________________
તા. ૧-૮-૧૯૪૦
જેન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ.
*
* *
*
જૈન ધર્મના અણુમેલા સિદ્ધાંતને વિશ્વવ્યાપી બનાવવાની શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ની પ્રેરક અપીલ.
શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ દ્વારા ગત વર્ષે પરંતુ સ્થાયી અસર ઉપજાવનારી તે છેજ. વક્તાએ બોર્ડ લેવાએલી શેઠ સારાભાઈ મગનભાઈ મોદી પુરૂષવર્ગ અને દ્વારા થઈ શકે એવી કેટલીક જનાઓ રજુ કરી હતી. અ.સૌ. હીમાબાઈ મેઘજી સેજપાળ ત્રીવર્ગ ધાર્મિક
જીવનના દયેયની નિશ્ચિયતા. હરીફાઈની પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થએલા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઇનામ આપવા માટે એક જાહેર સંમેલન
બોર્ડના પ્રમુખ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, રવીવાર તા. ૨૮-૭-૪૦ ના રાજ નમતી બપોરના ચા ટા, બી. એ. એલ.એલ.બી. સેલિસિટરે પિતાના નિવેદનમાં ધાર્મિક સાડા ત્રણ કલાકે કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવતાં કેળવણી દ્વારા જ જીવનના ધ્યેય (આદર્શ) ની નિશ્ચિયતા થઈ સંખ્યાબંધ નર-નારીઓએ તેમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી શકે અને માનવ જાતીના કલ્યાણાર્થે જે કઈ વસ્તુ વિદ્યમાન હતી. ઉપસ્થિત આગેવાનીમાં શ્રી. સકરચંદ મોતીલાલ મલજી હોય તે તે ધર્મ અને તેનાં સિદ્ધાંતો જ હોઈ શકે એ વસ્તુ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, શ્રી. મગનલાલ મુલચંદ સાબીત કરી બતાવી હતી. જૈન ધર્મના અણુમેલા સિદ્ધાંતના શાહ, શ્રી. રણછોડભાઈ રાયચંદ ઝવેરી, શ્રી. ચીમનલાલ સાર્વત્રિક પ્રચારાર્થે બેડ દ્વારા પ્રયને થઈ રહ્યા છે. તેની વાડીલાલ શાહ, શ્રી. હીરાલાલ ચુનીલાલ ઝવેરી, શ્રી. રતિલાલ ચીજના ધણીજ દીર્ધ દૃશતા વાપરી કરવામાં આવી છે ? નથુભાઈ શાહ, શ્રી. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી. ધાર્યા કરતાં વધુ સારો અને સંગીન 2 મળી રહ્યો છે. રમણિકલાલ કેશવલાલ ઝવેરી, શ્રી. સાકરચંદ માણેકચંદ જનતા આવી સંસ્થાને પૂરેપૂરો ટેકે આપે તે કાર્ય વધુ ઘડીયાલી, શ્રી. નરોત્તમ ભગવાનદાસ શાહ, શ્રી. પરમાણંદ વિકસાવી શકાય એમાં શંકાને જરાએ સ્થાન નથી. વિચાર કુંવરજી કાપડીઆ, શ્રી. મણિલાલ મોકમચંદ શાહ, શ્રી. વાતાવરણું ઉત્પન્ન કરવા માટે આવા મંડળોની ઉપયોગિતા નાનચંદ શામજી, શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી, શ્રી. સ્વતઃ સિદ્ધ છે. સમાજમાં વ્યવહારિક કેળવણી આપવા માટેના ચતુરદાસ રાયચંદ શાહ આદિને સમાવેશ થતો હતો. સભા- પ્રચારની શરૂઆત કેટલી મુશ્કેલીથી કરવામાં આવેલ તેની ટુંક સ્થાનની આજુબાજુની ગેલેરીઓ તેમજ ચાલીઓ પ્રેક્ષકાની હકીકત ૨જુ કરતાં વિદ્વાન વકતાએ પચીસેક વર્ષ પૂર્વે પરિ. હાજરીથી ચિકાર ભરાઈ ગઈ હતી.
પદના અધિવેશનમાં અંગ્રેજી કેળવણી આપવાના ઠરાવ ઉપર પ્રમુખ શ્રીમાન દયાવારિધિ શેઠ માણેકલાલ ચુનીલાલ
થયેલી ચર્ચાની વિગતો વર્ણવી હતી. તેઓશ્રીએ આવી
સંસ્થાઓ માટે સામુદાયિક સહકાર અને ટેકાની જરૂર અંગે શાહ, જે. પી, બરાબર નિશ્ચિત સમયે સંસ્થાના મંત્રી શ્રી. બબલચંદ કેશવલાલ મોદી અને અન્ય મિત્રમંડળ સહિત
જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ જે કાર્ય કરતી થઈ જાય તે પધારતાં તેઓને સભાએ સુંદર પ્રેમપૂર્ણ આવકાર આપ્યો હતો.
સંસ્થા આપ આપ કાર્ય કરતી અને તેથી વિપરીત જે કોઈ
પણ કાર્ય ન કરે તે સંસ્થાના કાર્યો અટકી પડે એ સ્પષ્ટ મંત્રીએ આમંત્રણ પત્રિકા વાંચી કાર્યક્રમની શરૂઆત કરી
બીના સમજી લેવા જેવી છે. આ રીતે પ્રત્યેક વ્યક્તિએ આપણી હતી. શ્રી. શકુંતલા કાંતીલાલ ઈશ્વરલાલ જૈન કન્યાશાળાની
સંસ્થાઓને મદદ કરવી એ પિતાની પવિત્ર ફરજ ગણવી બાળાઓએ મધુર સરોદે પ્રાર્થના અને સકારગીત ગાયા બાદ
જોઈએ. તેઓએ પ્રમુખશ્રીને પિતાનું વક્તવ્ય રજુ કરવા શેઠ બબલચંદ કેશવલાલ મોદીએ સંસ્થાની ઉત્પત્તિ અને
વિનંતિ કરી હતી. વિકાસક્રમની હકીકતો રજી કરી આજના જમાનામાં જૈનધર્મ જેવા અદિતિય ધર્મ અને તેને સિદ્ધાંતના પ્રચારની કેટલી
પ્રમુખ શેઠ માણેકલાલ ચુનીલાલ શાહે નીચે પ્રમાણે અગત્ય રહેલી છે તે ઉપર ખૂબ લંબાણપૂર્વક વિવેચન કરી ભાણ કર્યું હતું :ધાર્મિક કેળવણીની જીવન, વ્યવહાર અને પ્રત્યેક દિશામાં
પ્રમુખશ્રીનું ભાષણ. ઉપયોગિતા સિદ્ધ કરવા સુંદર દલીલે રજુ કરી હતી. નવા નવા ગુન્ડાઓ માટે નવા નવા કાયદાઓ આજે થાય છે, પણ સંગ્રહસ્થા અને ન્હાને, એ ગુન્હાએ જ ન થાય એ માટેના સર્વમાન્ય થઈ પડે એવા આજના આ ઈનામ સમારંભના મેળાવડાનું પ્રમુખસ્થાન કાયદાઓ ( સિદ્ધાતિ) જૈન ધર્મમાં વિદ્યમાન છે એના ભોગે મને સોંપી આ સંસ્થાના કાર્યવાહકોએ ધાર્મિક અભ્યાસમાં આજે વ્યવહારિક કેળવણી પ્રાપ્ત કરનારા વિદ્યાથીઓને ધાર્મિક રસ લેતાં વિદ્યાર્થીઓના તેમજ તેમને તે માટે ઉત્તેજન આપતી બંધનેની છૂટછાટ આપવાની વાત કરવામાં આવે છે તે કોઈ સંસ્થા અને કાર્યવાહકના સંપર્કમાં આવવાની જે તક રીતે ઇષ્ટ નથી. બોર્ડ ધાર્મિક કેળવણી પ્રચારને સંગીન પાયા આપી છે તે માટે મારે તેમનો આભાર માનવાની શીષ્ટ ઉપર મૂકવા પ્રયાસ કરી રહેલ છે તેની પ્રગતિ ધીમી હશે જાળવવી જ જોઈએ.