SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ e ~ O 12 AM તું તને ઓળખા ܩܐܡܬܐ જૈન યુગ. Dust Thou art, To Dust returnest was not spoken of the soul. તુ એક અણુસમજુ બાળક છે. કયે રસ્તે ચાલવુ તેનું તને જ્ઞાન નથી. બાહ્ય જગતના દેખીતા-રસ્તાઓ પર તુ ચાલે છે. અને એના પ્રલોભતા-ઐહિક સુખા પ્રાપ્ત કરવા મથું છે. તું રખડે છે–વડે છે. શાને માટે? પેટ ભરવા, તારી ઇન્દ્રિયાની લેાલુપતા પોષવા. તારી આંખની લાલસા પોષવા તુ સૌ જુએ છે. તેના ઉપભોગ કરે છે. પણ તે ઘણે ભાગે કૃત્રિમ સૌંદ હાય છે. આત્માનુ સૌંદર્ય જેવાના ચક્ષુ-મનઃ ચક્ષુ તારી પાસે નથી. અને છે તા તેના તને હાલ કંઇ ઉપયોગ નથી. જ્યારે તે ચક્ષુઓ ખુલશે ત્યારે તું તે વડે ધણોજ આનંદ તે કુદરતી સૌ માંથી લઇ શકશે. તને તે પવિત્ર સુંદર સૃષ્ટિને તારા અપવિત્ર લાલસા રૂપી હાથી અડાડતાં-ભય ઉત્પન્ન થશે. તુ દૂરથી–પાસેથી—તેને અટકયા વગર આનંદને બેક્તા થશે તે આનંદ ચિરકાળ સુધી તારા સ્મરણપટ પર કતરાઇ રહેશે. અને એમ ધીમે ધીમે તુ એક દિવ્ય જ્યતિ જોઇ શકશે કે જે જ્યાતિના આધારે તું પરમાત્મના માર્ગે પરવશે. 20 લેખાંક ૧ ક. bpn દ્રશ્ય તરફથી તું તારી દ્રષ્ટિ કરવી લે છે કારણ ? તારા આત્મા દુભાય છે તેથી? શું ખરેખર તારા મા દુભાય છે ? અને જો તારા આમા દુભાય નવું તે શું તું માનવી છે? કોઇ એવા આત્મા નથી કે જે આ કરૂણ દ્રશ્યોથી દુભાતા નથી ત્યારે તું શું કરશે? જો તુ આત્માના અવા ને પછાની તેને માન આપવા માગતા હુંય તેા તું તે કરૂણુ ને પછાળવા પ્રયત્ન કરશે. તે ભિખારીને રેડી આપશે તેને કપડાં આપશે તેતે શરણુ આપશે. તારી આપેલી એક ક એ હારારોટી ખાઇને તેનું તે દયામણું મુખ હંમેશા માટે પ્રફુલ બની નીક-રહેશે જ્યાં સુધી તેનુ પેટ શાંત રહેશે ત્યાં સુધી તમે તે સમક્ષ તારૂં શરીર માટીમાંથી ઉત્પન્ન થયું છે. માટીમાં વઢે તે મળી જરો. પણ તારી આત્મા તે અમર છે. અને તે એક ખાળીઆમાંથી-બીજામાં એમ ચેડા થોડા કાળના અંતે તે ખાળી બદલતાજ રહે છે. એ in અને exit ની પરપરા કયાં સુધી ચાલે છે ? જ્યાં સુધી તું તારા આત્માના અવાજને રૂધી રાખે છે, જ્યાં સુધી એના અવાજને જગન આચારમાં મૂકી ન શકે, ત્યાં સુધી. પછી ભલે ખાળીઓ-એ બદલ્યે જાય. તે। એ પરમાત્મમાંથી સક્ જેલ તારા આત્મા-એ પરમાત્મમાં કયારે મળી ાય? કયા ખાળીઆમાં રહીને તે પરમાત્મ માર્ગે ચાલી ય છે! તારા આત્માનું પૂર્ણ સ્વરૂપ તું આજન્મમાં-મનુષ્ય જન્મમાં જોઈ શકે છે અને એજ ભવમાં તું-તે પરમાત્મને માગે પરવરે છે. તારી સાધનાની સફળતા કે નિષ્ફળતા-તારા હાથમાં નથી, તારા પૂજન્મના કર્મોના હાથમાં છે. મનુષ્ય ભત્ર એજ મહાન ભવ છે, એટલા માટેજ કે તેમાંથી તું તારા અસલ સ્થાને-પરમાત્મામાં મળી જઇ શકે છે. અંતરથી આશિર્વાદ આપશે અને પાછી ભુખ લાગશે ત્યારે ! ત્યારે તે તે જ્યાં સુધી એની ભુખ સતૈષાય નહિં ત્યાં સુધી માનવ જગતને તે શ્રૃપા અને નિઃશ્વાસેથી ભરી દેશે. ત્યારે શાથી તે દમદર તું ફેડીશ? તેની એ દશા શાથી થઈ કે તેમ ન થાય તેવા કયા રસ્તા છે? શું જગતની અર્થ વ્યવસ્થા જ ખેાટી છે કયા પાયા પર એ વ્યવસ્થાની ભારત ચાયેલી છે? માનવી માનવીને મારી પેટ ભરે અરે મુડદાં પર બેસી ખાય તેવી એ અર્થ વ્યવસ્થા નાબુદ ન થાય ? પણ હાં તું કયાં એ બધી પંચાતમાં ઉતર! તારે તેની શી પડી ! તને ખાવાનુ મેાજમઝા મળે છે ને ? પછી બીમ્બની તારે શું! પણ એક કમનસીબ દિવસે તારી કાબેલીઆત્ત તારી પ્રપંચ જાળ હારી-તુટી-જાય તે તું પણ એ દશામાં * આવી પડીશ ત્યારે? ત્યારે તું કરીશ શું ? ભગવાન ભુખા ઉડાડે છે પણ ભુખા સુવાડતા નથી' એ ઉકતી જીતી-જીણ અને અસત્ય આજે નથી નીવડી ? તારા બાહ્ય ચક્ષુ અને અંતર ચતુ એક સાથે એક ચીજને જોશે ત્યારેજ તારી દૃષ્ટિ તે ચીજને બરાબર ઓળખી શકશે. તું જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં તું કાંઈનું કાંઈ જુએ હેજ. અધી ચીજો શું તું તારી આંખ ખુલ્લી રાખી જોઇ શકે છે? ધાર કે તુ એક દૃશ્ય જુએ છે, એક ભિખારી-રૈટી માટે ટળવળતા. ચીંથરેહાલ અને દુર્બળ. શું તુ વધારે વાર એને ભેઇ શકશે? ન જોઈ શકે તે તું શું કરે છે! એ તા ૧૬-૯-૧૯૪૦ nawe સખ નાનચંદ્ર જે. દલાલ. તું ભુખ્યાને અન્ન આપ. તારી પાસે વધારે પડેલે કાળીએ-તેને આપ અને એમને એમ જીવન જીવ્યે ત્છી એક દિવસ તને બીજીને ખવડાવ્યા વગર ખવતુંજ નથી એમ લાગશે. તે દિવસ તારા પેલા પથ પ્રવંશના હશે. (પૂ.) અપૂર્વ પ્રકાશન. શ્રી. સિદ્ધસેન દિવાકર કુન “સન્મતિ તર્ક ' (અંગ્રેજી અનુવાદ) પંડિત સુખલાલજી અને પ. બેચરદાસે લખેલી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ 'ગ્રેજી અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ડના આ અનુપમ ગ્રંથની કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પેસ્ટેજ અલગ ) લખા:-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડ ૨, પાયધુની, મુંબઇ, ૩. આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મા. મારાલ ડી. મોદીએ જી જૈન તાંબર જન્મ, બેઝીકની નવી બીલ્ડીંગ, પાપુની મુખ઼ કે, મા પ્રગટ કર્યું
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy