ધાંત માટે તો થવી ઘટે. સમાજના કોઈક ખૂણામાં એવી વાને થાય છે કે
મતફેરી નથીજ તે પછી આપણે શા માટે એકત્ર મળી જેનેની લેને ધાર્મિક કેળવણી પ્રત્યે પ્રેમ નથી પણ અમે
એકની એક મહાસભા કોન્ફરન્સ દ્વારા રચનાત્મક કાર્યો ન આંકડા આપી પુરવાર કરી શકીએ છીએ કે એ માટે સમાજમાં અપૂર્વ પ્રેમ જાગૃત થયેલ છે. માત્ર તે માટેના
કરી શકીએ ? જગતના એક અજોડ અને અદિતિય જૈન ધર્મ
અને સમાજની સેવા ખાતર પણ દરેક પક્ષોએ ઉત્સાહ સાધને આપવાની-નિપજાવવાની જરૂર રહી છે. જૈન સમાજ
અને ઉલ્લાસથી એકત્ર થવા માત્ર શાબ્દિકજ નહિ પણ હાર્દિક આ સંગીન કાર્યને અપનાવી કે આપે એવી અપીલ વકતાએ કરી હતી.
સક્રિય સહાનુભૂતિ અને અને મદદ આપવી જોઈએ એ હારી
જેને જનતાને નમ્ર અપીલ છે અને જો તેમ થશે તે મને પાઠશાળાઓ માટે નિષ્ણાતની સમિતિ.
આશા છે કે આપણાં કાર્યમાં તુરત વિજય પ્રાપ્ત થશે. બેડના પ્રમુખ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ સ્વ. વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઈનામો અપાયા બાદ શ્રી મેપાણીએ આ દિશામાં જે જહેમત ઉઠાવેલી તે વર્ણવી
મેહનલાલ દ દેસાઈ કૃત “પ્રભુ હારી નૌકા ઉતારો પાર” સમાજને ધાર્મિક કેળવણીથી થતા લાભાલાભની તુલના કરી બતાવી હતી. કેન્ફરન્સ દ્વારા કેળવણીના ક્ષેત્રમાં થયેલ આંદોલ. નામક ગીત બાળાઓએ ગાઈ સંભલાવ્યું હતું. શેઠ મોહનલાલ નેના પરિણામે આજે બેડ જેવી ઉપયોગી સંસ્થા અસ્તિત્વ હેમચંદ ઝવેરીએ શેઠ મેઘજી સેજપાળ તથા શ્રી ચંપા હેન ધરાવી રહી છે અને તેના ઉપયોગી કાર્યને વિકસાવવા સારાભાઈને આ બેના કાર્યમાં આર્થિક મદદ આપવા બદલ આર્થિક મદદ માટે અપીલ કરવી પડે એ નવાઈ જેવું હોવાનું ધન્યવાદ આપી કેન્ફરન્સનું અધિવેશન જેમ બને તેમ તાકીદે જણાવ્યું હતું શેઠ મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, સેલિસીટરે જૈન પાઠશાળાઓની સ્થિતિ સુધારણાદિ માટે નિષ્ણ તેની
6 મેળવવા આગ્ર પૂર્ણ સૂચના કરી હતી. શ્રી સૈભાગ્યચંદ ઉમેદસમિતિ નીમી કાર્ય કરવા ભારપૂર્વક જણાવ્યું હતું
ચંદ દોશી સેલીસિટર (મંત્રી) એ આભારે પ્રદર્શન કર્યા
પછી પ્રમુખશ્રીને પુષ્પહાર અર્પણ થયા હતા. બાળાઓને . કેન્ફરન્સને મજબુત બનાવે.
રૂપાનાણું તથા મીઠાઈ બહેચવામાં આવી હતી. બાદ શ્રી પ્રમુખ રાવસાહેબ શેડ કાંતીલાલ ઈશ્વરલાલે ભાષણ કરતાં
બબલચંદ મોદી તરફથી યોજાયેલ અહૃપાહારને ઇન્સાફ આપી જણાવ્યું કે એજ્યુકેશન એનું કાર્ય કેન્ફરન્સના જીવંત અને સંગીન કાર્યોમાં અગ્રપદ ભોગવે છે. મતભેદ વિનાના
વંદેમાતરમની મધુર ગુંજ વચ્ચે સે વિખરાયા હતા. એ કાર્યને ખુબ વિકસાવવાની જરૂર છે જ પરંતુ હું માનું છું