SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૧૯૪૦ જેન યુગ. કૌશાંબી તીર્થની જૈન ગુફાઓ. લેખક:-નાથાલાલ છગનલાલ શાહ. (ગતાંકથી આગળ) બતાવ્યા પ્રમાણે જૈન તીર્થંકર પદ્મપ્રભુના ચાર કલ્યાણુક આ કે સામ (કૌશામ્બિ) ના પુરાતન સ્મારક. ભૂમી પર થયેલ છે. અંતિમ તીર્થંકર મહાવીરને તપનું પારણું સન ૧૯૯૮ માં શ્રીમાન વસુ મહાશયે અહીંના પુરાતન આ પુરાતન નગરમાં સતી ચંદનબાલાએ કરાવેલ છે. ઉક્ત અવશે શેધી કાઢેલ, જેમાંથી એક પ્રાચીન અને મહત્વનો નગરના પ્રખ્યાત મહારાજા શતાલિક અને તેમના રાજકુમાર શિલાલેખ મલી આવેલ છે તે આપને એક સુંદર નમુને છે. ઉદયનના માટે જૈન સાહિત્યમાં સારી રીતે વર્ણન કરેલ મળી આવે છે. શતાનિક રાજાની પ્રખ્યાત રાણી મૃગાવતીએ આ મલી આવેલ આય ૫ટ્ટ એક પાષાણુનો તેમાં શિલાલેખ આ સ્થળે શ્રમણ મહાવીદેવ પાસે દિક્ષા ગ્રહણ કરેલ હતી. પ્રાચીન કુશાન રાજય કાળના અક્ષરોમાં કોતરાયેલ છે. આયપટ્ટતા મ ભાગમાં એક આઠ પત્રને પૂર્ણ પ્રફુલ્લિત કમલ તેમના કેવળજ્ઞાનનું પુરાતન સ્થાન જેને વર્તમાનમાં “સાલાક છે, જેની ચારે બાજુએ ચાર રત્નત્રયનાં ચિન્હ કાતરાયેલ છે. મ” Salak Ma નામનું સ્થળ જાણીતું છે. અહીંયા આવાં શિ૯૫કામ મથુરા (કંકલિટીલા) માંથી મળી આવેલ સુર્ય ચંદ્રનું અવતરણ, અનાથી મુનિને જન્મ થયેલ. શ્રી અવશેષે ૨૨ મલી આવે છે. જિનપ્રભસૂરિના-કૌશાબિ કપમાં જણાવેલ છે કે-આ સ્થળે આકલ વિહાર” તે આયપટ પર ત્યાં શ્રમણ્ મહાવીરને સતી ચંદનલેખ. બાળાએ બકુલ વહેરાવ્યા હતા. १ सिद्धम् गज्ञो शिवमित्रस्य संवच्छर પુરાતન કૌશામ્બિ નગરની શાળામાંથી કેટલીએક જેને ૧,૨....વમ....હૃ. . જિયો મૂર્તિઓ, શિદ્વપકામના પત્થરે અને શિલાલે ડાક સમય ર થવરણ વાસણ નિર્તન સા. ઇ. સાવનસિ પર મળવા પામેલ છે તેને અલ્હાબાદ મ્યુનીસીપાલ મ્યુઝીયમમાં પર મળવા પામેલ છે તેને અલ્હાબાદ મ્ય અંતે વાસિમ.... સુરક્ષિત રીતે રાખવામાં આવેલ છે જે જૈનેના પુરાતન ३ शिव पालितन आयपटो थपयति अरहत पूजाए ॥ ઇતિહાસમાં ઘણા ઉપયોગી છે. ભાવાર્થ-સિદ્ધમરાજા શિવમિત્રના સંવત બારમાં ઉપરોક્ત લેખમાં જે શિલાલેખે આપેલ છે જે ઈ. સ. શિવનંદિની સ્ત્રી શિષ્યા (આર્થિકા) મટી થવીસ બલદાસાના પૂર્વેની બ્રામ્મી લીપીમાં કાતરાએલ છે. તેમાં કાશ્યપ ગોત્રીય કહેવાથી શિવપાલિતે અર્વતોની પૂજાના માટે આ આયપટ વર્ધમાન (મહાવીર) ના શિષ્યોના માટે તે સમયના રાજાઓએ સ્થાપિત કર્યો. ગુફા બનાવી આપ્યાનો ઉલ્લેખ કરેલ છે. ગુફાઓ અંદરના જૈન સાહિત્ય પ્રતાપના મૂત્રમાં આ કૌશાબિ નગરને લેખે પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે વત્સ દેશના રાજ્યકર્તાઓ વસ દેશની રાજ્યધાની તરીકે વર્ણવેલ છે જૈન સાહિત્યમાં શિલાલેખમાં બતાવેલ સમય દરમ્યાન જૈન ધર્મને માનનાર 1. Archcelogical Survey of India Report હતા. આ સમયમાં આ ભૂમિ પર જૈન ધર્મ એ રાષ્ટ્ર ધર્મ હતે. 1913-14 P 26 | (સંપૂર્ણ.) સંગ્રહિત. મદ્યપાનને કાં તે વતમાં દવા તરીકે અપવાદ મૂક હોય અથવા ન મૂકો હોય તે શરીરનું જોખમ વહોરવાને વ્રતની - પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પાછળ નિશ્ચય હાય. દવા તરીકે પણ દારૂ ન પીવાથી દેવ જાતે પણુ મનુષ્ય લે છે તે ચેરી કરે છે.” રહે તે શું ? દારૂ લેવાથી દેહ રહેશે જ એવો પહો કેણુ લખાવી “ અપરિશ્રી પોતાનું નિત્યજીવન મા કરતા જય.” શકે છે ? અને તે ક્ષણે દેલ નભ્યો ને બીજી જ ક્ષણે કોઈ બીજા કારણસર જાય તેનું જોખમ કાને માથે ? અને એથી “વેપારીઓ એક બીજા પ્રત્યે બંધાય નહિ, તે વેપાર ઉલટું. દેહ જતાં છતાં પણ દારૂ ન લેવાના દષ્ટાંતની ચમત્કારિક ચાલે જ કેમ ? આમ વત સર્વ વ્યાપક વસ્તુ જોવામાં આવે અસર દારૂની બદીમાં ફસાયેલાં મનુષ્ય ઉપર થાય એ જગતને છે. તે પછી જ્યારે આપણે પિતાનું જીવન બાંધવાને પ્રશ્ન કેટલો બધો લાભ છે! દેવ જાઓ અથવા રહા, મારે તે ધર્મ ઉઠે, ઈશ્વર દર્શન કરવાને પ્રશ્ન રહ્યો છે, ત્યાં વત વિના કેમ પાળવે જ છે એ ભવ્ય નિશ્ચય કરનારા જ ઈશ્વરની ઝાંખી કોઈ ચાલી શકે? તેથી વ્રતની આવશ્યકતા વિષે આપણુમાં કદી કાળે કરી શકે છે જ; વ્રત લેવું એ નબળાઈ સૂચક નથી પણ શંકા જ ન ઉઠે.” બી સુચક છે.” જે જે અંગે રે નિરૂપાષિકપણું, તે તે અંગેરે મેક્ષ. “ આદર્શ આત્યંતિક અપરિગ્રહ તે મનથી અને કર્મથી બને ત્યાં સુધી ” “વચન શુભ નિશ્રામાં ઝેર સમાન જે દિગંબર છે તેને જ હેય." છે. એમ મેં તો મારા પિતાના જીવનમાં ને ઘણાઓના જીવનમાં જોયું છે. ” “ બને ત્યાં સુધી કરીશ” એમ કહેનાર “ આપણે આદશને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય પિતાની નબળાઈનું અથવા અભિમાનનું દર્શન કરાવે છે. આપણે પશ્ચિલ તપાસીએ ને એછો કરતાં જઈએ.” પરીખ,
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy