________________
તા ૧-૫-૧૯૪૦
જૈન યુગ
સંવત ૧૯૯૦ માં મુબઇ મુકામે મળેલા ચાદમા અધિવેશનમાં સાધુ સમેલને શાસ્ત્ર, પરપરા અને વિવેકબુદ્ધિથી સર્વાનુમતે કરેલા ઠરાવા માટે તેમજ તેમણે દ્રવ્ય ક્ષેત્ર અને કાળભાવની જરૂરીઆત સ્વીકારી ઉપન્ન થયેલી વિષમ પરિસ્થિતિ દુર કરી તે માટે અબિશન'દન આપનારા ઠરાવ પસાર કરવામાં આવ્યે તે સાથે સાથે સાધુ સમેલનને કેટલીક જરૂરી નમ્ર સૂચનાઓ પણ કરવામાં આવી. તે કે આ સૂચનાઓ સ’બધી ત્યારપછી નિષ્ણુ' મા થઇ શકયા નથી તેમજ કરેલા ઠરાવેાના અમલ કરવા-કરાવવા માટે પણ વ્યવસ્થા થઇ શકી નથી. તે અંગે જલદીથી યોગ્ય ગોઠવણ કરવાની જરૂરીઆત હનુ હબી રહે છે એ પરિસ્થિતિ પણ રીતે ઈચ્છવા પામ્ય ગણી ન શકાય. તેથી આપણે છીશું કે સાધુ સમાજ તેમના સમેલનના હાય અનુસાર વર્તે અને સમાજમાં કોલાહલ તેમજ વિશષસન્ન થતા અટકાવે
સાર્વજનિક ધર્માદા ખાતાંનાં હિસાબ ચોકખા અને સ્થિત ાખવા ઇચ્છે, જાહેરની જાણ માટે પ્રગટ થવા મેાબે કે જેથી વાકોમાં તેવાં ખાતાંઓ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ પ્રગટે અને તેને સહાય આપવા પ્રાય. આ પ્રશ્ન અંગે આપણી મહાસભાની બેઠકામાં બારવાર ઠરાવો કરવામાં આવ્યા છે. ધર્માંદા ખાતાંના હિસાબે અને બીજી વ્યવસ્થા ખરાખર રાખવામાં આવતી નથી એમ લાગવાથી મુંબઈ સરકારે સને ૧૯૩૫ માં એક કાયદો કરી તે અમલમાં મૂકયા છે. આ કાયદો હિંદુ તેમજ જૈન ખાતાંઓને લાગુ પર્ટ છે અને તેથી કેટલાંયે ખાતાંઓના અન્યસ્થિતિ હિસાબે સુધરી ગયા છે. જે સરવૈયાંએ તદન ખાનગી રાખવામાં આવતાં હતાં તેની નકલો સરકારી દફતરે દાખઝ થઈ ચૂકી છે.
ફ્રાન્સના કાર્યમાં સમાજ સુધારણા અને તેના હિતની યોજના અને વિચારો નકકી કરવા અને કુશાવવા એ મુખ્ય છે. આપણી એ સચ્યા ક્રિયાત્મક કરતાં વિશેષ રીતે બિચારાત્મક છે. સમગ્ર કામના અયાળો હાથ ધરી ચેાપ્ય રીતે ઉકેલ કરવા અને તે માટે જરૂરી પેકાર અને પ્રચાર કરવો એ પ્રસગોપાત્ત સારૂ કામ કરે છે માત્ર ઠરાવેા કરી બેસી રહીએ તે મેળવેલી પ્રતિષ્ઠા એછી થતી જાય, પરં'તુ ઠરાવા અંગે જો બરાબર કાર્ય કરી દેખાડવામાં આવે તે સસ્થા તરફ સમાજ જરૂર આકર્ષાય. આપણી મહાસભાના ગત અધિવેશનમાં થયેલા હરવા તરફ નજર કરીએ તો માલૂમ પડશે કે તેમાંના કેટલાક ધનના અસાથે અમલમાં મુ શકાય તેવા નથી, કેટલાક સહકારના અભાવે કાર્યોંમાં મુકી શકાય તેમ નથી, ત્યારે કેટલાક પત્રવ્યવહારથી, આંદોલની, પ્રચાર કાર્યથી જરૂર અમલમાં મુકી શકાય. દાખલા તરીકે છેલ્લા અધિવેશનના ઠરાવમાંના ત્રીને ઠરાવ કે જે તિાના સક્ષણ માટે કરેલો છે તે એ સરકારી રોધખેળ ખાતામાં ખોદકામના અનુભવી યા શીપીની નીમણુક કરાવી શકાય અગર શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી મારફત થઇ શકે. લેખાના સંગ્રહ જુદી જુદી સસ્થાઓદ્વારા અગર પ્રાંતિક સમિતિએ મારફતે થઈ શકે. પુસ્તક ભડારામાં રહેલાં પુસ્તકોની ટીપા તૈયાર થઇ નથી. સાહિત્ય પ્રચારના હરાયને પણ વેગ આપી શકાયા નથી. હુન્નરઉદ્યોગ શિક્ષ સબીના તેમજ બેકારી નિવારવ્યુ માટેના ઉપાયોના ઠરાવ અંગે કાંઈપણ થઈ શક્યું નથી. શ્રી કેશરીજી તીનું પ્રકરણ બીનું સકલાયું કે તેનું સ્પષ્ટ પરિણામ નહિં આવ્યું. એ દુઃખદાયક બીના જાહેર છે. પાટણમાં શેઠ હંમદ મોહનલાલે સારી રકમ ખચી જ્ઞાનમંદિર બંધાવી ખુલ્લું મુકવુ પણ ત્યાંના સઘ સાથે અનુકુળતા નિહ થવાથી ત્યાંના પ્રસિધ્ધ જ્ઞાનભંડારાની પ્રતા ત્યાં આવવા પામી નહિં. આ પ્રકારની કા સમાલોચના નિરાશા સિવાય બીજું શું બતાવી શકે? ભામરૂપે કરેલા કેટલાક ડરાવામાં જો સક્રિય અને ખંતપૂર્ણાંક કાર્ય ચાલુ રાખવામાં આવ્યુ હોય તેપણુ આપણે કેટલુ ક સાષ લેવા જેવુ' પરિણામ લાવી શકીએ. ઠરાવેા કરવા કરતાં જે કાર્ય કરી શકીએ તે હાથ ધરવાની પ્રવૃત્તિ સેવવી એ વિશેષ આવકારદાયક છે.
ઠરાવોનો અમલ જ્યાં સુધી ન થાય યા તે માટે સક્રિયતા અને ચેતન બતાવવામાં ન આવે ત્યાં સુધી કાગળ ઉપર રહેલા એ રાધાની કાંક કીમત થતી નથી. આ માટે આપણી પ્રતિક સમિતિએ સબળ અને સેવાભાવી કાય કર્તાસ્માના સચાલન નીચે મુકવી જોઇએ. કાકા સ્વયંસેવકાનું દળ ઉભું કરવું જોઇએ. આપણા મુખપત્રદ્વારા આપણા કાર્યોની જાહેરાત વખતોવખત આપવી જોઇએ. તેનું ત ંત્ર કુશળ હસ્તમાં મૂકી તે દ્વારા મહાસભાના ધ્યેય અને ઠરાવા અનુસાર સમાજમાં સુવિચાર, ભાવનાઓ અને ચેાજનાઓના પ્રચાર થવે જોઇએ. કુપ અને કલેશને જરાપણ ઉત્તેજન ન મળે, અતિ આક્ષેપને અવકાશ ન ભપાય તે દ્રષ્ટિ લક્ષમાં રાખી સામ્યતા, સભ્યતા અને સત્યમવાળી ભાષાના સદા ઉપચેગ રાખવા ોશો, તીખાં તમતમતાં વાપ્રહારો કદી વિજય અપાવી શકતાં નથી એ ધ્યાનમાં રાખવું જોઇએ. આખ& અને તેમ ન બને તો અમુક સમય માટે સેવા અર્ધ ભાગ આપનારા કાર્યકર્તાઓની ઉણપ છે. તેવા કાર્યકરા વિશેષ પ્રાસ થાય ત્યારે સમાજની ઉન્નતિ સત્વર અને સારી રીતે થશે. ત્યાં સુધી સંજોગાનુસાર જે કાકર્તાઓ અને સભ્ય મળે તેમનાથી આપશે.. આપણુ કાર્ય ચાલુ રાખવુ જોઇએ અને વધુ સાનુકુળ સંજોગો અને સેવાભાવી કાર્યકરી મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઇએ.
કેટલાક વિવાદગ્રસ્ત શાળાને એક બાજુએ રાખી જેમાં અ એકમત થાય એવા અને ખાસ ઉપયેગી જરૂરીભાવવાળા પ્રશ્નો ઉપર પુરતુ ધ્યાન ખાવુ જોઇએ, દરેક કામ માટે કેળવણી અને બેકારી નિવારણ એ એ પ્રશ્નો હાલ અવસ્થાને ગણાય છે. કેળવણીના બે પ્રકાર પાડી શકાય. એક ધાર્મિક કેળવણી કે જેનાથી ધર્મનાં તત્વા અને નીતી હેલાઇથી સમાવી શકાય અને જીવનમાં ઉતારી શકાય. આ