SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ તા૦ ૧-૧૨-૧૯૪૦ उदद्याविव सर्वसिन्धवः समुदीर्णा नाथ ! ન ૬ તાલુ મવાનું પ્રશ્યતે,પ્રવિમાસુ સરિસ્થિયોપિઃ અ:-સાગરમાં જેમ સ” સરિતાએ સમાય છે તેમ સહ વધાવી લેનાર બધુબાના છે. શ્રી મહાવીર દેના દાવા કરનાર માનવીને-એ પ્રથમ તે અતિ આવશ્યક સાચા સ ંતાનનેા ગાંધી યુગના આંદોલનેા સમજવાને ધર્મ છે. જેમ સમ્રાટ નેપોલિયનની નાંધ પેથીમાં દેખાતા તેમ પૃથક્ પૃથક્ —શ્રી મિત્રના વિયાવત. હે નાથ! તારામાં સર્વાં દ્રષ્ટિએ સમાય છે પ્ણ જેમ પૃથ‘Impossible' યાને ‘અસંભિવત’ જેવા શબ્દ નહાતા પૃથક્ સરિતાઓમાં સાગર નથી તેમ કષાયા પર જય પ્રાપ્તિ અર્થે જ જેનું જીવન છે દૃષ્ટિમાં તાર દર્શીન થતું નથી. કિંયા એ જાનની જયશ્રી ભરવા માટેજ અને જિનભા માનનું અનુપાથીપણું સ્વીકાર્યું છે અને નથી ના નિશ શાના આટેપ ભડકાવી શકવાના, નથી તા જનતાની સુષુપ્તિથી ગણકાર થવાના કે નથી તો શા-કુશ કાના શ્યામરગી વાળાથી મુજીવણું થયાની-એકજ ધ્વનિ અને એકજ નિર્ધાર. ******* જૈન યુગ. તા૦ ૧-૧૨-૪૦. જૈન યુગ. સત્ત વીવાય. ***** कार्य साधयामि वा देहं पातयामि નિંગાળા અધિવેશનને સાંગોપાંગ પાર ઉતારી જૈન સમાજમાં નવ ચેતનના પૂર વહેવડાવવા એજ ચક્ષુ સામેનું કાર્ય અને એને લગતી કાર્યવાહી સ્ટેજ પ્રોગ્રામ Well begun in half clone' છે. આં જિની ઉક્તિ યાદ રાખી ધપાવવાનુ ચાલુજ રાખવું. જેની શરૂઆત સારી તેના અંત સારાજ આવે એ હરગીજ ન ભૂલવું. દેશમાં શરૂ થયેલ બલિદાનની વેદી, જેના મુખ્ય કાર્યકરના ભાગ ચઢે, એ માંગળ ઘડી માટે કશું કહેવું ? સેવાના ભેખધારીયા માટે, કેવલ, કામ કરી બતાવવાના ધગશધારીઓ માટે, માત્ર રચનાત્મક કાર્યો હાથ ધરી, સરી પડેલ સંપુ-એકતા અને સંગઠનની પુનઃ પ્રા પ્રતિષ્ઠા કરવાના વ્રતધારીએ માટે-એ કરતાં અધિક મંગળ ચોધડીયુ અન્ય શુ હાઇ શકે ? તેથીજ ચાલે! કઈનિંગાળા એ અમારી તાકત છે. ચાલા નિંગાળા. નિંગાળા અધિવેશનની તરિખા નજદીક આવી રહી છે. એ વેળા રામાયણના એક પ્રત્ર સહજ સ્મૃતિ ટમાં તાકો થાય એવા બનાવ બન્યા છે, મિત્ર સુત્ત ડીપ રામ: વ્રગિતો ગમે' જેવું થયું છે. અર્થાત્ જે સુરતમાં શ્રીરામ ગાતીએ બેસવાના હતા અને રાજ્યારાહણ સારૂ અચાની પ્રત હચૈત્રી બની હતી. એ. શ્રીરામરાજ્ય પ્રાપ્તિના મેઘડીયે. મનના માર્ગે ચાલી નિકા વિધાતાએ અવે વિંકાલ વેગ પઢાવે! અહીં પણુ એને મળતી વિલક્ષણતા ઉદ્ભવી છે. જે નિંગાળા અધિવેશન માટે સૌ કરતાં વિશેષ ધગશથી જે માંભાઈ શેઠે બીજાપ્યું હતું અને કે કાડા સેવ્યા હતા, એ તા રાષ્ટ્રિય મહાસભાના આદેશને અનુસરી સત્યાગ્રહના પંથે ચાલી નિક્ળ્યા! અરે ગ્રામ્ય અધિવેશન માટે અને અખિલ જૈન સમાજમાં જાતિ ખાણુવા માટે જેના અભિલાષ વિશેષ હતાં જે શ્રીયુત પોપટલાલ રામચંદ શાહ પણ આજાદીના મશાલચી જુદા જુદા સ્થાનનાં શ્રી સંદ્યા-એ પવિત્ર તંત્રના સ ંચાલકે–જલ્દી જાગ્રત થાય. જે કાળે ભારતવર્ષની છતર પ્રજા પોતાના કલ્પ માટે નિહ અઇ છે એ કાળે સંચાશીની બાત આગળ ન ધરશે. જે સમયમાં માથ મહાસભા પોતાના અબ્લેડ સંગઠનને પ્રત્યક્ષ પરચા કરાવી બની ચુક્યા! બાવા વિશલ પ્રસંગમાં નિંગાળા અધિકરી હોય, મો કાળ ભૈવૃત્તિ કે તેાકેાની નિત્તિના હાથા ન બના‘ધર ફુટે ઘર જાય’ કિવા ‘કકાશથી ગેાળીમાંનુ પાણી પણ ઘટે કે વૃદ્ધોની કહેતી યાદ કરી. મઠ સાત વર્ષે આવેલ આ પ્રસંગને ભૂતકાળની વાગેાવણીમાં કે ભવિષ્યકાળની મ્હાં-માથા વગરની કલ્પનામાં વીણુસાડી ન નાંખેા નિતિકારો કહે છે કે મનુષ્યા મળશીસાઃ શાસ્ત્રકારો કહે છે કે મળેલી ભૂવા થવાનના પછી ગતકાળની સ્ખલનાઓમાં શા સારૂ અથડાયા કરે છે. એનુ વાર વાર પિરણ કરવામાં કડી ધોઇને કાદવ ઉŘચયા' સિાય વધુ શું સાર છે ? નોકરમાં પ્રવાર તા એ સર્વને ભૂલી જઇ નવેસરથી વહીને ક્ ‘શ્રી વ’ દત્ આવામાં છે, અમે તે પક્ષની ભુલ માનીએ તે પણ ખાખરે નવમતજાદી, કૃઢિચુસ્ત કે સુધારક, યંગમેન કે ગ્રુપ, એ તા એ જૈન સમાજનું અંગ ખરૂ જ ને? જુનવાણી કે વેશન ભરાય છે. સ્વાગત મંત્રીના કારાવાસ જૈના મંગળાચરણમાં નોંધાય છે ( ગાંધીયુગમાં છથી જનતાને સારૂ દુ:ખના પ્રસંગ નથી પણ એધાડનેપોતાના જીવનમાં અવનવી તાજગી ભરવાના-પ્રસંગ છે. એમાંથી ભેગ ધરવારૂપ ઉમદા દ્રષ્ટાંત પ્રાપ્ત થાય છે. સમાજ કરતાં રાષ્ટ્ર પ્રત્યેનું ઋણુ અધિક છે એ સાર ઉડીને આંખે વળગે છે. વળી એ વાત પણ પુરવાર થાય છે કે આ કાળ એ નથી તેા વાતા કરવાના કે શબ્દોની સફારી ચાખ્યાનો. કેવળ પગ પર ઉભી કાચના શ્રીંગણુંશ કરવાનો આ મહાનો સમય આવ્યો છે ત્યાં શબ્દોની કિંમત નથી પણ કાર્યોની કિંમત કાયાની છે. શ્રીરામના વનવાસ જતાં બાપ્પાની પ્રાએ શુ કર્યું છે. કામાયણમાં બ્લ્યુ' ૐ છતાં રાજ્યતંત્રતા પાનાના હતાઢિ અને કમાયેલા માત્ર વાડાઓ છે. અટકી ન પડયુ એ સ્પષ્ટ વાત સૌ કોઇ જાણે છે. મણિભાઈ શેઠના જવાથી નિંગાળા, અધિવેશનના કાર્યમાં ચાર ન આવે પણ વિપુ" ભરતી આવે એવુ કક્ષાના ધર્મ એમની સહ ખભા મેળવનાર અને મત્રને અરે આવેશમાં આવી, સામસામે બાથ ભીડવા અર્થે ઉભી કરાયેલી હાયણી માત્ર છે. એથી એકતા તેખામાણી છે અને કંઇજ શુકવાર નથી બને એમ કહીએ ( અનુસ'ધાન પૃ. ૮ ઉપર )
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy