SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તા૦ ૧૬-૬-૧૯૪૦ એમાં તેઆ રસ ધરાવતાં થાય તાપણુ સંધના કીમાં એમના અવાજને સંભળાતાં વિલંબ અવશ્ય થાય. એટલી ધિરજ તેઓ ધરી શકે કે કેમ એ એક પ્રશ્ન છે. માટે ભાગ એ જુનવાણી તંત્રને સુધારી અને સ્થાને બહુમતવાદને અથવા તા જનતાના અવાજને સ્થાન મળે એવું કરવાના વિચારના છે; અને થાડા ઉદ્દામ વિચારકા તા આ નની “ધર્મસ્થાનું વિજ ભૂસી વાળવા ઇચ્છે છે. તેઓ સારી રીતે સમજે છે કે તે સુધને પ્રતિનિધિ યુટી મોકલવાના & રહેશે તા મોટા ભાગના સધેા ઉદ્દામ વિચારધારી વ્યક્તિઓના છંદ ઉરાડી દેશે અર્થાત્ પ્રતિનિધિ તરીકે ભાગ્યેજ વરણી કરશે, અને અા અર્થ એજ થાય કે આજે સંસ્થામાં તે જે સ્થાન ધરાવે છે તે ગુમાવવાનો સમય આપે. પશુ સુધને બાલે જો પ્રતિનિધિ સુવાનું કાર્ય લવાજમ ભરનાર સભ્યાના હાથમાં હાય તા ઉપર વર્ણવી તેવી દ્રષ્ટિકાણુ વચ્ચેના તફાવત. જૈન સમાજમાં જૂદા જૂદા શહેરોના સર્વે જે પદ્ધતિએ આજે કામ કરી રહ્યા છે, એમાં ઉગ્યે જે મતફેરા ઉભા થાય છે, અને સંઘનું કાર્ય ચલાવનારા ગણીઓનું જે માનસ દ્રષ્ટિગોચર થાય છે; એ બધાનો યથાર્થ અભ્યાસ કરવામાં આવે તે એ દિવા જેવું સ્પષ્ટ સજ્ઞજાય તેમ છે કે મેાટા ભાગના સાંધા હજીન્ જીનવાણી માનસ ધરાવતાં હોઇ, તેમના હસ્તકના વહીવટમાં કે તેમની દ્વારા ચાલતી કાર્ય વાહીમાં આમ જનતાના અવાજ જેવું તપ ભાગ્યે જ જોવા મળે તેમ છે. ઘણા ખરા પ્રસગામાં સત્તાના રે કે અધિકાર યા શ્રીમ ંતાઈના વિષમ દશા ન જન્મે. લવાજમ ભરી સભ્ય તરીકે નામ નોંધાવવામાં ઉગતી પ્રાત જેટો રસ છે એટલે પ્રૌઢાને કે વૃદ્ધોને નથી. ટીપ કે ફાળો કરી દ્રવ્ય એકઠું કરવામાં ટેવાયેલે એ વ વાર્ષિક લવાજમ જેવી પ્રધામાં રસવૃત્તિ ન દાખવે. એમાં દેવાની રકમ કરતાં અગાઉ વર્ણવી એવી પ્રતિષ્ઠાના ખ્યાલ પણ આડે આવે. એનું પરિણામ એકજ આવે કે મ`ડળ યા સંસ્થામાં સભ્ય થનાર સંખ્યા યુવકે અથવા તે સુધારકાની વિશેષ હેાવાની અને જેથી પ્રતિનિધિત્વના કામમાં કુદરતી રીતે જ તેમની અતુટતા આવવાની ગામ ઉત્સવ પ્રથાના દૂષ્ટિકાણુ વચ્ચેના કુક છે. ઐ નજીવા નથી પણ ારકાથી બળે કાર્યાના ઉકેલ અણાયેલા દેખાશે, જે આમ જન-વિચારતાં ખડા સરખે વિશાળ છે. ધના પ્રતિનિધિસ્થામાં પ્રૌઢની સખ્યા વિશેષ દ્વાયાની-હુનવાણી માનસનો સભવ પણ ખરો, છતાં એથી સમગ્ર સધનું પીઠબળ પ્રાપ્ત થવાનું; એથી અમલી કાર્ય થવાના સ’ભવ ખરે. અજ્યારે લવાજમવાળી સંસ્થાએ મારફતે મળનાર સહકારમાં જીવાનાનું તત્વ સવિશેષ જુદા જુદા વિષયાની ચર્ચાયામાં ડીક જમાવટ થાય, પણ પીઠબળ સભ્યા જેટલું જ અને એમાં પણ મતફેરા ને માન્યતા ભેદોને અસુમાર નહિં વ્યક્તિ-સ્વાતંત્ર્યના આ યુગમાં મસ્તકે મસ્તકે જુદા જુદા મતા રહેલા છે, એટલે બહુમતીથી ચચેવા કાર્યમાં પણ આ કરાર આવતા નથી. વધુમીવાળા તો પાનાની જાણે કઇ કુરજ જ નથી એમ સમજે છે. જ્યારે બહુમતી મેળવવામાં ઠીક ઠીક જોર દાખવનાર મે ટો વર્ગ બેઠક પૂર્ણ થઇ ગયા પછી કંઇ કરવાપણ રહેતુ નથી એમ માની સ્વ ફરજ પૂરી થઇ ગણે છે. નાના હક્કની આપ વાત કરીએ છીએ એ પણ પોતાના હક્ક કેવા પ્રકારના છે અથવા તેા સંઘના સભ્ય તરીકે પેાતાને શું કરજ અદા કરવાની છે અથવા તેા એથી પોતાના શીરૂં કેવા પ્રકારની જવાબદારી આવે છે; વાતથી એ જનસમૂહના માટો વર્ગ અજ્ઞાત હોવાથી; આગેવાનાએ લીધેલા ખરા યા ખોટા પગલા માટે ઝઝા ઉહાપાદ્ધ કરતા નથી. ઘણા ખરા દાખલાએમાં કર્તા કારવતાએ એકઠા મળી જે નિર્ણય રજ્જુ કરે છે, સંઘના ગણાય છે. માટેા ભાગ એને વધાવી લે છે. જવલ્લેજ છે. સામે આંગળી ચીંધનાર જડે છે. અને કદાચ કાઇ ઉભા થાય તા એના અવાજની અસર નગારખાનામાં તંતુડીના અવાજ સરખી થાય છે! આ પરિસ્થિતિ વતી હાવાથી જે સ્થળના કાર્યકરો અથવા તા સંધના મુખી રીસાય છે અગર તેા વિરૂદ્ધ મત ધરાવે છે. ત્યાંના સહકાર આપેઆપ અટકી પડે છે. એ વેળા સમજી ગણાતા માણસો પણ ભૂલ કોની છે એ જોવાને બદલે કે અમુક માગેવાન ભાવે જીરા મત દર્શાવે તેથી સંધના સહુકાર બંધ ન થવા ઘટે એવું પ્રતિપાદન તેથી સધન સાકાર બંધન થવા ઘટે એવું પ્રતિપાદને કરવાને ખદલે મૌનનુ અવલંબન ગ્રહણ કરે છે. સધની કાર્યવાહીમાં પરાપૂર્વના અધિકાર-પ્રતિષ્ઠા અને આમ એક તરફ નદી છે તા બીજી તરફ વાઘ છે. સંધ સ’સ્થા પર પ્રતિનિધિની ચુટણી રખાય એ વધારે ઉપયોગી સુધારણા કરવી જોઇએ એમ ન થાય તે અનુકૂળ છે, છતાં એ સારૂ સંધ બંધારણમાં દેશકાળને લવાજમ પદ્ધતિવાળા સભ્યાના હાથમાં તંત્ર જાય એજ ઇષ્ટ લેખાવાનું. એથી સુષુપ્તિ તા ટળી જશેજ. સસ્થાને નવજીવન તા પ્રાપ્ત હશે-એ કેવા પ્રકારનું હશે એ અત્યારે કહેવું અશકય છે. તાજી એ અગ્રસ્થાન ભેગવે છે. उदघाविव सर्वसम्ययः समुदीर्णासवय नाथ! दृष्टव દયા ન પ તાવુ મવાનું પ્રશ્યને, જૈન યુગ. વિમળાનું સરિસ્થિયોવિઃ ॥ અર્થ :-સાગરમાં જેમ સ સરિતાએ સમાય છે તેમ તે નાથ! તારામાં સ દ્રષ્ટિ સમાય છે પણ જેમ ચા પૃથક્ સરિતાઐમાં સાગર નથી દેખાતા તેમ પૃથક્ પૃથક્ દષ્ટિમાં તારૂં દન થતુ' નથી. —શ્રી સિદ્ધત્તેન વિચાર. જૈન યુગ. તા. ૧૬-૬-૪૦. વીવાર. જ્યાં સામાન્ય પ્રકારે આવી દશા વર્તાતી હોય ત્યાં વીસમી સદીના યુવકે કે તરુણેાને રસ નજ પડે. કદાચ
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy