________________
Regd. No. B 1998
તારનું સરનામું:-“હિં સંઘ“HINDS.INGHA.”
| ના સિરથા |
_i
গুegggggggicode
be | The Jain Yuga.
sa%a6
શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
છુટક નકલઃ -દોઢ આને.
નવું વર્ષ ૮ મું
શુક્રવાર તા. ૧ લી ડીસેમ્બર ૧૯૩૯
3 અંક લો.
અંક ૧ લે.
પરસ્પરની સહાનુભૂતિની–
અનિવાર્ય જરૂર.
લેખકને આમંત્રણ.
વર્તમાન સંધ-સમાજની સ્થિતિ સંતોષ કારક જેન યુગ ' સંચાલનનું
// નથી, તેને સુધારવા થડા પણ સમર્થ શાસન રમિકે તંત્ર પુનઃ સમિતિના હાથમાં ખરા જીગરથી એકતા સાધી પ્રયત્ન કરે તો કંઈક
સુધરવા આશા રહે, પરંતુ તે શ્રેષ્ઠ પર એક ન સંપરત કરાયું છે. આ એને
હિતકારક પ્રયત્ન કરવાનું અત્યારે બાજુએ રાખી કેવળ
અણુ છાજતી રીતે એક બીજા ઉપર અંગત આક્ષેપપ્રથમ અંક છે. પ્રત્યેક અંગ્રેજી
દિક કરી, વ્યર્થ સ્વર્યાદિકનો ક્ષય કરવામાં આવે છે. માસની પહેલી અને સેમી જેથી અનેક ભવ્યજનેનાં મન દુભાય છે. કંઈકને
મવિશ્વમ થાય છે. મુગ્ધ જનોમાં તેમજ પંડિત જનમાં તારીખે એ નિયમિત પ્રકટ
હાંસી પાત્ર તથા ટીકા પાત્ર થવાય છે, સંઘ શક્તિનો થવાનું છે. સારાયે જેન હાસ થતે નય છે અને આ બુદ્ધિવાદના જમાનામાં
તવંજિજ્ઞાસુઓને યથાર્થ રીતે સર્વજ્ઞ વીતરાગ પ્રણીત સમાજના-ખાસ કરીને છે
તત્ત્વ સમજાવી શુદ્ધ તત્વસિક અને શાસન રસિક મૂર્તિપૂજક ફરકાના-ધાર્મિક
બનાવવાની અમૂલ્ય તક ગુમાવાય છે. આ દુ:ખ દાયક
ભયંકર સ્થિતિ કઈ રીતે પસંદ કરવા જેવી નથી જ, આર્થિક અને નૈતિક પ્રશ્નોની તે પછી તેને સંકોચ રહિત કેમ ચ લેવા દેવામાં આવે છે? વિચારણાને અગ્રપદ આપી - જેમને જેન સમાજની તેમજ શાસનની કંઈ પણ
સેવા કરવા ઇછા જ હે ય તેવા આચાર્યો ઉપાધ્યાય વર્તમાન છિન્નભિન્નતાને રથને
પ્રવર્તક, તથા પંચામાદિક સાધુઓ તેમજ સાધ્વીઓ, ૧ ૮ સંઘ બળજન્મ એ માટે વિશાળ કર્તવ્ય ક્ષેત્ર રહેલું છે. પૂર્વ થયેલા પરમ સારૂં વિધાનાત્મક શૈલીમાં !
પ્રભાવશાળી નિર્મળ ચારિત્ર સંપન્ન ભાવાચાર્યાદિકાએ
કેવી અને કેટલી ખંત ભરી લાગણીઓથી ધીરજ અને રોચક વાણી માં-પ્રત્યેક માસની એકતા સાધીને શાસન સેવા અને સમાજ સેવા કરી
હતી, તેનું બારિકાષ્ટ્રથી અવલોકન કરી હંસની પડે તા ૧૧ અને ર પૂર્વ
ભારત આદરવાના અર્થો સાધુઓએ આ સમાજની લેઓ મેકલી આપવા સપ્રેમ
ચલુ દુઃખજનક સ્થિતિ સુધારવા અને તેને ઉન્નત વિનંતિ છે.
બનાવી પવિત્ર શાસન સેવાનો લાભ લેવા કેવા માગે ! લેવું જોઇએ તે વગર વિલંબે વિચારવું જોઈએ, અને
તુ-છ અંગત સ્વાર્થ તજી, એકતા સાધી, ખંત અને -જેન યુગ પ્રચાર સમિતિ. | ધીરજ ધરી નિર્ણત મા સવેળા પ્રયાણ કરવું જોઈએ.
(શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ભા. ૧ માંથી)
જૈન બંધુઓને ખાસ આગ્રહ.
જેન યુગને મરથ ન સમાજમાં ખાસ કરી છે. મૂર્તિપૂજક સંપ્રદાયમાં – યુગ પ્રચારવાનું છે. નવ યુગ એટલે ધર્મને છેદ ઉડાડી દેનાર કે નિતિ યાને પ્રાચીન સંસ્કૃતિને પાણીચું આપનાર યુગ નહીં જ. ગત વર્ષની ફાઈલ જોતાંજ આ વાતની સચ્ચાઈ જણઈ આવશે. એટલું સાચું છે કે ચાલુ દેશ કાળને અનુરૂપ થઈ પડે તેવી રીતે દરેક સવાલની વિચારણે થવી જોઈએ. એ સારૂ જરૂર જણાય તેવા ફેરફારો હાથ ધરવા જોઈએ આ જાતના મંતવ્યને પ્રચાર વધારવામાં તમારા ટેકાની જરૂર રહે જ. બે રૂપી વાર્ષિક ભરી આજેજ આ પાક્ષિકના પ્રહક બની એ ફરજ અદા કરશે.
-જેન યુગ પ્રચાર સમિતિ.