Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦).
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
પૃષ્ઠ
296
160
164
202
48
306
322 668
516
268
456
420
१४.
638 192
428
070
406
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી
या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहदति बृदन्यास अध्याय-६
पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः
श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका
श्री धर्मदतसूरि 06080 संजीत राममा
श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
| श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पू. मेघविजयजी गणि 064 | विवेक विलास
सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम्
पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभाटा टी शुशनुवाई
पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम्
सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
| सं/१४. श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी
४.
श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र पदूम लाम-१
४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२
४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली
४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य
१४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१
१४. श्री मनसुखलाल भुदरमल 080 यूशल्य शाखा-१
१४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्प शाखलास-२
१४. श्री जगन्नाथ अंबाराम 082 | वृक्ष शिल्पशास्त्रला1-3
| श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१
१४. पू. कान्तिसागरजी 084 ल्याएR8
१४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश
सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1
श्री बेचरदास जीवराज दोशी 087 | કથા રત્ન કોશ ભાગ-2
१४. श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन
| सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા
पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
| सं. आचार्य श्री विजयदर्शनसूरिजी
308
128
532
376
374
538
194
192
254
260
238
260
114
910
436
336
230
322
089
114
090
560
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૫
જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧
: દ્રવ્યસહાયક :
૫.પૂ.તપા.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા)ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. તથા પૂજ્ય સાધ્વીજી શ્રી રત્નપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી અક્ષયરત્નાશ્રીજી મ.સા.ના સદુપદેશથી શ્રી અર્હમ્ ફ્લેટ, સાબરમતી
શ્રાવિકાઓના ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫
(મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
wit bette
"નિલય લોરીન કથામાં
Within
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
વિક્રમના અગિયારમાથી વીસમા શતક સુધીની
ગુજરાતની જૈનાશ્રિત કલાના લાક્ષણિક નમૂનાઓને
પ્રતિનિધિ-સંગ્રહ
સંપાદક અને પ્રકાશક સારાભાઈ મણિલાલ નવાબ અમદાવાદ
Page #8
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસ્વામિત્વતા સર્વ હક્ક સંપાદકને સ્વાધીન
પાંચસો પ્રતમાં મર્યાદિત આ પહેલી આવૃત્તિનો
આ પ્રત
મી છે.
serving Jinshasan.
074793 gyanmandir@kobatirth.org
CANCELL
મૂલ્ય
રૂપિયા
સંવિધાયક અને મુદ્રક બચુભાઈ પોપટભાઈ રાવત કુમાર પ્રિન્ટરી ૧૪૫૪ રાયપુર અમદાવાદ
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રીમન્ત સરકાર મહારાજાશ્રી સર સયાજીરાવ ગાયકવાડ
સેનાનાસખેલ શમશેરબહાદુર જી. સી. એસ. આઈ., જી. સી. આઈ. ઈ., એલએ, ડી,
Page #10
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
સ
)
ગુર્જર સંસ્કૃતિ, સાહિત્ય અને સ્થાપત્યના સંરક્ષક અને પોષક તથા વિદ્વાનોનું બહુમાન કરનાર ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવ પછી આઠસો વર્ષે ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃતિ ને સ્થાપત્યમાં રસ લઈને એ પ્રતાપી ગૂર્જર નરેશનું સ્મરણ કરાવતા અને ગુજરાતના ઇતિહાસમાં ગૂર્જર ભૂમિના સ્વામી તરીકે સૌથી વધુ રાજ્ય કરનાર શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના રાજ્યારોહણના સાઠ વર્ષના હીરક મહોત્સવ પ્રસંગે ગુજરાતની જૈનાશ્રિત કળાના
- અમૂલ્ય હીરાઓને આ થાળ તેઓશ્રીના કરકમળમાં સમર્પિત કરીને સંપાદક પોતાને કૃતકૃત્ય માને છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
સજાવ્યા જેને રસશણગાર લતામંડપ સમ ધર્માચાર.'
– કવિ નાનાલાલ
Page #12
--------------------------------------------------------------------------
________________
નિવેદન
ક વીતરાય નમઃ | Oા જરાતનાં મુખ્યમુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારોમાંના હસ્તલિખિત જૈન ધર્મગ્રંથો Sા મથેનાં ચિત્રો ઉપરથી આ ગ્રંથના રૂપમાં ગુજરાતની જૈનાશિત કળા અને તેનો ઇતિહાસ
ગૂર્જર પ્રજા સમક્ષ મૂકવા માટે હું જે ભાગ્યશાળી થયો છું તે છેલ્લાં પાંચ વર્ષના પ્રયત્નનું ફળ છે. વિ. સં. ૧૯૮૭ના શિયાળામાં શ્રી દેશવિરતિ ધમરાધક સમાજ' તરફથી અમદાવાદના શેઠ ભગુભાઈના વંડામાં “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન’ ભરવામાં આવ્યું હતું. તે સમયે “જૈન સાહિત્ય પ્રદર્શનની કાર્યવાહક સમિતિ તરફથી ચિત્રકળા તથા લેખનકળા વિભાગના નરરી સેક્રેટરી તરીકે મારી નીમણુક કરવામાં આવેલી. એ પ્રસંગે જૈન ભંડારોમાં છુપાએલી કળાલમીનું નિરીક્ષણ કરવાને સુગ મને અનાયાસે સાંપડ્યો અને જેમ જેમ તે કળાલક્ષ્મીનું હું નિરીક્ષણ કરતો ગયો તેમ તેમ તેને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશ્રય આપનાર જૈન મંત્રીશ્વરો તથા જૈન શ્રેટિઓ તરફ મને પૂજ્ય ભાવ ઉત્પન્ન થતા ગ;–એકલો પૂજ્ય ભાવ ઉત્પન્ન થયો એટલું જ નહિ, પરંતુ તેઓએ નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી આશ્રય આપીને પોષેલી એ કળાલક્ષ્મીના વારસાનો નાશ થતો અટકાવવા, તેના વારસદારોને તેની ખરી કિંમત સમજાવવા અને તેનો ફેલાવો કરવા માટે મારા મનમાં નિશ્ચય પણું બંધાયે. આમ આ ગ્રંથના અસ્તિત્વનું કારણ ઉપસ્થિત થયું.
તે પછી એક સુવર્ણપ્રભાતે, ગુજરાતની પ્રાચીન કળાલમી તરફ ગુજરાતીઓનું સૌથી પ્રથમ ધ્યાન ખેંચનાર તથા બાર બાર વર્ષથી “કુમાર” માસિક દ્વારા ગુજરાતના નવયુવાનોને કળાસંસ્કારોનું અમૃતપાન કરાવનાર મુરબ્બી રવિશંકર રાવળ મારી સાથે, અમદાવાદના ઝવેરીવાડમાંના શ્રી અજિતનાથના દેરાસરમાં આવેલી, કાઉસગ્ગ ધ્યાને ઉભી રહેલી માનુષી આકારની, વિ.સં. ૧૧૧૦માં પ્રતિષ્ઠિત કરાએલી અજિતનાથ ભગવાનની ધાતુની મૂર્તિનું નિરીક્ષણ કરવા આવ્યા. તે વખતે તે મૂર્તિનું સ્મિત હાર્યા કરતું મુખારવિંદ તથા તેના પ્રત્યેક અંગોપાંગમાં તે મૂર્તિને ઘડનાર શિલ્પીએ જે સજીવતાની રજુઆત કરેલી તે તેઓના તથા મારા જોવામાં આવી. તે પ્રસંગનું સ્મરણ આજે પણ મને બરાબર યાદ છે. એ ભવ્ય અને સુંદર મૂર્તિનાં દર્શન કર્યા પછી દેરાસરની બહાર આવીને એમણે મને જૈનાશિત કળાનું એક સુંદર પ્રકાશન તૈયાર કરવાની પ્રેરણા કરી અને મારા મનમાં મેં અગાઉ કરી રાખેલા નિશ્ચયને વધુ દઢ કર્યો, એટલું જ નહિ પણ તેમાં પોતાથી બની શકતો સાથ આપવા તેઓશ્રીએ મને વચન આપ્યું. આ વચન મળતાંની સાથે જ મેં મારું આ કાર્ય શરૂ કરી દીધું. શરૂઆતથી માંડીને અંત સુધી મારા આ કાર્યમાં કિંમતી સૂચનાઓ આપીને તથા ભારે માંદગીઓને બિછાનેથી પણ આ પ્રકાશનને લગતી વાટાઘાટો કરવામાં પિતાનાં સમય અને શક્તિનો ભોગ આપીને તેઓશ્રીએ મને જે અનહદ ઉપકારના બોજા નીચે દાબી દીધો છે તેનું નાણું તો હું શી રીતે વાળી શકું?
મારા આ નિશ્ચય પછી મારા આ પ્રકાશનકાર્યમાં સહાય આપવા માટે શેઠ આણંદજી કલ્યાણજની પેઢીના હાલના પ્રમુખ શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈને હું મળ્યો, જેઓએ મને
Page #13
--------------------------------------------------------------------------
________________
નિવેદન પેઢીના વહીવટદારો ઉપર પત્ર લખવા પ્રેરણા કરી અને મારા પત્રના જવાબમાં આ પુસ્તકના પ્રકાશન માટે રૂપિયા પાંચ હજારની લોન ત્રણ વર્ષ માટે વગર વ્યાજે આપવાનું વચન આપીને મારા નિશ્ચયને વધારે મજબૂત કર્યો. સંજોગવશાત તે લોનનો લાભ મ ન લીધે, તો પણ પેઢીના વહીવટદારોએ મારા આ ગ્રંથની સારા પ્રમાણમાં નકલો લેવાનું વચન આપીને મારા આ કાર્યની ઉમદા કદર કરી છે અને મારા હાલના ચાલુ અભ્યાસકાળ દરમિયાન પણ તેઓએ ર્કોલરશિપ આપીને મને વધુ અભ્યાસ કરવાની તક આપી છે તે માટે તેઓને હું આભાર માનું છું.
આર્થિક સહાયમાં સર ચીનુભાઈ શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી, એક નામ નહિ આપવા ઇરછનાર સગૃહસ્થ તથા શેઠ બકુભાઈ મણિલાલ અને શેઠ વલાલ પ્રતાપસીંગ વગેરે જૈન તથા જૈનેતર સગૃહસ્થોએ મારા આ ગ્રંથના અગાઉથી ગ્રાહક થઇને મારા કાર્યને ઉત્તેજન આપ્યું છે તેમજ શ્રીયુત ચીમનલાલ કડી તથા શ્રીયુત પિોપટલાલ મોહાલાલભાઈ વગેરેએ જે અમૂલ્ય સહાય આપી છે તેને પણ આ તકે ઉપકાર માનું છું.
પ્રય મનિમહારાજેમાં આચાર્યદેવ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી, શ્રીવિજયનીતિરૂરીશ્વરજી, શ્રી પ્રવર્તક કાંતિવિજયજી, સ્વર્ગસ્થ શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી તથા પાટણ બિરાજતા વિદ્વદર્ય શ્રી ચતુરવિજયજી તેમજ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી પુણ્યવિજયજી વગેરેએ પોતાના અમૂલ્ય સંગ્રહની પ્રતાનો ઉપયોગ કરવા સારૂ મને પરવાનગી આપવા માટે (ખાસ કરીને પ્રવર્તક કાંતિવિજયજી તથા સ્વર્ગસ્થ શ્રીહંસવિજયજીના સંગ્રહને તો આ પ્રકાશનમાં મેં વધારે ઉપગ કર્યો છે તે માટે) એ સઘળાનો પણ આભાર માનું છું.
પાટણના સમગ્ર જ્ઞાનભંડારોના દસદસ વર્ષના બારીક નિરીક્ષણ ઉપરથી રાત્રિદિવસ અથાગ મહેનત કરીને વિદ્વદર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજીએ “ભારતીય જૈન મણસંસ્કૃતિ અને લેખનકળા” નામનો એક સ્વતંત્ર પુસ્તક જેટલો વિસ્તૃત નિબંધ તૈયાર કરીને, આધુનિક મુદ્રણયુગમાં પ્રાચીન સંસ્કૃતિના સ્મારકરૂપ અદૃશ્ય થતી પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનો તરફ ગુજરાતની પ્રજાનું ધ્યાન દોરીને જે અમૂલ્ય ખજાને ગુજરાતની પ્રજા સમક્ષ મૂક્યો છે તેને માટે તે મારી સાથે સારૂં યે ગુજરાત તેઓશ્રીનું ઋણી રહેશે.
એ ઉપરાંત, આ ગ્રંથનો આમુખ અમેરિકાની પેન્િસલવેનિયા યુનિવર્સિટીના સંસ્કૃત ભાષાના પ્રોફેસર તથા પેન્સિલવેનિયાના “યૂઝિયમ ઑફ ઇન્ડિયન આર્ટ'ના કયુરેટર પ્રોફેસર ડબલ્યુ. નર્મન બ્રાઉને લખી આપ્યો છે તેમને, ગ્રંથની પ્રાવેશિકી નોંધ લખી આપનાર બ્રિટિશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રિટાયર્ડ એપિચાકિસ્ટ અને હાલમાં વડોદરા રાજ્યના પ્રાચીન શોધખોળ ખાતાના વડા અધિકારી ડૉ. હીરાનન્દ શાસ્ત્રી કે જેઓના હાથ નીચે છેલ્લા પાંચ મહિનાથી હું પ્રાચીન લિપિઓ તથા શોધખોળ ખાતાને અયાસ વડોદરાના નામદાર દિવાન સાહેબની પરવાનગીથી કરી રહ્યો છું તમને, આ કાર્યમાં મને અવારનવાર ઉપયોગી સૂચનાઓ આપીને “બાલગેપાલ સ્તુતિ' વગેરેના લોકો સમજાવીને તથા તેના અર્થો વગેરે લખાવીને મને સહાય આપનાર ગુજરાતના વયેવૃદ્ધ સાક્ષરવર્ય દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય કૂવ સાહેબને, પ્રાચીન ચિત્રાનું કલાત’ નામનો
Page #14
--------------------------------------------------------------------------
________________
નિવેદન
७
લેખ લખી આપવા માટે તથા મારેા ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ાંતહાસ' નામને આખા નિબંધ પ્રેસમાં મેાકલતાં પહેલાં જોઇ જઇ તેમાં યોગ્ય સૂચનાઓ આપવા માટે ‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિકના ભૂતપૂર્વ તંત્રી સાક્ષરવર્ય શ્રીયુત રસિકલાલ છેટાલાલ પરીખનેા, ‘પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા’નાનને લેખ લખી આપવા માટે પરમ મુર્ખ્ખી શ્રી રવિશંકર રાવળને, ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપો’ નામના અભ્યાસપૂર્ણ લેખ લખી આપવા માટે શ્રીયુત ડોલરરાય રંગીલદાસ માંકડના તથા ‘સંયેાજનાચિત્રા' નામના લેખ લખી આપવા માટે તેમજ પોતાના સંગ્રહની ‘સપ્તશતી'ની પ્રતમાંથી ચિત્ર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા માટે વડાદરા સરકારના ગુજરાતી ભાષાંતર ખાતાના મદદનીશ અધિકારી શ્રીયુત મંજુલાલ રણછેડલાલ મજમુદારના ખાસ આભાર માનું છું. ખાસ કરીને મારા આ આખા યે ગ્રંથના પ્રકાશનકાર્યમાં આદિથી તે અંત સુધી સતત મહેનત કરીને આવું સર્વાંગ સુંદર પ્રકાશન તૈયાર કરી આપવા માટેના તથા મને તૈતી માહિતીએ. તેમજ સૂચનાઓ પૂરી પાડવા માટેના અને આ ગ્રંથનાં પુË સંશાધનાદિ કાર્યોમાં ઘણી મહેનત લઇને કાપણ જાતની ક્ષતિ નિહ આવવા દેવાના પ્રયત્ન કરવાને સુયશ ગુજરાતની મુદ્રણકળાના નિષ્ણાત અને પ્રાણ સમાન શ્રીયુત બચુભાઇ રાવતને છે. એમના મારા ઉપરના એ અસીમ ઉપકારને હું કોઇપણ રીતે ભૂલી શકું તેમ નથી.
તે સાથે ‘કુમાર કાર્યાલય'ના આખા યે સ્ટાકના માણસાએ જે ખંતથી મારૂં આ કાર્ય સુંદર રીતે તૈયાર કરી આપ્યું છે તેના ખરા ખ્યાલ તેા એ છાપકામ નજરે નિહાળનારને જ આવી શકે. તેમ છતાં, ગ્રંથના અંતભાગની તૈયારી દરમિયાન હું વાદરે રહેતે હોવાથી તેમાં કેટલેક સ્થળે ક્ષતિએ લાગે તે સુજ્ઞ વાચકો તે સ્ખલને ઉદારભાવે નિભાવી સુધારીને વાંચી લેશે એવી વિનંતિ છે. આ ગ્રંથના જૅકેટ ઉપરનું શોભનચિત્ર શ્રીયુત રવિશંકર રાવળના માર્ગદર્શન હેઠળ યુવાન જૈન ચિત્રકાર ભાઇ જયંતીલાલ ઝવેરીએ તૈયાર કર્યું છે તેના પણ આ તકે આભાર માનું છું. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થંકરા તથા દેવદેવીઓનાં ચિત્રાનો ઉપયોગ લેબલે, પોસ્ટરેશ અગર સીનેમા સ્ક્રીન ઉપર લાવીને જૈન કામની ધાર્મિક લાગણી નહિં દુઃખાવવા વાચકોને નમ્ર વિનંતિ છે.
મારા આ ગ્રંથના પ્રકાશનકાર્યમાં જે જે મુનિમહારાએ તથા વ્યક્તિ અગર પરાક્ષ રૂપે મને સહાય મળી હોય તેએને પણ અત્રે હું આભાર માનું છું.
પ્રાન્ત, આ ગ્રંથ ગૂર્જરેશ્વર સર સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના હીરક મહેાત્સવના શુભ પ્રસંગે અર્પણ કરવાને સંપાદકના એક જ ઉદ્દેશ છે કે ગુજરાતની પ્રાચીન કળાના બાકી રહેલા એ વિભાગે ‘ગુજરાતનાંલાકડકામેા અને સ્થાપત્યકામા’ના ભવિષ્યના કાર્યમાં ઉત્તેજિત કરીને ‘ગુજરાતના ઇતિહાસ'ના ઉપયોગી અંગે ને તેઓશ્રી પ્રકાશમાં લાવવા માટે સહાયકર્તા થાય.
સારાભાઇ મણિલાલ નવાબ
માગશર સુદ ૧૦ ગુરુવાર સં. ૧૯૯૨ વાદશ • આર્કિયોલોજિકલ આસિ
તરફથી પ્રત્યક્ષ
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
FOREWORD
It is a bit difficult to write an introduction to a book of which one has seen none of the text, only a portion of the illustrations, and a table of con. tents that is frankly tentative. In the circumstances my comments can hardly extend beyond the general. AIN painting, in Mr. Nawab's illustrations, is confined to Svetambara
manuscript painting. It covers the Early Western Indian style, sometimes called "Gujarat" or specifically "Jain", and the later styles of the great Rajput-Mughal complex, as these were utilized by that division of the Jains. For some reason which I do not know the Digambara Jains do not seem to have enriched their manuscripts with paintings until about the 18th century, although from as much as a thousand years earlier they had been using painting to decorate the walls and ceilings of their cave and structural temples.
The motivation of Mr. Nawab's book is primarily religious, yet the facts about miniature painting in India differ so much from those about architecture and sculpture that this book is a good album of the entire school of Early Western Indian miniatures from the 12th to the 16th century A.D. During the time when palun-leaf was the material for books there, only Svetambara Jains, so far as our preserved and known documents reveal, illustrated their manuscripts with paintings. After paper displaced palm-leaf, that same community still executed the bulk of the existing miniatures so long as the "Early Western Indian" style continued, and only a handful of manuscripts illustrated in that style are known to come from non-Jain sources. It was not until the Rajput" painting developed that the Jains lost their pre-eminence. Yet even then they used the Rajput and Mughal styles, employing in one case a wellknown Mughal artist. These later developments of Jain paintings are, like the older, illustrated in Mr. Nawab's book, which indeed brings the story down almost to our own day.
Page #17
--------------------------------------------------------------------------
________________
FOREWORD We are indebted to the Svetambaras of Western India and the Buddhists of Eastern India for all our known Indian miniature paintings from before the 15th century A.D. The Buddhist specimens are older, the earliest coming from near the end of the 10th century. Among the Jains there is a palm-leaf manuscript of the. Kalpasutra, bearing illustrations reproduced by Mr. Nawab, which bears the date of Vikrama Samvat 927, but for reasons which Mr. Nawab will doubtless advance this date must be considerd spurious, with the true date possibly being Vikrama Samvat 1427. We still know no older examples of the Early Western Indian school than those in the Shantinath temple bhandar, Cambay, dated Vikrama Samvat 1184.
Of the early Buddhist and Jain miniatures opinion may vary as to which are aesthetically superior; that both have been profoundly important is undeniable. The Buddhist tradition of manuscript painting in northern Bengal and Nepal continues there to the present day, and it was long since transported to Tibet where also it still persists. The Svetambara paintings of Gujarat and later Rajputana are the mother which the Persian styles impregnated to produce types now known as
Rajput". The somewhat slighting treatment accorded these two ancient schools by many writers on Indian miniature paintings who are blind until they look upon the end of the 15th century is due to those scholar's subjective aesthetic prepossessions rather than any intrinsic lack of importance in the two schools themselves.
The illustrations of Mr. Nawab's book have high value in presenting new material study of the history of Early Western Indian miniature painting and Svetambara iconography. During the latter part of the 14th century A. D. and the early part of the 15th century, that is to say, at the end of the "palm-leaf" period and beginning of the "paper", the paintings have a special delicacy and refinement unknown in the earlier examples and yet without the profuse embellishment and often degeneration of the late 15th and 16th centuries. At this time we find the best drawing of the whole school; and since the
Page #18
--------------------------------------------------------------------------
________________
FOREWORD drawing is the most important feature of these miniatures, we should perhaps plainly call the examples from that time the best paintings.
Equally interesting, but for different reasons, are the paintings taken from the Devashano pado bhandar manuscript of the Kalpasutra and Kalakacharyakatha, in which on the same page a miniature done in the Early Western Indian style will be supplemented with subsidiary side scenes of a Persian character. So pronounced are the Persian characteristics of the latter that even experts might be convinced that the paintings are soniething direct from Persia. This manuscript is the most elaborately decorated I have seen, and the very brilliance and abundance of the ornament would alone constitute the occasion for high interest, although ever remaining second to the unwelded association of styles; that is the manuscript's prime claim upon our attention.
The many variations of marginal ornamental arabesque and flower designs which Mr. Nawab has reproduced, especially those in full colour from the Kalpasutra manuscript of the Hamsavijayaji Jnana bhandar, Baroda, graphically reveal to us the mastery which the Gujarat artists of the 15th and 16th centuries had obtained over this means of enriching their pages.
Iconographically, this work shows us for the first time, in a 12th century manuscript, a set of illustrations of the sixteen Vidyadevis. Mr. Nawab tells me he has the sadhana verses for these deities, and doubtless he will publish them in his text.
On the technical side of painting and lettering, there should be much information in the article by Muni Punyavijayaji. profound knowledge of Jain literature should put him in possession of materials to throw important light upon early manuscript preparation and illustration.
This book represents a large expenditure of both labour and money by Mr. Nawab and his supporters. If it reveals to Jains alone
Page #19
--------------------------------------------------------------------------
________________
12
FOREWORD
the extent of the treasures their community possesses in manuscript paintings and encourages them to publish more of them, the labour and money will have been well expended. Such amplification of this present work would be a worthy part of that great informal programme of publication with which modern Jains are continuing their ancient and distinguished tradition of learning.
Benaras, February 1, 1935
W. Norman Brown
Page #20
--------------------------------------------------------------------------
________________
were awarenesure
INTRODUCTORY NOTE
AR. Sarabhai Nawab asks me to write a brief introductory note IVI to his fainachitrakalpadruma which has been prepared at a considerable cost and labour. The work is bound to prove useful not only to scholars interested in Jainism but to every lover of Indian art.
Mr. Sarabhai Nawab is being trained under me in the Archaeological office at Baroda. He has been deputed for this purpose by the trustees of Seth Anandji Kalyanji of Ahmedabad. His work has come under my observation and I can say that he is trying to be thorough in his pursuits. This work of his testifies to his enthusiasm and carefulness.
The Jainachitrakalpadruma, true to its title, gives highly interesting chitras or illustrations of ancient paintings most of which are Jaina and the rest Vaishnavite. They range between the years 1100 and 1913 after Christ. The earliest painting represented in this work is from a manuscript of the Nishithachurni of the Sanghvi's pado bhandar at Patan and is dated in the year 1157 of the Vikrama era. The latest is a painting by Yati Himmatvijayji of Patan. These illustrations are of various kinds and the manuscripts from which these are taken all belong to Western India, or we can say, Gujarat. They are either on palm-leal or on paper. The earliest is on palm-leaf. The editor has divided the works he notices in this book into water-tight compartments and is himself responsible for his opinion in the matter. Apparently he follows Professor W. Norman Brown of America. In my opinion no such division is possible. Works on palm-leaves and on papers were written side by side. One of the palm-leaf manuscripts noticed in this book is a copy of the famous work named Kalpasutra of Bhadrabahu and of Kalaka Katha belonging to the Jjamphoi's Dharmas'ala bhandar of Ahmedabad and gives the year
Page #21
--------------------------------------------------------------------------
________________
14
INTRODUCTORY NOTE 927 of the Vikrama era at the end of the Kalpasutra Paintings and 1427 at the end of the Kalaka Katha (Plate XVIII, picture 68 to 72).
In connection with the date of the Kalpasutra portion viz. 927 V.S. a word might be said in passing. A view is held in certain quarters that this manuscript cannot be old and must be treated as a late copy of a manuscript which was written in this year i.e 927 V. S. This belief seemed to be based on the script and the technique of the paintings. It is also held that the script of this manuscript is of the fourteenth century and that the paintings found in this work are too fine to be of an earlier epoch, it was only in the 14th and the 15th centuries of the Christian era that such exquisite pictures were produced. In view of such considerations it is opined that this manuscript must be attributed to the 14th century, which is the date of the Kalaka Kathanaka portion. I must say: ff :: The Devanagari script of the tenth and the late centuries became stereo-typed and no conclusion can be based on it, as regards the age of a work written in it. That the paintings are well executed and therefore must be of late origin, will be arguing in a circle. It is not reasonable to believe that the art of painting in India reached perfection only under the Mohammedan influence or during Mohammedan rule only. Much finer paintings of considerably earlier days are known to us now. But this is not the place to discuss such points.
The Kalpasutra portion of the manuscript under notice is entirely different from the Kalaka Kathanaka piece. The colour of the palmleaves in each case is also different. Both the works are written in different hand. The Kalaka Kathanaka portion is obviously later than the Kalpasutra. Besides, why did the copyist not say that it was a copy of an old work? The Jain writers were, as far as I am aware, very particular in such matters. They gave exact details and dates. I have got a manuscript of the Kalpasutra which shows the date when it was given to a monk. Such being the case there is no reason why we should not take the date given in the manuscript as the date of
Page #22
--------------------------------------------------------------------------
________________
15
INTRODUCTORY NOTE the manuscript itself. If we disbelieve it, to satisfy our own ideas (should I say preconceived ?) there will be no end; every such date will become spurious or untrust-worthy. This point I have also noticed in my memoir on “The art of painting as developed in India in bookillustrations." To me there is nothing inherently impossible in this date and I am quite prepared to believe in its accuracy. Just as I am in the case of my own manuscript dated in 1125 V.S.
The most interesting illustrations in this publication pertain to the copy of the Kalpasutra of the late Muni Hamsavijayji's collection in the Atmaram Jnanamandira at Baroda and of Devashah's pado in Ahmedabad. They are pre-Moghul in origin and would show that the art of painting in Gujarat had reached a very high degree of perfec. tion before the Moghul rule in India. The Devashaha's pado manuscript is quite unique in that gives illustrations of different attitudes and poses of dances described in the Natyas'astra of Bharata. Similar figures are to be seen in the Chidambaram temple where full descriptive stanzas are also given. These have been published in one of the annual Reports on South Indian Epigraphy, Madras. The Devshaha's pado manuscript where these pictures are drawn on the margins gives the labels showing the name of the pose or the dance represented.
These illustrations of the Ragas and the Raginis given in it are original and not copies. Evidently, it is very desirable that the manuscript is printed in its entirety and placed before scholars interested in Indian Music and Dancing soon. It was prepared in Gandhara-"श्रीगंधारपुरी सदाविजयतेसद्धर्मकोंदया" which is evidently identical with the village near Cambay. It was a well known locality during the rule of Akbar for it was from here that the Jagadguru Hiravijayji was invited. Possibly the painters of the old Lata hailed from here. There will be no wonder if they had their share in the paintings of Ajanta even.
Several scholars have dilated upon the subjects connected with this publication hence I need not dilate upon them here.
Page #23
--------------------------------------------------------------------------
________________
16
INTRODUCTORY NOTE Mr. Sarabhai Nawab and the colleagues are to be congratulated for bringing out this useful work. It throws a flood-light on the history of the art of painting in Gujarat and is sure to get a good reception, and it deserves it.
Hirananda Sastri
Page #24
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
1
-
-
-
warganeNXX
અનુક્રમણિકા
વિષયાનુક્રમ વિષય સમર્પણ નિવેદન
Foreword Prof. W. Norman Brown Introductory Note Dr. Hiranand Shastri
લેખનકળા વિભાગ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા મુનિશ્રી પુણ્યવિજયજી
ચિત્રકળા વિભાગ પ્રાચીન ચિત્રનું કલાતત્ત્વ
રસિકલાલ છો. પરીખ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
રવિશંકર મ. રાવળ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેનો ઈતિહાસ સારાભાઈ મ. નવાબ
પ્રસ્તાવ સંગ્રહ જૈન સાહિત્યમાં ચિત્રકળાની પરંપરા પ્રાચીન અવશેષો
પ્રાચીન જૈન સાહિત્યમાં ચિત્રકળાના મળી આવતા ઉલ્લેખ ગુજરાતની જૈન સંસ્કૃતિ ગુજરાતની જૈનાશ્રિત કળા
ગ્રંથસ્થ જૈન ચિત્રકળા કળાની દૃષ્ટિએ આ કળાનું વિવેરાન ચિત્ર ચીતરવાની રીત
આ કળાની ખાસ વિશિષ્ટતાઓ ગુજરાતની તાડપત્રની પ્રાચીન કળા
પ્રાચીન તાડપત્રની કળાને પ્રથમ વિભાગ–વિ.સં. ૧૧પ૭ થી ૧૩૫૬ સુધી
પ્રાચીન તાડપત્રની કળાને દ્વિતીય વિભાગ–વિ. સ. ૧૩૫ થી ૧૫૦૦ સુધી ગુજરાતની કપડાં ઉપરની જૈનાશિત કળા
વસંતવિલાસ ગુજરાતનાં લાકડા ઉપરનાં જૈન શ્રિત ચિત્રકામ તથા કોતરકામો
અમદાવાદનાં જેમ લાકડકામે
-
-
•
છ
-
છ
-
x
૪
-
૭
૪
૪
૪
)
૪
૦
-
6
જ
તે
ઝ
છે
જે
*
A
ઇ
R
»
Page #25
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૧૨
ચિત્રાનુકમ પાટણનાં જૈન મંદિરનાં લાકડુકામે ખંભાતના જૈન દેરાસરનાં લાકડાનાં કોતરકામ
સુરતનાં જૈન દેરાસરનાં લાકડાકામ ગુજરાતની કાગળ ઉપરની જેનાશ્રિત કળા (વિ. સં૧૪૬ ૮ થી ૧૯૫૦ સુધી)
મુગલ કાળા ધન્ના રાલિભદ્ર રાસ
મુગલ સમય પછીનાં જૈન ચિત્રો નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે
ડોલરરાય ૨. માંકડ સંજનાચિવે
મંજુલાલ ૨, મજમુદાર ૭૨ સંગ્રહણી સૂત્રનાં ચિત્રો
મુનિશ્રી ધર્મવિજયજી ચિત્રવિરાણ
સારાભાઈ મ. નવાબ ૧૦૧
૨૧૯ ચિત્રાનુક્રમ મુખચિત્ર
માત કુમારપાળ શાં.ભં. ઉપરઃ સિદ્ધહેમ વ્યાકરણની હતિ પર સ્થાપના
૧૨ શ્રી હેમચંદ્રસૂરિ સં.પા. નીચેઃ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરિને શ્રીજય- ૧૩ પરમહંત કુમારપાળ , સિહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના
૧૪ શ્રાવિકા શ્રીદેવી પૃ. ૧૧૮ સામે
૧પ ત્રિપાઠી શલાકા પુ ચરિત્ર ચિત્ર ૧ થી ૨૧: લેખનકી વિભાગને Plate V
ઉ.બી.વી.શા.સં. લગતાં સાધનો, નમૂના વગેરેનાં ચિત્રો
૧૬ રોહિણી Plate 1
૧૭ પ્રજ્ઞપ્તિ ૧ શ્રી ઋષભદેવનો રાજ્યાભિષેક
૧૮ વર્ણખલા Plate 11
૧૯ વજકુશી ૨ શ્રીઅમરચંદ્રસૂરિ
૨૦ અપ્રતિચક્ર (ચક્રેશ્વરી) ૩ શ્રીદેવચંદ્રસૂરિ
૨૧ પુરુદત્તા (નરકતા) ૪ શ્રી પાર્શ્વનાથ
Plate VI ૫ લાકડાની પૂતળી
૨૨ કાલી ૬ દેવી પદ્માવતી
૨૩ મહાકાલી 9 ગૂર્જરેશ્વર વનરાજ
૨૪ ગૌરી Plate III
ર૫ ગાંધારી ૮ પ્રભુ શ્રી મહાવીર શાં, બં.
૨૬ મહાજવાલા(સર્વસ્ત્ર-મહાજવાલા) ૯ દેવી સરસ્વતી ,,
૨૭ માનવી Plate IV
Plate VII ૧૦-૧૧ શ્રી હેમચંદ્રસૂરિ, શિષ્ય અને પર
૨૮ રેટા ઉ.બી.વી.શા.
Page #26
--------------------------------------------------------------------------
________________
ચિત્રાનુક્રમ ૨૯ અછુપ્તા
ઉ.શ્રી.વી.શા.સં. ૩૦ માનસી
૩૧ મહામાનસી Plate VIII
હર બ્રહ્મશાંતિ યક્ષ ૩૩ કપર્દિ યશ (કવડ યક્ષ) ૩૪ સરસ્વતી ૩૫ બાઈ (અંબિકા).
૩૬ મહાલક્ષ્મી (લક્ષ્મી) Plate IX
૩૭ સેળ વિદ્યાદેવીઓ Plate X ૯૮ સરસ્વતી
ઉ.શ્રી.વી.શા.સં. Plate XI
૩૯ ચક્રેશ્વરી
૪૦ પુરૂદત્તા (નરદતા Plate XI
૪૧ બ્રહ્મશાંત યક્ષ
૪૨ અંબાઇ (અંબિકા) Plate XIII
૪૩ શાસનદેવી અંબિકા Plate XIV ૪૪ શ્રી નેમિનાથ
શાં,ભે. ૪૫ દેવી અંબિકા ૪૬ શ્રી પાર્શ્વનાથ
સં.પા. ૪૭ શ્રાવક શ્રાવિકા Plate XV
૪૮ બ્રહ્મશિાંતિ યક્ષ ૪૯ લક્ષ્મીદેવી ૫૦ જૈન સાધવીએ
સં.. ૫૧ જૈન શ્રમણોપાસિકા શ્રાવિકાઓ Plate XVI
પર અરવિંદ રાજા અને મરૂભૂતિ
૫૩ સાધુ, સાધ્વી, બાવક અને શ્રાવિકા ૫૪–૫૫ મૃગબળદેવમુનિ અને રથકારક ૫૬ તીર્થકર શ્રી શાંતિનાથ ૫૭ મેઘરથરાજાની પારેવા ઉપર કરણ ૫૮ શ્રી મહાવીરસ્વામી
પ૯ અષ્ટમાંગલિક Plate XVII
૬૦ ચક્રેશ્વરી ૬૧ શ્રીભદેવ ૬૨ દેવી અંબિકા ૬૩ લહમીદેવી ૬૪ સરસ્વતીદેવી ૬૫ શ્રી પાર્શ્વનાથ ૬૬ એક ચિત્ર
૬૭ મેસ ઉપર જન્માભિષેક Plate XVIII
૬૮ પ્રભુ શ્રી મહાવીરનું વન ૬૯ ગુમહારાજ શિષ્યને પાડું આપે છે ૭૦ પ્રભુ શ્રી મહાવીરનો જન્મ ૭૧ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ
૭૨ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ Plate XIX
૭૩ દેવાનંદા અને ચૌદ સ્વક ૭૪ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ ઉપ પ્રભુ શ્રી પાર્શ્વનાથ
૭૬ પ્રભુ શ્રી મહાવીર Plate XX
૭૭ પ્રભુ શ્રી મહાવીરનું વન
૭૮ ગણધર સુધર્મારવાની Plate XXI
૭૯ પ્રભુ શ્રી મહાવીરનું દીક્ષા કલ્યાણક ૮૦ પ્રભુ શ્રી મહાવીરનું જન્મ કલ્યાણક ૮૧ પ્રભુ શ્રી મહાવીરનું કેવય કલ્યાણક
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
Plate XXII
૮૨ અષ્ટમંગલ Plate XXIII
૮૩ શ્રી મહાવીરનો જન્મ Plate XXIV
શ્રી પાર્શ્વનાથને જન્મ Plate XXV
૮૫ શ્રી મહાવીરનિર્વાણું Plate XXVI
૮૬ ઈન્દ્રસભા ૮૭ શkસ્તવ ૮૮ શકાતા ૮૯ પ્રભુ શ્રી મહાવીરના જન્મ સમયે
દેવોનું આગમન ૯૦ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ ૯૧ પ્રભુ શ્રી મહાવીર જન્મ મહોત્સવની
ઉજવણી Plate XXVII
૯૨ સ્વજનો અને રાજા સિદ્ધાર્થ ૯૩ વર્ષીદાન ૯૪ દીક્ષા મહોતસવ ૯૫ પંચમુખિલોચ અને અર્ધવસ્ત્રદાન ૬ શ્રી મહાવીર નિર્વાણ
૯૭ શ્રી પાર્શ્વનાથને જન્મ Plate XXVIII
૯૮ પ્રભુ શ્રી પાર્શ્વનાથને પંચમુખિલોચ ૯૯ શ્રી નેમિનાથને જન્મ અને મેરુ
ઉપર સ્નાત્ર મહેત્સવ ૧૦૦ શ્રી આદીશ્વરનું નિર્વાણ ૧૦૧ પ્રભુ શ્રી મહાવીરના અગિયાર ગણધરો ૧૦૨ ગુરુમહારાજ અને ધ્રુવસેનરાજા ૧૦૩ ગણધર શ્રી સુધર્માસ્વામી ૧૦૪ આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિ
ચિત્રાનુક્રમ Plate XXIX ૧૦૫ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિને
શ્રીજયસિહદેવની વ્યાકરણ રચવા
માટે પ્રાર્થના ૧૦૬ સિદ્ધહેમ વ્યાકરણની હસ્તિ ઉપર
સ્થાપના ૧૦૭ પાર્શ્વનાથનું દેરાસરઃ શા.વિક્રમ,
શા. રાજસિહ, શા. કર્મણ તથા
હીરાદે શ્રાવિકા. ૧૦૮ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહંમ
વ્યાકરણની પ્રત લખાવવા માટે
મંત્રી કર્મણ વિનતિ કરે છે. Plate XXX
૧૦૯ શ્રી પાર્શ્વનાથનું વન Plate XXXI
૧૧૦ શ્રી પાર્શ્વનાથને પંચમુખિલોચ Plate XXXII ૧૧૧ જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ
કાઉસધ્યાનમાં; ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ. અને
ધરણેન્દ્ર પદ્માવતી Plate XXXIII
૧૧૨ શ્રીક્ષઘભદેવનું નિર્વાણું Plate XXXIV
૧૧૩ શ્રી મહાવીર પ્રભુ Plate XXXV ૧૧૪–૧૧૫–૧૧૬ અન્યના જુદાં જુદાં
વરૂપ. ૧૧–૧૧૮ તૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપો Plate XXXVI ૧૧૯ થી ૧૩૦ નાટયશાસ્ત્રના કેટલાંક
સ્વરૂપ
Page #28
--------------------------------------------------------------------------
________________
ચિત્રાનુક્રમ
Plate XXXVII
૧૩૧ થી ૧૪૨ નાટયશાસ્ત્રનાં કેટલાંક
સ્વરૂપે
Plate XXXVIII
૧૪૭ નારીકુંજર
૧૪૪ પૂર્ણકુંભ ૧૪૫ નારીઅશ્વ
૧૪૬ નારીશકટ
૧૪૭ નારીકુંજર
Plate XXXIX ૧૪૮ નારીકેટ
૧૪૯ નારીઅભ્ય
૧૫૦ નારીકુંજર ૧૫૧ નારીઅ
Plate XL
૧૫૨-૧૫૩ નારીક જર ૧૫૪ પ્રાણીક જર
Plate XLI
૧૫૫ કામદેવ
૧૫૬ ચંદ્રકળા ૧૫૭ હરિહર ભેટ
Plate XLII
૧૫૮-૧૫૯ ચિત્રસંયેાજના ૧૬૦-૧૬૧ જૈન મંત્રાણા
Plate XLIII
૧૬૨ પ્રભુ મહાવીરની દીક્ષા
Plate XLIV
૧૬૩ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વમ
Plate XLV
૧૬૪ ચૌદ સ્વમ
Plate XLVI
૧૬૫ ચંડકેાશિકને પ્રતિષેધ
Plate XLVII
૧૬૬ પાલખીનું સંયોજનાચિત્ર
૧૬૭ પૂર્ણ કલશ
૧૬૮ પ્રાણીસંયાજનાથી કરેલું ઇંટનું આલેખન
Plate XLVIII
૧૬૯ સંવત ૧૩૮૯માં શ્રીધર્મપ્રભસૂરિએ કાલકાચાર્ય કથાની સંક્ષેપમાં રચના કર્યાંને ઉલ્લેખ
૧૭૦ શ્રીશક્રેન્દ્ર શક્રસ્તવ ભણે છે ૧૭૧ શ્રીલક્ષ્મીદેવી
Plate XLIX
૧૭ર પ્રભુ શ્રીપાર્શ્વનાથનું નિર્વાણુ ૧૭૩ શ્રીનેમિનાથનું નિર્વાણ
૧૭૪ શ્રીજન્મમહાત્સવ ૧૭૫ શ્રીપાર્શ્વનાથની દીક્ષા
Plate L
૧૭૬ કલ્પસૂત્રની સુંદર કિનારા
૧૭૭
Plate LI
Plate Lil
Plate LIII
૧૭૮ શ્રીમહાવીરપ્રભુને સંગમદેવને ઉપસર્ગ
૧૭૯ કલ્પસૂત્રનાં સુશોભને
33
Plate LIV
''
૧૮૦ શ્રીનેમનાથના વરઘેાડા
Plate LV
૧૮૩ Plate LVI
૨૧
22
૧૮૧ ભરત અને બાહુબલિ વચ્ચે इंद्रयुद्ध
૧૮૨ કલ્પસૂત્રની સુંદર કિનારે
33
33
૧૮૪–૧૮૫ શક્રેન્દ્ર શક્રસ્તવ ભણે છે. ૧૮૬-૧૮૭ હરિêગમેનિ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨ Plate LVII
૧૮૮ સિદ્ધાર્થની કસરતશાળા ૧૮૯ સિદ્ધાર્થ સ્નાનગૃહમાં ૧૯૦-૧૯૧ ત્રિશલા સિદ્ધાર્થને સ્વપ્રને
વૃત્તાંત કહે છે Plate LVIII
૧૯૨ ગર્ભના ફરકવાથી ત્રિશલાનો આનંદ ૧૯૩ બેઠી જાગરણ ૧૯૪ આમલકી ક્રીડા
૧૯૫ વર્ષીદાન Plate LIX ચિત્ર ૧૯૬ કેશાનૃત્ય Plate LX
૧૯૭ આર્યસ્થૂલભદ્રને સાત સાથી બહેનો Plate LXI
૧૯૮ કેશાનૃત્ય Plate LXII
૧૯૯ કલ્પસૂત્રનાં સુશોભનો Plate LXIII ૨૦૦-૨૦૧ શ્રી ચંદ્રલેખા પાલખીમાં દીક્ષા
લેવા જવાનો પ્રસંગ ૨૦૨-૨૦૩ પંચમુખિલોચ late LXIV ૨૦૪ શ્રી મહાવીર પ્રભુના કાનમાં ખીલા
ઠોકવાનો પ્રસંગ ૨૦૫ અર્ધવસ્ત્રદાન અને ગોવાળની દુર્મુદ્ધિ ૨૦૬ કમઠનું પંચાસિતપ
૨૦૭ કમનો ઉપસર્ગ Plate LXV
૨૦૮ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ ૨૦૯ શ્રી પાર્શ્વનાથનું સમવસરણ ૨૧૦ તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ૨૧૧ મહાતીર્થ શ્રીગિરનાર
ચિત્રાનુકમ Plate LXVI
૨૧૨ કુમાર અરિષ્ટનેમિનું બાહુબલ ૨૩૩ જલક્રીડા ૨૧૪ શ્રીનેમિનાથ ઘોડે બેસીને પરણવા
જાય છે Plate LXVII
૨૧૫ શ્રી ઋષભદેવ ૨૧૬ શ્રીમારૂદેવાની મુક્તિ ૨૧૭ શ્રીબાહુબલિની તપસ્યા
૨૧૮ શ્રીઘભદેવનું નિર્વાણ Plate LXVIII
૨૧૯ શ્રી ઋષભદેવનું પાણિગ્રહણ ૨૨૦ રાજ્યાભિષેક ૨૨૧ કલ્પસૂત્રનાં બે સુંદર શોભન
આલેખન Plate LXIX
૨૨૨ કોશાનૃત્ય ૨૨૩ શ્રી આર્યસ્થૂલભદ્ર અને સાત
સાવી બહેને ૨૨૪ શ્રી જંબુકુમાર અને આઠ સ્ત્રીઓ
૨૨૫ શ્રીશચંભવ ભટ્ટને જૈન સાધુઓ Plate LXX
૨૨૬ શ્રી આર્યવનો પુરપ્રભાવ ૨૨૭ શ્રીવજીસ્વામીની દેશના ૨૨૮ બારવા દુષ્કાળ સમયે સાધુઓ
નાં અનશન ૨૨૯ પુસ્તકાલેખન Plate LXXI
૨૩૦ કલ્પસૂત્રનાં સુશોભને Plate LXXII
૨૩૧ ક૯પસૂત્રનાં સુશોભન Plate LXXIII
૨૩૨ કલ્પસૂત્રનાં સુશોભન
Page #30
--------------------------------------------------------------------------
________________
ચિત્રાનુક્રમ
Plate LXXIV
૨૩૩ ગર્ભ નહિ કરવાથી ત્રિશલાને
શાક
૨૩૪ સાધુ સામાચારીને એક પ્રસંગ ૨૩૫ આર્યધર્મ ઉપર ઇન્દ્રે ધરેલું છત્ર ૨૩૬ શ્રીમહાવીરના નિર્વાણ સમયે ચતુર્વિધ સંઘનું દેવવંદન
Plate LXXV
૨૩૭ ગણધર શ્રીગૌતમ
૨૩૮ શ્રીસરસ્વતીદેવી
૨૩૯ શ્રીમહાવીર
૨૪૦ જંબુસ્વામીની આ શ્રી ર૪૧ મૃગાલેઢીને પ્રસંગ
Plate LXXVI
૨૪૨ શ્રીમહાવીરનું વન ૨૪ Plate LXXVII
કલ્પસૂત્રની સુંદર પ્રતની પ્રાપ્તિ
૨૪૪ શ્રીમહાવીરનું સમવસરણ ૨૪૫ નિશીથચૂર્ણિની પ્રશંસ્ત
Plate LXXVIII
૨૪૬ શ્રીમહાવીરપ્રભુનું ચ્યવન ૨૪૭ પંદરમા સૈકાની એક પ્રશસ્તિ
Plate LXXIX
૨૪૮ શ્રીસરસ્વતીદેવી
૨૪૯ પ્રભુ શ્રીમહાવીરસ્વામી ૨૫૦ શ્રીસરસ્વતીદેવી
Plate LXXX
૨૫૧-૨૫૨ બાલગોપાલ સ્તુતિના ચિત્ર
પ્રસંગા
Plate LXXXI
૨૫૩-૨૫૪ બાલગાપાલ સ્તુતિનાં ચિત્ર
પ્રસંગા
Plate LXXXII
૨૫૫ કલ્પસૂત્રનાં સુશાસને
Plate LXXXIII
૨૫૬ ઉત્તરાધ્યયનસૂત્રના એકચિત્રપ્રસંગ
Plate LXXXIV
૨૫૭-૨૫૮-૨૫-૨૬૦ ઉત્તરાધ્યયનસૂત્રના ચિત્રપ્રસંગે
Plate LXXXV
૨૬૧-૨૬૨-૨ ૬ ૭-૨૬૪ ઉત્તરાયન સૂત્રના ચિત્રપ્રસંગે
Plate LXXXVI
૨૬૫ શ્રીશાલિભદ્ર તે તેની બત્રીસ સ્ત્રીએ
Plate LXXXVII
૨૬૬ શ્રીમગધરાજ શ્રેણિક ને શાલિભદ્ર
Plate LXXXVIII
૨૬૭ શ્રીધર્મધાધારની ઉદ્યાનમાં દેશના
Plate LXXXIX
૨૬૮ શ્રીમહાવીરપ્રભુનું સમવસરણ Plate XC
૨૬૯ દસ જીવનપતિના ઇન્ટે
Plate XCI
૨૭૦. સૂર્ય અને ચન્દ્ર તેનાં વાહના સાથે
Plate XCII
૨૩
૨૭૧ દેવાનું કટક
Plate XCIII
૨૭૨ શ્રીપાલ રાસમાંથી એક વહાણ
Plate XCIV
૨૭૩ મેરુ પર્વત
૨૭૪ જંબુવૃક્ષ
Plate XCV
૨૭૫ આ વ્યંતરેનો ૨૭૬ આર્દ્ર વાણવ્યંતરેન્દ્ર
Plate XCVI
૨૭૭ દેવાની ઉત્પત્તિશા ૨૭૮ ચક્રવર્તીનાં ચૌદ રત્ના
Page #31
--------------------------------------------------------------------------
________________
Plate XCVII ૨૭૯ થી ૨૮૧ ક૯૫સૂત્ર સુભાધિકા
રીયાક્ષરી Plate XCVIII
૨૮૨ સહસ્ત્રફણ શ્રી પાર્શ્વનાથનો ચિત્રપટ Plate XCIX
૨૮૩ વાસ સ્થાનકનાં વીસ ચિહ્નો Plate C ૨૮૪ નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી
કપુરબાઈ Plate CI
૨૮૫ સંગમ વાછરડાં ચારે છે ૨૮૬ કાગળની પ્રત ઉપરનું એક શેભન
ચિત્ર ૨૮૭ પાર્શ્વનાથની મૂર્તિનું રેખાંકન ૨૮૮ શ્રીપાલની નવ રાણી રથમાં બેસીને
વાંદવા જાય છે ૨૮૯ શ્રીપાલ સુખપાલમાં બેસી વાંદવા
જાય છે Plate CII
૨૯૦ વડવહાણું
ચિત્રાનુક્રમ ૨૯૧ રત્નપના કિનારે વહાણ ૨૯૨
by by ૨૯૩ ધવલશેઠ પિતાના ચાર મિત્રો
સાથે શ્રીપાલને વહાણમાંથી પાડી
નાખવાની મસલત કરે છે Plate CIII ૨૯૪ માંચાની દોર કાપી શ્રીપાલનેવહા
ણમાંથી દરિયામાં ધકેલી દે છે ૨૯૫ રાણાનું યુદ્ધ ૨૯૬ સ્વયંવર મંડપ
૨૯૭ અજિતસેનને મુકા Plate CIV
૨૯૮ સુખડના સુંદર કોતરકામવાળા
Plate CV ૨૯૯ સુખડના સુંદર કોતરકામવાળો
એક બાજ Plate CVI
૩૦૦ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ Plate CVII
૩૦૧ આકાશપુરુષ
Page #32
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપાની સમજ
હેસિવ ૧—વડાદરામાં નરસિંહજીની પોળમાં આવેલા આત્માનંદ જૈન જ્ઞાનમંદિરમાંના શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની સુવણૢક્ષરી પ્રતઃ લિસ્ટ નંબર ૧૪૦૨.
હૈવિક ૨-—એ જ લિસ્ટ નંબર ૧૪૦૦ની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત
હંસવિ॰ ૩—એ જ લિસ્ટ નંબર ૯પ૯ની ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત.
કાંતિવિ॰ ૧—ઉપરાંત જ્ઞાનમંદિરમાં આવેલા પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહની સુવાક્ષરી પ્રતઃ
લિસ્ટ નેમર ૨૧૮૯.
કાંતિવિ ર—એ જ લિસ્ટ નંબર ૨૧૮૮ની કલ્પસૂત્રનો પ્રતઃ અતિ જીર્ણ,
શાં. ભ.—શાંતિનાથ ભંડાર, ખંભાત.
સ. પા.—સંઘવીના પાડાના ભંડાર, પાટણ.
મેા. મા. બં—મેકા મોદીના ભંડાર, પાટણું.
ઉ. શ્રી. વી, શા સ.ઉપાધ્યાયજી શ્રીવીરવિજયજી શાસ્ત્રસંગ્રહ, છાણી, ઉ. ફા. ધ.—ઉજમ ફાઇની ધર્મશાળાના ઉપાશ્રય, અમદાવાદ.
દે. પા.ના દવે.-દેવસાના પાડા (અમદાવાદ)ને દાવિમલ શાસ્ત્રસંગ્રહ. જયસૂ.~~આચાર્ય મહારાજ શ્રીજયસૂરીશ્વરજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત. સાહન.—ઉપાધ્યાયજી શ્રીસેાહનવિજયજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત. વિ. સં.–—વિક્રમ સંવત
ઇ. સ. ---ઇસ્વી સન
દી. બ.—દીવાન બહાદુર
જૈન ગૂ, ક. ભા. ૧—જૈન ગૂર્જર કવિઓ ભા. ૧ લે.
Page #33
--------------------------------------------------------------------------
Page #34
--------------------------------------------------------------------------
________________
hone:
4
).
૯િ/EN /
લ
જૈન ચિત્રકલ્પદ્રુમ
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ
ચીન ચિત્રકળાનું રહસ્ય કઈ રીતે સમજાય ? આ પ્રશ્નને હવે વ્યવસ્થિત વિચાર થવાની - જરૂર છે. સમગ્ર પ્રાચીન શિલ્પના પરિશીલન માટે હવે સ્પષ્ટ પદ્ધતિની શોધ થવી જોઇએ,
અત્યાર સુધી પ્રાચીન શિ૯૫નું નિરૂપણ નમૂનાઓનાં અથવા તેમની છબિઓનાં નિરીક્ષણથી થતું આવ્યું છે. શિલ્પ માત્રને સમજવાની આ સહજ પદ્ધતિ છે. શિ૯૫ની ભાષા આંખ બરાબર ઉકેલતી હોય ત્યાં તો નિરીક્ષણ માત્ર ૫ણ પર્યાપ્ત ગણાય. પણ બીજા યુગ કે દેશની શિષભાષા તેના અપરિચયના કારણે ભાવકને ભાવ અર્પવા અસમર્થ થાય ત્યારે એકલું નિરીક્ષણ પર્યાપ્ત નથી. વાણીના કરતાં રેખા, રંગ ઇત્યાદિ વધારે વ્યાપક છે તેથી બીજા દેશકાળની વાણીના જેવું મન રંગ-રેખા ધારણ કરતાં નથી, અને તેથી અજાણી વાણીના સાહિત્ય જેટલું તેમનું નિરૂપણ અસંભવિત થતું નથી. પણ રંગ-રેખાની ભાષાના જ્ઞાન વિના શિપીના ભાવને બોધ કરાવવામાં તે અસમર્થ છે.
રંગ-રેખાની પણ ભાષા છે. જગતમાં દેખાતાં રૂપોમાં રંગ-રેખા હોય છે તેના અનુકરણથી તે તે રૂ૫ સુચવે તે ઉપરાંત શિલ્પીઓના ભાવનું વાહન બનતાં અને બનવા તેમનામાં વિશિષ્ટ અર્થભાર આવે છે. શબ્દાર્થના સંબંધ માટે સમયપદ વપરાય છે તેને અહીં અનિદેશ કરી કહી શકાય કે રંગ-રેખાનો પણ ‘સમય’ હોય છે. આ રંગ-રેખાને સમય સમજ્યા વિના તેમનાથી સાકાર થતી કલાને ભાવ સમજો, આસ્વાદ લેવા કે વિવેચન કરવું એ આંધળાના ગોળીબાર જેવું છે,
રંગ-રેખાનો સમય શબ્દાર્થના સમય જેટલે મૂળ પ્રકૃતિને છોડીને દૂર ગએલો નથી. ગાય શબ્દ અને તેથી સૂચવાતા અર્થ અને વસ્તુ વચ્ચે ભાષાશાસ્ત્રીઓ કાંઈક ભૂતકાળમાં રહેલે સાદસ્યસંબંધ બતાવી શકે, પણ વ્યવહારમાં તેવું કાંઈ સાદૃશ્ય સમજાતું નથી અને તેથી ‘સમય’થી જ અર્થ ગ્રહણ કરવો પડે છે. રંગ-રેખામાં એવું નથી. મૂળ પ્રકૃતિને સાદસ્થના સંબંધથી સૂચવવાની શક્તિને શિપીએ ઉપયોગ કરે છે. પણ અનેક શિષીઓ આ સાદસ્યને પિતાના ભાવનું વાહન બનાવવા એવાં રૂપો આપે છે કે તે રૂપના અર્થ અને ભાવ કેવળ સદના સંબંધથી આપણને સમજાય નહિ. આ સમજવાને શિલ્પીઓના “સમય” સમજવા જોઈએ. આ ‘સમય’ યુગેયુગે બદલાય છે. તેથી આપણે પ્રાચીન કાળનાં શિ૯૫ને, આવા સમય'ના અજ્ઞાનથી, ભાવબોધ કરી શકતા નથી; અથવા તે ચમત્કારી હોય તે કાંઇની કાંઈ કલ્પનાઓ કરીએ છીએ, જેનાં અનેક ઉદાહરણો આપણું શિપના ઇતિહાસકારો અને વિવેચકોનાં લખાણોમાં અને ભાષણમાં મળી આવે છે.
પ્રાચીન શિલ્પીઓનો “સમય' સમજવા તેમની કૃતિઓ જેવી જરૂરી છે; પણ તેને ઉકેલ કરવા તે શિપીઓનાં થેયે કયાં હતાં, તે કેવો આસ્વાદ આપવા ઇચ્છતા હતા, કોની પ્રશંસા ઇરછતા હતા, કેને ખુશ કરવા ઈચ્છતા હતા, તેમનાં સાધનો કેવાં હતાં અને તેને તે કેવી રીતે ઉપયોગ કરતા હતા આદિ જાણવાની જરૂર છે. આવા જ્ઞાનથી સજજ થઈ ચિનું નિરીક્ષણ કરવામાં
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૨
આવે ત્યારે જ યાગ્ય પરીક્ષણ થઇ શકે. આવા જ્ઞાનના અભાવને લઇને આ ક્ષેત્રમાં થએલું ધણું કામ કરી કરવાની જરૂર જણાય છે, કારણકે પૂરતી સામગ્રીના અભાવે અપાએલા ગ઼ા અભિપ્રાયે ભ્રામક દેખાય છે. સુભાગ્યે આ જાતની ઘેાડીક સામગ્રી આપણને પ્રાચીન શિલ્પપ્રન્થામાં મળે છે, પણ તેનું સંશાધન કરવાની જરૂર છે. આ કાર્યમાં પ્રાચીન પરંપરા પ્રમાણે કામ કરનારા શિલ્પીએની મદદ મળે તા વિશેષ લાભ થાય.
આ ગ્રન્થમાં જે ચિત્ર-બિ ઉદાહરણરૂપે આપેલી છે તેનું ફલાની દૃષ્ટિએ નિરૂપણુ કરતાં પહેલાં ઉપરનું સ્પષ્ટીકરણ આપવાનું કારણ એ છે કે નિપુણ્ મનાતા ચિત્રવિવેચકાને પણ આ ચિત્રકળા સમજવામાં વિધ્ન નડયાં છે. તેમાં મુખ્ય વિઘ્ન આ ચિત્રકારોનાં લક્ષ્યનું અજ્ઞાન છે, પ્રથમ દૃષ્ટિપાતે આ ચિત્રા તેમના રંગચમત્કાર અથવા વર્ણચમકાર અર્પે છે. ‘શા સરસ રંગ છે ! શી ભભક છે ! કેટલી સભરતા છે ! કેટલી શ્રીમંતાઈ છે !’ ઇત્યાદિ ઉગારે એ ચિત્રા શ્વેતાં જ ઊડે છે. વેલબુટ્ટાઓના શણગાર પણ ધ્યાન ખેંચે છે. પ્રાણીઓ પણ ઠીક લાગે છે. પરંતુ માણસાનાં— સ્ત્રી-પુરુષાનાં ચિત્ર! તેતાં મનમાં છાના છાના એવા અભિપ્રાય ઊઠે છે કે આ ચિત્રકારાને કાંઈ આવડતું નથી ! આથી આ ચિત્રકલા વિષે અભિપ્રાય ઊતરવા માંડે છે! ઠીક છે; સાધારણ છે!” ઇત્યાદિ મત ઉચ્ચારાય છે, કારણ શેાધાય છે, ઇતિહાસ તપાસાય છે ! આ તો ધનકોએ, વાણીએએ, જૈનાએ પાયેલી કલા! તેમની સ્થૂલ કલાચિને સંતેાપનારી કલા! તેમની શ્રીમંતાને આગળ ધરતી સેાના-માતાની કલા !
આવા અભિપ્રાય બાંધનાર તે શિલ્પકારાને અને તે કલાપેાયક ધનિકાને અન્યાય કરે છે, તે ઇતિહાસને પણ કલુષિત કરે છે. પ્રથમ તે! પૈસાદારાની મરજી પ્રમાણે બધું થવું ોએ એ આજના યુગની મહાન શાધ તે દિવસના ધનકોએ કરી ન હતી; અને ધનકા ઇચ્છે તે પ્રમાણે પોતાની કલાને નમાવવાની ફરજ તે યુગના શિલ્પીઓએ સ્વીકારી ન હતી! એટલે ઐતિહાસિક દૃષ્ટિએ શોધ કરવી હાય તા ખાળવું એ ન્દ્રેએ કે આ શિલ્પીએસનાં ધ્યેયા શાં હતાં અને તેમના ભાવકાની કઇ અપેક્ષાએ હતી ?
વિષ્ણુધર્મોત્તરપુરાણના ‘ચિત્રસૂત્ર’ના નીચેના એ Àાકે વિચારે. તેમાંથી થાડેાક ઉકેલ થશે.
रेखां प्रशंसन्त्याचार्या वर्तनां च विचक्षणाः ।
त्रियो भूषणमिच्छन्ति वर्णाढयमितरे जनाः ।। ११ ।। इति मत्वा तथा यत्नः कर्तव्यश्चित्रकर्मणि ।
सर्वस्य चित्तग्रहणं यथास्यान्मनुजोत्तम ॥ १२ ॥
[૬ ૪૧]
રેખાને આચાર્યો વખાણે છે, અને વર્તનાને વિચક્ષણા; સ્ત્રીએ ભૂષણ ઇચ્છે છે અને બીજા માણસા—સાધારણ માણસા રંગની ભભક ઋ છે. આ પ્રમાણે સમજીને ચિત્રકર્મમાં તેવી રીતે ચલ કરવા, જેથી, હે મનુજોમાં ઉત્તમ! સર્વનું ચિત્ત ગ્રહણ થાય—સર્વને આનંદ આપે.
બધાને મનાહર લાગે તેવી રીતે ચિત્રો કરવાને! આ ક્ષેાકામાં ઉપદેશ છે, રેખા, વર્તના,
Page #37
--------------------------------------------------------------------------
________________
3
પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ ભૂષણુ અને હૃઢયતા-આ ચારે અંગે ચિત્રમાં અભિપ્રેત છે, પણ કાને શું વધારે ગમે છે તેનું પણ સૂચન છે. દરેક ચિત્રકાર જે પેાતાની કલાને વકાદાર છે તેનું ધ્યેય તે ચિત્રકલાના આચાયાંની —-ચિત્રકારાની શ્રેણીમાં ઉત્તમ સ્થાને વિરાજતા કલા અને શાસ્ત્રના વિદ્વાનોની—પ્રશંસા પામવાનું હાય. તેને ડિગ્રી’ તે આચાર્યોની પ્રશંસાથી જ મળે. આથી તેનું ધ્યાન રેખા’તરફ્ સવિશેષ રહે છે. પ્રાચીન ચિત્રકારનું નૈપુણ્ય એટલે રેખાનું નૈપુણ્ય ! ખીર્ઝા અંગે તેનામાં નથી એમ નથી, પણ આધારભૂત તો રેખા છે.
આવા જ ભાવાર્થ વામનના કાવ્યાલંકારમૂત્રવૃત્તિમાં આપેલા નીચેના મ્લાકમાં દેખાય છે. यथा विच्छिद्यते रेखा चतुरं चित्रपण्डितैः । तथैव वागपि प्राज्ञैः समस्तगुणगुम्फिता ॥
[ધિ. રૂ. ૪. ૧. સૂ. ૨૧] જેમ ચિત્રર્ખાતેથી રેખા ચતુરાઈથી વિવિધ રીતે ઘેરાય છે તેમ જ વિદ્વાનાથી વાણી પણ બધા ગુણાથી ભરેલી નિરૂપાય છે,
આ શ્લાકમાં પણ ચિત્રપડિતાની ચતુરાઈ રેખા દોરવામાં કહેલી છે.
ચિત્રકારાનું આ ધ્યેય મનમાં રાખી આ ગ્રંથમાં ઉદાહત થએલી ચિત્રકલાનું પરીક્ષણ કરવામાં આવે તે તેનું સ્વારસ્ય બરાબર સમજાશે. આમાં મનેાહર રંગની ભભક છે તે તે સર્વસ્વીકૃત છે. તેનું ‘ઈતર જનેાને' આનંદ આપનારૂં અંગ સમૃદ્રિથી ભરેલું છે. પણ આથી વિશેષ જે તેમાં કાંઇ ન હેાય તેા તે કલાને સાધારણ વર્ગમાં જ મૂકવી પડે. ચિત્રકાર પોતે આવી વાહવાહથી મનમાં આપણને ‘પ્રાકૃત’ તરીકે આળખી લે. એ તેા પેાતાનું રેખાનૈપુણ્ય બતાવવા ઇચ્છે છે. આ ચિત્રાનું રેખાનપુણ્ય તપાસેા. વિવિધ યુગેાની કલા છે, વિવિધ પ્રકારના ભાવ છે, છતાં લગભગ નિરપવાદ રીતે તેમાં રેખાનું પ્રભુત્વ દેખાય છે.
પણ અહીં ખીન્ને પ્રશ્ન ઉદ્ભવે છે: રેખાનૈપુણ્ય પણ ચિત્રકારનું સાધન છે. તે દ્વારા ચિત્રકાર શું સાધે છે? આ રેખાથી સધાતી આકૃતિએ કેવી છે ? આમાંની ઘણી માનવ-આકૃતિએ બેહુદી નથી લાગતી? આ ચહેરાએ આવા કેમ છે?
ભારતીય ચિત્રકારાને માનવા ચીતરવાની આવડત ન હતી એમ તેા કે ખુલાસે નહિ આપે. ગૂજરાતના આ ચિત્રકારને તેની આવડત નહિ હોય તે પણ તેમાં રહેલું રેખાનું પ્રભુત્વ જોનાર માનશે નહિ. ચિત્રમાં ‘સાદસ્ય’ લાવવાની નિપુણતા તેમને સુસાધ્ય હતી. પણ આ સાદશ્યવાળાં ચિત્રામાં તેમની ચિત્રકલા સમાપ્ત થતી ન હતી. ચિત્રાને આ એક પ્રકાર હતા અને તેને ચિત્રસૂત્રકાર ‘સત્ય' એવી પારિભાષિક સંજ્ઞા આપે છે.
यत्किंचिल्लोकसादृश्यं चित्रं तत्सत्यमुच्यते ॥ જેમાં કંઈક લેાફસાદશ્ય હોય તે ચિત્ર ‘સત્ય' કહેવાય છે.
તે તે પદાર્થની પ્રતિકૃતિ સાધી જે ચિત્રા દેરવામાં આવતાં તે બધાંને આમાં સમાવેશ થતા હશે. પણ આ ઉપરાંત ચિત્રકારા બીજી રીતે પણ ચિત્રા દેરતા. આપણે જાણીએ છીએ કે વૃક્ષ, વેલ, પત્ર, પુષ્પ આદિના ચિત્રણમાં કેટલાંક ચિત્રમાં પ્રતિકૃતિ હ્રાય છે તે કેટલાંકમાં કેવળ
Page #38
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ સૂચન લઇ તેમાંથી વિવિધ મનહર આકૃતિઓ ઉપજાવીને દોરવામાં આવે છે. કાતરકામમાં પણ આવું હોય છે. આમાં દેશ તે તે મૂળ વસ્તુ સૂચવવાનો હેત નથી, પણ આકારોની મનોહર રચના કરવાનો હોય છે. પ્રતિકૃતિની લુપતાં છેડી દઈ આકારરચનાના સૌઠવમાં રાચતી ચિત્રકલા એ કઈ હલકા પ્રતિની કલા નથી. કેટલાક આધુનિક કલાવિવેચકોને મતે તે પ્રકૃતિમાં રાચતી ચિત્રકલા પ્રાકૃત છે, ખરી ચિત્રકલા તો કેવળ આકારથી ભાવ ઉત્પન્ન કરનાર ચિત્રમાં વસેલી છે.
આધુનિક મત ગમે તે હોય, પણ પ્રાચીન ચિત્રામાં (અને પ્રતિમા વિધાનમાં પણ એક એવો પ્રકાર દેખાય છે કે જે પ્રતિકૃતિને આવશ્યક મર્યાદાની ઉપેક્ષા કરી તે તે ભાવ સાધવા સમર્થ થાય છે. આમાં ઘણી વાર ભાવક અથવા વિવેચકની પોતાની પૂર્વગૃહીત મર્યાદા તે ભાવ સમજવામાં વિનરૂપ થાય છે; પણ મનને પ્રતિકૃતિની બાલિશતામાંથી જરા મુક્ત કરી આ ચિત્રો જોવામાં આવે તો તે ચિત્રો સમર્થ રીતે ભાવનિષાદક બને છે; અને જરા ઝીણવટથી તપાસવામાં આવે તો જણાય છે કે અમુક ભાવોને એકદમ પ્રતીતિ કરાવતા સૌદ્ધ સાધવા માટે પ્રતિકૃતિની મર્યાદા છેડવાની જરૂર દેખાય છે. પ્રાચીન કાળમાં ચિત્રવિધાન અને મૂર્તિવિધાન નૃત્ય અને અભિનયને બહુ અનુસર્યા છે. જેમ નૃત્ય અને અભિનય શીઘ્રતાથી તે તે ભાવનું ભાન કરાવે છે, તેમ ચિત્રકારનો ઉદ્દેશ પણ શીઘ્રતાથી ભાવ નિષ્પાદન કરવાનો થયો હોય તેમ દેખાય છે. ચિત્રસૂત્રકાર માર્કંડેય સ્પષ્ટતાથી કહે છે વિના તુ ઘરન્નેન ત્રિફૂä દુર્થકમ્ નૃત્યશાસ્ત્ર જાણ્યા વિના ચિત્રસુત્ર જાણવું ઘણું અઘરું છે. (અંહી નૃત્યશાસ્ત્ર નૃત્તને પણ સમાવેશ કરે છે). વળી જે દૃષ્ટિએ, ભાવ, અંગોપાંગો, કરો ઇત્યાદિ તૃત્ય તથા નૃત્તમાં જાણવાના હોય છે તે આમાં પણું જાણવાના હોય છે.
दृष्टयश्च तथा भावा अङ्गोपाङ्गानि सर्वशः । कराच ये महानत्ते पूर्वोका नृपसत्तम ॥६॥
त एवं चित्रे विज्ञेया नृत्तं चित्र पर मतम् ।। પ્રાચીન ચિને નિરીક્ષક જાણે છે કે લગભગ દરેક ચિત્રમાં અમુક મુદ્રા, અમુક કરવર્તિના, અમુક દૃષ્ટિ, અમુક પાદચારી, અમુક અભિનય ઇત્યાદિ જોવામાં આવે છે. પણું નુત્ય અને અભિનયમાં જે “ગતિથી સધાય છે તે ચિત્રમાં “સ્થિતિથી સાધવાનું હોય છે. આ સાધવાને માટે આકારેને જે રીતે રચવા જોઈએ તે રીતે રચવાનો પ્રયત્ન અમુક ચિત્રોમાં દેખાય છે. આવા ચિત્રાની કટી એ છે કે તે તે આકારો તે ભાવ સૂચવવા સમર્થ છે કે નહિ, નહિ કે તે આપણને
ચતાં માણસની પ્રતિકૃતિ છે કે નહિ. સંભવ છે કે કેટલાંક ચિત્રમાં આવા આકારે કોઈ પણ ભાવની પ્રતીતિ કરાવી શકતા ન હોય અને તેથી કેવળ બેહુદા જ લાગે. આવાં ચિત્રામાં શૈલીને દોષ નથી, તે તે ચિત્રકારનું સામર્થ્ય દોષપાત્ર છે. વળી કેટલેક ઠેકાણે અમુક આકારનો “સમય” આપણે ન જાણતા હોઈએ તેથી પણ ભાવપ્રતીતિ ન થાય. ગમે તેમ હોય, પણ આપણા પ્રાચીન
* 'Art' by Clive Bell
Rey 2-3 Significant form and representational 24€ 4.23 Terve.
Page #39
--------------------------------------------------------------------------
________________
૫
પ્રાચીન ચિત્રાનું કલાતત્ત્વ
ચિત્રામાં એવાં ઘણાં ચિત્રા છે જે પ્રતિકૃતિની મર્યાદાની ઉપેક્ષા કરે છે અને તેમ કરીને કાઈ એવી વેધક રીતે ભાવપ્રતીતિ કરાવે છે કે જે અન્યથા અશક્ય લાગે. આ ગ્રંથમાં પશુ એવાં ઘણાં ઉદાહરણો છે.
ચિત્રત્રકારે જે બન્ને પ્રકાર વૈણિક' તરીકે વર્ણવ્યા છે તેને પારિભાષિક અર્થ સ્પષ્ટતાથી કહી શકાતા નથી. પણ તેના નીચેના વર્ણન ઉપરથી એમ લાગે છે કે તે કદાપિ આ જાતનાં નાનાં ચિત્રાના પ્રકાર હાય, વણિક' એટલે સંગીત સાથે સંબંધ ધરાવનાર; અને સંગીતમાં નૃત્ય, ગીત, વાઘ ત્રણે આવે.
दीर्भाङ्गो सप्रमाणं च सुकुमारं सुभूमिकम् । चतुरस्रं सुसम्पूर्ण नदीर्घ नालम्बणाकृतिम || प्रभाणस्थान लम्भाद्वयं वैणिकं तन्निमद्यते ॥
જેમાં અંગા દીર્ઘ હોય છતાં સપ્રમાણ હોય, સુકુમાર, સારી ભેાંયવાળું, ચેારસ, સમ્પૂર્ણ, બહુ લાંબું નહિ, સ્થૂલ આકૃતિ ન હોય તેવું પ્રમાણ અને સ્થાનલમ્સથી યુક્ત તે ચિત્ર વૈકિ કહેવાય છે.
આમાં પહેલું વિશેષણુ ખાસ ધ્યાન આપવા જેવું છેઃ સાધારણ કરતાં દીર્ઘ અંગે! હાય છતાં સપ્રમાણુ હેાય. વળી આવાં ચિત્રો બહુ દીર્ઘ ન હોય તે પણ વિચારવા જેવું છે. આ વર્ણન આ ગ્રંથનાં અનેક ચિત્રાને લાગુ પડે તેવું છે. સંભવ છે કે આ ચિત્રપ્રકાર વણિક હાય !
સંક્ષેપમાં, સર્વે જનનાં મન હરણ કરનાર અંગે ભૂષ્ણુ, વર્ણોદ્રવ્યતા ઇત્યાદિ તા આ ચિત્રામાં પ્રથમ દૃષ્ટિએ જ પ્રતીત થાય છે; પણ તેમનાં સપ્રમાણ રેખાનેપુણ્ય અને અંગવિન્યાસની ચતુરાઇથી આ ચિત્રા કોઇ અલૌકિક રીતે ભાવદર્શન કરાવે છે; અને આ રીતે કલા માત્રનું પરમ ધ્યેય— રસાસ્વાદના આનંદ સાધવામાં ગુજરાતના આ ચિત્રકારા સમર્થ દેખાય છે.
સિકલાલ છે. પરીખ
Page #40
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
આપા ઠમા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્ત થયા બાદ હિંદુસ્તાનમાં
- ચિત્રકળાના તે પછીના અંડ કયાં એ પણ મળી આવતા હોય તે તે દસમાથી અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે લતીફાલતી રહેલી, તાડપત્રો અને હસ્તલિખિત ગ્રન્થોમાં સચવાતી આવતી, કલ્પસૂત્રની ચિત્રકળામાં છે. ભારતને મધ્યકાળના ઇતિહાસમાં ગૂજરાત અનુપમ સ્થાન ભોગવતું હતું તે વખતે તેની ભાગ્યલકમીના સ્વામી ગુર્જર નરેશ અને જૈન મુત્સદ્દીઓ હતા, એટલે તેમણે સ્થાપત્ય અને ઇતર કલાઓનો સમાદર કરી ઇતિહાસમાં અમર પગલાં પાડવાં . એમના યુગનાં સ્થાપત્યસર્જન અને શિલ્પસામગ્રીઓ તેમજ હસ્તલિખિત ગ્રંથોની સંખ્યાબંધ પ્રતે જોઈએ છીએ ત્યારે એમ જ લાગે છે કે તે યુગના માનવીઓ જે કેવળ રાજ્યો જીતવામાં, લડાઇઓ કરવામાં અને વહેમ તથા કુસંપમાં જ જીવન ગાળતા હેત તો આવું પ્રફુલ્લ કલાસર્જન તેમને હાથે થવું અશક્ય જ હેત. પણ આઘેથી કાળનાં ચિત્ર જોનારને પ્રજાએ એ વચલા ગાળામાં કેવી નિરાંત, શાંતિ અને સુખ સંસ્કૃતિભરી જિંદગી માણી છે તેને
ખ્યાલ આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને રંગસૌરભવાળી કલાસામગ્રીનો થાળ જેવાથી જ આવે તેમ છે. રાજાની સભામાં દેશદેશના પંડિતેનું સન્માન થાય છે; જૈન મુનિએ અને બ્રાહ્મણ પતિના વાદવિવાદો જામે છે અને તે પર સમસ્ત પ્રજા નજર માંડી રહે છે, તે વાદના પડઘા ચૌદિશ ફેલાય છે; પડતો અને મુનિએ સરકૃતિના પાયા સ્થિર કરવા સ્થાપત્ય અને કળાને સાથ મેળવે છે; દ્રમહાલય, સોમનાથ, ઝીંઝુવાડાને ડાઈનાં રોનકદાર ક્ષાત્રરૂપનાં મહાલયો પાછળ રાજ્યભંડાર ખુલ્લા મુકાય છે, તે એ જ રાજ્યના મુત્સદ્દીએ મેટી પૌષધશાળાઓ, પાઠશાળાઓ અને જિનમંદિરથી નગરોને રૂપાવે છે; સામાન્ય માણસો પણ ‘યથાદેહે તથા દેવે' એ બુદ્ધિથી સાધારણ દેવકાર્યમાં પણ પોતાના વૈભવ પ્રમાણે છૂટથી ખર્ચતા દેખાય છે; વાંચવાના ધાર્મિક ગ્રંથે નેત્રને નિત્ય દર્શનપ્રિય રહે એ હેતુથી શ્રીમાનેને કળાપ્રેમ તે ઉપર ધરેણાં જેટલી જ નકશી અને શાભા કરાવી રહ્યો છે;–આવું આવું જનસમુદાયે પિતાના ઉપયોગ માટે કેટલું કર્યું હશે તે તો એ યુગના માનવીએ જ જાણી શકે; પણ જૈન ધર્મે જે સાતત્ય અને ધર્મબુદ્ધિથી એવા સમૃદ્ધ ગ્રંથા ભંડારામાં સંઘર્યા છે તે આપણને તે સમયનાં લોકચિ અને સંસ્કાર થોડાંધણું સાક્ષાત કરાવી શકે છે.
ખંભાત અને પાટણમાંનાં તાડપાનાં ચિત્રોને મધ્યકાળના નમૂનાઓમાં સૌથી અગ્રસ્થાન આપી શકાય. તેની એકએ પ્રતે જ ઉપલબ્ધ હોવા છતાં જે વસ્તુ આપણી સામે રજુ થાય છે તે ઉપરથી ખાત્રી થાય છે કે એ કાળના સમાજમાં ચિત્રકળા કોઈ આગલી પેઢીઓથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જ જોઈએ; નહિતે એ ગ્રંથનાં ચિત્રોમાં જે રૂઢ થએલી પાકી શૈલીને ઉપયોગ થયો છે તે ઉપલબ્ધ ન હોત. આ કળા અનાડી કે અણધડ હાથમાં જન્મેલી નથી, પરંતુ અનેક પ્રકારનાં કૌશલ્યપૂર્વક રંગ અને રેખાની સજીવતા તથા રૂચિરચનામાં કાબેલ થએલા
Page #41
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
માનવીઓએ સિદ્ધ કરેલી શૈલી છે એમ આપણે સ્વીકારવું પડે છે. એની મુખ્ય ખૂબી તો સરળ રૂખામાં આખેદ્ન કથાનિરૂપણ કરવાની તેની શક્તિમાં છે, વાડ્મય સાથે ચિત્રકળા કેવે તાલ મેળવે છે એ દર્શાવવામાં આ શૈલી અવિધ કરી નાખે છે. આકૃતિએ અને રંગાના અનેક સંકેતપૂર્ણ પ્રયાગા દ્વારા એ ચિત્રામાં સાહિત્ય, વિચાર અને ષ્ટિને ઉદ્દીપન કરે એવી એક નવી જ જાતની બિછાત બની રહે છે. જેએ હાથમાં કલમ કે પીંછી લઇ જરાણુ આકૃતિ દેરી શકતા હશે તેમને તે આ ચિત્રોની ભૂમિકાની સમતોલ રંગભરણી ઉપાડ કે ઊંડાણના પ્રયત્ન વગર આનંદસમાધિમાં ગરકાવ કરશે. આજ સુધી આ ચિત્રોના મેટામાં મોટા સમુદાય જૈન ધર્મના ગ્રંથામાંથી મળી આવ્યુ. હતા, એટલે તેને માત્ર ધર્મનાં સાંકેતિક સ્વરૂપા અથવા નિશાનીએ જેમાં ગણી લઇ કલાના પ્રતિહાસમાં તેનું સ્થાન નિણિત કરવામાં આવ્યું નહેતું; પરંતુ જ્યારે ગુજરાત, માળવા અને રજપૂતાનામાંથી ખીન્ન સંપ્રદાયેા ને સાહિત્યગ્રંથામાંથી પણ આ જ ચિત્રશૈલીના નમૂના હાથ લાગ્યા ત્યારે કલાનિષ્ણાતા સામે એક સળંગ ચિત્રપરંપરા તરવરવા લાગી અને આ ચિત્રામાં કલામર્મવાળાં સ્વરૂપે સભાએલાં દેખાયાં. કલ્પસૂત્રેા જેવાં જ લક્ષણાવાળી કળા વસંતવિલાસ અને શ્રી ખાલગેાપાળસ્તુતિમાં પણ યેાજાએલી છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે મુગલ કળા ખીલી તે પહેલાં ગુજરાત, માળવા અને મારવાડના પ્રદેશમાં આ ચિત્રશૈલીને ઠીકઠીક પ્રચાર થઈ રહ્યો હશે. આ કળાના પરિચય માત્ર શ્રીમાના જ ભાગવતા હું હાય, પણ લોકરંજની કળા તરીકે તે પ્રજાજીવનમાં પણ સ્થાન પામી હશે એ તે સમયનાં છૂટાં ચિત્રામા, વસ્ત્ર અને કોતરકામા ઉપરથી સમજાય છે; એટલેકે કળાકારો અને તેમની ચિત્રસામગ્રી લેાકપરિચિત અને લાકચિની જ હતી.
આ ચિત્રા ઝડપથી દારાએલાં લાગે છે; એટલેકે જેટલી ઝડપથી આપણે લખાણને અક્ષર ખેંચીએ એટલી ઝડપથી આ ચિત્રકાર આંખ, નાક, માથું, હાથ, પગ અથવા વસ્તુ ચીતરી શકે છે. એમ પણ માની શકાય કે આ ચિત્રકર્મ માટે ખાસ ચૂંટી કાઢેલા કેટલાક આધારભૂત આકારા નક્કી થઇ ગયા હશે. આ બાબતમાં તે અજંતા કે રાજપૂત ચિત્રકળાથી ક્વળ ભિન્ન લક્ષણ બતાવે છે.
ઊં
અજંતાના કલાકાર કાઇ સમર્થ કવિની પેઠે પોતાની રેખામાં ઊમિદર્શન અને પ્રસંગનું વાતાવરણ સહજમાં લપેટી લે છે. વાચા અને અર્થને સંયેાગ કરવાની કવિની શક્તિ જેમ વખણાય છે તેમ જ અજંતાની રેખા એ માત્ર રેખા નથી; એને આલેખક એ રેખાપણું ભુલાવીને સ્વરૂપ ભાવ અને પદાર્થને સાક્ષાત પરિચય કરાવે છે. તે ઘૂંટેલા આકાશના દાસ નથી બનતા; તેની માનસિક સૃષ્ટિને જ આગળપડતી લાવવા તેની રૂખાવલીઓ ગમે તેવી છટામાં વહે છે. એ સૌષ્ઠવ રાજપૂત ચિત્રકળામાં નથી જ; પણ તે સાથે જ નવી રંગપૂરણી અને પેાતાના દેશકાળ તેમજ સમાજના આબેદ્ન વૃતાંત અને વ્યવહાર સરળ ચિત્રકવિતામાં રજુ કરવાનું માન તેને જ મળે છે. અજંતાની કળાને સુસંસ્કૃત પંડિતાની વાણી કહીએ તે રાજપૂત કળામાં સમાજગાયકેાની સુરાવઢ અને જમાવટ છે. વસ્તુ સાદી, પણ રાગના મધુરા લય જેવી મિઠાશ આપે છે એવાં એ ચિત્રા છે. પણ તે પૂર્વેની આ મધ્યયુગની ભારતીય કળા એ લક્ષણાથી વિચત છે. એનું કોઈ ચોક્કસ કારણ
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
.
જડતું નથી. અજંતા સાથે તેના સંબંધ શેાધાતા નથી. તેનાં ચિત્રનિરૂપણુનું ધેારણુ ઈરાની કે અજંતાની કે બીજી કોઈ કળા જોડે બેસતું નથી. એટલે જ માની શકાય છે કે કોઇ જૂના કાળથી લૂંટાતી ધડાતી જુદી જ ચિત્રસરણી તરીકે તેનું સ્થાન અનેાખું જ રહે છે.
ખંભાતનાં તાડપત્રા પરની આકૃતિના મરેડ સહેજ પણ અજંતાના નિર્દેશ બતાવે છે; એટલે કદાચ કાઇ અટૂલેા કલાકાર તે અંશે લઈ આવ્યે હાય એમ મનાય. તે સિવાય બહુ કલ્પના દોડાવીએ તે પ્રાચીન ઇજિપ્તનાં ભિતચિત્રામાં જ તેનાં મૂળ શોધી શકાય. ઇજિપ્તતનાં એ ચિત્રામાં ઊર્મિ કરતાં વૃત્તાંતને પણ ઉપર જ બરેખર ચાટ રાખવામાં આવે છે. તે જ પ્રમાણે કલ્પસૂત્રોનાં ચિત્રા જોઇએ છીએ ત્યારે ચિત્ર બ્લેઇને જ વૃત્તાંત સમજાવા લાગે છે. ઇજિપ્તનાં ચિત્રોમાં રાજા કે વિશેષ શક્તિ અથવા સ્થાન ભોગવનાર સ્વરૂપાને બીજાં પાત્રા કરતાં માં બતાવવામાં આવ્યાં છે, તે જ પ્રમાણે કલ્પસૂત્રામાં કાઇ પણ જાતના ચિત્રસંયેાજનના વિચાર કર્યા વિના મુખ્ય પાત્ર મે।હું જ ચીતરવામાં આવે છે. આ ચિત્રો ઝડપથી ખેંચી કાઢેલાં દેખાય છે, તેથી ચીતરનારની અનાવડત છે એમ તેા કહી શકાય તેવું નથી. ચીતરનાર જે કાંઇ ચીતરે છે તેમાં માનવ દેહ વિષે તે સંપૂર્ણ સમજ રજુ કરી શકે છે. જાતજાતના લેાકે, તેમની હીલચાલ તેમજ મુદ્રામા તેને સુપરચિત છે, વૃત્તાંત પર સચેટ લક્ષ્ય અને એકધારૂં ચિત્રાંકન એ તેનાં પ્રધાન લક્ષણ છે. તે વાહવાહ માટે ચિત્રકામ કરતેા લાગતા નથી, પણ કાષ્ઠ રીતે ચિત્રમાંથી જ હકીકત પ્રકટ કરી શકાય તેની મથામણુ તે કરે છે, એટલેકે વાંચતાં ન આવડતું હેય તેને પણ એ પાનાંમાંથી જાણવાનું અને જોવાનું મળી રહે અને ધર્મપ્રચારની સાર્થકતા સંધાય.
ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક નેત્રવિહાર બની રહે તે માટે પ્રયત્નો કરવામાં આ ગ્રંથારો।ભા-સમૃદ્ધિની ટોચ રજુ કરે છે. ઘૂટેલી કાળી, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષરેશ અને ચિત્રોની તકતીઓ યેાગ્યરીતે સાચવીને હાંસીઆમાં જે વેલપટ્ટીએ અને આકૃતિની વાડીએ ભરી દીધી છે તેની ાલે આવે એવી પ્રાચીન પ્રતા જાણવામાં નથી. ધર્મના પવિત્ર ગ્રંથા માટે આવેા સમાદર કુરાન, બાઇબલ, ગીતા વગેરેના શ્રીમંત માલિકા અને ધર્માંધીપાએ ભુતાવ્યા છે; પણ કલ્પસૂત્રેાની આવૃત્તિઓ સાથે હરીકાઈ કરી શકે એવે સમૂહ ભાગ્યે જ મળશે. (આ કથન માત્ર બહાર પડેલાં પુસ્તકને આધારે છે.)
જૈન કલ્પસૂત્રેાના હાંસીઆની ચિત્રસામગ્રી ઉપર તા હિંદના જાણીતા કલાવિવેચકોનું પણ ધ્યાન ખેંચાયું જણાયું નથી. તેનું કારણ આજ સુધી શ્લેષ્મે તેટલા પ્રમાણમાં કેટલીક અસલ વસ્તુ કાઇની જાણમાં પણ નહાતી એ કહી શકાય. હાંસીઆની એ અપૂર્વ કલાસમૃદ્ધિને દુનિયા આગળ રજુ કરવાનું માન આ ‘જૈન ચિત્રકલ્પદ્રુમ'ના સંપાદક શ્રી સારાભાઈ નવાબને જ છે. જે નમૂના તેમણે પ્રાપ્ત કરી પ્રકટ કર્યો છે તે માટે કળાના ઇતિહાસમાં તેમનું માન અને સ્થાન કાયમને માટે સ્વીકારવું પડશે. આ હાંસીઆની ચિત્રકળા જ એ યુગના માનવીની સર્જનશક્તિ અને અપ્રતિમ રોાલાશક્તિના સંપૂર્ણ પુરાવા છે. કેવળ એ કે ચાર રંગમાં, આખા યે ગ્રંથના એકેએક પાને જુદીજુદી વેલપટ્ટીઓ, અભિનયભર્યાં પ્રાણીઓ તથા મનુષ્યેાને ચીતરનારા ચિતારા આજના કળાકારને કસેટી
Page #43
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
આપે એવા છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, એરાતાં, વેચાતાં વધેલે પણ સંસ્કૃતિને આ થાળ એટલા બધા સમૃદ્ધ છે કે આજના કલ્પનાકૃતિ (designs) માગનારાએની ભૂખને તે સહજમાં સંતોષે છે,
ے
ઘણી વખત ગ્રંથનાં પાનાંઓમાં હાંસીઆમાં એક ખૂણા પર લહીઓએ ચિત્રપ્રસંગની ટૂંકી નોંધ કરેલી જણાય છે. તે ઉપરથી લાગે છે કે અક્ષરો લખનાર પોતાનું કામ પૂરૂં કરી ચિતારાને ખાલી જગ્યાઓ ભરવા સોંપી દેતા હરશે; એટલે ચિતારા કવિતાની પાદપૂર્તિની પેઠે પ્રસંગના સૂચક આકારાવાળી વેલપટ્ટીએ અને ચિત્રા ઉમેરવાનું કામ કરતા હશે. કવિતાની કડીઓ છંદમાં બંધાતી આવે તેવી રૂપ અને આકૃતિમાળાઓની સમતોલ વહેંચણી કરતા તે છેવટના પાના સુધી પાઢ અને ચિત્રાને એકસરખા રસ સાચવી લે છે. આવી એકધારી યેાજનાવાળાં પ્રકાશને આજના સાધનસંપન્ન યુગમાં પશુ વિરલ છે,
ધાર્મિક ચિત્રામાં કથાપ્રસંગનાં પાત્રાનાં સ્વરૂપે આદ્ય કલાગુરુએ બાંધેલાં તેનાં તે જ સાચવવાને સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતે હાય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવા પ્રકાર નજરે પડે છે. છતાં ચિત્ ચકાર કળાકારે નવી મૈિં અને છટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાંજ્યાં કંઇક સામાજિક વાતાવરણ બતાવવાનું હોય છેત્યાંત્યાં તે તેમણે અવશ્યછૂટ લઇને પોતાને સમાજ ઉતાર્યો છે. શ્રીપાલ રાસનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિનું ચિત્ર છે. (જુએ નં. ૨૮૨થી ૨૯૭) આ ચિત્રાની ચિત્રકળાની કદર કરતાં સાથેસાથે તેમણે જે સાહિત્ય * અને ક્રિયાએથી આ પ્રતા તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણાવે ોઇએ. તાડપત્રને ચૂંટીને ચિત્ર યેાગ્ય સફાઈ પર લાવવાં તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગો ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સંલગ્ન કરવાં એ બધી વાતેા આજના કલાકારને મહાન ભેદો જ રહેવાની, આજે ચિત્રના ચિરંજીવા માટે સાધના કે રંગોની લેશમાત્ર પરવા ફાઈ રાખતું નથી. તેને સેંકડ વર્ષોથી તેમના સર્જકોની પ્રતિભાની સાખ પૂરતા આ નમૂના શરમમાં નાખે એવા છે, આ બાબતમાં તો કુશલ વૈજ્ઞાનિકો, કલાકારો અને પ્રાચીન શાસ્ત્રવિશારદાનું મંડળ એકાગ્ર થઇ કામે લાગે તા જ પુનરુદ્ધાર થઇ શકે.
જૂનાં ચિત્રો બધાં ચે સરખી ઉચ્ચ કક્ષાનાં નથી. છતાં યે દરેક ચિત્રકાર વૃત્તાંતની સચ્ચાઇ અને ચિત્રનું ચિરંજીવપણું સાચવવાના પ્રયત્ન કર્યા વિના તો રહ્યો નથી. ગમે તેવાં કાલ્લાં ખેાબડાં લાગતાં આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણુ અને કેટલાક આકારેનાં ખોખાં બરેાબર સચવાયાં હાય છે. એટલે આપણને વૃત્તાંતને ઉકેલ જરાયે મુશ્કેલ પડતા નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્ર, ઘરે, ઉપસ્ફા વગેરેના સારામાં સારા ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લોકજીવન જેવું હોય તા આમાં મળી શકે.
આ ચિત્રોની બીજી ખૂબી એ છે કે સાધારણમાં સાધારણ માણસને પણ ચિત્ર સમાય એવી * સાહિત્યા અને ક્રિયા માટે જીએ મુનિશ્રી પુણ્યવિજયજીના ‘ભા. જૈ, બ્ર. સંસ્કૃતિ અને લેખનકળા' વિષેના લેખ.-સંપાદક
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૦.
જૈન ચિત્રકલપકુમ રીતને તેમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. તડકો હોય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હોય. રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવો ચીતર્યો હોય તો બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હોય. વળી પ્રસંગ પ્રમાણે તું કાળી દર્શાવતાં માણસો અને જનાવરોથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરોવર કે કંડ, તેના પાણીનાં વમળોની રેખાઓથી જ સમજાઈ જાય. વૃક્ષો ફળો વનસ્પતિઓ વગેરે બરાબર ઓળખાય તેમ તેનાં પાન થડ વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતાં આ લાક્ષણિક દર્શન ચિત્રણના નિયમોમાં વધુ ઉપયોગી ગણાયું છે.
આજ સુધી ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં ગુજરાતને નામે લેખ નહેતા, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમાં જ મળ્યા હોવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રાચીન ચિત્રાકૃતિએની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી અને મુગલ કળાને સમૃદ્ધ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયે તેના એકેડ તે હજી બેસાડવાના રહે છે જ; તે પણ જે સ્થાપત્યરચનાઓ અને વચ્ચે આ ચિત્રોમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાએલા સમાજમાં નજરે પડે છે.
ચતુર દષ્ટિવાળા કલાવિવેચકે આ કળાના નમૂના જોતાં જ તેની potency–સર્જક અને પ્રેરક શક્તિ સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાંથી નવો માર્ગ જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળાપાઠિત વસ્તુ નહિ, પણ પ્રજાની ઊર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાયેલી નવસૃષ્ટિ એમ સ્વીકારીએ તે નવસર્જનના પાયામાં યે આ કળાનાં તને ઉપલેગી થઈ પડવાનાં જ,
રવિશંકર મ. રાવળ
Page #45
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી મીતાય નમઃ
ગુજરાતની નાઅિત કળા અને તેના દૈનિાસ
નામ
આ નિબંધને ઉપર પ્રમાણે નામ આપવાના ઉદ્દેશ દેશની એકતાના સ્થાને સાંપ્રદાયિક તત્ત્વ
ભાર
પ્રકારનું ઐક્ય છે; છતાં તેના સમયયુગોની દૃષ્ટિએ, રામ્યકર્તા પ્રજાની દૃષ્ટિએ, ધાર્મિક સંપ્રદાયની દૃષ્ટિએ, આશ્રયદાતાઓની દષ્ટએ ભેદ પાડી પ્રકારા બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિંદુ કલા, પરલાની ફ્લા, રાજપુત કલા, મોગલ કલા, બૌદ્ધ કલા ત્યારે ખાવી બેષ્ટિ તે તે કૃતિઓના સમુદાયની સમજણ અને તેમના રસાસ્વાદ આપવામાં સમર્પક ને ના તે કલામીમાંસામાં અસ્થાને છે તેમ નહિં ગાય. અત્યાર સુધી કલાના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તે ષ્ટિએ કેટલા યોગ્ય છે તે ભારતીય કલાના વિવેચકોએ વિચારવા જેવા પ્રશ્ન છે.
અમે આ ગ્રંથમાં આપેલી મેોટા ભાગની કલાકૃતિઓના સમુદાયને ઉપરના નામથી અંકિત કરીએ છીએ તેનાં કારણેા નીચે પ્રમાણે છેઃ
(૧) આ કલાકૃતિોનાં નિર્માણુ તથા સંગ્રહ ગુજરાન (પ્રાચીન વ્યાપક અર્થમાં)માં ખેલા છે અને તેના કલાકારા મેટા ભાગે ગુજરાતના વતની હતા.
પ્રસ્તાવ
૧ આ વિષયમાં આજ પર્યંત નીચે મુજબના લેખ લખાયા છેઃ
ગુજરાતી ભાષામાં
(૧) શ્રીયુત નિવડ-વિચોનમૂર્તિને આગ્રાના સંધે મેક્રો સચિવ સાંસરિક પત્ર' રે, સા. સાધક વર્ષે વાં ઇ.સ. ૧૯૨૨, પૃ. ૨૧૨ ૨૧૭,
(૨) શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા- જૈન પ્રતિમાવિધાન અને ચિત્રકલા' જૈ. સા. સંશોધક વર્ષ ૩નું ઈ.સ. ૧૯૨૯,
૪. ૧૮-૬૧.
(૩) શ્રીયુત રવિશંકર મહાશંકર રાવળ-હિંદી કલા અને જૈનધર્મ' જૈન સા. સંશોધક વર્ષે રૂજું ઈ.સ. ૧૯૨૪, પૃ. ૭૯-૮૧. (૪) શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ-જૈન સંસ્કૃતિ-કલાએ’ જૈ. સા. સં, ઇતિહાસ ઈ.સ. ૧૯૩૭, ૫, ૭૩-૮૦૩, અંગ્રેજી ભાષામાં—
n
૫ W. Norman Brown in ‘Indian Art and Letters' 1929 London p. 16.
૬
in 'Eastern Art' Philaledphia u.SA. 1930 pp. 167-206.
,
*
in ‘Paranassus’ November 1930 p. 34-36.
in “The Story of Kalak 19, Washington pp. 13-24.
in ‘Paintings of the Jain Kalpa-Sutra’1932 Washinghton Us.A.
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન ચિત્રકટુપમ (૨) એને જૈનાશ્રિત એટલા માટે કહી કે આ કૃતિઓમાં આવેલા વિષે જૈનધર્મના કથાપ્રસંગોમાંથી લીધેલા છે, તેમનું નિર્માણ કરાવનાર આશ્રયદાતાઓ મોટા ભાગે જૈનધર્મી હતા અને આ કૃતિઓની સાચવણી જૈનાએ સ્થાપેલા ગ્રંથભંડારોમાં થએલી છે. પરંતુ એ કલાકારે પિતે કયા ધર્મના હતા તેને નિર્ણય કરી શકાતો નથી; કેટલાક વૃદ્ધ યતિઓ અને જૈન સાધુઓ આજે પણ સારી અને સુંદર ચિત્રાકૃતિઓનું નિર્માણ કરતા જોવામાં આવે છે તેથી માનવાને કારણ રહે છે કે એ કલાકારો મેટા ભાગે જેને હશે; પરંતુ કેટલાક નેતા પણ હશે.
તેથી જોકે કલાકારની દષ્ટિએ આ કલામાં રહેલું શિલ્પ ગુજરાતી શિલ્પ છે, છતાં આ શિલ્પ જે રૂપ ગ્રહણ કર્યું છે તેમાં જૈન વિષયો અને જૈન આશ્રયદાતાઓની સચિ નિયામક બન્યાં છે.
આ કલાને બરાબર સમજવામાં તથા તેને આસ્વાદ લેવામાં જૈન વિષયોને લગતી તથા તેના આશ્રયદાતાઓ વિષેની માહિતી ઉપકારક થઈ પડે છે. એમ પણ કહી શકાય કે આ વિના આ કલાની સમજણ બહુ જ અધૂરી રહે. પણ ઉપર કહ્યું તેમ શિલ્પ તો ગુજરાતી જ છે એ વિસરવાનું નથી; કેમકે ઈતર સંપ્રદાયના વિયે નિરૂપતી જે થોડીક કૃતિઓ મળી છે તેમાં પણ એ શિલ્પ જ રમી રહેલું છે.
!
છે
જ
૧૪
૧૮
1. AK. Coornarswamy in 'Journal of Indian Art No. 127 London 1914. ૧૧
in Catalogue of Indian Collection in the Museum of Fine Art'
Part 4. Boston 192.4. in 'History of Indian and Indonasian Art' pp. 119-121. 1927. in 'Bull. Mus. of Fine Arts' Boston. p. 7 1930,
in 'Eastern Art' pp. 236-24૦1930. 44 0. C. Gangoly in 'Ostasiatische Zeitschr' N.F. 2, 1925.
in 'Quart. Journ.Andhra Historical Research Society'Vol.IV.p.86-88. in 'Indian art and Letters' p. 104-115, 1930.
in 'Malavia Cominenioration Vol' 1932 pp. 285-289. 94 Ajit Ghose in 'Statesman' 26 Aug. 1928. Calcutta. Ro Nahar and K. Ghose in 'Epitome of Jainisın' 1917. R2 H. Von Glasenapp, final plate in his 'Jainsmus Berlin Gerinany, 1925. RR N. C. Mehta in 'Rupam' pp. 61-65, 1929 Calcutta. ૨૩.
in 'Studies in Indian Painting' pp. 15-28, 1927 Bombay. , in 'Gujarati Painting in the Fifteenth Century: A Further Essay on
Vasanta Vilasa' 1931 London.
in 'Indian Art and Letters' p. 71-78, 1932, 23 M.R. Majmudar: 'Some Illustrated Mss. of Gujarat school of Painting" in Seventh
Oriental Conference, 1933. હિંદી ભાષામાં—२७ श्रीयुत नानालाल चमनलाल महेता-'भारतीय चित्रकला पृ. २४-३६, इ. स. १९३३ अलाहाबाद.
K
૨૫.
Page #47
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
૧૩ સંયહ ઈતર ધર્મી પરદેશી આક્રમણમાં મળેલા વિજયના મદથી ઉન્મત્ત થઈ ભારતીય સંસ્કૃતિના સ્મારક રૂપ શિલ્પ અને સાહિત્યભર્યા ગ્રંથોને નાશ કરતા ત્યારે જૈન મહાજનોએ આ શિ૯૫ અને સાહિત્ય બચાવવા સમર્થ પ્રયત્ન કર્યો હતો. તેના પરિણામે આજે ઘણું સાહિત્ય (કેવળ જૈન જ નહિ એવું) બચવા પામ્યું છે. મુંબાઈ ઈલાકાનાં તેમજ ચૂરેપ-અમેરિકાનાં સંગ્રહસ્થાનોમાં અત્યારે એકત્રિત થએલી હિંદની હસ્તલિખિત પ્રતિઓની તપાસ કરવામાં આવે તો જણાશે કે તેમાં સારો હિસ્સે ગુજરાતમાંથી ગએલો છે; અને તેમાં જૈન યતિઓ પાસેથી મળેલું ઘણું હશે. ખુલ્લર, પીટર્સન અને ભાગ્ડારકર ઇત્યાદિ સારો ફાલ મેળવવા આ તરફ સવિશેષ દૃષ્ટિ રાખતા. આ ઉપરાંત હજી પણ જેસલમીર, પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, છાણી, સુરત ઇત્યાદિ સ્થળામાં અમૂલ્ય મંથરનો સચવાઈ રહેલાં છે; અને અત્યારે એ મળવાં દુર્લભ થયાં છે તેનું કારણુ લે અંશે એ સાચવનારાઓની સાંપ્રદાયિક સંકુચિતતા છે તેનાથી વિશેષ એ સંકુચિતતાને સ્થાન આપનાર કેટલાક પ્રત સંઘરનારા અને તેને વેચી નાખનારા વિદ્વાનોની અપ્રામાણિકતા છે. આવી અપ્રામાણિકતાના દાખલા લોભી જૈન યતિઓના જ છે એમ નથી; આધુનિક કેળવણી પામેલા કેટલાક કહેવાતા વિદ્વાનોએ પણ આ ધંધે કર્યો છે.
આ ગ્રંથમાં જે ચિત્રા છાપવામાં આવ્યાં છે તેમાંનાં ઘણાંખરાં ઉપર જણાવેલાં સ્થાના ગ્રંથભંડામાં સચવાઈ રહેલી પ્રતિમાંથી લીધેલાં છે. આ સ્થળે તે સર્વ પ્રાચીન અને અર્વાચીન ગ્રંથભંડારીઓનો અને જાહેર આભાર માનીએ છીએ. જેન સાહિત્યમાં ચિત્રકલાની પરંપરા જૈનોની માન્યતા પ્રમાણે, ચોવીસ તીર્થકરો પૈકી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ (યુગાદિ પ્રવ્ય) સ્વામીએ આ ઉસર્પિણી કાળની શરૂઆતમાં પોતાના રાજ્યાભિષેક પછી, જ્યારે કલ્પવૃક્ષમાંથી ઇચ્છિત વસ્તુનું આપવાપણું નષ્ટ થયું તે સમયે, પિતાની રાજ્યઅવસ્થામાં જગતને વ્યાવહારિક કાર્યોમાં ઉપગમાં આવે તેને માટે, પિતાના ભરતાદિક પુત્રોને પુરુષની બાર કેળાઓ તથા બ્રાહ્મી અને સુંદરી
૨ પુરુષની બેતર કળાઓ
૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાઘ, ૬ પઠન, ૭ રિક્ષા, ૮ જાતિ, ૯ જ, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિક્તિ, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિયંટ (શબ્દકોશ), ૧૬ અશ્વારોહણ, ૧૭ ગરેહણ, ૧૮ હાથી-ઘેડા કેળવવાની વિઘા, ૧૯ શાસ્ત્રાભ્યાસ, ૨૯ રસ, ૨૧ મંત્ર, ૨૨ યંત્ર, ૨૩ વિષ, ૨૪ ખનિજ, ૨૫ ગધવાદ, ૨૬ પ્રાકૃત, ૨૭ સંરકૃત, ૨૮ પૈક્ષશ્ચિક, ૨૯ અપભ્રંશ, ૩૦ રતિ, ૩૧ પુરાણ, ૩૨ અનુષ્ઠાનશાસ્ત્ર, ૩૩ સિદ્ધાંત, ૩૪ તર્ક, ૩૫ વેદક, ૩૬ વેદ, ૩૭ આગામ, ૩૮ સંહિતા, ૩૯ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪ વિજ્ઞાન, ૪૨ આચાયૅકવિદ્યા, ૪૩ સાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવા, ૪૬ દર્શનસંથકાર, ૪૭ ધૂર્તરાંબલક ૪૮ મણિમં ૪૯ વૃક્ષના રોગનું ઓસડ જવાની વિદ્યા, ૫૦ બેચરી વિદ્યા, ૫૧ અમરિકલા, ૫૨ ઈન્દ્રજાળ, ૫૩ પાતાલસિદ્ધિ, ૫૪ યંત્રક, પપ રસવતી, ૫૬ સર્વકરણું, ૫૭ ધર-મંદિરાદિનું શુભાશુભ લક્ષણ નણવાની વિદ્યા (રિપવિઘા), ૫૮ જુગાર, ૫૯ ચિપલ, ૬૦ લેપ, ૬૧ ચમં કર્મ, s૨ ધારેલું પત્ર છેદવાની વિદ્યા (પત્ર દવે ૬૩ નખ૬, ૧૪ પત્ર પરીક્ષા, ૧૫ વરસીકરણ, ૬૬ કાધન, ૬૭ દેશભાષા, ૬૮ ગારૂડ, ૬૯ યોગાંગ, ૭૦ ધાતુકર્મ, ૭૧ કેલિવિક્ષિ, ૭૨ કુનત.
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈન ચિત્રક૯પદુમ નામની પોતાની બે પુત્રીઓને સ્ત્રીઓની ચેસઠ કળાઓ સંસારી પ્રાણીઓના ઉપકાર ખાતર બતાવી. પ્રાચીન અવશે જૈનાશ્રિત કલાના મહત્ત્વપૂર્ણ બહુ જ જૂના અવશેષો હાલ મળી આવતા નથી. મધ્ય ભારતમાં આવેલા રામગઢના પર્વતમાંની જોગીમારની ગુફાઓમાંનાં ભિત્તિચિત્રોના અવશેષો મૂળે જૈન હોય એમ જણાય છે. એરિસ્સામાં ભુવનેશ્વર નજીકની જૈન ગુફાઓમાંની એકમાં જૈન ચિત્રકળાના કંઇક અવશે હજી છે. મહાન પલવરાજ મહેન્દ્રમાં પહેલો કે જે ઈ.સ. ૬૦૦થી ૬-૫ની આસપાસ થયો હતો અને જે પિતાને ચિત્રકારપુલિ' એટલે ચિત્રકારોમાં વાધ જેવો–અર્થાત ચિત્રકારના રાજ જેવો ગણાવતા તેના વખતનાં એટલે ઈ.સ.ની સાતમી શતાબ્દીનાં સીત્તનવાસલનાં ભિત્તિચિત્રો પણ જૈન હોવાનું સાબિત થએલું છે."
પ્રાચીન જૈન સાહિત્ય મધ્યેના ઉલ્લેખ ઉપરથી જણાય છે કે પ્રાચીન ભારતમાં ચિત્રકળા મૃત અવસ્થામાં નહતી. સમાજમાં તેને સંતોષકારક આદર અને પ્રચાર હતા. લેક ચિત્રવિદ્યાને પ્રસન્નતાથી શીખતા. ચિત્રકળા ઘણુ વિસ્તારમાં પ્રચલિત હતી. સ્ત્રીપુરો રાજકુમાર-રાજકુમારીએ વગેરેને તે પ્રત્યે અનુરાગ હતો, એટલું જ નહિ પણ વ્યવહારૂ રૂપમાં કે આ કળાનું શિક્ષણ તેઓ પ્રાપ્ત કરતા. રાજાઓ અને શ્રીમંત મોટી ચિત્રશાળાઓ સ્થાપતા. પ્રાચીન જૈન સાહિત્યમાં ચિત્રકળાના મળી આવતા ઉકલે (૧) શ્વેતામ્બર જૈનેના માન્ય આગમ ગ્રંથમાં અગીઆર અંગ૬ પૈકીના ચેથા “સમવાયાંગ સૂત્રના
૩ સ્ત્રી એની ચોસઠ કળાઓ
૧ નૃત્યકળા, ૨ ઓચિય (આદરસત્કાર આપવાની કળા), ૩ ચિત્રકળા, ૪ વારિત્રકળા, ૫ મંત્ર, ૬ તંત્ર, ૭ ધનવૃષ્ટિ ૮ લાકૃષ્ટિ (ફળ તૈડવાની કળા), ૯ સંસ્કૃત જ૯૫, ૧૮ ક્રિયાકર્ષ, ૧૧ જ્ઞાન, ૧૨ વિજ્ઞાન, ૧૩ દંભ, ૧૪ પાણી ગંભવાની કળા, ૧૫ ગતિમાન, ૧૬ તાલમાન, ૧૭ આકારપન (અદ્રશ્ય કળા), ૧૮ બગીચો બનાવવાની કળા, ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વતિ કળા, ૨૧ નરલક્ષણ, ૨૨ હાથીડાની પરીક્ષા, ૨૩ વાર_સિદ્ધિ, ૨૪ તીવ્રબુદ્ધિ, ૨૫ શકુનવિચાર, ૨૬ ધર્માચાર, ૨૭ અંજનાગ, ૨૮ યુગ, ૨૯ ગૃહિધર્મ, ૩૦ સુપ્રસાદનકર્મ (રાજી રાખવાની કળા), ૩૧ કનકવૃદ્ધિ, ૩૨ વણિકાતિ (સૌંદર્યવૃદ્ધિ), ૩૩ વાપટવ (વાચાળપણું, ૩૪ કરલાધવ (હાથચાલાકી, ૩૫ લલિતચરણ, ૩૬ તૈલસુરભિતાકરણ (સુગંધી તેલ બનાવવાની કળા), ૩૭ બોપચાર, ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ, ૪૦ પરનિરાકરણ, ૪૧ વીણીનાદ, ૪ર વિતંડાવાદ (કારણ વગરનું લડવું), ૪૩ એકસ્થિતિ, ૪૪ જનાચાર, ૪૫ કુંભન્નમ, ૪૬ સરિશ્રમ, ૪૭ રત્નમણિભેદ, ૪૮ લિપિપરિચ્છેદ, ૪૯ ક્રિયા, ૫૦ કામાવિકરણ, ૫૧ રંધન (રાધવાની કળા), પર ચિકુરબંધ (કેશ બાંધવાની કળા), પ૩ શાલીખંડ (ખાંડવાની કળા, ૫૪ મુખમંડન, પપ કથાકથન, ૫૬ કુસુમગ્રથન, ૫૭ વરવ, ૫૮ સર્વભાવવિશેષ, ૫૯ વાણિજ્ય, ૬૦ ભેય, ૬૧ અભિધાન પરિજ્ઞાન, ૬૨ આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન, ૬૩ અંત્યક્ષેરિકા અને ૬૪ પ્રશ્નપ્રહેલિકા. ૪ અછત છેવ (૧૮). * The Sittanvasal Paintings by A.H. Longhurst in 'Indian Art and Letters' 1932 p.39-40. ૬ અગિયાર અંગે
- ૧ આચારાંગસૂત્ર, ૨ સૂત્રકૃતાંગસૂત્ર, ૩ સ્થાનાંગસૂત્ર, ૪ સમવાયાંગસૂત્ર, ૫ વ્યાખ્યાજ્ઞપ્તિ, (ભગવતી સૂત્ર) ૬ જ્ઞાતાધર્મકથાગમૂવ, ૭ ઉપાસકદશાંગસૂત્ર, ૮ અંતકૃતદશાંગસૂત્ર, ૯ અનુસૈપ પાતિક સૂત્ર, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાકસત્ર.
Page #49
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
૧૫
૭રમા સમવાયમાં ૭૨ કળાઓનુંઙ વર્ણન કરતાં ત્રીજી કળા તરીકે ‘રૂપ નિર્માણ’ને ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે,
(૨) નાયાધમ્મકહા-જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગસૂત્રના પહેલા ‘ખિતણાય' નામના અધ્યયનમાં આ પ્રમાણે ઉલ્લેખ છે:૮
તે શ્રેણિક રાજાને ધારિણી નામની બીજી રાણી હતી. તે રાણી શ્રેણિક રાજાને હૃષ્ટ-પ્રિય હતી. તે ધારિણી એકદઃ કાઇ સમયે એવા પ્રકારના વાસગૃહમાં વસતીહતીઃ ષટ્ કાષ્ટક-ધરની બહારના ભાગમાં છ કાનું આણંદક નામનું કાવિશેષ, તથા લષ્ટ એટલે સુંદર, ભૃષ્ટ એટલે કોમળ અને સંસ્થિત એટલે કે વિશિષ્ટ સંસ્થાન(આકાર)વાળા થાંભલા, તથા ઊંચે ઊભી રહેલી અત્યંત શ્રેષ્ઠ શાલલિકા (પુતળીએ) તથા ઉવળ ચંદ્રકાંતાદિક મણિએ, સુવર્ણ અને કર્યંતનાર્દિક રત્નાની રૂપિકા (શિખર), તથા વિંટકકપાતપાલી એટલે પારેવાને બેસવાનું સ્થાન, તથા જાલ (જાળી), તથા અર્ધચંદ્ર (અર્ધચંદ્રના આકારવાળા પગથિયાં), તથા નિવૃદ્ધક (દ્વારની પાસે રહેલા ટૅડલા), તથા અંતર (પાનિયાંતર નામના ધરના એક અવયવ વિશેષ), તથા કણકાલિ-એક જાતના ધરના અવયય, તથા ચંદ્રશાલા (અગાશી અથવા ઉપરના માળ),—આ સર્વ ઘરના અવયવાની રચનાવાળાએ કરીને સહિત, સરસ અને સ્વચ્છ ધારૂપલ એટલે ગેરુ વગેરે વડે જેને રંગ કરેલેા છે, બહારથી મેળેલું અને કામળ પથ્થર વગેરે ધસીને કામળ કરેલું છે, જેના અંદરના ભાગમાં ઉત્તમ અને પવિત્ર ચિત્રકર્મ કરવામાં આવ્યું છે, વિવિધ પ્રકારનાં પચરગી ણુ અને રત્નનું ભૂમિતળ બાંધેલું છે, પદ્મના આકારવડે, અશાકાદિક લતાના આકારવર્ડ, પુષ્પની લતાઓ વડે અને માલતી વગેરે શ્રેષ્ડ પુષ્પની જાતિની આકૃતિઓ વડે જેના ઉલ્લેચનું તળિયું ચીતરેલું છે એવું, તથા વંદન એટલે માંગલિક શ્રેષ્ઠ સુવર્ણના કળશે! કે જે ચંદનાદિક વડે પૂજેલા અને મુખ ઉપર સરસ પદ્મવડે આચ્છાદિત કરેલા છે તેવા કળશે। વડે જેના દ્વારના પ્રદેશે। સુશોભિત છે, પ્રતર નામના સુવર્ણના અલંકારાના અગ્રભાગ ઉપર લટકાવેલી મણિ અને મેાતીની માળાએ વધુ સારી રીતે જેના દ્વારની શોભા કરેલી છે, સુગંધી શ્રેષ્ઠ પુષ્પાવર્ડ કેમળ અને સૂક્ષ્મ (ઝીણા) શયનને ઉપચાર કરવામાં આવેલા હોવાથી હૃદયને
૭ જુઓ ટિપ્પણી ૨.
८ तस्स णं सेणियस्स रनो धारिणी नाम देवी होत्था जान सेणियस्स रनो इट्टा जाव विहर। (सूत्रं ८ ) तए णं सा धारिणी देवी अन्नया कयाइ तंसि तारिसगंसि छकटुकलमट्टसंठियखंभुग्गयं पवरवर सारभंजियउज्जलमणिकणगरतणभूमियं विडक जालद्वचं दणिज्जूहकं तरकणयालिचंद सालियाविभत्तिकलिते सरसच्छधालवणर बाहिर घिमट्टे अभितरओ पत्तसुविलिहियचित्तकम्मे णाणाविद्दपंचवण्णमणिरयणको हिमतले पउमलयापुचव लिवरपुप्फजातिउष्ोयचिसियतले वंदणवर कणगकलससुविणिम्मियपडिपुंजियसरसपउमसोहंतदारभाए पयरगा लंबतमणिमुत्तदामसुविरइयदारसोहे सुगंधवरकुसुममउयपम्हलसयणीवयारे मणहिययनिव्वुइयरे कप्पूरलवंगमलयचंदनकालागुरुपवर कुंदुरकतुरुक धूवड ज्यंतसुरभिमघमघंतगंधुद्धुयामिरामे सुगंधवरगंधिए गंधवभूते मणिकिरणपणासियंधकारे किं बहू ? , ય. યાં. P. ૧૨.
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલપકુમ જે આનંદ આપનાર છે, કપૂર, લવિંગ, મલયાચળ પર્વતનું ચંદન, કાળાગુરુ, ઉત્તમ કંક, તુષ્ક એ સર્વ પ્રકારનો ધૂપ ઉવેખવાથી તેને મનોહર મધમધતો સુગંધ ઉત્પન્ન થવાથી જે મનોહર દેખાય છે. મણિનાં કિરણો વડે જેમાંથી અન્ધકારને નાશ થએલો છે.–ઘણું કહેવાથી શું ?'
(૩) વળી આઠમા મલ્લિ’ અધ્યયનમાં ભિત્તિચિત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે:
तेणं कालेगं २ कुरुजणवए होत्था हथिणाउरे नगरे अदीणसत्तु नाम राया होत्था जाव विहरति, तत्थ णं मिहिलाए कुंभगस्स पुत्ते पभावतीए अत्तए मल्लीए अणुजायए मल्लदिनए नाम कुमारे जाव जुवराया यावि होत्था, तते णं मल्लदिने कुमारे अन्नया कौटुंबिय० सावेति २ गच्छह णं तुम्भे मम पमदवर्णसि एगं महं चित्तसभं करेह अणेग जाव पच्चप्पिणंति. तते णं से मलदिन्ने चित्तगरसेणि सद्दावेति २ एवं वयासी तुम्भे णं देवा ! चित्तसभं हावभावविलासबिब्बायकलिएहिं रूवेहिं चित्तेह २ जाव पचप्पिणह, तते णं सा चित्तगरसेणी तहत्ति पडिसुणेति २ जेणे व सयाई गिहाई तेणेव उवा० २ तुलियाओ वनए य गेहंति २ जेगेव चित्तसभा तेणेव उवागच्छति २त्ता अणुपविसति २ भूमिभागे विरंचंति २ भूमि सज्जेति २ चित्तस हावभाव जाव चित्तेउं पयत्ता याचि होत्था, तते णं एगस्स चित्तगरम्स इमेयारूवा चित्तगरलद्धी लद्धा पत्ता अभिसमन्नागया-जस्स णं दुपयस्स वा चउपयस्स अपयस्त वा एगदेसमविपासति तस्स ण देसाणुसारेणं तयाणुरूवं निव्वत्तेति, तए णं से चित्तगरदारए मल्टीए जवणियतरियाए जालंतरेण पायंगुटुं पासति तते णं तस्स गं चित्तगरस्स इमेयारूवे जाव सेयं खलु ममं मल्लीएवि पायंगुटाणुसारेणं सरिसग जाव गुणोववेयं रूवं निव्वत्तितए, एवं संपेहेति २ भूमिभाग सज्जेति २ मलीएवि पायंगुटाणुसारेणं जाव निवतेति, तते णं सा चित्तगरसेणी चित्तसभ जाव हावभावे चितेति २ जेणेव मल्लदिन्ने कुमारे तेणेच २ जाव एतमाणत्तियं पञ्चप्पिणंति, तए णं मलदिन्ने चित्तगरसेणि सकारेइ विपुल जीवियारिहं पीइदाणं दलेइ २ पडिविसज्जेइ, तए णं मल्लदिने अन्नया पहाए अंतेउरपरियालसंपरिबुडे अम्मधाईए सद्धिं जेणेव चित्तसभा तेणेव उवा० २ चित्तसभं अणुपविसइ २ हावभावविलासबिब्बोयकलियाई रूवाई पासमाणे २ जेगेव मल्लीए विदेहवररायकमाए तयाणुरूवे णिय्वत्तिए तेणेव पहारेत्थ गमणाए, तए णं से मल्लदिन्ने कुमारे मल्लीए विदेहवररायकन्नाए तयाणुरूवं निब्बत्तियं पासति २ इमेयारूवे अन्मथिए जाव समुप्पज्जित्था-एस ण मल्ली विदेहवररायकन्नत्तिका लज्जिए वीडिए विअडे सणियं २ पच्चोसक्का, तए णं मल्लदिन्नं अम्मधाई पच्चोसक्वंतं पासित्ता एवं वदासीकिन तुम पुत्ता ! लज्जिए वीडिए विअडे सणिथं २ पच्चोसक्कइ ?, तते ण से मल्लदिन्ने अम्मघाति एवं वदासी-जुत्तं णं अम्मो ! मम जेट्टाए भगिणीए गुरुदेवयभूयाए लज्जणिज्जाए मन चित्तगरणिव्वत्तिय सभं अणुपविसित्तए ? तए णं अम्मधाई मल्लदिन्न कुमार व०-नो खलु पुत्ता! एस मल्ली, एस णं मल्ली विदे. चित्तगरएणं तयाणुरूवे णिव्वत्तिए, तते णं मल्लदिन्ने अम्मधाईए एयमद्रं सोचा आसुरुत्ते एवं वयासी-केसणं भी चित्तयरए अपत्थियपत्थिए जाव परिवज्जिए जे णं मम जमाए भगिणीए गुरुदेवयभूयाए जाव नियत्तिएतिक तं चित्तगरं वज्ज्ञं आणबेइ, तए णं सा चित्तगरस्सेणी इमीसे कहाए ला समाणा जेणेव मल्लदिन्ने कुमारे तेणेव उवागच्छइ २ ता करयलपरिग्गहियं जाव बद्धावेइ २ ता २ एवं वयासी एवं खलु सामी : तस्स चित्तगरस्स इमेयारूवा चित्तकरलद्धी लद्धा पत्ता अभिसमन्नागया जस्स णं दुपयस्स वा जाब णिव्वत्तेति तं
Page #51
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ - તે કાળે તે સમયને વિષે કુરુ નામે જનપદ-દેશ હતું. તેમાં હસ્તિનાપુર નામે નગર હતું,
જ્યાં અદાનશત્ર નામના રાજા હતા. તે સમયે મિથિલાનગરીમાં કુંભરાજાનો પુત્ર પ્રભાવતીદેવીને આત્મજ મલ્લિકમારીનો અનુજ (નાનો ભાઈ) મેલદિન નામનો કુમાર યુવરાજ હતું. તે મલ્લદિન કુમારે એકદા કૌટુંબિક પુછોને બે લાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અને મારા ઘરના ઉદ્યાનને વિષે એક મોટી ચિત્રસભા કરો. તે અનેક સ્તંભવડે સહિત
ભાવાળી કરે.' ત્યાર પછી તે ભલદિન કુમારે ચિતારાની શ્રેણિને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિયો! તમે મારી ચિત્રસભાને હાવ, ભાવ, વિલાસ અને બિકવાળાં પ (ચિત્રો) વડે ચીતરો. ચીતરીને મારી આજ્ઞા પાછી આપ.” તે ચિત્રકારની શ્રેણિએ ‘તથા પ્રકારે હે' એમ કહી તેની આના અંગીકાર કરી; અંગીકાર કરીને જ્યાં પોતાનાં ઘર હતાં ત્યાં તેઓ ગયા; જઈને તૂલિકા (પછી) અને વર્ણ (જુદીજુદી જાતના રંગ) ગ્રહણ કર્યો; ગ્રહણ કરીને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા; આવીને ચિત્ર સભામાં પ્રવેશ કર્યો; પ્રવેશ કરીને ભૂમિના વિભાગોની વહેંચણી કરી, વહેંચીને પિતાપિતાની ભૂમિને સજ્જ (ચિત્રને યોગ્ય તૈયારી કરી, સજજ કરીને તે ચિત્રસભાને હા, ભાવ વગેરે ભાવવાળાં ચિત્રો ચીતરવા માટે પ્રયત્નવાળા થયા. ત્યાં તે બધા ચિતારાઓની મધ્યે એક
मा गं सामी! तुन्भे तं चित्तगर वज्झं आणवेह ! तं तुन्भे णं सामी! तस्स चित्तगरस्स अन्नं तयाणुरूवं दंड निव्वतह, तए णं से मल्लदिन्ने तस्स चित्तगरस्स संडासगं छिंदावेइ २ निश्चिसयं आणवेइ, तए णं से चित्तगरए मल्लदिन्नेणं णिन्त्रिसए आणते समाणे सभंडमत्तोवगरणमायाए मिहिलाओ णयरीओ णिक्खमइ २ विदेहं जणवयं मझमझेणं जेणेव हथिणाउरेनयरे जेणेव कुरुजणवए जेणेव अदीणसत्तू राया तेणेव उवा०२त्ताभंडणिस्खेवं करेइ २ चित्तफलगं सज्जेइ विदेह. २ मल्लीए पायंगुटाणुसारेण एवं णिवत्तेइ २ कक्खंतरंसि छुब्भइ २महत्थं ३ जाव पाहुडं गेण्हइ २ हथिणापुरे नयरं मझमझेणं जेणेव अदीणसत्तू राया तेणेव उवागच्छति २ ते करयल जाव वदावेइ २ पाहुडं उवणेति २ एवं खलु अहं सामी! मिहिलाओ रायहाणीओ कुंभगस्स रन्नो पुतेणं पभावतीए देविए अत्तएणं मल्लदिन्नेण कुमारेणं निधिसए आणत्ते समाणे इह हब्बमागए, तं इच्छामि णं सामी ! तुम बाहुच्छायापरि गहिए जाव परिवसित्तए, तते णं से अदीणसत्त राया तं चित्तगदारय एवं वदासी-किन्नं, तुम देवाणुप्पिया! मल्लदिण्णेणं निधिसए आणत्ते?, तए णं से चित्तयरदारए अदीणसत्तराय एवं वदासी.-एवं खलु सामी ! मल्लदिन्ने कुमारे अण्णया कयाइ चित्तगरसेणि सद्दावेद २ एवं व. तुम्मे णं देवाणुप्पिया । मम चित्तसभं तं चैव सर्व भाणिसव्वं जाव मम संडासगं छिंदावेइ २ निविसय आणवेइ, तं एवं खलु सामी । मल्लदिन्नेणं कुमारेणं निधिसए आणत्ते, तसे णं अदीणसत्तू राया तं चित्तगर एवं वदासी-से केरिसए णं देवाणुप्पिया 1 तुमे मल्लीए तदाणुरूवे रूवे निव्वत्तिए? तते णं से चित्त• कक्खतराओ चित्तफलय गीणेति २ अदीणसत्तस्स उवणेइ २ एवं व०-एस णं सामी : मल्लीए वि० तयाणुरूपस्स रूवस्स केइ आगारभावपडोयारे निव्वत्तिए णो खलु सका केणइ देवेण वा जाव मल्लीए विदेहरायवरकाणगाए तयाणुरूवे रूवे निबत्तितए, तते ण अदीणसत पडिरूवजणितहासे दूयं सद्दावेति २ एवं वदासी-तहेब जाव पहारेत्थ गमणयाए (सूत्र ७३) पृ. १४२-१४३.
Page #52
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ ચિતારાને આવા પ્રકારની ચિત્રકાર લબ્ધિ (ચિત્રકળા) લબ્ધ થએલી–પ્રાપ્ત થએલી અને વારંવાર સેવવામાં—પરિચયમાં આવેલી હતી કે તે જે કઈ દ્વિપદ, ચતુષ્પદ કે અપદનો એક અવયવ પણ જુએ તો તેનું તે અવયવને અનુસારે સમગ્ર સત્ય સ્વરૂપ કરી (ચીતરી) શકતો હતો. તે ચિત્રકારના પુત્રે એકદા મલ્લિકુમારીના પગનો અંગુઠે જવનિકા (પડદા)ની અંદર જાળીયા (છિદ્રોમાંથી જોયે.
ચત્રકારને આવા પ્રકારનો વિચાર થયો કેઃ “આ મહિલકુમારીના પણ પગના અંગુઠાને અનુસાર તેની સદશ, તેવા જ ગુણે કરીને સહિત એવું તેનું આખું રૂપ મારે નીપજાવવું (ચીતરવું) એ શ્રેયકારક છે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરીને પોતાના ભાગનો ભૂમિભાગ સજજ કર્યો, સજ કરીને મહિલકુમારીના પાકના અંગુઠાને અનુસારે ૫ ચીતર્યું. ત્યાર પછી તે ચિત્રકારની શ્રેણિએ ચિત્રસભાને હાવ, ભાવ વગેરે સહિત ચીતરી, ચીતરીને જ્યાં મદિનકુમાર હતો ત્યાં આવ્યા, આવીને તેની આજ્ઞા પાછી આપી. મલ્લદિજકુમારે તે ચિત્રકાર શ્રેણીને સત્કાર કર્યોસન્માન કર્યું, સન્માન કરીને તેમને આજીવિકા લાયક એવું મે, પ્રીતિદાન-ઈનામ આપ્યું, આપીને તેમને વિસર્જન કર્યો.
અન્યદા મલદિનકુમાર સ્નાન કરી, વિભૂષિત થઇ, અંતઃપુર અને પરિવાર સહિત ધાવમાતાને સાથે લઈ જયાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા, આવીને તેણે ચિત્રસભામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને બિબેક સહિત સ્ત્રી વગેરેનાં સ્વરૂપ (ચિત્રો) જેતે તિ જ્યાં મહિલ નામની વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યાનું તથા પ્રકારનું ૫ (ચિત્ર) બનાવેલું હતું ત્યાં આવ્યો.
તે મદિનકુમારે મલિ નામની વિદેહ રાજની શ્રેષ્ઠ કન્યાનું તથા પ્રકારનું ચીતરેલું રૂપ જોયું, જોઇને તેને આવા પ્રકારને વિચાર ઉત્પન્ન થયોઃ “આ તો મલ્લિ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા છે. એટલે કે તે પોતે જ ઊભી છે. એમ વિચારી તે લજજા પામ્યો, વીડા પામ્ય, વ્યદિત થો (અત્યંત લજજા પામ્યો); તેથી તે ધીમેધીમે પાછો ફર્યો.
અંબેધાત્રીએ મલ્લદિનકુમારને પાછા ફરતાં જઈ આ પ્રમાણે કહ્યું: “હે પુત્ર! કેમ તું લજજા પામે થકે ધીમે ધીમે પાછો ફર્યો ?”
ત્યારે તે મદિન્નકુમારે ધાત્રી માતાને આ પ્રમાણે કહ્યું: “હે માતા ! મારી મોટી બહેન કે જે ગુરુ અને દેવરૂપ માનવા પેશ્ય છે તથા જેનાથી ભારે લાજવું જોઈએ તેની પાસે મારે ચિત્રકારની બનાવેલી સભામાં પ્રવેશ કરે શું યોગ્ય છે?' ત્યારે તે ધાત્રી માતાએ ભલ્લદિનકુમારને
આ પ્રમાણે કહ્યું: “હે પુત્ર! નિ આ મહિલ નથી. પરંતુ આ મહિલ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા ચિત્રકાર તથા પ્રકારના રૂપવાળી ચીતરેલી છે!'
મલદિનકુમાર ધાત્રી માતા પાસેથી આ અર્થ સાંભળી હૃદયમાં તત્કાળ ક્રોધ કરી આ પ્રમાણે છે : “અરે! કયો તે ચિતારે અપ્રાર્થિત (મૃત્યુ)ની પ્રાર્થના કરનાર, લજજા, બુદ્ધિ, લક્ષ્મી અને કાર્તિથી રહિત છે કે જેણે ગુરુદેવ સમાન મારી જેઠ ભગિનીનું ૫ ચીતર્યું?” આ પ્રમાણે કહી તેણે તે ચિત્રકારને વધ કરવાની આજ્ઞા આપી.
તે ચિત્રકારોની શ્રેણિ આ વૃત્તાંતને જાણીને જયાં મલદિનકુમાર હતું ત્યાં આવી; આવીને
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૯
ગુજરાતની જીવાશ્રિત કળા અને તેનો ઈતિહાસ બે હાથ જોડી અંજલિ કરી કુમારને વધાવ્યો; વધાવી આ પ્રમાણે બોલ્યાઃ “આ પ્રમાણે નિએ હે સ્વામી! તે ચિત્રકારને આવા પ્રકારની ચિત્રલબ્ધિ (કળા) લબ્ધ થએલી અને વારંવાર પરિચયમાં આવેલી છે કે જે કોઈ દ્વિપદ વગેરેનું કિંચિત્ પણ ૫ જુએ તેનું તે સમગ્ર ૫ બનાવી-ચીતરી શકે છે. તેથી હે સ્વામી! તમે તે ચિતારાના વધનો આદેશ ન આપે! તમે હે સ્વામી! તે ચિત્રકારને બીજો કોઇ યોગ્ય દંડ કરો.”
ત્યાર પછી તે મતલચિત્રકુમારે તે ચિત્રકારના સંડાસાને (જમણા હાથનો અંગુઠો અને તેની પાસેની પહેલી–તર્જની આંગળી, જે બે મળીને ચપટી થાય છે તે સંડાસક કહેવાય છે) છેદાવ્યોકપાવ્યો અને તેને દેશનિકાલની આજ્ઞા આપી.
મલદિનકુમારે દેશનિકાલની આજ્ઞા આપવાથી તે ચિત્રકાર પિતાના ભાંડ, પાત્ર, ઉપકરણ વગેરે સામગ્રી સહિત મિથિલા નગરીથી નીકળે; નીકળીને વિદેહ જનપદના મધ્યભાગે થઈને જયાં હસ્તિનાપુર નગર હતું, જ્યાં કુરુ નામે જનપદ હતો અને જ્યાં અદીનશનું રાજ હતો, ત્યાં આવ્યો; આવીને પોતાની ભાંડ વગેરે સામગ્રી વસ્તુઓ મૂકી; મૂકીને એક ચિત્રફલક (ચિત્ર ચીતરવાનું પાટિયું) સજજ કર્યું; સજજ કરીને મલ્લિ નામના વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાના પાટના અંગુઠાને અનુસારે તે મલિનું સમગ્ર રૂ૫ ચીતર્યું; ચીતરીને તે ચિત્રફલક પોતાની કાખમાં રાખ્યું; રાખીને ભેટછું ગ્રહણ કર્યું પ્રહણ કરીને હસ્તિનાપુર નામના નગરના મધ્ય ભાગે કરીને જ્યાં અદીનશત્રુ રાજા હતા ત્યાં આવ્યા; આવીને તેને બે હાથ જોડી વધાવ્યા; વધાવીને તેની પાસે જેણું મૂકયું; મૂકીને તે ચિત્ર આ પ્રમાણે બોલ્યોઃ “નિએ હે સ્વામી ! મિથિલા નામની રાજધાનીમાં કુંભરાજાના પુત્ર, પ્રભાવતીદેવીના આત્મજ મઢલદિન નામના કુમારે મને દેશનિકાલની આજ્ઞા ફરમાવી, તેથી હું શીધ્રપણે અહીં આવ્યો છું. તે હે સ્વામી! તમારી બાહુછાયાનો આશ્રિત થયે થકો હું અહીં રહેવાને ઈરછું છું.”
આ સાંભળીને તે અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારના પુત્રને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિય! શા માટે તને મલદિકુમારે દેશનિકાલની આજ્ઞા કરી?”
તે ચિત્રકારના પુત્રે અદીનશત્રુ રાજાને પૂર્વવત સઘળે વૃત્તાંત કહ્યો. તે સાંભળી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિય! તે કેવા પ્રકારનું તે મહિલકુમારીનું તથા પ્રકારનું ૫ ચીતર્યું હતું?” તે ચિત્રકારના પુત્રે પોતાની કાખમાંથી તે ચિત્રફલક બહાર કાઢયું, બહાર કાઢીને અદનશત્રુ રાજાની પાસે મૂક્યું, મૂકીને આ પ્રમાણે કહ્યું: “હે સ્વામી! આ મેં તે મલ્લિ નામની વિદેહરાજની એક કન્યાના તથા પ્રકારના રૂપવાળા સ્વરૂપને કાંઈક આકાર, ભાવ અને પ્રતિબિબ તરીકે ચીતર્યું છે. પરંતુ કોઈ દેવ કે દાનવ વગેરે મહિલ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાનું તેવા પ્રકારનું રૂપ ચીતરવાને શક્તિમાન નથી.” ત્યાર પછી તે ચિત્ર જોઈને અદીનશત્રુ રાજાએ હર્ષ ઉત્પન્ન થવાથી દૂતને બોલાવ્યો; બોલાવી મહિલકુમારીની પિતાને માટે માગણી કરવા મોકલ્યા.
વળી તે જ અધ્યયનમાં મહિલની સુવર્ણમૂર્તિને અધિકાર નીચે પ્રમાણે છે:૧૦
१. 'तते ण ते जितसत्तुपामोक्खा छप्पिय रायाणी कल्लं पाउभाया जाव जालंतरेहिं कणगमयं मत्थयछि पउमुप्पलपिहाणं पडिमं पासति, एस णं मल्ली विदेहरायवरकोणत्तिकुटु मल्लीए विदेह रूवे य जोवण्णे य
Page #54
--------------------------------------------------------------------------
________________
२०
જૈન ચિત્રકમ ‘ત્યાર પછી તે જિતાત્ર વગેરે એ રાજાઓ બીજે દિવસે પ્રાતઃકાળે જાળિયામાંથી તે કનકભય, મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણાવાળી મહિલની પ્રતિમા જેવા લાગ્યા, અને
આ જ મહિલા વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા છે” એમ જાણી મહિલ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાનાં રૂપ, યૌવન અને લાવણ્યને વિષે મૂછી (મહ) પામ્યા અને સ્થિર દષ્ટિ વડે તેની સામે જોતા
ઘા. ત્યાર પછી તે વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યાએ સ્નાન કર્યું, સ્નાન કરી શરીર વછ કરી, સર્વ અલંકાર વડે વિભૂષિત થઈ, ઘણી કુજા દાસીઓ વડે પરિવરેલી સતી જ્યાં તે જલાગૃહ હતું અને જ્યાં તે સુવર્ણની પ્રતિમા હતી ત્યાં આવી. આવીને તે સુવર્ણ પ્રતિમાના મસ્તક ઉપરથી તે ઢાંકેલું કમળ લઈ લીધું.
(૪) તેરમા “મંડુકક' નામના અધ્યયનમાં નંદ મણિયારની કથામાં લોકોના આરામને માટે રાજગૃહ નગર બહાર શ્રેણિક રાજાની અનુમતિથી એક મોટી ચિત્રમભા બંધાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે.૧૧
‘ત્યાર પછી તે નંદ મણિયાર શ્રેષ્ઠીએ પૂર્વ દિશાના વનખંડમાં એક મોટી ચિત્રસભા કરાવી. તે અનેક સેંકડો સ્તંભેથી શોભતી થઈ. પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ બની. તે ચિત્રસભામાં ઘણા કૃષ્ણ અને શુકલ વર્ણવાળ કાપ્તકર્મ-લાકડાની પુતળી વગેરે, પુસ્તક–વસ્ત્રના પડદા વગેરે, ચિત્રકર્મ, લેયકર્મ--માટીનાં પૂતળાં વગેરે, માળાની જેમ સુત્રવડે ગૂંથેલા-ગંધિતકર્મ, પુપની માળાના દડાની જેમ વેષ્ટિત કર્મ, સુવર્ણાદિકની પ્રતિમાની જેમ પૂરણું કર્મ અને રથાદિકની જેમ સંઘાતન્સમૂહના કર્મ વગેરે મનહર કરાવ્યાં. તેને જેનાર મનુષ્ય એકબીજાને તે તે કામ દેખાતા દેખાતા વર્ણન કરતા હતા. એવી તે ચિત્રસભા રહેલી હતી.'
(૫) “ઉત્તરાધ્યયન સૂત્ર'ના પાંત્રીસમા અધ્યયનમાં આ પ્રમાણે ઉલ્લેખ છેઃ ૧૨ ચિત્રવાળા મકાનમાં ભિક્ષુ (સાધુ) રહેવા મનથી પણ ઈએ નહિ.'
(૬) પ્રભુ મહાવીર પછી ૯૮માં વર્ષે સ્વર્ગવાસ પામેલા આર્યશગ્રંભવસૂરિ વિરચિત “દશઘકાલિક સૂત્રમાં પણ ભિત્તિચિત્રનો ઉલ્લેખ કરેલો છે: ૧૩
लावण्णे य मुच्छिया गिद्धा जाव अज्झोववण्णा दिट्रीए पेहमाणा २ चिटुंति, तते णं सा मल्ली वि. पहाया जाव पायच्छित्ता सन्नालंकार. बहिं खुज्जाहिं जाव परिक्खित्ता' जेणेव जालघरए जेगेव कणयपडिमा तेणेव उवाग. २ तीसे कणगपडिमाए मत्थयाओ तं पउमं अवणेति ११ 'ततेणं से गंदे पुरच्छिमिल्ले वणसंडे एग मह चित्तसभ करावेति अणेगखंभसयसंनिविद पा०, तत्थ णं बहुणि किण्हाणि य जाव सुक्किलाणि य कटकम्माणि य पोत्थकम्माणि चित्त० लिप्प. गंथिमवेढिमपूरिमसंघातिम० उवदसिज्जमाणाई २ चिटुंति, ज्ञाताधर्मकथा-पृ. १७९. १२ मणोहरे चित्तहरै मल्लधुषेण वासि। सकवाडं पंडुरुल्लोअं मणसावि न पच्छए ॥४॥
ઉતરાયન અ.૩પ . ૪ १३ चित्तभित्ति न निज्झाए नारि वा सुअलंकिअं । भक्खर पिव दटुणं दिष्टुिं पडिसमाहरे ।।
દશવૈકાલિક અ. ૮ ગાથા ૪
Page #55
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
૨૧ ભીંતના ચિત્રને ચિત્રમાં રહેલ નારીને અથવા ખૂબ અલંકૃત જીવતી જાગતી સ્ત્રીને નહિ જેવી, અને જોવામાં આવે તો સૂર્યના સામેથી જેમ તરત નજર પાછી ખેંચી લઈએ છીએ તેમ ખેંચી લેવી.”
(૭) મહાવીર પછી છઠ્ઠી પાટે થએલા આર્યભદ્રબાહુસ્વામીએ૧૪ રચેલા “ક૯પસૂત્ર'માં નીચે મુજબ ચિત્રવાળા ભરેલા પડદાનો ઉલ્લેખ જોવામાં આવે છે.૧૫
પિતાથી લગભગ નજીકમાં અનેક જાતનાં મણિરત્નોથી શાભિત, દર્શનીય, શ્રેષ્ઠ વમની પેદાશ માટે પંકાએલી શહેરમાં તૈયાર થએલી–બનેલા, કોમળ રેશમના દોરાથી ભરેલી રચનાવાળી, વરૂ, બળદ, ઘોડે, મનુષ્ય, મગર, પક્ષીઓ, સર્પ, કિરદે, રૂરૂ નામનાં હરણે, અષ્ટાપદ, ચમરી ગાય, સંસક્ત (શિકારી જનાવરવિશેષ), હાથી, વનવેલડીએ, પદ્મલતા આ બધાની રચનાવાળા એવી અંદરના ભાગની જવનિકા (અંતઃપુરની આડમાં રાખવાને ૫ડદો) નખાવે છે.”
(૮) શ્રીમાન આર્થરક્ષિતરિ અનુયેગઠારસૂત્રમાં સ્થાપનાવશ્યક સૂત્રનું વર્ણન કરતાં નીચે મુજબ જણાવે છે:૧૬
“સ્થાપનાવશ્યક શું? સ્થાપનાવશ્યક એટલે લાકડામાં કોતરીને જે પ ધાયું હોય, કપડાને તેમજ તાડપત્રાદિને કાપીને કે એકત્ર કરીને સૂપ બનાવ્યું હોય, તાડપત્ર અથવા કપડા ઉપર ચિત્ર દોરીને પ–આકૃતિ તૈયાર કરી હોય, લેય આકારે રૂપ બનાવ્યું હોય, ગાંઠ વડે આકૃતિ ઉપજાવી હાય, ફૂલ વગેરે વીંટીને આકૃતિ તૈયાર કરી હોય, કપડાં વીંટીવીટીને આકૃતિ તૈયાર કરી હોય, ભરત વડે પિત્તળ આદિની પ્રતિમા બનાવી હોય, અક્ષ–ચંદનક, વરાટક-કડી આ બધા પૈકી એક હોય કે ઘણાં હોય, સત્ય રૂપમાં સ્થાપના હૈ ચહાય કલ્પિતરૂપે સ્થાપના હો, “આવશ્યક એ ભાવને દર્શાવતી સ્થાપના હોય તો તે સ્થાપનાવશ્યક છે !'
(૯) વિક્રમની ત્રીજી સદીમાં થએલા શ્રીમાન પાદલિપ્તસૂરિ કૃત ‘તરંગલેલા' ઉપરથી અગિયારમી સદીમાં થએલા શ્રીનેમિચંદ્રસૂરિએ સંક્ષેપમાં અવતરેલી કથામાં “તરંગવતી’ના પિતાના પૂર્વભવના ચિત્રપટો ચીતર્યાનો ઉલ્લેખ મળી આવે છે
“મારી આંતરિક વેદનામાં મને અકસ્માત એક નવીન વિચાર રફુરી આવ્યો અને તે અનુસારે મેં કેટલાંક ચિત્રપટો આલેખ્યાં. મારા પાછલા જન્મમાં મારા સ્વામી સાથે રહીને મેં જે અનુભવ લીધો હતો તે પ્રકટ કરવાને વસ્ત્રપટ ઉપર સુંદર પીછી વડે અનેક ચિત્રો મેં આંકયાં.
૧૪ વીર નિવણ સંવત ૧૭૦ (ઇ.સ. પૂર્વે ૩૫૭) વર્ષે સ્વર્ગવાસ પામેલા. १५ 'अप्पणो अदूरसामंते नाणामणिरयणमंडियं अहिशपिच्छणिज्जं महग्धवरपट्टणुग्गयं सण्हपहभत्तिसयचित्तताणं इहामिअ-उसभ-तुरग-नर-मगर-विहग-वालग-किन्नर-हरु सरभ-चमर-कुंजर-वणलय-पऊमलयभत्तिचित्तं अभितरिों जवणिअं अंछावेद । १६ 'से कि तं ठवणावस्सयं?, जणं कदकम्भे वा पोत्थकम्मे रा चित्तकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा ढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अणेगो वा सम्भावठवणा वा असब्भावठवणा का आवस्सएतिठवणा ठवणा ठविज्जइ से तं ठवणावस्सयं (सू. १०)
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન ચિત્રકલ્પદ્રુમ અમે એકઠાં સસ્નેહ કેમ રહેતાં, કેમ ચરતાં, મારા સહચરને કેમ બાણ વાગ્યું, પારધિએ કેમ એમને અગ્નિસંસ્કાર કીધો, હું પિતે તેમની પાછળ કેમ સતી થઈ એ બધા દેખાવનાં મેં ચિત્રો ચીતર્યા. વળી ગંગા ને તેની પાસેનું ભર્યું તળાવ ને નદીનાં બળવાન મને તેના ઉપરનાં સૌ જળપક્ષીઓ ને તેમાં યે વળી ખાસ કરીને ચક્રવાકે એ સૌનાં પણ ચિત્રો આક્યાં. વળી હાથી ને તેની પાછળ પડેલો ધનુર્ધારી પારધિ પણ ચીતર્યો. કુલે ખીલેલું કમળતળાવ અને વિવિધ ઋતુનાં ખીલેલાં ફૂલોએ લચકાતાં વિશાળ ઝાડવાળ વન પણ ચીતર્યું. અને એ જુદાં જુદાં ચિત્રની ચિત્રમાળાની સામે કલાકોના કલાકે બેસીને મારા હૈયાનો હાર જે ચક્રવાક તેના સામે એકી ટશે નિહાળી રહેતી. કલોક ૪૫૫-૪૬ ૩
(૧૦) વિક્રમની છઠ્ઠી સદી પહેલાના “કુરિી ' નામના પ્રાકૃત કથા ગ્રંથમાં નીચે મુજબના ઉલ્લેખ કરવામાં આવ્યા છેઃ
‘ચિત્રમાં ચીતરેલી યક્ષની પ્રતિમાની–મૂર્તિની જેમ એક ચિત્તનિશ્ચલ બેઠી છે.'૧૭ યક્ષે કહ્યું: ‘દુરાચારી પિઘાતીએ આ' એમ બોલીને લેખકર્મ મનુષ્યની જેમ સ્તંભિત કર્યા.૧૮ (૧૧) જિનદાસ મહત્તર કૃત “આવશ્યક ચૂર્ણિ' પ્રથમ ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે ૧૯
‘ચિત્રકાર માપ્યા સિવાય પાછળથી ચિત્રને પ્રમાણયુક્ત તૈયાર કરે છે અથવા તેટલો રંગ તૈયાર કરે છે જેટલાથી ચિત્ર પૂરું દોરી શકાય.'
(૧૨) વિ.સં. ૯૨૫માં લોકાચાર્ય શીલાચાર્ય) એ દસ હજાર પ્રાકૃત લેક પ્રમાણુ ‘ચઉપન મહાપુરુષ ચરિયું ગદ્યમાં રહ્યું છે. તેમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનચરિત્રમાં તેમને વૈરાગ્ય પામવાના પ્રસંગમાં નીચે મુજબ ભિત્તિચિત્રને ઉલ્લેખ કરેલો છેઃ
“એકદા વસંતઋતુમાં લેકોના ઉપરાધથી પાર્ષકુમાર ઉદ્યાનની શોભા જેવા માટે ગયા. ત્યાં લતા, દમ, પુષ્પ અને કૌતુકાદિક જોતાં પ્રભુએ જ્યાં ઊંચા તેરણા બાંધેલાં છે એવા એક મોટા પ્રાસાદને જે, એટલે ભગવંતે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભીંત ઉપરનાં ચિત્રો જોતાં અદ્દભુત રાજ્ય અને રાજીમતિનો ત્યાગ કરીને સંયમશ્રીને વરનાર એવા શ્રી નેમિજિનના ચિત્રને જોઈને પ્રભુએ વિચાર કર્યો કે મારે પણ આ અસાર સંસારનો ત્યાગ કરવો ઉચિત છે.'
(૧૩) શ્રી હેમચન્દ્રસૂરિ વિરચિત પરિશિષ્ટપર્વ'ના આઠમા સર્ગમાં શ્રી સ્થૂલભદ્રજી ચાતુર્માસ કિશો વેશ્યાને ત્યાં ચિત્રશાળામાં રહ્યાને ઉલ્લેખ નીચે પ્રમાણે મળી આવે છે:
“અન્યદા વર્ષાઋતુ આવતાં સ્થૂલભદ્ર મુનિ પોતાના ગુરુ શ્રી સંભૂતિવિજયજીને વંદન કરીને બોલ્યા કે “હ ભગવન્! કેશા વેશ્યાને ઘેર કામશાસ્ત્રમાં કહેલાં એવાં વિચિત્ર પ્રકારનાં ચિત્રોથી
१७ 'चित्तकम्म लिहिआ विव जक्खपडिमा एक्कचित्ता अच्छइ ।' पत्र ७२. ૧૮ “જવળ ભાતિયા
ફુરાવા! રિસિવાય ! ગિરિ મળસેળ જૈમિયા બ્રમ્પનર ફુવા પત્ર ૮૮. चित्तकारो पच्छा अमवेतूणं पमाण जत्तं करेति, तत्तिय वा वणयं करेति जत्तिएणं समप्पति ।
ભાવ ટૂ મેચ ૧, પૃ. ૧૭.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૩
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેનો ઈતિહાસ શોભાયમાન ચિત્રશાળામાં વિશે તપ કર્મ કરતા અને પરસ ભોજન કરતો હું ચાર માસ પર્વત રહીશ, એવો હું અભિગ્રહ કરું છું.”
ઉપરોક્ત ગ્રંથ સિવાય ચિત્રકળા માટેના બીજા સંકડે ઉલ્લેખ જૈન સાહિત્યના ગ્રંથમાં મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી આટલી નોંધથી સંતોષ માનવો પડ્યો છે.
ગુજરાતની જૈન સંરકૃતિ
‘સનવ્યા જેને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર-ન્હાનાલાલ ગરવી ગૂર્જરભૂમિ પોતાની સુંદરતા અને સમૃદ્ધિને માટે જગતના જાણીતા પ્રદેશોમાં ઘણા જૂના જમાનાથી-ઇતિહાસના પ્રારંભકાળથી જ વિખ્યાત થએલી છે. ગૂર્જરભૂમિ એટલે સાંદર્ય અને સમૃદ્ધિશાળી ભૂમિઓની જાણે રાણી. એની જમીન રસવતી અને નદીઓ નીરવતી, એનાં વને રાજવૃોથી ઘેરાએલાં અને એનાં ક્ષેત્રો સુધાથી છવાએલાં, એનું જલ આરોગ્યકર અને પવન આલ્હાદકર, એનું વાતાવરણ સૌમ્ય અને ઋતુમાન સર્વાનુકૂળ–એવી એવી પ્રાકૃતિક વિશિષ્ટતાઓને લીધે એ ભૂમિની આકર્ષકતા અન્ય ભારતીય દેશની અપેક્ષાએ ઘણી મેહક થઈ પડી છે. એના શિરે ભાગ તરફ આવી રહેલા હિમાલયના લધુ ભ્રાતા જેવો અર્બુદાચલ પિતાના પ્રત્યંત પર્વતવાળા પરિવારથી, એ ભૂમિને જાણે મુકુટધારિણી બનાવી રહ્યા છે. એના વક્ષ:સ્થળ ઉપર વહેતી સરસ્વતી, ભ્રમતી (સાબરમતી), મહી, નર્મદા અને તાપી જેવી સરિતાઓએ પિતાની ઉર્જવલ જલધારાઓથી એને “પંચસરહારધારિણી'ની ઉપમા અપાવી છે. રત્નાકર સમુદ્ર પોતાના પ્રચંડ લેલેથી એના પાદતલનું પ્રક્ષાલન કરી એને પૂણ્યભૂમિની પદવી પ્રાપ્ત કરાવી છે. પ્રાચીન સમયના “અહિંસા પરમ ધર્મના આધ સંસ્થાપક યુગાદિદેવ શ્રી ઋષભનાથ (જૈનેના ચોવીસ તીર્થંકર પૈકીના પ્રથમ તીર્થંકર), નૈષ્ઠિક બ્રહ્મચર્યને અનુભૂત આદર્શ આપનાર યાદવકુલતિલક શ્રી નેમિનાથ (જૈનોના બાવીસમા તીર્થંકર), કર્મવેગને સક્રિય માર્ગ ઉપદેશનાર વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરે દિવ્ય પુએ પોતાના પાદસ્પર્શથી એ ભૂમિને પવિત્રતાની મુદ્રા સમર્યાં છે. જેન, બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્ત, જરથોસ્ત અને ઈસ્લામ જેવા જગતના સર્વ પ્રધાને ધર્માનુયાયીઓને ઉદાર આશ્રય આપી એ ભૂમિએ ધર્મભૂમિની માનવંતી કીર્તિ મેળવી છે. એના શિરોભાગ તરફ આવેલી અર્બુદાચલની પર્વતમાળા, નિમ્નભાગ તરફ આવેલી મહાસમુદ્રની વિચિમાળા, દક્ષિણુપાર્શ્વ તરફ આવેલી નર્મદા તાપી જેવી નદીની જેડી,આમ પૃથ્વી ઉપરની પર્વત, સિંધુ, રણું અને નદી જેવી વિશિષ્ટ વિભૂતિઓના પરિકરથી પરિવૃત થએલી આ ભૂમિ જાણે કોઈ દિવ્યશક્તિધારિણી દેવી હોય તેવી શાભે છે.
ગૂર્જરભૂમિની આવી સુંદરતા અને સુભગનાને સાંભળી છેઠ ઈતિહાસકાળથી લઈ વર્તમાન શતાબ્દીના આરંભ સુધીમાં અનેક પ્રજા વર્ગો એનો ઉપભોગ કરવા કે આશ્રય લેવા આકર્ષાયા છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૪
જેન ચિત્રક૯પમ પૌરાણિક યાદવોથી લઈ કેjક પેશ્વાઓ સુધીના શક્તિશાલી ભારતીય રાજન્યોએ આ ભૂમિને પિતાના સામ્રાજ્યની સામ્રાજ્ઞી બનાવવા માટે મહાન પ્રયત્નો કર્યા છે, તેમજ યવને અને ગ્રીકથી લઈ બ્રિટિશ સુધીના વિદેશીય રાજ્યલોલુપ રાજ વર્ગોએ પણ એ સુંદરીના સ્વામી થવા માટે અનેક કષ્ટ અને દુ: વ્યાં છે.
રાયલોલુપ ક્ષત્રિની માફક ધનલોલુપ વચ્ચે ૫ણ આ ભૂમિની આરાધના કરવા ઓછા નથી આવ્યા. યવન, ચીની, ગ્રીક, પારસિક, ગાંધાર, કંબોજ, માલવ વગેરે પ્રાચીન જગતના વિસ્યો તેમજ , વલંદા, પોર્ટુગીઝ, ફ્રેંચ, જર્મન અને અંગ્રેજ અમેરિકન વગેરે અર્વાચીન દુનિયાના સોદાગરે પોતાનું દારિદ્રવદુ:ખ દૂર કરવા માટે હમેશાં આ ભૂમિના કૃપાકટાક્ષની આશા કરતા રહ્યા છે.
“સજાવ્યા જેને રસથાણુગાર'-કવિવર હાનાલાલની આ ઉક્તિ યથાર્થ જ છે. જેનોએ આ ભૂમિને અને તેની પર્વતમાળાઓને જગતમાં જેની જોડ નથી તેવા કળાના ઉત્તમ નમૂના સભા ભવ્ય પ્રાસાદોથી અલંકૃત કરેલી છે. જ્યાં નજર નાખો ત્યાં આ ભૂમિની વિશિષ્ટતા રૂપ જૈન પ્રાસાદે શોભી રહ્યા છે. જૈન સંરકૃતિ અને તેના અજોડ “અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતની છાયા સમસ્ત ગૂર્જર પ્રજાના જીવન સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે ગિરિગુફાથી શરૂ કરી સમૃદ્ધ શહેર લગીના આ ભૂમિના કોઈ પણ ભાગમાં વસનાર ગૂર્જરપુત્ર તેની અસરમાંથી મુક્ત નથી, લગભગ આખા યે ગુજરાતમાં પ્રજાના નૈતિક જીવન ઉપર જૈન ધર્મે ઊંડી અસર કરી છે. ગુજરાતની મહાજન સંસ્થાઓના વિકાસમાં જેનેનો કાળો ઘણો મોટો છે. પ્રાચીન કાળથી હમેશાં તેઓ રાજકીય અને નાણું વિષયક બાબતમાં મોખરે રહ્યા છે.
યાદવકુળતિલક, બાળaહ્મચારી, તીર્થકર અરિષ્ટનેમિ અને તેમના પિતરાઈ ભાઈ શ્રીકૃષ્ણની બેલડીએ નૈષ્ઠિક બ્રહ્મચર્યયુક્ત સાધુજીવન અને નિષ્કામ કર્મયોગના આદર્શો ગૂર્જરસંતાનો પાસે મૂક્યા. આ ઉચ્ચ આદર્શોનો વારસ મેળવનાર અને તેને ધ્વનમાં ઉતારી પ્રગતિ સાધનાર પ્રજાને, તે પછીના લગભગ ત્રણ હજાર વર્ષને રસિક ઇતિહાસ આજ લગી અણુશ પડવ્યો છે. ત્યાર બાદ જૈન રાજર્ષિ ચંદ્રગુપ્ત મૌર્યે આ પ્રદેશ જીતી લઈ મહાન મૌર્ય સામ્રાજ્ય સાથે જોડી દીધું. તેના પ્રપાત્ર મહારાજા સંપ્રતિએ ગૂર્જરસંતાનોને જગતના અજોડ સંત પ્રભુ મહાવીરના “અહિંસા પરમો ધર્મના પાઠ ભણાવ્યા અને આ પુણ્યભૂમિને અસંખ્ય જૈન પ્રાસાદોથી વિભૂષિત કરી. આ અણમોલા પાઠ ગૂર્જરસંતાનોએ સુંદર રીતે વિકસાવ્યા અને ભવિષ્યને માટે જેવા ને તેવા જાળવી
કાળાંતરે મૌર્ય સામ્રાજય નબળું પડી નાનાનાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું. આર્યાવર્તમાં બળવાન બનેલે બોદ્ધ ધર્મ ગુજરાતમાં પણ આવ્યું અને થોડા વખત માટે જૈન તને ઝાંખી કરી. થોડા સમયમાં જૈનાચાર્ય શ્રી ધનેશ્વરસૂરિએ વલ્લભિપુરના સૂર્યવંશી મહારાણા શીલાદિત્યને ઉપદેશ આપી, જૈન ધર્મને રાજ્યધર્મ બનાવ્યું. અને તેની પાસે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યા. વલ્લભિપુર જૈન ધર્મનું કેન્દ્ર બન્યું. એક સમયે ત્યાં ૮૪ જિનમંદિર જૈન ધર્મનો વિજયધ્વજ ફરકાવી રહ્યાં હતાં.
૨૦ જુએ પુરાતત્ત્વ વર્ષ ૫મું ૫. ૧-૩,
Page #59
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઇતિહાસ
૫
જૈન સંઘનું બંધારણ કરવા અને જૈન શાસ્ત્રોને પુનરુદ્ધાર કરવા વીર નિર્વાંણુ સંવત ૯૮૦માં દેવર્જિંગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે એક મહાપરિષદ પણ અહીં મળેલી,
સમય જતાં વલ્લભપુરનું પણ પતન થયું. વઢીયાર પરગણામાં મહાતીર્થં શ્રીશંખેશ્વરની છાયામાં આવેલા પંચાસરના ચાવડા રાજા બળવાન થયા. તેમની સમૃદ્ધિથી લલચાઈ કલ્યાણુ નગરના રાજા ભૂવડે એ વખત ચઢાઈ કરી ચાવડારાજ જયશિખરીને હરાવી માર્યાં અને ગૂર્જર ભૂમિ ઉપર પેાતાની સત્તા સ્થાપી, પણ આથી કાંઈ ચાવડા વંશના ઐશ્વર્યના અંત આવ્યા નહિ. યુદ્ધના અંત પહેલાં વનમાં મેાકલી દીધેલી જશિખરીની ગર્ભવતી રાણી રૂપસુંદરીએ ચંદુર ગામ પાસે વનરાજ નામના બાલકને જન્મ આપ્યા. આ ઉત્તમ લક્ષણાવાળા બાલકને જૈનાચાર્ય શ્રીશીલગુણુસૂરિએ વર્ણાદમાં એક શ્રાવિકાને ત્યાં આશ્રય અપાવ્યે. ગુરુની સંભાળ નીચે યેાગ્ય ઉમરે પહોંચતાં જ બહાદુર વનરાજે સ્વપરાક્રમ અને ચાંપા વાણીઆના નામથી પ્રસિદ્ધ ચંપક શ્રેષ્ઠિની કિંમતી સલાહ તથા બહાદુરી, શ્રીદેવી શ્રાવિકાના આશીર્વાદ અને અણુહિલ રબારી જેવાં ગૂર્જર સંતાનેાની સહાનુભૂતિથી સાલંકીએને હાંકી કાઢવા અને જૈન જ્યેાતિષીએએ આપેલા શુભ મુહૂર્તે પાટણ શહેર વસાવી ત્યાં રાજધાની કરી.
ગુજરાતના આ પાટનગર ઉપર શ્રીશીલગુણુસૂરિના શિષ્ય જૈનાચાર્ય શ્રીદેવચંદ્રસૂરિના આશીર્વાદ હત્યા. ગાદી ઉપર સ્થિર થતાં જ ગુરુનઃ ઉપકારને બદલેા વાળવા મહારાજા વનરાજે પંચાસરથી ગુરુ મહારાજને નિમંત્રી સમસ્ત ગૂર્જર સામ્રાજ્ય તેમના ચરણે ધર્યું. અકિંચન મુનિરાજે સદ્ધર્મ સમજાવી ધર્માર્થે ઉપયોગ કરવા તે સામ્રાજ્ય વનરાજને પાછું સોંપ્યું. ગુરુ મહારાજની ઇચ્છાનુસાર પંચાસરા પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર પાટનગરમાં બંધાવ્યું. જૈનેાના હાથે અને તેમની મદદથી સ્થપાએલા આ પાટનગરના અને તેના મહારાજ્યના સાત સા વર્ષના ઇતિહાસમાં જૈનસંસ્કૃતિનું સ્થાન મહત્ત્વનું કહી શકાય.
જૈનાચાર્યના આશીર્વાદ પામેલી પાટણની ગાદી ઉપર આવનાર ચાવડા, સાલંકી અને વાઘેલા રાજાઓમાં જૈન ધર્મ બહુમાન પામ્યા. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવનું જૈન ધર્મ તરકનું આસ્તિકતાનું વલણ તથા ગુર્જરેશ્વર કુમારપાળના જૈનધર્મસ્વીકાર ઇતિહાસપ્રસિદ્ધ છે. આ સમય દરમ્યાન ચંપક શ્રેષ્ઠેિ, મંત્રી વિમલ, મહેતા મુંજાલ, ઉદયન મંત્રી, સાંત મહેતા, મહામાત્ય વસ્તુપાલ, સેનાપતિ તેજપાલ વગેરે જૈન મંત્રીશ્વરી તથા દંડનાયકા, શ્રીવર્ધમાનસર, શ્રીહરિભદ્રસૂર, મલધારી શ્રીહેમચંદ્રસૂરિ, શ્રીદેવસૂરિ, શ્રીશાંતિસૂર, શ્રીસૂરાચાર્ય વગેરે જૈન વિદ્વાન અને ગુજરાતના સર્વાંગ સંપૂર્ણ ‘સિદ્ધહૈમવ્યાકરણ'ના રચનાર કલિકાલસર્વજ્ઞ મહારાજ શ્રીહેમચંદ્રસૂરિ જેવા મહાનાયકા થઈ ગયા, આ સમય દરમ્યાન પ્રાંતભરમાં રાજ્યાશ્રયથી, મંત્રીઓના ખર્ચે અગર શ્રેષ્ઠિની લક્ષ્મી વડે હુારા ભવ્ય ચૈત્યેા ગુજરાતમાં ઠેરઠેર બંધાયા તથા ગ્રંથભંડારા સ્થપાયા, જેમાંના કેટલાકની જોડી તે જગતભરમાં મળવી મુશ્કેલ છે.
છેલ્લા સેાલકી રાજા ભીમદેવ ખીજાના સમયમાં મુસલમાન સત્તા ભારતમાં સ્થપાઇ અને જે ભીમદેવના હાથે પેાતે સખત હાર ખાધી હતી તે જ ભીમદેવને માંહામાંહેના કુસંપ અને અવિચારી
Page #60
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ પણુથી નબળો પડેલો જોઈ મુસલમાનોએ પાટણ ઉપર આક્ર ર્યું અને રાજપૂત સત્તાને સખત ફટકે માર્યો. મુસલમાનેએ પાટણ જીત્યું, પણ ગુજરાતમાં સ્થિર થઈ તે રાજસત્તા સ્થાપી શક્યા નહિ.
પાટણની સત્તા નબળી પડતાં જ વીરમંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના પ્રયત્નના પરિણામે ધોળકાના વાઘેલા રાણા વીરધવલની સત્તા મજબૂત થઇ. સેંકડો અજોડ પ્રાસાદો અને હજારો કેપયોગી કામ કરી ચક્રવર્તી કરતાં પણ વધારે કીર્તિ મેળવનાર આ બે ભાઈઓએ સમસ્ત ગુજરાતને ફરીથી આર્ય સત્તા નીચે આપ્યું. આખા ભારતવર્ષમાં જે વખતે ઈસ્લામ સત્તા સર્વોપરિ હતી, દિલ્હી, કનોજ, અજમેર, બંગાળા અને બિહાર જેવાં મેટાં રાજ્ય હારીને જ્યારે ઇસ્લામ સામ્રાજ્યને એક ભાગ બન્યાં હતાં ત્યારે આ બે ભાઈઓએ ગુજરાતને સ્વતંત્ર બનાવ્યું, એટલું જ નહિ પણ દિલ્હીના સુલતાનની સવારી થતાં ગુજરાતમાં તે લશ્કર પ્રવેશ કરે તે પહેલાં જ આરાવલી ડુંગરોમાં તેમનો સામનો કરી બાદશાહના અજેય લશ્કરને જીતી લીધું. પાછળથી તક મળતાં બાદશાહની માતાની સરભરા કરી બાદશાહ સાથે મિત્રી બાંધી, અને તેની પાસેથી સરસ આરસ પથ્થરો માગી લઈ તેની જૈન મૂર્તિઓ ઘડાવી જૈન ધર્મનો ઉત્કર્ષ કર્યો.
ગુજરાતના કેટલા સ્વતંત્ર હિંદુ રાજા વાઘેલા રાણું કર્ણદેવના પ્રધાન માધવ અને કેશવ નામે નાગર બ્રાહ્મણ હતા. કમનસીબે કર્ણદેવની નીતિ બગડી અને માધવને દગો દઈ તેને રાજધાનીથી દૂર કરી કર્ણદેવ તેની સ્ત્રીને બળાત્કારે ઉપાડી ગયો. માધવથી આ ન સહન થયું અને કર્ણદેવના વેરનો બદલો વાળવા તેણે દિલ્હીના ખૂની બાદશાહ અલ્લાઉદ્દીનનો આશ્રય લીધો. માધવન્દ્ર મદદ, ગુજરાતને કુસંપ અને કર્ણદેવના દુષ્ટ સ્વભાવને લીધે ગુજરાત પડ્યું. સેંકડો વર્ષ સુધી અસાધારણ કુનેહ અને બહાદુરીથી જૈન મંત્રીઓએ જાળવી રાખેલી ગુજરાતની સ્વતંત્રતા નષ્ટ થઈ.
ગૂર્જર ભૂમિને મુસલમાનોને–અલાઉદ્દીન ખીલજીને હસ્તનો સ્પર્શ થયો ત્યારથી ગુજરાત નવા જગતમાં દાખલ થયું. વિજય મળવાથી ઉન્મત્ત થએલા ધર્મઝનૂની મુસલમાને પાણીના રેલાની માફક ગુજરાતના દરેકે દરેક ભાગમાં ફરી વળ્યા. પ્રાણીમાત્રને અભય આપનાર જૈન સંસ્કૃતિથી પષાએ અને તેનાથી સમૃદ્ધ બનેલે ગુજરાતને બગીચે સુકાવા લા. છેલ્લાં સો વર્ષના શાંતિના યુગમાં સ્થપાએલાં અનેક ભવ્ય શહેરો, સુંદર પ્રતિમાઓ, ભવ્ય પ્રાસાદો અને કળાના અદ્વિતીય નમૂનાઓ, ધાર્મિકતાની ઝનૂની ભાવનાઓને લીધે ધર્મઝનુની મુસલમાનોએ સારાસારને વિચાર કર્યા વિના નષ્ટ કર્યાં. સર્વે પ્રાચીનતા મૂળમાંથી જ ખળભળી ઉઠી. સર્વને આધાત થયે-પૂર્વે કદી નહિ થએલો એ પ્રબળ આઘાત થયો. જીવન બદલાયું–જીવનના માર્ગ બદલાયા; સાહિત્ય બદલાયું–સાહિત્યની ભાષા બદલાઈ. આ બધું એ કાળમાં થયું. સ્વતંત્ર ગુજરાતના પરાધીન જીવનને આરંભકાળ તે આ જ, ઉલગખાનનાં પગલાંની સાથે જ આ નવા અનુભવને આરંભ થયો હતો અને તે દિનપ્રતિદિન વિશ્રામ પામતે હતો.
૨૧ જિનપ્રભસૂરિ જણાવે છે કે “વિ. સં. ૧૭પ૬માં સુલતાન અલ્લાદ્દીનને ના ભાઈ દલગખાન દિલ્હી નાથી ગુજરાત પર ચઢો.’ વિવિધ તીર્થક૫, ૫. ૩૦.
Page #61
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશિત કળા અને તેને ઈતિહાસ
૨૭ સત્તાહીન થએલા જેનો અને તેમને વારસામાં મળેલાં સ્થાપત્ય, કળા તથા જ્ઞાન પણ આ નાશમાંથી મુક્ત રહ્યાં નહિ. જૈન મંત્રીશ્વરે, મહારાજાઓ અને એકિઓએ બંધાવેલા સેંકડો પ્રાસાદે ઝનૂની મુસલમાનોએ તોડી નાખ્યા. જૈન, શૈવ કે વૈષ્ણવ મંદિરે જમીનદોસ્ત થયાં. તેના સુંદર પથ્થરો અને કારીગરીના નમૂનાઓ મજિદોનાં ચણતરોમાં ખડકાયા. એક જૈન મૂર્તિઓના ભુક્કા થઈ તેનાં પગથિયાં બનાવાયાં. આ સર્વનાશમાંથી પણ સમયસૂચક જૈને એ જેટલું બન્યું તેટલું બચાવ્યું. બની શકે તેટલી પ્રતિભાઓને પ્રાસાદોમાંથી ખસેડી જમીનમાં ભંડારી; ગ્રંથભંડારોને પણ છુપાવ્યા.
ધીમેધીમે મુસલમાનોને સ્થાયી થવા માટે પ્રજા સાથે ભળવાની જરૂર પડી. તેથી તેમની સાથે સહકાર કરીને જેનેએ ફરી રાજ્યપ્રકરણમાં ઝંપલાવ્યું. વ્યાપારી તરીકેની તેમની ગુજરાત ઉપરની સત્તા, તેમના નીતિમય જીવનની પ્રતિષ્ઠા અને કુનેહથી મુસલમાનો પણ તેમના ઉપર મુગ્ધ થયા. બાદશાહી અંતઃપુરોમાં કોઈ ન જઈ શકે ત્યાં પણ જૈન ઝવેરીએ અમુક હદ સુધી જવા લાગ્યા. રાજ્યની સારી જગ્યાઓ ઉપર પણ નીમાવા લાગ્યા, રાજકારણમાં સત્તાધારી બનતાં જેનેએ કરીથી અહિંસાનો વિજયવાવટો ફરકાવવાનો અને તોડી પાડેલા અગર જીર્ણ થએલા જિનપ્રાસાદને પુનરૂદ્ધાર કરવાનો પ્રયત્ન આરંભ્યો. તેઓ એટલા બધા સત્તાધારી થયા કે સમરસિંહ જેવાએ તો મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી ગુજરાતના સુબા અલપખાનની મદદથી જ શત્રુંજયનો સંઘ કાઢો અને તે તીર્થનો પુનરૂદ્ધાર સંવત ૧૩૭૧માં કરાવ્યો.
તે પછી સં. ૧૪૬૮માં પાટણમાંથી ગુજરાતની રાજધાની ખસેડીને તે વર્ષમાં સ્થપાએલા અમદાવાદમાં મુસલમાની પડાણ સુલતાને લાવ્યા ત્યાં સુધીનો લગભગ એક સિકાનો ઇતિહાસ અંધકારમય છે.
ગુજરાતનું પાટનગર અમદાવાદ વસાવનાર બાદશાહ અહમદશાહના દરબારમાં ગુણરાજ સંધવી, ગદા મંત્રી, કર્મણ મંત્રી તથા તેની ગાદી ઉપર આવનાર મહમદશાહ બાદશાહે સન્માનેલ સદા શેઠ (જેઓએ સં. ૧૫૦૮ની સાલમાં પડેલા ભયંકર દુકાળ વખતે અન્નસત્રો-દાનશાળાઓ ખુલ્લા મુકાવ્યાં હતાં) વગેરે જૈન શ્રેઠિઓ ગુજરાતના પઠાણ સુલતાનના દરબારમાં પણ સારી લાગવગ ધરાવતા હતા.
કાલક્રમે મોગલો આવ્યા અને સમ્રાટ અકબરે ગુજરાતના છેલ્લા પઠાણુ સુલતાન બહાદુરશાહ પાસેથી ગુજરાત જીતી લઈ મોગલ સામ્રાજય સાથે જોડી દીધું. એ મહાન સમ્રાટ જનાના સંસર્ગમાં આવ્યો અને તેમનાં સંયમ, તપ, ચારિત્ર્ય તથા શ્રદ્ધાથી તેમના ઉપર મુગ્ધ થયો. સમર્થ જૈનાચાર્ય શ્રીહીરવિજયસૂરિને તેણે ગુજરાતથી પોતાની મુલાકાતે બોલાવ્યા. ગુરુનાં પ્રવચન અને ચારિત્ર્યથી તે એટલો બધે મુગ્ધ થયો કે મુસલમાન હોવા છતાં અહિંસા ધર્મ સમજ્યો અને વરસના અમુક ભાગ-લગભગ છ માસ અને છ દિવસ–લગી શિકાર અને માંસાહાર બંધ કર્યો; પર્યુષણ દરમ્યાન તેણે દેશભરમાં પ્રાણસમસ્તને અભય આપવાનું ફરમાન કાઢયું; મહાન ગુરુને “જગગુરુનો માનવંતે ઇલકાબ આપ્યો; અને શત્રુંજય, ગિરનાર, આબુજી, સમેતશિખરજી અને તારંગાજી વગેરે તીર્થો ઉપર જેનેની માલિકી ભાવચંદ્ર દિવાકરી' સ્વીકારી તે તીર્થો બક્ષિશ આપ્યાં.૨૨ ૨૨ જુએ “સૂરી ધર અને સમ્રાટ'
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૮
જેન ચિત્રકલ્પદ્રુમ સમ્રાટ અકબર પછી જૈનાચાર્ય શ્રી વિજયસેનસૂરિના હાથ નીચે કેળવાએ શહેનશાહ જહાંગીર૨૩ પણ જૈન ધર્મનો એટલો જ પક્ષપાતી બન્યા અને શાહજહાંએ પણ આ ધર્મ તરફ સંપૂર્ણ સહાનુભૂતિ બતાવી પિતાનો પુત્રધર્મ બજાવ્યો.
આ બધાં વર્ષો દરમિયાન પોતાની લાગવગ અને મેગલ શહેનશાહોની સહિષ્ણુતાને યોગ પ્રાપ્ત થતાં જેને જોશભેર જીર્ણ પ્રાસાદે ઉદ્ધાર અને જરૂર જણાઈ ત્યાં નવાની સ્થાપના કરવા માંડી. ફરી એક વખત ભારતભરમાં જૈન પ્રાસાદનો અને તેમના અણમોલ સિદ્ધાંત અહિંસાને પ્રચાર થશે. આજના વિદ્યમાન જૈન પ્રાસાદો પૈકી પણ તે સમયના છે.
- શાહજહાંને યુવરાજ ઔરંગઝેબ ધર્મઝનૂની વધારે હતો. પિતાના છત્ર નીચે પોતાની ગુજરાતની સુબાગીરી દરમ્યાન તેણે ધર્મઝનૂનથી પ્રેરાઈને અમદાવાદમાં શાંતિદાસ નગરશેઠનું બંધાવેલું ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તોડી નાખ્યું. જેનો અને તેમને નાયક નગરશેઠ આ ન સાંખી શક્યા. તેમણે બાદશાહ પાસે ફરીઆદ નોંધાવી, ઔરંગઝેબ પાસેથી નુકસાન વસુલ કર્યું અને તે પૈસામાંથી નવું ચૈત્ય બંધાવ્યું, જે આજે પણ અમદાવાદના ઝવેરીવાડમાં વિદ્યમાન છે.
અનુક્રમે મુસલમાન પણ ગયા અને મરાઠા તથા અંગ્રેજો ધીમેધીમે જોર ઉપર આવતા ગયા. એ બસો વર્ષને ઈતિહાસ અંધારામાં છે. પણ જે અદ્વિતીય ગ્રંથભંડારો, સુંદર કલાવો, રમ્ય ચૈ, સ્થાપત્યના સુંદર નમૂના સમ પ્રાસાદો રૂપે અસામાન્ય પ્રતિષ્ઠા અને ગૌરવનો વારસો તેઓ આપણા માટે મૂકી ગયા છે તે ચોક્કસ બતાવે છે કે તેઓ પણ એટલા જ બળવાન અને પ્રતિષ્ઠાવાન હશે.
ગુજરાતની જૈનાશ્રિત કળા
ચિત્રકળાનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયમાં બદ્ધ શ્રમણોએ શો ફાળો આપ્યો હતો તેનો ઈતિહાસ સુલભ થયો નથી. પરંતુ શ્રમણ સંપ્રદાયમાં જૈન શ્રમણએ અને તેમાં પણ તાંબર જૈન શ્રમણોએ કેવો અને કેટલો મહત્ત્વનો ફાળો આપે છે તેને અ ટુંકમાં પરિચય કરાવ્યો છે. સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રવિશંકર રાવળ આ કળા માટે નીચે પ્રમાણે અભિપ્રાય આપે છે:૨૪
હિંદી કળાનો અભ્યાસી જૈન ધર્મને જરા યે ઉવેખી શકે નહિ. જૈન ધર્મ તેને મન કળાને મહાન આશ્રયદાતા, ઉદ્ધારક અને સંરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યકાળ સુધી દેવી દેવતાઓની
ર૩ શહેનશાહ જહાંગીર તરફથી વિવેકહર્વગણિ અાપવા અહિંસાના ફરમાનના ચિત્ર માટે જુઓ જે. સા, સાધક વર્ષ ૧ લું ખંડ ૩ જે. ૨૪ જૈન સા. સંશોધક વર્ષ ૩ નું પા ૭૯-૮૩.
Page #63
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઋતિહાસ
૨૯
કલાસૃષ્ટિના શણગારથી હિંદુ ધર્મ લદાઇ રહ્યો હતો. કાળ જતાં કળા ધીમેધીમે ઉપાસનાના સ્થાનેથી પતિત થઈ દ્રિયવિલાસનું સાધન બની રહી. તે વખતે જાણે કુદરતે જ વક્ર દૃષ્ટિ કરી હોય તેમ મુસલમાની આક્રમણાએ તેની એ સ્થિતિ છિન્નભિન્ન કરી નાખી. હિંદુ ધર્મે દારિદ્રય તથા નિર્બળતા સ્વીકારી લીધાં; સામનાથ ખંડેર બની ઊભું. તે વખતે દેશની કળાલક્ષ્મીને પૂછ્યું અને પવિત્ર ભાવથી આશા આપનાર જૈન રાજ્યકર્તાઓ તથા ધનાઢયોનાં નામ અને કાર્તિ અમર રાખી કળાએ પેાતાની સાર્થકતા સિદ્ધ કરી છે, મહમુદનો સંહારવૃષ્ટિ પૂરી થતાં જ ગિરનાર, શત્રુંજય અને આબુનાં શિખર પર કારીગરાનાં ટાંકણાં ગાજી ઊચાં અને જગતમાત્ર વિસ્મયમાં ઠરી જાય એવી દેવનગરીએ ઝળકી ઊડી. દેશના ધનકુબેરાએ આત્માની રતૃપ્તિ દેવને ચરણે શોધી. સુગંધ, રૂપ, સમૃદ્ધિ સર્વ ધર્મમાં પ્રગટાવ્યાં અને કળાનિર્માણનું સાચું કુળ, શાંતિ અને પવિત્રતા અનુભવ્યાં. પરિણામે કળા ઘેાડાએક વિલાસી જીવાના એકાંતિક આનંદના વિષય નહિ, પણ દરેક ધર્મપરાયણ મુમુક્ષુ માટે સર્વકાળપ્રફુલ્લિત સુવાસિત પુષ્પ બની રહી. દરેક ધર્મસાધક એ કલાસૃષ્ટિમાં આવી એકાગ્રતા, પવિત્રતા અને મનનું સમાધાન મેળવતા થયેા. ધર્મદષ્ટિએ દેવાયતના શ્રીમાનેાને માટે દ્રવ્યાર્પણનીચેગ્ય ભૂમિ અન્યાં. એ પૈસાથી તેમના પરિવાર વિલાસથી ખેંચી જઇને ખાનદાનીભર્યાં ત્યાગ અને કુલગૌરવ સમજ્ગ્યા. એ ધનિકાના નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી દેશમાં કારીગરે અને સ્થપતિ એનાં કુળે મૂલ્યાંકાલ્યાં. અસંખ્ય શિલ્પીઓમાંથી કાઇ ઇશ્વરી બક્ષિશવાળા હતા તે અદ્ભુત મૂર્તિવિધાયક થયા. સ્થાપત્ય કે મૂર્તિ, વેલ કે પૂતળી, દરેકના વિધાનની પાછળ એમની અતિશય ઉચ્ચ માનસવાળી આધ્યાત્મિક જીવનદૃષ્ટિનું ભાન થયા વિના રહેતું નથી. આબુ ઉપરની દેવમહેલાતે, ગિરનાર પરનાં મેાટા ઉઠાવનાં દેરાસર કે શત્રુંજય પરનાં વિવિધ ઘાટનાં વિમાને જોનારને આપણા આ યુગની કૃતિ માટે શરમ જ આવે છે, જૈન ધર્મને કળાએ જે કીર્તિ અને પ્રસિદ્ધિ અપાવી તેથી હિંદ આખું મગરૂર છે અને એ દરેક ભારતવાસીના અમર વારસા છે.'
ગ્રંથસ્થ જૈન ચિત્રકળા
ગુજરાતની જૈનાશ્રિત કળા જુદાજુદા વિભાગામાં વહેંચાએલી છે. મુખ્યત્વે કરીને તે જૈન મંદિરાના સ્થાપત્યમાં તથા જૈન ધર્મના હસ્તલિખિત ધર્મગ્રંથમાં મળી આવે છે,
આ છે અંગો પૈકી સ્થાપત્યકળાના પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત ગ્રંથમાં તેના એ બે મહત્ત્વના અંગો પૈકીના એક અંગ તેના ધર્મગ્રંથાની કળાના મળી શકતા ઇતિહાસ આપવાનો મારા ઉદ્દેશ છે.
છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરામાં આવેલા જૈન ગ્રંથભંડારા મધ્યેની ચિત્રવાળી હસ્તપ્રતાના અભ્યાસ અને બારીક અવલાકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કર્યું છે. મારી પહેલાંના કામ કરનારાઓએ તેમને મળેલી અથવા જ્ઞાત થએલી એવી ઘેાડી પ્રતામાં જ પેાતાનું ક્ષેત્ર સંકુચિત કર્યું છે.
ભારતની રાજપુત અને મેાગલ કળાની પહેલાં, એટલેકે સોળમી સદીના છેલ્લા સમય પહેલાં લઘુ પ્રમાણુનાં િિચત્રોની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આમે જાતમાંથી એક
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈન ચિત્રકલ્પમ જાન, નેપાળ અને ઉત્તર બંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે, અને બીજી ગુજરાત, કાઠિયાવાડ અને રાજપુતાના બાજુની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ બંને જાતની કળાઓમાં એકબીજાનું અનુકરણ કઈ રીતે થયું હોય, એટલે કે એકબીજી કળાને સીધે સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ તે બંને કળાએ પ્રાચીન ભારતવાસીઓએ પિતાની મેળે--સ્વતંત્ર રીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રંથમાં: અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે શ્વેતાંબર જૈનોના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જોઇએ.
પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતમાં મળી આવે છે અને તાડપત્રની એ ચિત્રકળા બે વિભાગમાં વહેંચાએલી છે. પહેલા વિભાગની શરૂઆત સોલંકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ.સં. ૧૧૫૭ (ઈ.સ.૧૧૦૦) માં ગુજરાતના પ્રાચીન બંદર ભંગુકચ્છ (ભરૂચ)માં લખાએલી નિશીથચૂણિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંધવીને પાડાના ભંડારમાં આવેલી છે. જેના ઉપર તારીખ લખેલી છે તેવી આજ દિન સુધીમાં મળી આવેલી “ગુજરાતની જૈનાશિત ચિત્રકળાની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગને અંત પણ એ જ ભંડારની વિ.સં. ૧૩૪૫ (ઈ.સ. ૧૨૮૮)ની સાલમાં લખાએલી જુદીજુદી પ્રાકૃત કથાઓની તાડપત્રની પ્રતિમાંનાં ચિત્રોથી આવે છે; કારણું કે વિ.સં. ૧૩૫૬ (ઈ.સ. ૧૨૯૯)ની સાલ પછીનાં ચિત્રોની ચિત્રકળામાં બહારની બીજી કળાઓનું મિશ્રણ છેડે ઘણે અંશે જણાઈ આવે છે. તાડપત્ર પરના ચિત્રના બીજા વિભાગની શરૂઆત વિ.સં. ૧૩૫૭ (ઈ.સ. ૧૩૦૦)થી થાય છે અને તેને અંત લગભગ વિ.સં. ૧૫૦ ૦ (ઇ.સ. ૧૪૪૩)ની આસપાસમાં આવે છે. આ બીજા વિભાગના સમય દરમ્યાનની ત્રણ હસ્તલિખિત પ્રતો મારા જાણવામાં આવેલી છે, જેમાંની એક પ્રત ઉપર વિ.સં. ૧૪ર૭ (ઇ.સ.૧૩૭૦)ની તારીખ નોંધાએલી છે અને તે અમદાવાદની ઉજમફઈન ધર્મશાળાને ગ્રંથભંડારમાં આવેલી છે.
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિત્રો તો લાકડાની પાટલીઓ કે જે તાડપત્રની ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર તથા કપડાં ઉપર પણ મળી આવે છે. લાકડાની એવી બે પાટલીઓ વિ.સં. ૧૪૨૫ (ઈ.સ. ૧૩૬૮)માં ચીતરાએલી તારીખની નોંધવાળી મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્ર વિ.સં. ૧૪૧૦ (ઇ.સ. ૧૪૫૩)થી મળી આવે છે.
ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીજા વિભાગનાં ચિત્રો મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે. તેની શરૂઆત ઈ.સ. ની પંદરમી સદીની શરૂઆતથી થઈ હોય એમ મારું માનવું છે. જોકે રાવ બહાદુર ડૉ. હીરાનન્દ શાસ્ત્રી પાસે એક પ્રત વિ.સં. ૧૧૨૫ની સાલની લખાએલી મેં જોએલી છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તારીખ નકલ કરનારે જૂની જે પ્રત પરથી નકલ કરી હશે તેની તે કાયમ રાખેલી છે, જે તે પ્રતમાંનાં ચિત્રો માટે ઉપયોગમાં લેવામાં આવેલી સોનેરી શાહી તથા ચિત્રો દોરવાની ચિત્રકારની રીત ઉપરથી નિપક્ષ નિરીક્ષકને સહેજે જણાઈ આવે છે. તેથી તે પ્રત પંદરમી સદી પહેલાંની નથી જ એમ હું માનું છું. આ ત્રીજા વિભાગની
Page #65
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
૩૧
ફળાના અંત વિક્રબની સામી સદીના અંત સમય દરમ્યાન આવે છે, જે વેળા ગુજરાતની જૈનાશ્રિત કળા” મુગલ કળા અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઇ હતી. અને તે પછી અઢારમા સૈકામાં તે। સમકાલીન રાજપુત કળા જે લગભગ નષ્ટ થવા આવી હતી તેમાં ‘ગુજરાતની જૈનાશ્રિત કળા' સંપૂર્ણપણે સમાઇ ગઈ,
આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં ખીસ્તં ચિત્રા વૈષ્ણવ સંપ્રદાયના ગણ્યાગાં થા ધર્મગ્રંથામાં મળી આવે છે. પરંતુ પંદરમી સદી પહેલાંનાં ગ્રંથસ્થ ચિત્રો જૈન શ્વેતાંબર કામના ધર્મગ્રંથામાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત જૈન’ અગર ‘શ્વેતાંબર જૈન' કળાના નામથી સંખેાધવામાં આવેલી છે.
કેટલાક વિદ્વાનો આ કળાને ‘ગુજરાતી કળા'નાપ નામથી ઓળખાવે છે, પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરેલા પુરાવા ઉપરથી આપણે જાણી શકીશું કે આ કળાને વિકાસ એકલા ગુજરાતમાં જ નહિ પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશમાં થએલા હતા. ઉ.ત. સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીહુંવિજયજીના વડોદરાના સંગ્રહમાં આવેલી પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત વિ.સં. ૧૫૨૨માં રાજપુતાનામાં આવેલા યવનપુર (જોનપુર)માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રત વડાદરામાં વયેાદ્ ગુરુદેવ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહમાં છે, તે માળવામાં આવેલા મંડપદુર્ગ (માંડવગઢ)માં લખાએલી છે, ત્રીજી પ્રત ઉત્તરાધ્યયન સ્ત્રની સંવત ૧૫૨૯માં મંડપદુર્ગમાં લખાએલી અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાં આવેલા શ્રી દયાવિમલજી શાસ્ત્રસંગ્રહમાં આવેલી છે. આ સિવાય બીજી ધણી પ્રતો માંડવગઢ વગેરેમાં લખાએલી મળી આવે છે. આ તથા બીજા પુરાવા ઉપરથી આ કળાને ‘ગુજરાતી કળાને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ ‘ગુજરાતની કળા' (પ્રાચીન વ્યાપક અર્થમાં) તરીકે સંબેાધવી વધારે વાસ્તવિક છે. આ કળાનેા પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીઓના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકા ગુજરાત પ્રદેશની છાયા નીચે હાવાથી સંભવિત છે કે ગુજરાતના ચિત્રકારા ત્યાં જવાને લીધે આ કળાને પ્રચાર પશ્ચિમ ભારતના સઘળા પ્રદેશેામાં થયે હાય. ીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂના મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અણુહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત અંદર ભૃગુકચ્છ (ભરૂચ)ના છે.
ગુજરાતની આ જેનાશ્રિત કળાને સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઇતિહાસ માટે અહુ જ મહત્ત્વના છે. તેનું એક કારણ તે એ છે કે આ ચિત્રકળાના નાના અગર મેટા દરેક ચિત્રે કેટલા યે સૈકા સુધી અજંતા, બાધ અને એલેારાની ગુફાએનાં ભિત્તિચિત્રાની પરંપરા જાળવી રાખી છે. બીજી બાજુ કે જે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળપડતી અને પ્રખ્યાતિમાં આવેલી રાજપુત અને મુગલકળાની તે જન્મદાત્રી છે; ત્રીજી બાજુએ કેટલાક દાખલાઓમાં તેની સાથે
૨૫ આ ટિ. ૧, લેખ નં. ૨૨-૨૩-૨૪-૨૫-૨૬,
Page #66
--------------------------------------------------------------------------
________________
૩ર
જૈન ચિત્રકલ્પદ્રુમ
ઇરાની કળાનું પણ મિશ્રણ થએલું છે.
ગુજરાતની જૈનાશ્રિત કળાનાં નાનાં ચિત્રોની આટલી બધી ઉપયેાગતા હોવા છતાં તેના તરફ બહુ જ આછું ધ્યાન આપવામાં આવ્યું છે તેમજ તેના ઉપરનાં બહુ જ ઘેાડાં લખાણે પ્રસિદ્ધીમાં આવેલા હોવાથી હજીસુધી કેટલાક વિદ્વાને આ કળા તદ્દન અજ્ઞાત છે.
અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારા સિવાય ભારતનાં મ્યુઝિયમેામાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશામાં તેની જે પ્રતા જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતામાંના સામા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંથભંડારા, જૈન સાધુએ તથા જૈન ધનાઢયોના ખાનગી સંગ્રડામાં બધી મળીને હજારા હસ્તપ્રતા હજી અણુશેાધી પડી છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારાની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે.૨૬
આ ગુજરાતની જૈનાશ્રિત કળાના નમૂનાએ પરદેશમાં મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળેએ આવેલા છે:૨૭
ઈંગ્લેંડના બ્રિટીશ મ્યૂઝિયમમાં, ઇંડિયા આફિસની લાયબ્રેરીનાં, રૉયલ એશિયાટિક સાસાએટીની લાયબ્રેરીમાં, બૅંડલીઅન લાયબ્રેરીમાં, કૅમ્બ્રિજ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં, જર્મનીમાં Staats Bibliothek અને મ્યૂઝિયમ fur Volkernkunde બંને અર્લિનમાં, ઑસ્ટ્રિયામાં વીએનાતી યુનિવર્સિટીની લાયબ્રેરીમાં અને ફ્રાન્સમાં Strasbourg ની લાયબ્રેરીમાં, કદાચ ઘેાડીઘણી ઇટાલીના ક્લારેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને આસ્ટન મ્યૂઝિયમમાં કે ત્યાં ભારતીય જૈન ગ્રંથભંડારા બાદ કરીએ તેા પરદેશમાં આ કળાને સારામાં સારા સંગ્રહ છે. વાશિંગ્ટનમાં ક્રીમર ગૅલેરી આ આર્ટમાં, ન્યૂ યોર્કમાં મેટ્રાપાલિટન મ્યૂઝિયમ અને ડેટ્રાક્ટના આર્ટ મ્યૂઝિયમમાં તથા ઘણા અમેરિકન ધનકુએરાના ખાનગી સંગ્રહામાં આવેલાં છે.
આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશોમાં બહુ જ થોડી જગ્યાએએ પ્રતા ગએલી હાવાથી પણ ઘણા પાશ્ચાત્ય વિદ્વાનો આ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી શકે છે. પરંતુ હવે એવા સમય આવી લાગ્યે છે કે ભારતીય ચિત્રફળાના અભ્યાસીઓને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ.
ગુજરાતની આ જૈનાશ્રિત કળાને, જે મુખ્યત્વે નાનાં બિચિત્રાની કળા છે તે જેના ઉપર ચીતરવામાં આવી છે, તેના પ્રકાર પ્રમાણે જો વહેંચી નાખવામાં આવે તો તે ચાર વિભાગમાં વહેંચાઇ જાય છે. આ ચાર વિભાગમાં પહેલા વિભાગની કળાનાં બધાં ચિત્રા તાડપત્રની હસ્ત લેખિત પ્રતા ઉપર ચીતરેલાં કાયમ છે, જે ચિત્રોને આપણે ઉપર બે વિભાગમાં વહેંચી નાખ્યાં છે. બીજા વિભાગનાં
૨૬ આ કળાના થોડાએક ઐતિહાસિક મહત્ત્વના નમૂનાઓ ઉદાર ભાવે ગુજરાતના એક સુપ્રસિદ્ધ કળાવિવેચકને કાઈ પણ જાતની જામીનગીરી વગર પ્રસિદ્ધ કરવા આપેલા, તે વર્ષા થયાં તે તે નમૂનાઓ આપનારને પાછા સાંપવામાં આનંદન સુધી આવ્યા નથી, આવાં બીને પણ કેટલાંક કારણોને લીધે વહીવટદારો સંકુચિતતા બતાવે છે. ૨૭ જુઓ ટિ, ૧, લેખ નં. ૮ પૃષ્ઠ ૧૩.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
૩૩ ચિત્રો તાડપત્રની પ્રતોની ઉપર નીચે બાંધવામાં આવતી લાકડાની પાટલીએ ઉપર ચીતરેલાં જોવામાં આવે છે. ત્રીજા વિભાગનાં ચિત્રો કપડાં ઉપર અને ચોથા વિભાગનાં કાગળ ઉપર ચીતરાએલાં મળી આવે છે. પાછળના ત્રણ વિભાગનાં ચિત્રોને આપણે ઉપર ત્રીજા વિભાગમાં સમાવી દીધાં છે. તેનું કારણ લાકડા તથા કપડાં ઉપરનાં ચિત્રો માત્ર ગણ્યાગાંઠવ્યાં મળી આવ્યાં છે તે છે. તાડપત્રની કળાને આપણે પ્રાચીન કળાના નામથી સંબોધન કર્યું છે. ઈ.સ.નું ચૌદસો પચાસમું વર્ષ તાડપત્રની કળા તથા કાગળની કળાના ભાગલા વહેંચવા માટે પ્ય હોય એમ મને લાગે છે. પ્રાચીન તાડપત્ર ઉપરની નાનાં છબિચિત્રોની કળા ઇ.સ.ની પંદરમા સૈકા ઉત્તરાર્ધ પછી તદ્દન લુપ્ત થઇ ગઈ હોય એમ દેખાય છે. કળાની દષ્ટિએ આ કળાનું વિવેચન કળાનિર્માણની દષ્ટિથી ગુજરાતની જૈનાશ્રિત કળા એ નાનાં છબિચિત્રોની કળા છે અને તે બહુ જ મજાનો વિષય છે. નાનાં બૌદ્ધ છબિચિત્રના આલેખનનું અનુકરણ તેમાં નથી. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં સુંદર કળાનિર્માણ અર્થે અગાઉના એક પણ દષ્ટાંત વિના મૂળ બનાવટ નહિ, પણ તેના ઉપયોગ સારૂ ગુજરાતની જૈનાશ્રિત કળાને માન ઘટે છે. પ્રાચીન ગુજરાતની આ કળા એ ગંભીર કળા છે;-તેમજ શારીરિક અવયનું યથાર્થ દિગ્દર્શન કરાવનારી આ કળા ધણી જ સુંદર ચિત્રકળાની રચના સારૂ પંકાએલી છે, એટલું જ નહિ પણ કળાની નિપુણતા ઉપરાંત તેની અંદર અત્યંત હાર્દિક ખુબી રહેલી છે. થોડાંએક ચિત્ર જેકે કઠેર અને ભાવશૂન્ય હોય તેમ લાગે છે, પણ કેટલીક વખત મુખમુદ્રાલેખન અને લાવણ્યમાં તે ચડી જાય છે. ચિત્રના રંગોની પસંદગી તે ઘણું ઊંચા પ્રકારની છે. તાડપત્ર ઉપરની કળા બહુ જ ઊંચી કક્ષાની છે, જોકે તેના વિષે બહુ મર્યાદિત છે. પાછળથી તેરમા સૈકાની એક પ્રતમાં તે કુદરતી દયે પણ ચીતરેલાં મળી આવ્યાં છે. ૨૮ ચૌદમા સૈકાના અંત ભાગમાં આ કળાના સૌથી ઉત્તમમાં ઉત્તમ નમૂનાઓ મળી આવ્યા છે, કાગળ ઉપરની કળા પણ કેટલાક દાખલાઓમાં બહુ જ ઊંચી કક્ષાની છે. જાજરમાન સુવર્ણમય અથવા રક્તવર્ણ પૃષ્ઠભૂમિ ઉપર આલેખેલા આસમાની, શ્વેત તેમજ વિવિધ રંગે બહુ જ આનંદ આપે છે. ખરેખર ગુજરાતની જૈનાશ્રિત કળાનું જે કોઈ ખાસ મહત્વનું લક્ષણ હોય તો તે ખાસ શોભાયમાન ચિત્રથી હસ્તપ્રતો શણગારવાનું હતું. ચળકતા સુવર્ણરંગી અને વિધવિધ રાતા રંગના સુંદર રંગથી રંગવાની કળા કળાકારની ખુબીમાં ગૌણુ ન હતી પણ તે તે તેને મુખ્ય પાયે હતો. વળી અલંકાર અને શારીરિક અવયવોની દરેક ઝીણવટમાં મા૫ અને આકારનું એક્કસ જ્ઞાન ચિત્રકારની અલંકરણ કરવાની તીવ્ર લાલસાથી અંકાએલું છે.
યદ્યપિ ચિત્રકારે તેજ અને છાયાનો ઉપયોગ ચિત્રને ઉઠાવવામાં–બહાર પડતાં દેખાવા માંકર્યો નથી. તોપણ એમ માની લેવું નહિ કે કળાકારે ત્રણ જગ્યામાં-લંબાઇ ઊંડાઈ અને પહોળાઈમાં અવગાહની મૂર્તિઓ (plastic form)ને દોરવાને જરાયે પ્રયત્ન કર્યો નથી. આ દેખાવ ભરાવદાર
૨૮ નુ
ચિત્ર નં. ૫૨-૫૪-૫૫.
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૪
જેન ચિત્રકલ્પદ્રુમ અંગે દોરીને, વખતે દાઢી આદિ વળાંકને પ્રમાણુ કરતાં વધારીને તેઓ કરતા; અને ચિત્ર આપણે બાજુએથી જોતા હોઈએ તેવું બતાવતી વેળા તે કળાકાર બંને આંખને એવી રીતે દોરતે કે આપણને છબિ તન સપાટ જ લાગે. ચિત્ર ચીતરવાની રીત
ગુજરાતની જનતાશ્રિત કળા’ના ત્રણે વિભાગ દરમ્યાનનાં ચિત્રો સામાન્ય રીતે મળતાં દેખાય છે; જોકે પ્રતે બનાવવાના પ્રકાર જુદી જુદી રીતના દેખાય છે. મુખ્યત્વે લખનાર અને ચીતરનાર વ્યક્તિઓ અલગ અલગ હોય તેમ લાગે છે, તે પણ કેટલાક દાખલાઓમાં લખનાર ને ચીતરનાર એક પણ હોય છે. આજે પણ વયોવૃદ્ધ આચાર્ય મહારાજશ્રી જયસૂરીશ્વરજી પિતાની જાતે જ પ્રતા લખે છે અને તેમાં ચિત્રો ચીતરે છે. અક્ષરો લખનાર ચિત્ર ચીતરનાર માટે અમુક જગ્યા છેડી દેતા. આ વાત પ્રતની બારીક તપાસ કરવાથી જણાઈ આવે છે. પ્રતના અક્ષરો ચિત્રાની જગ્યા છોડીને ધારાબદ્ધ ચાલ્યા આવતા દેખાય છે. કેટલાક દાખલાઓમાં ચિત્રકારની સમજ ખાતર હાંસીઆમાં પ્રસંગને લગતું લખાણ પણ લખેલું મળી આવે છે, કે જેને ચિત્રકાર મુખ્યત્વે અનુસરતા. બધા લખનાર પિતાનું કામ પૂરું કરતો ત્યારે તે પ્રત ચિત્રકારને સુપ્રત કરતો હોય એમ સ્પષ્ટ જણુઈ આવે છે. નાનાં ચિત્રોના આલેખનમાં પત્ર ઉપર ખાસ રાખેલી જગ્યામાં તાડપત્ર ઉપર લાલ રંગ અને કાગળ ઉપર પ્રવાહી સુવર્ણની શાહી અથવા સુવર્ણનાં ઝીણામાં ઝીણું પાનાં (વરખ કે જેને આજે પણ જૈન મંદિરોમાં જિનમૂર્તિની અંગરચના કરવા માટે ઉપચોગ કરવામાં આવે છે), જેટલી જસ્થામાં ચિત્ર દોરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં. તેની પાછળની પૃષ્ઠભૂમિ મોટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને સોના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંબા, આંખનાં પિપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જૈન છબિચિત્ર આ રીતે દેરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુછોની મુખાકૃતિઓ, તેમના વસ્ત્રો અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારે જાણે તેનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને ત્યારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી બિના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું.
આ રીતે ચિત્ર તો સંપૂર્ણ રાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પીછી ઉપર આસમાની રંગ લેવા અને વસ્ત્ર તથા બીજા ભાગ ઉપર તે જરૂર પૂરતે મૂકવામાં આવતો; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરના ગોળ ભરાવદાર ભાગો જેવી કેટલીક જગ્યાએ એ જાડી પછીથી રંગ પૂરીને તે પ્રમાણમાં ઘટ્ટ થૂલ દેખાય તેમ કરાતું. ત ખાલી જગ્યાઓ કોઈક વાર ઇરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ ક્યારેક સુવર્ણનાં પાનાં ચટાડતાં અકસ્માતથી પણ રહી જતી. તેમજ સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે મોતીના રંગ જેવો ધોળે રંગ કયારેક સાધુઓનાં કપડાં ચીતરવામાં વપરાતો.
બહુ જ ઓછા પ્રસંગે એક પાંચમો રંગ વપરાશમાં લેવાતો. એ રંગ તે બહુ જ સુંદર ઘેરે મોરથુથા જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રતોના ચીતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીજા
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૫
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેનો ઈતિહાસ કોઈપણ રંગે મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૃષ્ટભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે.
જનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિલ્પકળાના શૃંગાર આમાં મુખ્ય ભાગ ભજવે છે.
કોતરકામવાળી ઉપસેલી લે અને છેડવાએ કાં તે એક જ રોલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિત્રો, ખાસ નું રંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગના હાથી, ઘોડા, હરણે, વિવિધ જાતનાં નૃત્યચિત્ર વગેરે, કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆઓમાં શોભા આપનારા પદાર્થો તરીકે જવામાં આવતા. તેમજ જૈનધર્મની પવિત્ર આઠ નિશાનીઓ-અષ્ટ મંગળ-તથા ચીઢ અનાદિનો પણ તેવી જ જાતને ઉપયોગ કરવામાં આવતો.
આ કળાનાં આ નાનાં બિચિત્રોનું અસ્તિત્વ ન હોત તે આપણને તે જૂના કાળનો પરિચય નહિવત્ અથવા બહુ જ અ૫ હન. આ ચિત્રો તે સમયના જીવનનું અને સંસ્કારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર આપણે તે ઉપરથી જન્મથી માંડી મરણ પતનાસમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વસનીય અને બહુવિધ દૃશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આવાં નાનાં છબિચિત્રામાં ચીતરાએલી વ્યક્તિઓનાં ચહેરાની તાદૃશ્યની કે તેમના ચારિત્ર્યની તેમાં છાપ પાડવાની શક્તિ ચિત્રકારોમાં હોય એમ ઇચ્છવું વધારે પડતું ગણાય. વસ્તુત: સર્વ મહાપુરુષો અને સાધુઓ, દેવ અને દેવીઓ, રાજાઓ અને રાણીઓ, સુભટો અને સ્ત્રીપુરુષો જે પ્રાચીન ચિત્રકારોએ ચીતર્યા છે તે જાણે એક ચોક્કસ બીબામાંથી નીકળ્યાં હોય તેવાં જણાય છે.
- સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ ડૉ.આનંદ કુમારસ્વામી કળાને નીચેના શબ્દોમાં અભિનંદન આપે છે:૨૯
*That the handling in light and casual does not imply a poverty of craftsmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect adequacyit is the direct expression of a flashing religious conviction and of freedom from any specific material interest. This is the most spiritual form known to us in Indian painting, and perhaps the most accomplished in technique, but not the most emotional nor the most intriguing. Human interest and charm, on the other hand, are represented in Ajanta painting and in late Rajput art.' અર્થાત- હથેટી હળવી અને આકસ્મિક હોય તેટલા ઉપરથી કળાવિધાનની દીનતા છે એવો અર્થ નીકળતો નથી (દરેક યુગની શરૂઆતનાં ચિત્રોની સ્થલત નિપક્ષ નિરીક્ષકને ખામી રૂ૫ દેખાય છે), ઉલટું પૂર્ણ સંયોજન જણાય છે; કારણકે તે સતેજ ધર્મશ્રદ્ધા અને
૨૯ દિ. ૧, લેખ નં. ૧૧.
Page #70
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકકુમ જડ વસ્તુ પરના રાગની મુક્તિના સીધા પરિણામરૂપ છે. ભારતીય ચિત્રકળાનું આ અતિ ધાર્મિક સ્વરૂપ છે, અને તે છે કે બહુ ભાવનાત્મક કે અટપટું નથી પણ વિધાનમાં સંપૂર્ણ છે. બીજી બાજુ, અજંતાનાં ચિત્રમાં અને પાછળની “રાજપૂત કળા'માં માનુષી રસ અને સૌંદર્ય પ્રતિષ્ઠિત કરેલાં છે.” આ કળની ખાસ વિશિષ્ટતાઓ
આ કળાનાં ચિત્રોની ખાસ વિશિષ્ટતાઓ તે તેનાં સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરાની રીતો બહુ જ જુદા પ્રકારની છે તે છે, અને વળી તે સાથે તેની આંખો બહુ જ અજાયબીભરી હોય છે. પ્રાચીન તાડપત્રના સમય દરમ્યાન ચહેરાઓ હમેશાં બેમાંથી એક તરફ, બે તૃતીયાંશ અગર કાંઇક વધારે પડતા ચીતરેલા હોય છે. પછીના-કાગળના–સમય દરમ્યાન આગળની આંખ હમેશાં સંપૂર્ણ દોરવામાં આવતી કે જે પેટની ખાલી જગ્યા રેકતી. મિ. શેષ સમજાવે છે કે આ ફેરફાર ચિત્રકારની ઇચ્છા મુજબ થત, કારણકે તે એમ બતાવવા માગતો કે પોતે આ કાંઈ સાદું ચિત્ર ચીતરતું નથી, પરંતુ તેને ઈરાદો એક સાંપ્રદાયિક ચિત્ર તૈયાર કરવાનો છે.'૩૦ આ દલીલ ગમે તેમ હોય, પણ તેના કરતાં મેં અત્રે રજી કરેલી દલીલ વધારે યોગ્ય હોય તેમ મને લાગે છે. હાલમાં તાંબર મંદિરમાં મેટે ભાગે દરેક મૂર્તિ ઉપર, મૂર્તિના પથ્થરમાં કરેલાં મૂળ ચક્ષુઓ ઉપરાંત વધારાનાં સ્ફટિકનાં ચક્ષુઓને (કે જેનો આકાર લંબગોળ જેવો અને બંને ખૂણાઓ અણીવાળા હોય છે તેનો ઉપયોગ વધારે ભક્તિ-બહુમાનતા દેખાડવા માટે કરવામાં આવે છે. આ સ્ફટિકનાં ચક્ષુઓ મૂર્તિની મૂળ કુદરતી આંખે ઉપર અર ઇચ અગર તેથી વધારે આગળ ઉપસી આવતાં દેખાય છે, અને જ્યારે મૂર્તિને એક બાજુ ઉપરથી જોવામાં આવે ત્યારે જૂનાં ચિત્રોમાં જેવી રીતની પર્વેટની આંખે ચીતરવામાં આવેલી હોય છે તેને બરાબર ભળતી દેખાય છે. અત્યાર સુધી જાણમાં આવેલા આ કળાના નમૂનાઓ જૈન શ્વેતાંબર સંપ્રદાયની પ્રતોમાં ચીતરેલા દેખાય છે અને મુખ્યત્વે તીર્થકરોનાં, દેવદેવીઓનાં અને પ્રખ્યાત ધર્મગુરુઓનાં જેવાં હોય છે, તેવાં ચક્ષુ જ શ્વેતાંબર જૈન મંદિરના સ્થાપત્યમાં છે. એટલે મારી માન્યતા મુજબ તો આ જૈનાશ્રિત કળામાં જે ઉપસેલાં ચક્ષુઓ દેખાય છે તે અને શરીરના બીજા અવયવો જેવાં કે નાક, કાન, આંખની ભમરો વગેરે સધળાં યે અંગોપાંગોમાં ચિત્રકારે શ્વેતાંબર જૈન મંદિરના સ્થાપત્યનું જ અનુકરણ કરેલું હોય તેમ સ્પષ્ટ ભાસે છે. એક બાજુ તીર્થકર, દેવદેવીઓ, સાધુઓ અને દેરાસરની અંદરની બાજુમાં કોતરેલી નર્તકીએાની એ મૂર્તિએ તથા બીજી બાજુ આપણું ચિત્રો કે જે અહીં રજુ કરવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર, પ્લેટ ૨ અ. નં. ૨-૭) એ બંનેની વચ્ચે દેખાતી સરખામણી મારી આ દલીલને મજબૂત પુરાવા આપે છે.
કે પંદરમા સૈકાની વણવ સંપ્રદાયની હસ્તપ્રતોમાંના તેમજ એલોરાની ગુફાની કલાસના હિંદુ મંદિરનાં ભિત્તિચિત્રોના ચહેરાઓ પણ તે જ જાતની વિશેષતા દર્શાવે છે. વૈષ્ણવ સંપ્રદાયની હસ્તપ્રતોનાં ચિત્રોમાં આ જાતની જે વિશેષતા જોવામાં આવે છે તે બહુ મહત્વની નથી, કારણકે તે બધાં કાગળ ઉપર છે અને જૂનામાં જૂના તાડપત્રના નમૂના કરતાં યે કેટલાક સૈકા
૩૦ ટિ: ૧, લેખન, ૧૯,
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૭
ગુજરાતની જેનાશિત કળા અને તેને ઈતિહાસ પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિત્રની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. અમે તેમ હોય, તોપણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી, ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓનાં ચક્ષુઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજુઆત તે ચિત્રોમાં કરી દેખાતી નથી. ચહેરાઓનાં ચક્ષઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજંતા, બાધ, સીતાનવાલ અને એલોરાની જૈન (દિગંબ૨) ગુફાઓમાં પણ દેખાતી નથી; અને કાંચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં પણ (કે જ્યાં બે જાતનાં ભિત્તિચિત્ર છે, એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજાં દિવાલો પર) નથી. દિગંબર જૈન મુર્તિઓને વધારાનાં ચક્ષઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે શ્વેતાંબરો શણગારે છે. આના માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે શ્વેતાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યનો ચહેરો ચીતર્યો તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના પૈષ્ણવ ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ કર્યું નહિ કે મિ. ઘોષ કહે છે તેમ પિતાની સ્વાભાવિક ઈચ્છાથી. પણ જૈન મંદિરોમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી તે રીતને તેઓ અનુસર્યા હોય તે જ વધારે યુકિતસંગત લાગે છે. એ ઉપરાંત જ્યાં જ્યાં નાનાં છબિચિત્રોના ચહેરાઓ બીજા એવાં ચક્ષુવાળા હોય છે તે સઘળા વેતાંબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલૂમ પડે છે. ટૂંકાણમાં, આ પ્રથાનું મૂળ શ્વેતાંબર મંદિરના સ્થાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષાની પ્રથા વેતાંબર મંદિરમાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે; પણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં ભળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વયેવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશઃ નીચે પ્રમાણે છેઃ
“એવાં ચક્ષુઓની પ્રથા કયારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણી પ્રાચીન હોવાનું જૂની જિનમૂર્તિઓ તથા ચિત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કૈડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદિ પ્રદેશોમાં વપરાય છે તેવાં મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર રંગકામ કરેલાં) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધું. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સઘળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન સ્ફટિકના ચક્ષુઓએ લીધું હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર સ્ફટિક સી ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખાખ તૈયાર કરી તેને તેનાથી રસાવી તેની અંદર સટકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેનું કદ પૂલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રો જેવાં) દેખાય છે. કેટલેક ઠેકાણે આજે મૂર્તિઓ પર ચક્ષુઓ ઍટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ ચક્ષુઓ દર્શન કરનારને વધારે આલ્હાદકારી અને આત્મરમણતા તરફ વધુ ને વધુ ખેંચવાને સહાયકારી થાય તે માટે જિનમૂર્તિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યક્તા છે.’
વળી આ ચિત્રો મચ્ચેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં - આવા આકારનું, પુરના કપાળમાં છે આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૮
જેન ચિત્રકમ પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલું છે, પરંતુ પુના કપાળમાં U આવા પ્રકારનું જે તિલક જૂનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જૈનોમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જૈન વિષયે સંબંધીનાં ચિત્રેામાં તેમજ અમદાવાદમાં નાગજી ભુદરની પળના દેરાસરના ભૂમિગૃહમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૪૫)ની ધાતુની જિનમૂર્તિના તથા પંદરમા સિકાના ધાતુના બે પંચતીર્થના પટમાંની જિનમૂર્તિના કપાળમાં પણ આવા U પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ કે પંદરમી સેળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જન છે કે વિષ્ણવ, પોતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતા હોવા જોઈએ. તે પ્રથા કયારે નાબુદ થઈ તેનું ખરેખરૂં મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તે ચોક્કસ છે કે મિ. મહેતા કહે છે તેમ, પ્રાચીન ચિત્રમાં મળી આવતાં આવા એ પ્રકારનાં તિલક કોઈ સંપ્રદાયનાં ઘાતક નહોતાં તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલક મળી આવે છે. સાધુ અગર સાવીના કપાળમાં કઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓનો એક ખો અને માથાને ભાગ તદ્દન ખુલ્લો-વસ્ત્ર વગરનો હોય છે, ત્યારે સાવીઓને પણ માથાનો ભાગ ખુલ્લે હોવા છતાં તેનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થએલું હોય છે. પ્રાચીન ચિત્રમાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે. ૨
મોગલ સમય પહેલાના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાને ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મેગલ રાજ્ય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ એબેડા વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી ઉો દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પણ પહેરતા.૩૩ સ્ત્રીઓએ માથે ઓઢવાનો અને પુરુષોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાનો રિવાજ મોગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે.
૩૧ જુએ ટિ, ૧. લેખ ને ૨૩, ૩૨ એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામંતે, ૩૬ રાજકુળે અને બીન અનેક કવિ, વ્યાસ, પુરોહિત, રાજગુરુ, મંત્રી વગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પ્રમાણે આસન ઉપર બેઠેલે હતા, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. , . .'-કુમારપાલ પ્રબંધ ભાવાંત, પૃષ્ઠ ૧૦, ૩૩ “આ પુરુષને માથું તે છે નહિ અને આ બધીએ એનાં કદિ લક્ષણું કહે છે એ મેટું આશ્રય છે, એમ વિચારી કુમારપાને તેમને પૂછ્યું, એટલે તેમણે તેમને કહ્યું કે હે નરોત્તમ રાંભળો . • • પૃષ્ઠ ધસારે છે તેથી વેણીનું અનુમાન થાય છે, કંધે ધસારા છે તેથી કણભરણની લક્ષ્મી પ્રકટ થાય છે, છાતી બધી ગૈર છે, તે ઉપરથી લોબી દાઢી હશે એમ જણાય છે વગેરે.'
– કુમારપાળ ચરિત્ર ભાષાંતર ૫. ૪૧ ચારિત્રસુંદરણિત-(પંદરમી સદી)
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૯
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
ગુજરાતની તાડપત્રની પ્રાચીન કળા તાડપત્રનો સમય [ઇ. સ. ૧૧૦૦ (અગર તેનાથી પ્રાચીન)થી ઈ. સ. ૧૪૦૦ સુધી)
ગુજરાતની પ્રાચીન તાડપત્રની કળાને આપણે બે વિભાગમાં વહેંચી નાખી છે. અગાઉ આપણે જોઈ ગયા કે “પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના મુખ્યત્વે જૈનેના સહકારથી થએલી છે. જન ધર્મ તથા જન શ્રમણાને મળતા રાજ્યાશ્રયથી દસમાથી તેરમા શતક સુધીમાં જૈન શ્રમણોએ ગુજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળોએ રહીને ઘણું અગત્યના ગ્રંથો રચીને ગુજરાતનું સાહિત્ય ઉત્પન્ન કરેલું છે. જૈન શ્રમણોએ રચેલું સાહિત્ય બાદ કરીએ તે ગુજરાતનું સાહિત્ય અત્યંત સુદ્ર દેખાશે. સાહિત્યપ્રવૃત્તિ પુસ્તકેના સંગ્રહ વગર અશષ્ય છે અને તેથી જ જેનેએ પિતાના ધાર્મિક સાહિત્ય ઉપરાંત બોદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથો પાટણ, ખંભાત, જેસલમીર વગેરેનાં સ્થળાએ આવેલા જ્ઞાનભંડારોમાં સંગ્રહેલા હતા; અને આ ભંડારોના લીધે જ બૌદ્ધો તથા બ્રાહ્મણને પ્રાચીન ગ્રંથો, જે કોઈ પણ ઠેકાણેથી મળે નહિ તેવા, આજે ઉપલબ્ધ થએલા છે.”
ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિહદેવ કે કુમારપાળ પહેલાં જૈન ગ્રંથભંડાર હતા કે નહિ અને હતા તે કયાં હતા તેની આજે માહિતી મળી શકતી નથી; છતાં જૈન ગ્રંથો તે છેક વિક્રમની છઠ્ઠી સદીમાં લખાયા હતા (દેવર્કિંગણિ ક્ષમાશ્રમના સમયમાં) એ નિર્વિવાદ છે; અને પછીથી ભારત પર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી, તેમજ છઠ્ઠા, સાતમા ને આઠમા સૈકામાં બૌદ્ધોનું જામેલું જોર, કુમારિક ભટ્ટ અને ત્યારપછી શંકરાચાર્યને ઉદ્ભવ, સને ૧૨માં આરબેનું સિંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જલ અને જંતુઓના ઉપદ્રવને વશ થઈ તે ઘણે ભાગે નાશ થયા હતા. વિ. સં. ૯૨૭માં લખાએલી કલ્પસૂત્રની પ્રત ઉપરથી વિ. સં. ૧૪ર૭માં નકલ કરાએલી તાડપત્રની એક પ્રત અમદાવાદમાં ઉજમફાઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે. ત્યાર પછી ગુર્જરેશ્વર કુમારપાળે' એકવીસ* અને ધોળકીના ૨ાણુ વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપા કરોડના ખર્ચે મોટા ત્રણ ભંડારે સ્થાપેલા હતા. પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્વના ગ્રંથભંડારો પૈકીનું એક પણ પુસ્તક આજે પાટણના ભંડારોમાં જોવામાં નથી આવતું. આના કારણમાં ઉતરતાં જણાય છે કે કુમારપાળની ગાદીએ આવનાર અજયપાલ ને અને જૈન ધર્મને એટલો બધો દેશી બન્યું હતું કે જૈન સાહિત્યનો નાશ કરવામાં તેણે પોતાનાથી બનતી બધી કોશિષ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રીના પુત્ર આમ્રભટ્ટ નથી બીજાઓ તે સમયે પાટણથી કંથભંડાર ખસેડી જેસલમીર લઈ ગયા હતા. જેસલમીરના ગ્રંથભંડારો ભચ્ચેની તાડપત્રની પ્રત મુખ્યત્વે પાટણની જ છે.” પ્રાચીન તાડપત્રની કળાને પ્રથમ વિભાગ [વિ. સં. ૧૫૭ થી ૧૩૫૬ સુધી) તાડપત્રની ચિત્ર વગરની જૂનામાં જૂની પ્રત વિ.સં. ૧૧૩૯માં લખાએલી મળી આવી છે, અને
૩૪ કુમારપાલ પ્રબંધ ભાષાંતર. પા. ૯૬-૯૭.
Page #74
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રક૯પદ્રમ મળી આવેલા જૂનામાં જૂના ચિત્રોના નમૂનાઓ વેતાંબર સંપ્રદાયની ‘નિશીથચૂર્ણની પ્રતમાં કે જે પ્રત પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિ.સં. ૧૧૫૭ (ઈ.સ. ૧૧૯૦)માં ગુજરાતના પ્રાચીન બંદર ભગુકચ્છ (ભરૂચ)માં લખાએલી મળી આવી છે. (લેખન વિ. ચિ. નં. ૧૨-૧૩). પછી ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી “જ્ઞાતા અને બીજા ત્રણ અંગસૂત્ર'ની ટીકાવાળી પ્રતમાં બે ચિત્રો મળી આવ્યાં છે (ચિત્ર નં. ૮-૯) જેની તારીખ વિ.સં. ૧૧૮૪ (ઈ.સ. ૧૧૨૭) છે. આ બંને પ્રત ગુજરાતના પ્રથમ મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્ય અમલ દરમ્યાન લખાએલી છે. ત્યાર પછી બે પ્રત ગૂર્જરેશ્વર કુમારપાળના રાજ્ય અમલ દરમ્યાનની મળી આવી છે. આ બે પ્રત પૈકીની એક ખંભાતના ઉપરોક્ત ભંડારમાંથી મળી આવી છે, જેને લખ્યા સંવત ૧૨૦૦ છે. કુમારપાળના રાજારહણનો સંવત ૧૧૯૯ ઇતિહાસપ્રસિદ્ધ છે. રાજ્યારોહણના બીજા જ વર્ષે લખાએલી આ પ્રતને છેલા પાના ઉપર એક ચિત્રમાં ત્રણ વ્યક્તિઓ ચીતરેલી છે, (ચિત્ર નં. ૧૦-૧૧) જેમાં બે જૈન શ્રમણોની અને એક બે હાથની અંજલિ જોડીને ઉભેલી ગૃહસ્થની પ્રતિકૃતિ છે. મારી માન્યતા પ્રમાણે આ પ્રતિકૃતિઓ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ તથા તેમના શિષ્ય શ્રી મહેન્દ્રસૂરિની અને ઊભી રહેલી ગૃહસ્થની પ્રતિકૃતિ તે કુમારપાળની હોય એમ લાગે છે. બીજી પ્રત વિ. સં. ૧૨૧૮માં લખાએલી ઘનિર્યુકિત તથા બીજા છ ગ્રંથની છે. આ પ્રત વડોદરાથી ચાર જ માઈલ દૂર આવેલા વડેદરા રાજ્યના તાબાના છાણી ગામના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવી છે. આ પ્રતિમાનાં સેળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા તથા કપર્દિ અને અને બ્રહ્મશાંતિયાનાં કુલ મળી એકવીસ ચિત્રો જૈન મૂર્તિવિધાન શાસ્ત્રની દષ્ટિએ ઘણું જ મહત્ત્વનાં છે. (ચિત્ર નં. ૧૬ થી ૩૬ અને ૩૮થી ૪૨). આના પછી. સંવત ૧૨૯૪માં લખાએલી ‘ત્રિષડી શલાકા પુરૂષચરિત્રના દસમા પર્વની પ્રતમાં આવેલાં છેલ્લાં ત્રણ ચિત્રાનો વારો આવે છે (ચિત્ર નં. ૧૨ થી ૧૪). આ ચિત્રો પૈકીના છેલ્લા એક ચિત્રને બાજુએ રહેવા દઈને બાકીનાં બે ચિત્રોને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ તથા કુમારપાળના ચિત્ર તરીકે આજદિન સુધી ઓળખાવવામાં આવેલાં છે. આના પછી ખંભાતના શાંતિનાથના જ ભંડારમાં આવેલી “શ્રીનેમિનાથ ચરિત્ર'ની પ્રતમાં આવેલાં બે ચિત્રા (ચિત્ર નં. ૪૪.૪૫) કે જેનો સમય વિ.સં. ૧૨૯૮ને છે, તેનો વારો આવે છે. ત્યાર પછી પાટણના સંધવીના પાડાના ભંડારમાં આવેલી સંવત ૧૩૧૩માં લખાએલી કથારત્નસાગરની તાડપત્રની પ્રતિમાંનાં બે ચિત્રો (ચિત્ર નં. ૪૬-૪૭) આવે છે. તે પછી સં. ૧૩૨૭માં લખાએલી “શ્રાવક પ્રતિક્રમણ ચૂર્ણ'ની તાડપત્રની પ્રત કે જે અમેરિકાના બૅસ્ટન
મ્યુઝિયમમાં આવેલી છે તે મચ્ચેનાં બે ચિત્રાનો ક્રમ આવે છે. ત્યાર પછી સંવત ૧૩૩૫માં લખાએલી પાટણના સંઘવીના પાડાના ભંડારની જ કલ્પસૂત્ર-કાલકથાનાં બે ચિત્રા (ચિત્ર નં. ૫૦-૫૧) અને પછી સંઘના ભંડારની વિ.સં. ૧૩૩૬માં લખાએલી પ્રતનાં પાંચ ચિત્રો પૈકીનાં બે ચિત્રો (ચિત્ર નં. ૪૮-૪૯) જે આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે તે આવે છે. પછી આવે સં. ૧૩૪૫માં લખાએલી સુબાહુ કથા તથા બીજી સાત કથાઓની તાડપત્રની પોથી કે જેમાંનાં વીસ ચિત્રો
૩૫ “કુમારપાલ પ્રબંધ' ભાષાંતર ૫. ૮૬. ૩૬ ટિ. ૧. લેખ નં. ૮ તથા ૧૪.
Page #75
--------------------------------------------------------------------------
________________
શુજરાતની જેનાશ્ચિત કળા અને તેને ઈતિહાસ
૪૧ પકીનાં આઠ ચિત્રા (ચિત્ર નં. ૫ર થી પ૯) અત્રે રજુ કર્યો છે. ગુજરાતની જૈનાશિત કળાનાં ચિત્રોમાં કુદરતી દસ્યોની રજુઆત પહેલવહેલી આ પ્રતમાં કરેલી માલુમ પડે છે. વળી ખંભાતના શાંતિનાથના ભંડારની “પર્યુષણ ક૫'ની પ્રત એનાં બે ચિત્રો પૈકીનું એક ચિત્ર (ચિત્ર નં. ૧૦૪) તથા ઉત્તરાયન સૂત્રની પ્રત મથેનાં ચારે ચિત્ર (ચિત્ર નં. ૬૨ થી ૬૫) કે જેનો સમય લગભગ તેરમા સૈકાનો હોવાનો સંભવ છે તે પણ અત્રે રજુ કરવામાં આવેલાં છે. અને છેલ્લે પાટણના સંઘવીના પાડાના ભંડારની ઋષભદેવ ચરિત્રની પ્રત મનાં બે ચિત્રો (ચિત્ર નં. ૬૦ ૬૧) અત્રે રજી કયાં છે, આભ, તાડપત્રની પ્રાચીન કળાના બે વિભાગ પૈકીનો પ્રથમ વિભાગ અને સમાપ્ત થાય છે. આ પ્રથમ વિભાગનાં સઘળાં એ ચિત્ર ગુજરાતના સ્વતંત્ર સેલંકી અને વાઘેલા વંશના હિંદુ રાજવીઓના રાજ્ય અમલ દરમ્યાનમાં ચીતરાએલાં છે, તેથી જ આ ચિત્રોમાં કંઈ પણ
જાતનું પરદેશી કળાનું મિશ્રણ જોવામાં આવતું નથી. ગુજરાતની સ્વતંત્ર હિંદુ સત્તાને અંત વિ.સં. ૧૭૫૬માં ગુજરાતના છેલ્લા હિંદુ રાજવી કરણ વાઘેલાના સમયમાં થયો તે સાથે જ તાડપત્રની પ્રાચીન કળાના પ્રથમ વિભાગને પણ અંત આવે છે.. માસીન તાડપત્રની કળાને દ્વિતીય વિભાગ [વિ. સં૧૩પ૭ થી ૧૫૦૦]. ગુજરાતની જૈનાશ્રિત કળાના તાડપત્રીય ચિત્રોના દ્વિતીય વિભાગની શરૂઆત વિ.સં. ૧૩પ૭થી થાય છે. પરંતુ જેના ઉપર તારીખ નોંધાએલી છે એવી તાડપત્રની ચિત્રવાળી પ્રત વિ.સં. ૧૪૨થી પહેલાંની મળી નથી. ગુજરાતની જૈનાશિત કળાના તાડપત્ર ઉપરનાં સુંદરમાં સુંદર ચિત્રો આ સમય દરમ્યાનનાં જ મળી આવે છે. વિ.સં. ૧૪૨૭માં લખાએલી પ્રત અમદાવાદના ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે. જેમાં છ ચિત્રા ચીતરેલાં છે (ચિત્ર નં. ૬૭થી ૭૨ અને ૭૯ થી ૮૧). આ પ્રતિ કલ્પસૂત્ર અને કાલકથાની છે. તેમાં ખાસ વિશિષ્ટતા તે એ છે કે તે વિ. સં. ૯૨૭ની પ્રત ઉપસ્થી નકલ કરાએલી છે, કારણકે ન ઉતારનારે તારીખ તેની તે કાયમ રાખી છે. બીજી એક પ્રત આ ર તારીખ વગરની, ઈડરના શેઠ આણંદજી મંગળછની પેઢીના તાબાના ગ્રંથભંડારમાં આવેલી છે, જેમાં લગભગ ચિત્રો ૩૪ છે તેમાંથી ૨૩ ચિત્રો આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે. ચિત્ર નં. ૭૭, ૭૮ તથા ૮૨ થી ૧૦૩ અને ૧૦૯ થી ૧૧૨ સુધી). તાડપત્રની પ્રત ઉપર સેનાની શાહીથી ચીતરેલાં ચિત્રો હજુ સુધી આ એક જ પ્રતમાં મારા જોવામાં આવ્યાં છે. કલ્પસૂત્રના વધુમાં વધુ ચિત્ર પ્રસંગો આ પ્રતમાં મળી આવે છે. ત્રીજી એક પ્રત તાડપત્રનાં ચિત્રોમાં સુંદરમાં સુંદર ચાર ચિત્રાવાળી “સિદ્ધહેમ વ્યાકરણની પાટણના સંઘના વખતછની શેરીના બંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૧૦૫ થી ૧૦૮). તાડપત્રીય ચિત્રોને સંપૂર્ણ વિકાસ ઉપરની ત્રણ પ્રતોમાં ઉત્તરોત્તર વધતા દેખાય છે. ઇડરની “કલ્પસૂત્ર'ની પ્રત તથા પાટણની “સિદ્ધહેમ'ની પ્રત ઉપર લખાવ્યાની તારીખ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પરંતુ ગુજરાતની જનાશ્રિત કળાના બારીક નિરીક્ષકને તરત જ જણાઈ આવે છે કે ઈડરની પ્રતનાં ચિત્રોમાંનું સંપૂર્ણ રેખાંકન, સોનાની શાહીને છૂટથી ઉપયોગ અને લિપિને ભરેડ વગેરે સાબિતી આપે છે કે તે ચૌદમી સદીથી વધુ પ્રાચીન તે નથી જ. જ્યારે ચાર “સિદ્ધહેમ'ની પ્રતમાંનાં ચિત્રો પૈકી બે ચિત્રોમાં મંત્રી કર્મણ તથા તેના ભાઈએ શા. વિક્રમસિંહ, શા. રાજસિંહ તથા તેના
Page #76
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ સ્ત્રી પરિવાર આદિની પ્રતિકૃતિઓ મળી આવી છે. મંત્રી કર્મણે પંદરમી સદીમાં થઈ ગએલા આચાર્યશ્રી સમજયસૂરિને અમદાવાદથી આવતાં આગ્રહ કરતાં મહીસમુદ્રને વાચક પદ અપાવ્યું હતું (જુઓ ગુણરત્નાકર કાવ્યો. પરંતુ આ પ્રતની ચિત્રકળા તેરમા અગર ચાદમા સૈકાથી અર્વાચીન તે નથી જ તેથી પ્રત લખાવનાર કર્મણ બીજા હોવા જોઈએ.
ગુજરાતની કપડાં ઉપરની જૈનાશિત કળા
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કપડાં ઉપર ચીતરેલાં ચિત્રો પણ મળી આવે છે. કપડાં ઉપરનાં ચિત્રો પૈકીનું પ્રાચીનમાં પ્રાચીન એક ચિત્ર પાટણના સંધના ભંડારમાં આવેલી ધર્મવિધિમરણું અને કલી રાસની ખાદીના બે ટુકડા ચટાડીને તૈયાર કરેલી પ્રતિ ઉપર માત્ર સરસ્વતી દેવીની ચીતરેલી સાદી આકતિનું છે (લેખન વિ. ચિ.નં. ૭). આનો લખ્યા સંવત ૧૪૦૮ છે. ત્યાર પછીના ક્રમમાં પ્રવર્તક કાંતિવિજયજીના પ્રશિ મુનિમહારાજ શ્રીજશવિજયજીના સંગ્રહમાં સંવત ૧૪૫૩ (ઇ.સ. ૧૯૯૬)માં લખાએલો સંગ્રહણી ને કપડાં ઉપરનો પટ આવે છે, જેમાંની આકૃતિઓ બહુ જ ઘસાઈ ગએલી હોવાથી તેના નમૂનાઓ અત્રે રજુ કરી શક નથી. પછી સંઘવીના પાડાના ભંડારમાં સંવત ૧૪૯૦(ઈ.સ. ૧૪૩૩)માં ચાંપાનેર મુકામે લખાએલા “પંચતીર્થી પેટનો વારો આવે છે. એ પટ પાવાગઢ ઉપરનાં જૈન કવેતાંબર મંદિરની તે સમયની હયાતીના ઐતિહાસિક પુરાવા રૂપ છે. મુનિશ્રી પુણ્યવિજયજી પોતાના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામના લેખના પૃ. ૨૭ની કુટનોટ ૩૩માં જણાવે છે તે પ્રમાણે, આ ચિત્રપટનો પરિચય શ્રીયુત એન. સી. મહેતાએ ફોટોગ્રાફ સાથે ઈસ. ૧૯૩૨ના “ઇન્ડિયન આર્ટ એન્ડ લેટર્સના પૃષ્ઠ ૭૧-૭૮માં A picture-roll from Gujarat (A.D. 1433) શીર્ષક લેખમાં આપેલ હોવાથી અને તે મૂળ પટ શ્રીયુત મહેતા પાસે જ હોવાથી તેનાં ચિત્રો અને રજુ કરી શકાયાં નથી, પરંતુ આ ઐતિહાસિક પટ મુનિશ્રી પુણ્યવિજયજીએ પાછો મંગાવી લઇને ભંડારના વહીવટદારને સુપ્રત કરવાની જરૂરિયાત છે, કારણકે આજે પાવાગઢ ઉપર એક પણ તાંબર જૈન મંદિર હસ્તીમાં નથી. ઇતિહાસવેત્તાઓએ આ સબંધી તપાસ કરીને પાવાગઢ ઉપરનાં તાંબર સંપ્રદાયનાં જૈન મંદિરોનું સ્થાન દિગંબર જૈન મંદિરએ ક્યારથી અને ક્યારે લીધું તે બહાર લાવવાની જરૂર છે.
શ્રીયુત મહેતાએ આ ચિત્રપટનો પરિચય કરાવતાં જે ગંભીર અને અક્ષમ્ય એતિહાસિક ભૂલો કરી છે તે નીચે પ્રમાણે છે:
‘But it (Champaner) was once an important military centre of Western Gujarat under its Hindu sovereign Vanaraja Chavada and his famous Jaina minister Shilguna Suri. The inscribed images of both these important personages in the history of Gujarat are preserved in the
Page #77
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
૪૩
Panchasara temple at Patan.'—Page 72.39 અર્થાત્–તે (ચાંપાનેર), હિંદુ રાજા વનરાજ ચાવડા અને તેના પ્રસિદ્ધ મંત્રી શીલગુણુસૂરિના સમયમાં પશ્ચિમ ગુજરાતનું એક મહત્ત્વનું લશ્કરી થાણું હતું. આ બંને ઐતિહાસિક અને મહત્ત્વની વ્યક્તિઓની બે મૂર્તિએ પાટણના પંચાસરા (પાર્શ્વનાથના જૈન) મંદિરમાં છે,’
ગુજરાતના ઇતિહાસથી પરિચિત એકે એક વ્યક્તિ જાણે છે કે જૈનાચાર્ય શીલગુણસૂરિ તે ગૃહસ્થ મંત્રી નહી પણ ત્યાગી જૈનતિ અને વનરાજના ધર્મગુરુ હતા. તેના પ્રખ્યાત મંત્રીનું નામ તે ચંપક શ્રેષ્ઠિ (ચાંપા વાણીઆના નામથી પ્રસિદ્ધ) હતું, કે જેની બહાદુરીથી વનરાજ અણહલપુર પાટણની ગાદી સ્થાપી શક્યા હતા અને તેના જ નામ ઉપરથી ચાંપાનેર નામ પાડવામાં આવ્યું હતું. ‘આ બંને વ્યક્તિએની મૂર્તિએ પાટણના પંચાસરા પાર્શ્વનાથના દેરાસરમાં છે” એમ જે તે જણાવે છે તે વાત પણ બરાબર નથી. પાટણના પંચાસરા પાર્શ્વનાથના જૈન મંદિરમાં જે મૂર્તિઓ છે તે પૈકીની એક આચાર્યશ્રી શીલગુણસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિની છે (ચિત્ર. નં. ૩) અને બીજી મહારાધિરાજ વનરાજ ચાવડાની છે (ચિત્ર નં. ૭). વનરાજની સાથેની બાજુ ઉપરની જે મૂર્તિને ઘણા વિદ્વાના તેના મંત્રી ચાંપાની મૂર્તિ તરીકે ઓળખાવે છે. તે મૂર્તિ વાસ્તવિકરીતે ચાંપાની નોંહ પણ મંત્રી આસાકની છે, જે તેના પુત્ર પ્રુર અરિસિંહે કરાવીને ત્યાં સ્થાપન કર્યાના ઉલ્લેખ પ્રસ્તુત મૂર્તિની નીચે જ છે.
વળી પ્રસ્તુત લેખની અંદર પાના ૭૪ ઉપર ચિત્ર નંબર ૪ના પ્રસંગનું વર્ણન કરતાં તેએ જણાવે છે કે:
'At the top of the picture on the right is a group of three figures: the man is blowing a pipe, while another is offering a flask (of wine?), and the woman a bunch of flowers.' અર્થાત્ ચિત્રને મથાળે જમણી બાજુએ ત્રણ આકૃતિ છેઃ એક પુરુષ શરણાઈ વગાડે છે, બીજાના હાથમાં પાનપાત્ર (મદિરાનું?) છે અને સ્ત્રીના હાથમાં કુલાના ગુચ્છ છે.
ઉપરના ચિત્રના પ્રસંગમાં શ્રી મહેતા જમણી બાજુની ત્રણ આકૃતિ પૈકીની બીજી આકૃતિના હાથમાં પાનપાત્ર (મિંદરાનું પ્યાલું?)' હોવાનું જણાવે છે તે અસંભવત——નહિ બનવા જેવી વાત છે. તેમના જેવા (પેાતે જ પ્રસ્તુત લેખમાં કહે છે તેમ પોરવાડ જ્ઞાતિમાં જન્મ લીધાનું અભિમાન ધરાવનાર) વિદ્વાન મહાશય કે જેઓ નિરંતર જૈનેના સહવાસમાં આવે છે તેમના મગજમાં જિનમંદિરમાં ચીતરેલી આકૃતિના હાથમાં મિદરાનું પ્યાલું?' હાવાની કલ્પના પણ શી રીતે આવી હશે તેની કાંઇ સમજણ મને પડતી નથી, વાસ્તવિક રીતે એ ત્રણે આકૃતિઓના હાથમાં જિનપૂજાની સામગ્રી જ છે અને તે નીચે મુજબ છેઃ
‘ત્રણ આકૃતિ
પૈકી એક પુરુષ આકૃતિના હાથમાં તે શરણાઇ (એક જાતનું વાજીંત્ર)
૩૭ ટિ, ૧ લેખ નં. ૨૫.
Page #78
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રક૯૫મ છે તે આપણે ઉપર જણાવી ગયા. બીજી આકૃતિના હાથમાં પાનપાત્ર-ઝારી--પૂજન માટેનો કલશ (કે જે જિનમૂર્તિના અંગે પ્રક્ષાલન કરવા માટે આજે પણ ઉપગમાં લેવામાં આવે છે તે)
છે અને ત્રીજી આકૃતિના હાથમાં ફૂલોને ગુચ્છ છે.” વસંતવિલાસ વિ સં. ૧૫૦૮માં લખાએલું ‘વસંતવિલાસ' નામનું એક શંગા૨ક સચિત્ર કાવ્ય મૂળે કે જેન ગ્રંથભંડારને અગર ઈ જૈન સાધુ પાસેનું ખીજડાની પળને એક શાસ્ત્રીની પોથીઓ વેચાતી હતી તેની સાથે ગુજરાતના વયેવૃદ્ધ સાક્ષરરને દીવાન બહાદુર શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવને મળી આવ્યું હતું. આ કાવ્ય ખેળવાળા સુંવાળા કપડાના ચીરા ઉપર આસરે રાશી તકતીમાં ઉતારેલું છે. પ્રત્યેક તકતીના આરંભે જાની ગુજરાતીમાં એક લૂક તથા તે પછી કેટલાક સંસ્કૃત પ્રાકૃત શ્લોક આપેલા છે, અને તે ઉતારાની નીચે પ્રસંગને લગતું ગુજરાતની જેનાશ્રિત કળાની ઢબનું ચિત્ર આલેખેલું છે. ૩૮ કાવ્યની નકલ ધળી બેય ઉપર લાલ, કાળી તથા ભૂરી શાહીથી અને કવચિત કિરમજી ભેય ઉપર સોનેરી શાહીથી, પડિમાત્રા વાળી જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી છે. લાલ, કાળી અને ભૂરી શાહીનાં લખાણ સુવાચ્ય છે, પરંતુ સોનેરી શાહીને ઘસારો લાગ્યો હોવાથી એનું લખાણ ઝાંખું પડી ગયું છે. આરંભની એક તકતીઓ નાશ પામી છે. ઓળીને છેડે નીચે પ્રમાણે પ્રશસ્તિ લખેલી છે:
शुभं भवतु लेखक-पाटकयोः छ॥छ। श्री गुर्जर श्रीमालवंसे साहश्रीदेपालसुत-साधीचंद्रपालआत्मपटनार्थ।। श्रीमन्नृप-विक्रमार्क-समयातीत संवत १५०८ वर्षे महामांगल्य-सभाद्रपद शुदि ५ गुरौ अद्येह श्रीगुर्जरधरित्र्यां महाराजाधिराजस्य पातशाह--श्रीअहमदसाहकुतुवदीनस्य विजय-राज्ये श्रीमदहम्मदाबादवास्तुस्थाने आचार्य-रत्नागरेण लिखितोऽयं वसंत विलासः॥छ।।छ।।
આ પટ કપડાના લાંબા ટીપણા રૂપે લખેલો છે. આજે પણ કેટલાક વૃદ્ધ જ્યોતિષીઓ ટીપણા રૂપે જન્મોત્રીઓ તૈયાર કરે છે. આ પટની લંબાઈ ૩૬ ટ અને પહેલાઈ ડાબા હાથ તરફ એક ઈંચ તથા જમણા હાથ તરફ પણ ઇંચની હાંસીઆ સુદ્ધાં ૯-૨ ઈંચ છે.
“રવિાષ ચમક ચમક થતી ચાંદણીના જેવું કાવ્ય છે. એ નરસિંહ મહેતાના સમયની જૂની ગુજરાતીમાં રચાએલું છે. કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે. ઉતાવળ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પોષણ કરે છે. શૈલી સંસ્કારી છે. રસિક કર્તાનું નામ નથી મળતું એટલે મનને અસંતોષ રહે છે. ૩૯
પ્રસ્તુત કાવ્ય અમદાવાદમાંથી મળી આવેલી એક પ્રતને આધારે સૌથી પ્રથમ ગુજરાત શાળાપત્રના ૩૧માં પુસ્તકમાં ઇ.સ. ૧૮૯૨માં, ૫. ૮૯ થી ૯૫, ૧૧૩ થી ૧૧૬, ૧૩૫ થી ૧૩૮, ૧૬૨ થી ૧૬૭ તથા ૧૯૩ થી ૧૯૬ ઉપર કકડે કકડે દી.બ. કેશવલાલ ધ્રુવે છપાવ્યું હતું. ત્યાર
૩૮ આ ચિત્રોને સ્થાનિક (ગુજરાતની) શૈલીનાં ચિત્રો તરીકે સધી પ્રથમ ઇ.સ. ૧૯૨૨માં સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રવિશંકર રાવળે ઓળખાવ્યાં હતાં. કનુએ “હાજી મહમ્મદ-શ્માક-ગ્રંથ' પાં. ૧૮૮, ૩૯ જુઓ ‘વસંતવિલાસ' નામને ઠી, બ, પ્રવને “હાજમહમદ-મારક-ગ્રંથ"મને લેખ, પા, ૧૮૭-૧૮૮.
Page #79
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ પછી બીજી એક પ્રત ડેક્કન કોલેજના સરકારી સંગ્રહમાંથી વસંતવિજાસ ના એકલા કાવ્યની તેઓએ પાછળથી મેળવી, અને તેના આધારે ઈ.સ. ૧૯૨૨માં “હાજી મહમ્મદ-મારક ગ્રંથમાં પાના ૧૮થી ૧૮૮માં બધા યે કલોક અર્થ સાથે પ્રસિદ્ધ કર્યો. આ પટનાં ચિત્રાની ગુજરાતની કળા' તરીકે સૌથી પ્રથમ શ્રીયુત રવિશંકર રાવળે તે જ લેખની સંપાદકીય નોંધમાં ઓળખાણ કરાવી. વળી ગુજરાત વર્નાક્યુલર સોસાએટી તરફથી ઇ.સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરવામાં આવેલા પ્રાચીન ગુર્જર કાવ્ય' નામના ગ્રંથમાં પાના ૧૫થી ૨૩માં બીજી પ્રત મેળવીને શુદ્ધ કરી તૈયાર કરેલા ૮૬ લોકો મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં અને પ્રસ્તુત ગ્રંથના પરિશિષ્ટમાં વસંવાસ ના પટમાં ઉતારેલા સંસ્કૃત-પ્રાકૃત કલેક પાના ૧૪પ થી ૧૫૮માં તેઓએ પ્રસિદ્ધ કર્યા.
ધ્રુવ સાહેબનો આ પટ તથા તેના પ્રસ્તુત લેખોનો મુખ્ય આધાર લઈને શ્રી નાનાલાલ સી. મહેતાએ આ ટીપણાની કળા ઉપર પહેલવહેલો એક લેખ અંગ્રેજી ભાષામાં Rupam સૈમાસિકના ઇ.સ. ૧૯૨૫ના અંક ૨૨ અને ૨૩ના પાના ૬૧થી ૬૫માં પ્રસિદ્ધ કર્યો, ત્યાર પછી બીજો લેખ The Studies in Indian painting 11441! 24141 Mon 34529ui Secular Painting in Gujarat–XVth Century નામને પાના ૧૫થી ૨૮માં લખ્યો; અને ત્રીજો વિસ્તૃત લેખ Gujarati Painting in the Fifteenth century 117411 India Sociey silly.. ૧૯૩૧માં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં લખો અને એ રીતે આ પરનાં ચિત્રોની ઓળખાણ જગતને કરાવી.
પ્રસ્તુત લેખમાં આ બંને વિદ્વાન મહાશયો તરફથી આ ચિત્રો ચીતરાવનારને તથા તેના કાવ્યના કર્તાને, તે જૈન હોવા છતાં જૈનેતર સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે:
૧ “આ શગારી કાવ્યનો કર્તા અંધારપછેડે એઢી અચર રહ્યો છે, તેથી તેની જાતભાત વિષે કલ્પના કરવી જોખમભરેલી છે; તથાપિ વસંતવિલાસમાં કડીએ કડીએ જે જીવનનો ઉલ્લાસ ઉભરાઇ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલ વિરાગી નહિ, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો રાગી પુરૂષ હશે. વસંતના વર્ણનનું કાવ્ય હોવા છતાં તેણે તેને ફગ્મ સંજ્ઞા આપી નથી; ત્યમ વળી સમગ્ર કાવ્યમાં કઈપણ સ્થળે જૈન ધર્મનો સુવાસ ફૂરતો નથી. તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હોય, પ્રસ્તુત કાવ્યની ચેત્રીસમી કડીની છાયા પંડિત કવિ રનેશ્વરના દ્વાદશ માસમાં દષ્ટિ ખેંચે છે.”૪૦
2 Men and Women decorated the cars with Karna-Phool (large circular ear-rings) and both put Vaishnavite symbols on the forehead.-Mehta (23) p. 20, અર્થાત–પુરુષો અને સ્ત્રીઓએ કર્ણફૂલથી કાનને શણગારેલા છે અને બંનેને કપાળ ઉપર વૈષ્ણવતાનું ચિહ્ન (જેવામાં આવે છે.
પ્રસ્તુત ઉલેખોમાં આ કાવ્યના કર્તા સંબંધી માન્યવર ધ્રુવ સાહેબ આપણી સામે એક
૪૦ પ્રાચીન ગૂર્જર કાવ્યની પ્રરતાવના પા, ૧૪-૧૫,
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૬
જૈન ચિત્રકલ્પદ્રુમ
કલ્પના રજુ કરે છે કે ‘વસંતવિલાસમાં કડીએ કડીએ જે વનને ઉલ્લાસ ઉભરાઇ આવે છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલેા વિરાગી નહિ પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારા રાગી પુરુષ હશે.' તેએાશ્રીની આ કલ્પનાને સ્વીકાર કરતાં પહેલાં આપણે ઉપલબ્ધ જૈન સાહિત્યકૃતિઓમાં જૈન ત્યાગીઓએ આવી જાતનાં શૃંગારિક કાવ્યેાની રચના કરેલી મળી આવે છે કે નહિ તે પહેલાં તપાસી લઇએ.
૧ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં પ્રાચીન જૈન કથાનકાના ગ્રંથામાં શૃંગારરસનું અદ્ભુત વર્ણન કરેલું મળી આવે છે.
૨ સાળમા સૈકામાં થએલા વાચક કુશલલાબે ઢાલા મારવણીની કથા' સંવત ૧૬૧૭ના વૈશાખ સુદ ૩ ને ગુરુવારના રાજ અને ‘માધવાનલ કામકુંડલા ચાપા-રાસ’૪૧ની રચના રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર કરી છે.આ બંને કૃતિમાં શૃંગારસની જમાવટ કોઇ દ્રિતીય પ્રકારની છે. ૩ સંવત ૧૬૧૪માં શ્રી જયવંતસૂરિએ શીલવતીના ચરિત્રરૂપે (અભિનવ) શૃંગારમંજરી એ નામની છટાદાર શૃંગારિક કૃતિ રચી છે.
૪ સંવત ૧૬૭૯માં કવિ બિહુણની પંચાશિકા નામની પ્રેમકથા વર્ણવવા સારંગે ચાપાની
રચના કરી છે.
૫ ઉપરાંત બધી યે કૃતિઓને ટપી જાય એવી કાકશાસ્ત્ર (કાક ચઉપચઇ)ની રચના નર્બુદાચાર્ય નામના જૈન તિએ (સાધુપણામાંથી પતિત થયા પછી તિપણામાં) કરી છે.
પ્રસ્તુત નોંધે ઉપરાંત આગળ કહેવામાં આવશે તે અનુસાર જૈનામાં તેની ખ્યાતિ પણ વધારે હાવાથી તેના કર્તા જૈન જ હોય. તેમાં કશું જ અસંભવિત નથી; એટલે દી. ખ. ધ્રુવ સાહેબ તથા શ્રીયુત મહેતાની કલ્પના અસ્થાને હાય એવું સ્પષ્ટ ભાસે છે.
જેમ કુશલલાભ વાચકે રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર ‘માધવાનલ કામનુંડલા ચાપાઇ-રાસ’ તથા ‘ઢોલા મારવણીની કથા' રચી, તેમજ સંભવે છે કે ‘વસંતવિલાસ' કાવ્યના લેખક આચાર્ય રત્નાગરે પણ આ કૃતિની રચના ચંદ્રપાલની વિનંતિથી તેના પઢનાર્થે પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત કાવ્યાના આધાર લને પ્રાચીન ગુજરાતી ભાષામાં કરી હોય; કારણકે આદિનાથ જન્માભિષેક' નામની એક નાની કૃતિ કે જે તે જ સમયના વિદ્યમાન કવિ ‘દેપાલ ભોજક’ વિરચિત સ્નાત્રપૂજા સાથે મિશ્રિત થઇ ગએલી છે, તેના ઉપરથી આચાર્ય રત્નાગરમાં કવિતાશિક્ત હતી તેમ પુરવાર થાય છે.
માન્યવર દી. અ. ધ્રુવ સાહેબની બીજી કલ્પના એ છે કે ‘તેણે (તેના રચનારે) તેને પ્રાચીન જૈન કવિઓની માર્ક ક્રૂષ્ણુ' સંજ્ઞા આપી નથી.’
‘ક્રૂગ્ગુ' સંજ્ઞા આપવાની આવશ્યક્તા જેવું અહીં તેને જણાયું નહિ હેય, કારણૢકે આ કાવ્યમાં વસંત ઋતુની અંદર નાયક-નાયિકાના વિલાસનું વર્ણન મુખ્ય ભાગ ભજવે છે અને કિવે બાલચંદ્ર વિરચિત ‘વસંતવિલાસ’૪૨ નામની કૃતિ તેની સન્મુખ ાવાથી ‘ક્રૂગ્ગુ’ને બદલે ‘વસંતવિલાસ’
૪૧ જુઆ આનંદ કાન્ય મહેદધિ' સૈાક્તિક છ યું. ૪૨ ગાયકવાડ ઓરીએન્ટલ સૌરીઝ નં. ૭ મા.
Page #81
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
નામ જ રાખવાનું તેના રચનારે યેાગ્ય ધાર્યું હશે એમ સહેજે કલ્પના થઈ શકે તેમ છે. તેઓશ્રીની ત્રીજી કલ્પના એ છે કે ‘સમગ્ર કાવ્યમાં કાણુ સ્થળે જૈન ધર્મના સુવાસ સ્ફૂરતા નથી, તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હાય.'
આખા કાવ્યમાં જૈન ધર્મના કોઇપણ સ્થળે સુવાસ ક્રૂરતા નથી એટલે એને કર્તા જૈનેતર કવિ હોય તેમ માનવાની કાં પણ જરૂર નથી, કારણકે તેમાં જેમ જૈન ધર્મના સુવાસ સ્ફુરતા નથી તેમ વૈદિક ધર્મના નાનિર્દેશ પણ સમગ્ર કાવ્યમાં મળી આવતા નથી.
વળી તેએશ્રી ઢંઢ સત્તરમા સૈકામાં થએલા જૈનેતર વિકૃત દ્વાદશ માસ, ફાગણુ, કેડી ૩ માંની નીચે મુજબની છાયા માત્ર ઉપર આપણું ધ્યાન ખેંચીને આ શૃંગારિક કાવ્યના કર્તા જૈનેતર હાવાની એક ચેાથી કલ્પના કરે છે:
કૈસુ કુસુમની પાંખડી (વાંકડી થઈ પેર) જાણે મન્મથ આંકડી રાંકડીને કરે કેર.'
૪૭
પરંતુ જૈન સાધુ રત્નમંદરગણિ કૃત ‘ઉપદેશતરંગિણી' કે જેની એક પ્રત પૂનાના ડેક્કન કૅલેજના સરકારી સંગ્રહમાં (એટલેકે આ ‘વસંતવિલાસ' કાવ્ય લખાયા પછી અગીઆરમે વર્ષે જ લખાએલી) સંવત ૧૫૧૯ના ચૈત્ર સુદી ૨ ના દિવસે લખાએલી ૩ છે તેમાં આ કાવ્યની ૭૮મી ટૂંક ‘સખિ ! અર્થાલ ચરણ ન ચાંપઈ ચાંપઈ લિઈ નવિ ગન્ધ, શઈ દોહગ લાગઈ આગઈ ઈસુ નિબન્ધુ.’
७८
થાડા નજીવા ફેરફાર તથા કાવ્યના નામ સાથે અવતરણ તરીકે પાના ૨૬૮ ઉપર લીધેલી છેઃ वसन्तविलासेऽपि -
‘અલિયુગ ! ચરણ ન ચાંપએ, ચાંપએ અતિ હિ સુગન્ધ ર્ડએ દાગ લાગએ આગએ એહુ નિઅન્ય
114 11
પ્રસ્તુત સમકાલીન અવતરણ ઉપરથી તેઓશ્રીની આ કલ્પના પણ નિર્મૂળ કરે છે અને આ શૃંગારિક કાવ્યના કર્તા તરીકે જૈન જ હોવાની આપણી દલીલેામાં એક વધારે દલીલ મળી આવે છે. વળી તેઓશ્રી જાતે જ પ્રાચીન ગુર્જર કાવ્ય'ની પ્રસ્તાવનાના પાના ૧૩ ઉપર જણાવે
છે કે ‘પ્રસ્તુત પ્રતમાં આરંભની છ તકતી નાશ પામી હાવાથી તથા ખેંચેલી તકતીમાંથી કેટલીક દુર્વાચ્ય નીવડવાથી ‘વસંતવિંલાસ’ની બીજી હાથપ્રત મેં પૂનાના સરકારી સંગ્રહમાંથી મેળવી હતી. તે પ્રત પેથીના આકારમાં હતી. એમાં કુલ પત્ર આ, પૃષ્ઠે વાર લીટી અગિયાર અને દરેક લીટીમાં અક્ષર અડતાળીસ હતા. ગ્રંથમાન બનેં પચીસ ક્લેાક આપ્યું હતું. પ્રત જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી હતી. તે સુવાચ્ય હતી, પણ મૃડું શુદ્ધ ન હતી. એળીઆની અને પોથીની ગુજરાતી તો લગભગ સમાન હતી. . . . આ બે પ્રતા ઉપરાંત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં રજુ થએલી એક જૈન પોથીમાંથી ‘વસંતવિલાસ'ની કેટલીક ગુજરાતી કડીએ જૂની ગુજરાતીના રસિયા સદ્ગત
૪૩ ‘ઉપદેશતર’ગિણી' પ્રરતાવના પાનું ૨.
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૮
જૈન ચિત્રકલ્પમ મણિલાલ બકોરભાઈ વ્યાસે મારા ઉપર ઉતારીને મેકલી હતી, તેનો પણ મેં સંશોધનમાં ઉપયોગ કર્યો છે.”
તેઓશ્રીનું આ કથન પણ મારી માન્યતાને વધારે પુષ્ટિકર્તા છે, કારણકે સંશોધનકાર્યમાં જે બે પોથીઓને ઉપયોગ કરવામાં આવ્યા તે બે પિોથીઓ પણ જેન પોથીઓ જ હતી અને તેથી આ કાવ્યને કર્તા મૂળે જેન અને તેનો પ્રચાર પણ જૈનમાં વધારે હોવાની મારી અટકળ સાચી ઠરે છે.
લખાણની તારીખ ભાદરવા સુદ ૫ ને મહામાંગલ્ય પંચમી તરીકે ઓળખાવી છે. ભાદરવા સુદ ૫ ને આજે પણ મહામાંગલ્ય પંચમી તરીકે જેમાં ગણવામાં આવે છે, તેનું કારણ એ છે કે જૈન સંપ્રદાયનાં મહામંગલકારી પર્યુષણ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ૫ ના રોજ પહેલાં થતી હતી, પરંતુ કાલકાચાર્યએ પંચમીની ચતુર્થી કરી ત્યારથી તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ ૪ ના રોજ થાય છે, જે પ્રથા આજે પણ ચાલુ છે. પરંતુ પ્રથાની યાદગીરી નિમિત્તે ભાદરવા સુદ ૫ ના દિવસને મહામાંગલ્ય પંચમી તરીકે જૈન સંપ્રદાયમાં સંબોધવામાં આવે છે, ત્યારે વૈદિક સંપ્રદાયમાં તેને ઋષિપંચમી તરીકે ઓળખવામાં આવે છે.
કાવ્યના લેખક પણ એક જૈન આચાર્ય છે, સામાન્ય સાધુ નહિ. આચાર્યની પાસે ઘણા શિષ્ય સાધુઓ હોય છે. શિષ્યો વગરના સાધુને આચાર્ય જેવી જોખમદાર પદવી જૈન સંપ્રદાયમાં કદાપિ આપવામાં આવતી ન હતી. આ બધાં ઉપલબ્ધ સાધનો ઉપરથી મારી માન્યતા એવી છે કે આ કાવ્યના લેખક આચાર્ય રત્નાગર પોતે જ આ કાવ્યના બનાવનાર હોવા જોઈએ. મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજીના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાના લેખમાં જણાવાઈ ગયા મુજબ આચાર્યો તથા વિદ્વાન સાધુઓ ઘણી વખત પોતાની ખાસ કૃતિએ પોતાના હાથે જ લખતા. વળી “ઉપદેશતરંગિણી' વગેરેના સમકાલીન અવતરણ ઉપરથી એમ પણ અનુમાન થઈ શકે છે કે આચાર્ય રત્નાગરની આ કૃતિ તે વખતે જૈન સમાજમાં બહુ પ્રચલિત હશે. આ સિવાય તેનો લખાવનાર ચંદ્રપાલ પણ જૈન હોવાના પુરાવાઓ મારી પાસે છે, પરંતુ તે વિસ્તારભયથી અત્રે ન આપતાં આટલા જ પુરાવા આપીને સંતોષ માનું છું.
દિલગીરી માત્ર એટલો જ છે કે આ ઐતિહાસિક કલાકૃતિ ગમે તે રીતે આજે વૈશિટનના Freen Gallery of Artમાં પહોંચી ગઈ છે, અને ત્યાં સુરક્ષિત છે.
ગુજરાતનાં લાકડા ઉપરનાં જેનાશ્રિત ચિત્રકામ તથા કોતરકામો
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં જ લાકડાં ઉપરનાં ચિત્રકામ પણ મળી આવે છે. મળી આવેલાં લાકડાં ઉપરનાં જૈન ચિત્રકામ, સૌથી જૂનામાં જૂનાં વિ. સં. ૧૪૨૫નાં તાડપત્રની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિવિરચિત ઉપદેશમાલાની પુછપમાલા વૃત્તિ'ની પ્રતની ઉપર નીચેની લાકડાની બે પાટલીઓ ઉપર છે. દરેક પાટલીની લંબાઈ ૩૭ ઈચ અને પહોળાઈ ૩ ઇચ છે. આ બંને પાટલીઓ ઉપર વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના પૂર્વના દસ ભવ તથા પંચકલ્યાણકના પ્રસંગે બહુ જ બારીક
Page #83
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશિત કળા અને તેનો ઈતિહાસ રીતે ચીતરાએલા છે. ત્યાર પછી, એક પાટલી કે જેનાં ચિત્રો માટે ભારે ધસાઇ ગએલાં છે તે સંવત ૧૪૫૪માં લખાએલી તાડપત્રની “સૂત્રકૃતાંગ વૃત્તિઓની પ્રત ઉપરથી મળી આવે છે તેને વારો આવે છે, જેમાં પ્રભુ મહાવીરના પૂર્વના સત્તાવીશ ભો પૈકીના કેટલાક ભવો એક બાજુ ચીતરેલા જણાઈ આવે છે, અને બીજી બાજુ પંચકલ્યાણક ચીતરેલા ઘણાખરા સ્પષ્ટ રચવાઈ રહેલા મળી આવ્યા છે. જે તેની બીજી પાટલી મળી આવી હોત તે પૂર્વના સત્તાવીશ ભવનાં ચિત્રો પણ મળી આવ્યાં હોત;
વાહકોની બેદરકારીને લીધે બીજી પાટલીને સમૂળગો નાશ કર્યો છે. આ પટલી પણ નાશ પામતાં પામતાં મુનિશ્રી પુણ્યવિજયના જોવામાં આવવાથી બચવા પામી છે.
આ સિવાય ગુજરાત પ્રાંતનાં મુખ્ય મુખ્ય શહેરો જેવાં કે અમદાવાદ, પાટણ, રાધનપુર, ખંભાત તથા સુરતનાં જૈન મંદિરોમાં લાકડા ઉપરનાં ચિત્રકામો તથા કેતરકામ જે મારા જાણવામાં અને જોવામાં આવ્યાં છે તેનાં ચિત્રો વગેરે વિસ્તારભયથી નહિ આપતાં તેનાં રથળાની માત્ર યાદી આપીને જ સંતોષ માનું છું. અમદાવાદનાં જેન લાકડકામે ૧ માંડવીની પોળમાં શ્રીસમેતશિખરજીની પળના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસરમાં લાકડામાં કોતરીને સમેતશિખરજીના પહાડની લગભગ પંદર ફૂટ ઊંચાઈની રચના કરવામાં આવી છે, જે લગભગ ત્રણ વર્ષ પહેલાંની છે. સાંભળવા પ્રમાણે પહેલાં તે આખો યે ડુંગર ગોળ ફરતો હતા તેવી રીતની ગોઠવણી હતી. દેરાસરના લાકડાના થાંભલા પરનાં ચિત્ર ઉપર ધૂળના થરના થર જામી જવાને લીધે અસ્પષ્ટ બનેલાં એ ચિત્રો બારીકીથી જોનારને આજના વહીવટદારોની તે પ્રત્યેની બેદરકારીની સાક્ષી આપી રહ્યાં છે, દસ બાર વર્ષ પહેલાં જ્યારે હું નાનો હતો ત્યારે આ દેરાસરની બહારની ભીતો ઉપર કેટલાંક સુંદર ચિત્રો મેં મારી નજરે જોએલાં હતાં, અને હું ભૂલતે ન હોઉં તો, તેમાંના એક ચિત્રમાં ઈલાચીકુમાર અને નટડીના પ્રસંગને લગતાં નાટચપ્રગોનાં ઘણાં જ મહત્ત્વનાં ચિત્રો હતાં. બીજા એક ચિત્રમાં મધુબિંદુનાં દૃષ્ટાંતને લગતાં ચિત્રો હતાં અને બીજે ચિત્રો જૈન ધર્મની કેટલીક કથાઓને લગતાં હતાં. આજે જીર્ણોદ્ધારના નામે તેમજ નવીન કરાવવાના મેહે એ સુંદર ચિત્રોનું નામનિશાન પણ રાખવામાં આવ્યું નથી,
૨ ઝવેરીવાડ વાઘણપોળમાં શ્રી અજિતનાથ (બીજા તીર્થક૨)ના દેરાસરમાં લાકડામાં કોતરી કાલે એક નારીકુંજર છે, જે આ પુસ્તકમાં આગળ (ચિત્ર. નં. ૧૫૨-૧૫૩માં ) રજુ કરવામાં આવ્યું છે. પહેલાં આ નારીકુંજર જૈનોના ધાર્મિક વિરડામાં ફેરવવામાં આવતો. તેમાં તથા દેરાસરના રંગમંડપમાંની થાંભલીએ ઉપરની ચારે બાજુની પાટડીઓમાં બહુ જ સુંદર લાકડાનું કોતરકામ આજે પણ વિદ્યમાન છે. આ દેરાસર અમદાવાદના હાલના નગરશેઠના પૂર્વજોએ બંધાવેલું છે.
૩ ઝવેરીવાડ નિશાળમાં વિજયરાજસુરગવાળાઓના વહીવટવાળા શ્રી શાંતિનાથ ભગવાન (સોળમા તીર્થંકર)ના દેરાસરમાં લાકડાનાં સુંદર કોતરકામે આવેલાં છે, જે તેના વહીવટદારોએ બહુ જ કાળજીપૂર્વક સંભાળભરી રીતે સુરક્ષિત રાખ્યાં હોય તેમ, તે દરેક ઉપર જડી દીધેલા કાચ જેવાથી નિરીકોને દેખાઈ આવે છે. કાચ ઘણું સંભાળપૂર્વક જડેલા છે કે જેથી તેના ઉપર
Page #84
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૫૦
ધૂળના થર વગેરે જામીને કાતરકામને નુકસાન ન પહોંચવા પામે.
૪ નિશાપેાળમાં જ જગલ્લભ પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ દેરાસરનાઉપરના ભાગમાં,ચિંતામણિ પાર્શ્વનાથ તથા સહસ્રા પાર્શ્વનાથના ગર્ભદ્રારની બહારની લાકડાની થાંભલીએ તથા લાકડાની દિવાલા ઉપર મુગલ કળાના સમય દરમ્યાનનાં સુંદર પ્રાચીન ચિત્રા તથા આગળના રંગમંડપની ઘુમટની તેમાં લાકડાની સુંદર આકૃતિએના મુગલ સમય દરમ્યાનનાં સંયેાજનાચિત્રાનાં કાતરકામે આજે પણ જેવાં ને તેવાં વિદ્યમાન છે. અમદાવાદનાં જૈન મંદિશનાં લાકડાનાં કોતરકામેા પૈકીનાં સર્વશ્રેષ્ઠ કોતરકામેામાં આ કામની ગણુના કરી શકાય. આ જ દેરાસરમાં નીચેના ભૂમિમૃદ્ધ (ભોંયરા)માં મૂળ નાયક જગલ્લભ પાર્શ્વનાથની અતિ ભવ્ય પ્રાચીન મૂર્તિ ખાસ દર્શનીય છે. જગન્નભ પાર્શ્વનાથની એ મૂર્તિની નીચેની બેકનું સુંદર સંગેમરમરનું બારીક કોતરકામ સ્થાપત્યની ષ્ટિએ આગ્રાના તાજમહેલનાં કાતરકામેાને આમેદ્ન મળતું આવે છે. રંગમંડપની એ છતા પૈકીની એક છતમાં જાના લાલ રંગની પૃષ્ઠભૂમિ ઉપર સુંદર રંગીન પ્રાચીન ચિત્રકામ કરેલું છે, જે મુગલ સમયના બિત્તિચિત્ર (fresco painting)ને સારા નમૂનો પૂરા પાડે છે. મૂળ નાયક જગલ્લભ પાર્શ્વનાથની આ ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા સંવત ૧૬૫ના વૈશાખ વદ ૬ના દિવસે જગદ્ગુરુ શ્રીહીરવિજયસુરના પ્રશિષ્ય શ્રીવિજયદેવસૂરિના વરદ હસ્તે થએલી છે, જે તેની એકના લેખ ઉપરથી સાબિત થાય છે. અમદાવાદનાં જૈન મંદિરોમાં તેના મૂળ રૂપમાં (કાપણ્ જાતના ફેરફાર સિવાય) સચવાઈ રહેલું આ એક જ પ્રાચીન મંદિર છે.
૫ ઝવેરીવાડમાં શેખના પાડામાં બારમા તીર્થંકર શ્રીવાસુપુજ્યસ્વામીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે.
૬ એ જ શેખના પડામાં દસમા તીર્થંકર શ્રીશીતલનાથ પ્રભુના બીજાં એક દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, ધુમટ નીચેતી તેમાં, બારસાખમાં તથા થાંભલાએાની કુંભાએામાં લાકડાનાં બારીક કાતરકામે! ખાસ જેવાલાયક છે.
૭ હાજાપટેલની પેળમાં શ્રીશાંતિનાથની પાળમાં સાળમા તીર્થંકર શ્રીશાંતિનાથના દેરાસરમાં, રંગમંડપના ઘુમટમાં, થાંભલાઓની કુંબીઓમાં તથા રંગમંડપની આજુબાજુ સુંદર કોતરકામેા ખાસ દર્શનીય છે. આ કોતરકામે। જેવાં લાકડાનાં કોતરકામે ગુજરાતનાં બૈ જૈન માંદેશમાં વિરલ જ જોવા મળી શકે તેમ છે.
૮ હાજાપરેલની પોળમાં શ્રી રામજી મંદિરની પોળના મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ (સાતમા તીર્થંકર)ના દેરાસરમાં થાંભલાની કુંભીનું કોતરકામ ખાસ કરીને દર્શનીય છે. આ કાતરકામ બહુ જ ઉચ્ચ પ્રકારનું છે. ગુજરાતના આજના કારીગરે માઁધી આ કારીગરીના ઉદ્યોગ ક્યારથી નષ્ટ થયેા તે કોયડા કાઈ કલાસમીક્ષક આ કાતરકામનો અરીક અભ્યાસ કરીને ન ઉકેલી બતાવે ત્યાં સુધી ગુંચવાએલા જ રહેવાના.
૯ દેવશાના પાડામાં ખરતરગચ્છના વહીવટવાળું સોળમા તીર્થંકર શ્રીશાંતિનાય પ્રભુનું દેરાસર છે. તેમાંના મેટા ભાગનાં કોતરકામેાના તો ચેડાં વર્ષ અગાઉ ઋણીધારના નામે નાશ
Page #85
--------------------------------------------------------------------------
________________
પ૧
ગુજરાતની જૈનાશિત કળા અને તેનો ઈતિહાસ કરવામાં આવ્યો છે; પણ તેમાંથી બચેલાં થોડાં કેતરકામ હજુ હયાત છે. જીહારના નામે આવાં તે કેટલાં યે જિનમંદિરોનાં કોતરકામોનો અમદાવાદના દેરાસરોના વહીવટકર્તા જૈનેએ નાશ કરી નાખ્યો છે. સાંભળવા પ્રમાણે અમદાવાદના હાલના વિદ્યમાન દેરાસરોનો મોટો ભાગ પહેલાંના સમયમાં લાકડાનાં કોતરકામવાળે હતો; પરંતુ સફાઈદાર (plain) બનાવવાના મેહે અને કળા વિષેની અજ્ઞાન અવસ્થાને લીધે ગુજરાતની પ્રાચીન જૈનાશિત લાકડાં ઉપરની મેટી કળાકૃતિએને માટે સમૂહ નાશ પામ્યો છે. પશુના જૈન મંદિરનાં લાકડકામે ૧૦ મણીઆતી પાડામાં શ્રીયુત લલ્લુભાઈ દાંતીના ઘરમાં લાકડાના સુંદર કોતરકામવા ઘર-દેરાસર છે.
૧૧ કુંભારીઆ પાડ માં શ્રી ઋષભદેવ સ્વામીના દેરાસરમાં થાંભલાઓની કુંભાઓમાં તથા રંગમંડપના ઘુમટની છતમાં બહુ જ સુંદર કારીગરીવાળાં કોતરકામ ખાસ દર્શનીય છે. પાટણનાં જન મંદિરનાં લાકડાનાં કોતરકામોમાં સૌથી પ્રાચીન કોતરકામ આ હોય એમ મને લાગે છે.
૧૨ કપુર મહેતાના પાડામાં થાંભલાની આજુબાજુ લાકડામાં કોતરી કાઢેલી નર્તકીએ તથા રંગમંડપના ઘુમટની છતનું તેમજ ફરતી પાટડીઓમાંનું લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે.
૧૩ એક બાવાના વૈષ્ણવ મંદિરમાં લાકડાના સુંદર કોતરકામવાળું પદ્માસન સાથેનું ઘરદેરાસર આવેલું છે.
અમદાવાદની પેઠે પાટણમાંથી પણ કેટલાં યે સુંદર કોતરકામ ઉદ્ધારના નામે નાશ પામ્યાં હશે. પાટણના વાડી પાર્શ્વનાથના ઓસવાળ મહોલ્લામાં આવેલા દેરાસરનાં સુંદર કોતરકામો આજે અમેરિકાના કળાપ્રેમી ધનકુબેરેએ દ્રવ્યથી ખરીદીને ત્યાંના Metropolitan Museum માં બહુ જ ખૂબીપૂર્વક સુરક્ષિત રાખેલાં છે. મુંબાઇના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં તળીએ રાખવામાં આવેલું લાકડાનું જૈન દેરાસર પણ સાંભળવા પ્રમાણે પાટણમાંથી જ ગએલું છે. રાધનપુરનાં જૈન મંદિરનાં લાકડકામ ૧૪ ભાની પોળમાં સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં લાકડાનું સુંદર કેદ૨કામ આવેલું છે.
૧૫ કડવામીની શેરીમાં પ્રથમ શ્રીષભદેવ પ્રભુના દેરાસરમાં પણ લાકડાનું સુંદર કોતરકામ છે. ૧૬ પાંજરાપોળમાં આદીશ્વરની શેરીમાં આદીશ્વરના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે.
૧૭ ભેયરા શેરીમાં બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામીના દેરાસરમાં લાકડાની દિવાલે ઉપર સુંદર ચિત્રકામ તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરનું લાકડા ઉપરનું સુંદર કોતરકામ સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
૧૮ અખદોશીની પિળમાં નાના ચિતામણિ પાર્શ્વનાથનું દેરાસર પણ લાકડાના સુંદર કોતરકામવાળું છે.
૪૪ આ નેધ અને શ્રી જયંતવિજયજીએ પૂરી પાઈ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ૨
જેન ચિત્રકલ્પદ્રુમ ખંભાતના જૈન દેરાસરનાં લાકડાનાં કેતરકામ૪૫ ૧૮ ટેકરી પરના શ્રી સીમંધરસ્વામીના દેરાસરમાં રંગમંડપના ઉપરના ઘુમ્મટના ભાગમાં તથા થાંભલાઆની કુંભીઓ પર તેમજ કુંભીને ફરતી, જુદાં જુદાં વાજિંત્રો લઈને ઉભી રહેલી નર્તકીઓ સંદર રીતે કોતરી કાઢેલી છે.
૨૦ બજારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે. ૨૧ બોળપીપળાના શ્રીનવપલવ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કેતરકામ છે.
૨૨ બાળપીપળામાં જ વાઘમાસીની ખડકીમાં ત્રીજા શ્રીસંભવનાથના દેરાસરમાં લાકડાની સુંદર કારીગરીવાળું સિંહાસન આજે પણ વિદ્યમાન છે. સુરતનાં જૈન દેરાસરના લાકડામ ૨૩ શાહપુરમાં આવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાની ભીતિ ઉપર તથા તેમાં વિવિધ જાતનાં સુંદર ચિત્રકામો તથા થાંભલા ઉપર બારીક કોતરકામો ખાસ પ્રાણીય છે. આખા ગુજરાતભરમાં લાકડા ઉપરનાં ચિત્રકામ તથા કોતરકામવાળું આવું બીજું એક પણ જૈન મંદિર મારી જાણમાં નથી. ગુજરાતની લાકડા ઉપરની ચિત્રકળા તથા કોતરણીને અભ્યાસ કરવા ઈચ્છતા પિપાસુની તૃષા તૃપ્ત કરે એટલી વિપુલ સામગ્રી આ જૈન મંદિરમાં ઉપલબ્ધ થાય તેમ છે. ગુજરાતના પત્થરના શિલ્પ માટે દેલવાડાનાં જૈન મંદિર અભ્યાસીને માટે જેટલાં ઉપયોગી છે તેટલાં જ ગુજરાતની લાકડકામની ચિત્રકળા અને શિલ્પકળા માટે આ જૈન મંદિર ઉપયોગી છે એમ મારું માનવું છે.
૨૪ કાઠિયાવાડમાં આવેલા પાલીતાણાને શ્રીયશોવિજયજી જૈન ગુરુકુળમાં લાકડાના કોતરકામવા ઘર-દેરાસર છે.
પ્રસ્તુત યાદી સંપૂર્ણ તે નથી જ. કેટલાં યે જેન મંદિરો અને વિષ્ણુ મંદિરોમાં લાકડાનાં કોતરકામો હશે જે જાહેરની જાણમાં પણ નહિ હોય. ગુજરાતની કળાના ઇતિહાસની શૃંખલા જેવા માટે અને તેનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે લાકડા ઉપરનાં આ કોતરકામો તથા ચિત્રકળાને અભ્યાસ પણ આવશ્યક છે એમ માનીને મળી શકી તેટલી જૈનાશિત લાકડકામની કળાની યાદી માત્ર અહીં આપીને સંતોષ માનવો પડે છે, યથા સમયે અને યથા સાધને એ કળાને સંપૂર્ણ અભ્યાસ કરીને એક સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરવાને મારા વિચાર છે, તેથી આ ગ્રંથ વાંચનાર દરેક વાચકને વિનતિ છે કે આ યાદી સિવાયનાં બીજો કોઈ લાકડા ઉપરનાં કોતરકામ અને ચિત્રકામ તેઓની જાણમાં આવે છે તે કૃપા કરીને આ ગ્રંથના સંપાદકના સરનામે મોકલી આપે.
ગુજરાતની કાગળ ઉપરની નાશ્રિત કળા
[વિ. સં. ૧૪૧૮ થી ૫૦ સુધી વિક્રમ સંવત ૧૪૬૮માં ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણથી ખસેડી, તે વર્ષમાં સ્થપાએલા
૪પ આ નેધ અને શ્રી ચીમનલાલ ડી. દલાલ તરફથી મળી છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૩
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ અમદાવાદમાં મુસલમાની સુલતાનો લાવ્યા. હિંદુ સત્તાના અંત અને મુસલમાનોની ચડતીના એ વખતે, ખાસ કરીને ચૌદમા અને પંદરમા શતક લગભગમાં, એક પ્રજાકીય ઉથાન થયું જે જીવનના દરેક પ્રદેશને સ્પર્શી વળ્યું. તેનું મહત્વ હજુ પણ પૂર્ણરીતે સમજાયું નથી, કારણકે સામાજિક તેમજ ભૌગોલિક બંને દષ્ટિએ તેના પ્રત્યાઘાતે ભારતના દરેક પ્રદેશ ઉપર વિરતપણે વેરાયા હતા. મહાકાવ્યોના દિવસો જતા રહ્યા હતા. સાહિત્ય-સામ્રાજ્યમાં એ પંડિતાઈનો જમાનો હતો. અલાઉદ્દીન ખિલજીના સરદારોએ ગુજરાતને હિંદુ રાજ્યને પાયમાલ કર્યું ત્યાર પછી ચાલેલી અંધાધુંધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ તો શારદાસેવન તજી દીધું; પણ મંદિર, પ્રતિમાઓ આદિની આશાતના થવા છતાં જૈન સાધુએ પિતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. ભભકભર્યો શિલ્પ અને પ્રયાસજનિત ભિત્તિચિત્ર માટે તે સમય ન હતો. તે સમયે પ્રજાકીય ઉત્થાન અને સંસ્કૃતિના પ્રજાવાદનો હોદ પ્રાથમિક સર્જન કરતાં વિગતોની ઝીણવટનો એ જમાનો હતો.
બેલુર, આબુ, ખજૂરાહો અને ભુવનેશ્વર આ બધાં જ તે સમયમાં પ્રવર્તી રહેલા આ સામાન્ય તત્વની સાક્ષી પૂરે છે. નાનાં છબિચિત્રોના વિના વિકાસને ઉભવ માત્ર અકસ્માત રૂપે જ નહોતો, કિંતુ તે વખતની ભાષા–અપભ્રંશ ભાષા પણું તે સર્વ દેશોમાં લગભગ એકસરખી વપરાતી હતી. એમાં સર્વગમ્ય હતી તે ભાષાનાં તે તે દેશમાં અલગ અલગ રૂપાંતરે થયાં. અને આ સર્વગત ભાષા આપણું ગુર્જરદેશમાં રહીને વિકાસને પામી ગુજરાતી દેશી ભાષાનું રૂપ લેવા લાગી તે પણ આ જ સમયથી, નર્મદ કવિ ગુજરાતી ભાષાને પ્રથમ યુગ આ સમયથી જ પાડે છે. તે કહે છે કે “સંવત ૧૩૫૬ પછી મુસલમાની હાકેમીમાં ગુજરાતની તે ગુજરાતી, એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. તેવી જ રીતે પ્રજામાં ફેલાતી સંસ્કૃતિના અવશ્ય પરિણામ રૂપે જ આ કળાનો ઉદભવ થયો છે. અતિ ભવ્ય કલ્પના અને બીજું સચવાઈ રહેલાં ચિત્રો ઉપરથી આ સ્પષ્ટ થાય છે. મોગલોને અને પાછળથી હિંદુ રાજાઓના રાજ્યાશ્રય નીચે આવતાં સુધી મેગલ સમય પહેલાનાં નાનાં છબિચવ્યાના સુંદરમાં સુંદર નમૂનાએ આપણને ઓ ‘ગુજરાતની જેનાશિત કળા'સિવાય બીજે કયાંય પણ મળી આવતાં નથી.
કાગળ ઉપર ચિત્રકામવાળી પ્રતમાં સૌથી જૂનામાં જૂની કહપસત્રની તારીખવાળી પ્રત રાવ બહાદુર શાં. હીરાનન્દ શાસ્ત્રીના સંગ્રહમાં છે, જેના ઉપર સંવત ૧૧૨૫માં તે લખાયાની નોંધ છે. પરંતુ આપણે અગાઉ જાણી ગયા તે મુજબ તેનાં ચિત્ર પંદરમા સૈકાથી પ્રાચીન નથી જ. વિ.સં. ૧૪૭૨ની સાલની કલ્પસૂત્રની એક પ્રત રૉયલ એશિયાટિક સોસાએટીની મુંબઈની શાખાની લાયબ્રેરીમાં છે અને તે જ સંવતની એક મત લીમડીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંગ્રહમાં (લિસ્ટ. નં. ૫૭૭ની) છે; તેના પછી કપસૂત્રની એક પ્રત વિ.સં. ૧૪૮૪ (ઈ.સ. ૧૪૨૭)ની, લંડનની ઈડિયા ઓફિસમાં, ૧૧૩ પાનાની, રૂપેરી શાહીથી લખેલી છે. તે પછી વિ.સં. ૧૪૮૯માં લખાએલી વયોવૃદ્ધ આચાર્ય શ્રી જયસૂરીશ્વરજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રતને વારે આવે છે, જેમાંનાં એકવીસ ચિત્રો પૈકીનાં બે ચિત્રા નમૂના તરીકે અવે (ચિત્ર. નં. ૧૮૪–૧૯૫માં રજુ કર્યો છે. ત્યાર પછી સંવત ૧૫૨માં યવનપુર (હાલના જેનપુર)માં લખાએલી, વડોદરાના નરસિંહજીની પિળના જ્ઞાન
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૪
જેન ચિત્રકામ મંદિરમાં સ્વર્ગસ્થ શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સંગ્રહમાંની કપસૂત્રની પાનાં ૮૬ વાળી હસ્તપ્રત કે જે સેનેરી શાહીથી લખેલી છે તે આવે; જેમનાં આઠ ચિ તથા અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો (ચિત્ર. . ૧૯, ૧૯૯, ૨૩૦, ૨૩૧, ૨૩૨ અને ૨૫પમાં છ પ્લેટો તરીકે) પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. એ સ્પષ્ટ બતાવી આપે છે કે ગુજરાતમાં મુગલ રાજ્યની સ્થાપના થયા પહેલાં ગુજરાતના ચિત્રકારે કેટલી સુંદર કિનારેનું સર્જન કરી શકતા હતા. ત્યાર પછી અમદાવાદના દેવશાના પાડા મધ્યેના સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી દયાવિમલજી શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતને વારો આવે છે. એ પ્રતના ચિત્રકામની બરોબરી કરી શકે તેવી એક પણ પ્રત ભારતભરના બીજા કોઈ પણ જૈન ભંડારમાં નથી, એ પ્રત લાટ દેશમાં આવેલા ગાંધાર બંદરના રહેવાસી શ્રેષ્ટિ શાણુ અને જૂધના વંશજોએ ચીતરાવેલી હોવાની સાક્ષી તેના કેટલા પૃષ્ઠ પરની પ્રશસ્તિ પૂરે છે. આ મતની ખાસ વિશિષ્ટતા તો એ છે કે તેમાં રાગ, રાગિણીઓ, મૂર્ણન, તાન વગેરે સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી, મચારી વગેરે ભરતનાટયશાસ્ત્રમાં વર્ણવેલા નાટયશાસ્ત્રનાં રૂપે, દરેક ચિત્રના મથાળે નામ સાથે, પાનાની બંને બાજુના હાંસીઆમાં ચીતરેલાં છે. મારી જાણમાં છે ત્યાં સુધી, મુગલ સમય પહેલાંના ગુજરાતી ચિત્રકારોએ ચીતરેલાં નાટયશાસ્ત્ર તથા સંગીતશાસ્ત્રનાં આટલા બધાં રૂપ ભારતમાંના અગર હિંદ બહારના દેશોમાંના સંગ્રહમાં હોવાનું જણાયું નથી. યથા અવસરે અને યથા સાધને એ આખી યે પ્રત છપાવીને કલાવિશારદો સન્મુખ જાહેરની જાણ માટે મૂકવાનો મારો ઇરાદો છે. આના પછી ન્યાયાભાનિધિ વિજયાનંદ સુરીશ્વરજીના સંધાડાના ઉપાધ્યાયજી શ્રી સોહનવિજયજીના સંગ્રહની ક૯પસૂત્રની પ્રતનાં ચાળીસ ચિત્રો પૈકી ચાદ ચિત્રો અત્રે રજુ કરેલાં છે. આ પ્રતનાં ચિત્રની કળાને બરાબર મળતી જ સુંદર ચિત્રવાળી કલ્પસૂત્રની એક પ્રત શ્રીયુત જિનવિજયજીના સંગ્રહમાં છે, જે સંવત ૧૫૨૩ના વૈશાખ સુદી ૩ ના રોજ લખાવવામાં આવી છે. તેના પછી સંવત ૧૫૨૯માં લખાએલી માંડવગઢના સંધવી મંડનના સંગ્રહની ઉત્તરાધ્યયન સૂત્રની સુવર્ણોક્ષરી શાહીથી લખાએલી પ્રતને વારો આવે છે. શ્રીયુત જિનવિજયજીના સંગ્રહમાંની તથા આ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની પ્રતનાં ચિત્રો સમયના અભાવે હું આ ગ્રંથમાં રજુ કરી શક્ય નથી. ત્યાર પછી આવતી, વયોવૃદ્ધ મુદ્દેવ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહની વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત પૈકીનાં પિસતાલીસ ચિત્રોમાંના ત્રીસ ચિત્રો, તેમજ સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સંગ્રહમાંની કલ્પસૂત્રની તારીખ વગરની એક પ્રત (જે લગભગ પંદરમા સૈકાની શરૂઆતમાં લખાએલી હશે તેવું મારું માનવું છે તે)માંથી પણ પાંચ ચિત્રો તથા એક રંગમાં બોર્ડ, પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. વળી તેમના જ સંગ્રહમાંની ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની પંદરમા સૈકાની તારીખ વગરની એક પ્રતિમાંનાં તેત્રીસ ચિત્રો પૈકીનું એક ત્રિરંગી ચિત્ર (જુઓ નં. ૨૫૬) પણ અત્રે રજુ કરવામાં આવ્યું છે. ત્યાર પછી મારા મિત્ર શ્રીયુત ભોગીલાલ સાંડેસરાના સંગ્રહમાંની વૈષ્ણવ સંપ્રદાયની “બાલગોપાલ સ્તુતિ’ની પ્રતમાંથી ચાર ચિત્રો (ચિત્ર નં. ૨૫૧ થી ૨૫૪) તથા વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરના ભાષાંતરખાતાના મદદનીશ શ્રીયુત મંજુલાલ મજમુદારના સંગ્રહમાંની સપ્તશતીની એક પ્રતમાંનાં બાર ચિત્રોમાંથી એક
Page #89
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઈતિહાસ
૫૫ ચિત્ર (ચિત્ર ન. ૨૫૦) તેમજ મારા પોતાના સંગ્રહમાંની રતિરહસ્યની બે પ્રતોમાંથી એકેક ચિત્ર અત્રે પહેલવહેલી વખત રજૂ કરવામાં આવ્યાં છે. આ બધાં એ ચિત્ર પંદરમા સૈકાનાં છે, અને તેની આંખો તથા બીજા અવયવે જૈન ધર્મના કથાપ્રસંગનાં ચિત્રોને મળતાં આવે છે, તેથી ખાત્રી થાય છે કે આ કળાને પ્રચાર મુગલ સમય પહેલાં ગુજરાતના--પશ્ચિમ ભારતના દરેક સંપ્રદાયના લોકોમાં હવે જોઈએ—પછી તે જૈન હો કે વૈષ્ણવ. પંદરમા સૈકાનાં આ બધાં ચિત્રો તે સમયના રીતરિવાજો, પહેરશો તથા લોકજીવનનો ઇતિહાસ નણવા માટે ઘણું જ મહત્ત્વનાં છે. આ ચિત્ર પછીનાં ચિત્રોમાં આપણે ઉપર જણાવી ગયા તે ગુજરાતની જૈનાશ્રિત ફળાની ખાસ વિશિષ્ટતાએ દેખાતી નથી; કારણકે , “ ગુજરાતની જૈનાશ્રિત કળા' કહે કે “ગુજરાતની કળા' કહે, તે પછીના સમયની મુગલ કળા' અને “રાજપૂત કળા’માં ભળી ગઈ હોય તેમ લાગે છે, અને આ રીતે ગુજરાતની જૈનાચિત કળા' કળાના વિશિષ્ટરૂપે નાશ પામી છે જે હવે કદી પણ ફરીથી સજીવન થાય એવાં ચિહ્નો જણાતાં નથી.
આ ચિત્રો પછીથી ગુજરાતની જૈનાશિત કળા અને મુગલ કાળા વચ્ચેના સમય દરમાનની સંવત ૧૬૪૭માં લખાએલી મારા પિતાના સંગ્રહમાં ને “ઉત્તરાધ્યયન સૂત્ર'ની પ્રતનાં છેતાલીસ ચિત્રો પૈકી આઠ ચિત્ર પણ અત્રે સરખામણી માટે રજુ કરવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર નં. ૨૫થી ૨૬૪ સુધી), જે બંને કળાની વચ્ચેના સમય દરમ્યાનમાં ચિત્રકળાનું પતન ક્યાં સુધી થયું તે બતાવવા માટે બહુ જ ઉપયોગી પુરાવા રૂપે છે.
ચિત્રકામ માટે તાડપત્રના સ્થાને જ્યારથી કાગળનો વપરાશ થવા લાગ્યો ત્યારથી ચિત્રોમાં પણ મોટો ફેરફાર થયો. તાડપત્રના પાના કરતાં કાગળમાં ચિત્રકાર તેના કાર્ય માટે વિશાળ જગ્યા મેળવી શકે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પાનાંઓ, અને તેથી ચિત્ર માટેની જગ્યા, વધારે મળવા લાગી. કાગળના વપરાશથી તેઓને વધારે જગ્યા મળી તેટલું જ નહિ, પણ સારાં ચિત્રા ચીતરવા માટે ઉચિત ભય પણ મળી. પહેલાંનાં સાદી લીટીઓનાં પહોળાં ચિત્રોની જગ્યાને બદલે હવે વધારે સુંદર પદ્ધતિસરની જગ્યા મળવા લાગી અને તેથી ચિત્રોમાં વર્ણનાત્મક ભાગની વૃદ્ધિ થઈ. કાગળના સમયનાં નાનાં છબિચિત્રો વધારે સુંદર, વધારે પદ્ધતિસર અને વધારે શણગારવાળાં છે.
રંગોની પસંદગીમાં પણ મોટો પલટો થયે. તાડપત્રનાં નાનાં છબિચિત્રોમાં જયાં પીળો રંગ વપરાતો હતો તેની જગ્યાએ હવે સોનેરી રંગ વપરાવા લાગ્યો (જોકે કેટલાએક દાખલાઓમાં પળે રંગ પણ વપરાએ મળી આવે છે). કેટલીક વખત પ્રતેના લખાણ માટે ચાંદી અને તેનું બંને વપરાવા લાગ્યાં. જેમ જેમ સમય જતે ગમે તેમ તેમ તેના ઉપયોગ વધારે થતો ગયો, અને તે
એટલે સુધી વધ્યો કે ચિત્રમાં જૈન સાધુનાં કપડાં બતાવવાની ખાતર ચિત્રકારને સેના ઉપર સફેદ રંગનાં ટપકાં અગર, વિચિત્ર રીતે, કોઈક વખત લાલ રંગનાં ટપકાં કરવા પડયાં ! રંગોની અસરને વધારે સુંદરતા આપવા માટે ચિત્રામાં લું વપરાઈ શકે તેટલું સોનું વધારે વપરાવા લાગ્યું અને કાગળ ઉપર પ્રથમ સેનાનો ઉપગ કરીને પછી તેના ઉપર રંગને ઉપાય કરવાની એક જાતની નવી જ પ્રથા શરૂ થઇ, જે તે સમયની ગૂર્જર પ્રજાને વૈભવ અને મહર્ધિતાનું સૂચન કરે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૬
જેન ચિત્રકટપદ્રુમ હાલમાં મળી આવતી સુવર્ણાક્ષરી પ્રતિઓની પ્રશસ્તિઓ જોતાં ચદમાં અને પંદરમાં સિકામાં જ કલ્પસૂત્ર, કાલકકથા, ઉત્તરાયનું સૂત્ર, ભગવતી સૂત્ર વગેરેની સેંકડો પ્રતિએ સુવર્ણની શાહીથી લખાએલી હોય તેમ દેખાય છે, અને તેથી જ ગુજરાતની જૈનાશ્રિત કળાની કિંમતી
સંત ગણીગાંઠી બાલગોપાલ સ્વતિની પ્રત તથા સપ્તશતીની ડીએક પ્રતનાં ચિત્રો સિવાય બીજી કોઇ પણ હિંદુ રાજવી અગર મુસલમાન બાદશાહના દરબારના સંગ્રહની ચિત્રકળાનો નમૂનો સરખો પણ આજે જોવા મળતો થથી.
મારી માન્યતા પ્રમાણે, સેનાની તથા રૂપાની શાહીઓને લખવા માટે ઉપગ ચૌદમાપંદરમા સૈકાથી જ શરૂ થયો હોય એમ લાગે છે, અને તેની સાબિતી તે સમય દરમ્યાનના શ્રીજિનમંડનગણિકત કુમારપાળ પ્રબંધ’, ‘ઉપદેશતરંગિણી'ના કર્તા શ્રી રત્નમંદિરમણિ તથા “શ્રાદ્ધવિધિ’ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રતનશેખરસુરિ વગેરેના તે તે ગ્રંથોના ઉલેખ આપે છે.
આ સમય દરમ્યાનનાં ચિત્રોમાં તાડપત્રના સમય કરતાં વાદળી રંગ વધારે પ્રમાણમાં વપરાવા લાગ્યો અને કેટલીક વાર તો તેને ઉપગ ચિત્રાની પૃષ્ઠભૂમિ તરીકે પણ થવા લાગે. વળી, ખુલતો ગુલાબી અને કોઈક વખત નારંગી પણ વપરાવા લાગ્યો. તાડપત્રનાં ચિત્રોમાં વપરાતા કીમજી અને સીંદુરિયા બંને રંગને મળતા લાલ રંગનો ઉપયોગ થવા લાગ્યા. ચિત્રાના વિષયમાં પણ પલટે થયે. મોટા ભાગે તીર્થકરો, દેવો અને આશ્રયદાતાઓનાં ચિના થડ સાંકડા દેખાવોનું જૂનું રણ બદલાઈને મોટા વિશાળ પ્રમાણના જુદાજુદા દેખાવાનાં ચિત્રો ચીતરાવવા લાગ્યાં.
આ કળાનો પ્રચાર જૈન સંપ્રદાયની બહાર પણ સારા ગુજરાતમાં થએલો દેખાય છે. એ કળામાં આલેખાએલી વિણવ સંપ્રદાયની “બાલગોપાલ સ્તુતિની ત્રણ પ્રતો તથા “સપ્તશતી’ની એક પ્રત હાલમાં હાથ આવી છે, અને સાંભળવા પ્રમાણે બીજી એક “બાલગોપાલ સ્તુતિ'ની પ્રત પિટલાદની નારણભાઈ હાઈસ્કૂલમાં પણ છે.
તારીખ વગરની કાગળની પ્રત જૂનામાં જૂની જે મળી આવે છે તે મોટે ભાગે ૧૨"x૩ અગર ૧૧૪૩૩ની હોય છે. તે પછીના સમયની તેનાથી યે મેટી ૧૧૮૪ અને વધુમાં વધુ ૧૬ "x" સુધીની મળી આવે છે.
સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રીહંસવિજયજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત ૧૧૩ ઈચના કદની છે, જેમાંનાં ત્રીસ ચિ પિકી પાંચ ચિત્ર તથા તેની આજુબાજુની સુંદર કિનારો વગેરેના ચાર ઓંકે પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે,
આ ચિત્રોમાં, પુરુષોનાં કપાળમાં છે આવી જાતનાં તિલકે તથા સ્ત્રીઓનાં કપાળમાં • આવી જાતનાં તિલક, જૈન તેમજ વૈષ્ણવ બંને સંપ્રદાયની હસ્તપ્રતોમાં જે જોવામાં આવે છે તે ઉપરથી એમ પણું અનુમાન થઈ શકે છે કે આજે ગુજરાતમાં ધાર્મિક સંપ્રદાયના જે કુસંપો તથા ઝગડાઓ જૈને તથા વણની અંદર દેખા દે છે તેવા ઝગડાઓ તે સમયમાં નહિ જ હોય, કારણકે ગુજરાતની જૈનાશ્રિત કળાના નમૂનાઓમાં જે જાતનાં વસ્ત્રો, નાક, આંખ તથા કાન વગેરે શરીરના અવયવો તથા આભૂષણો જોવામાં આવે છે તે જ તનાં વર, આભૂષણે તથા શરીરના
Page #91
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
પ૭ અવયવો વેણુવાશ્રિત કળાના નમૂનાઓમાં પણ જોવામાં આવે છે; એટલે કે તે સમયના ચિત્રકારેએ કોઈ પણ સંપ્રદાયની સાંપ્રદાયિક માન્યતા પવવાનો પ્રયત્ન નથી કર્યો, પણ પેતાના સમયના સામાજિક રીતરિવાજોની રજુઆત કરવાનો જ પ્રયત્ન કર્યો હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે,
આજે માત્ર જેનાશ્રિત કળાના નમૂનાઓ જ સેંકડોની સંખ્યામાં મળી આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે સમયમાં પુસ્તકેદારના કાર્યનો પ્રવાહ અતિ તીવ્ર વેગથી વહેવા લાગ્યો હતો. ફક્ત ચાદમી અને પંદરમી શતાબ્દીના મધ્ય અને અંતમાં જ કંઇ લાખ પ્રતિ લખાઈ હશે. તેવા ઉલ્લેખો પૈકી દાખલા તરીકે લઈએ તો સં. ૧૪૫૧માં, કલ્પસૂત્ર અને કાલકકથાની સુવર્ણાક્ષરે તથા રૌપ્યારે સચિત્ર પ્રતે લખાવી સકલ સાધુઓને ભણવા માટે, સંગ્રામ સોની નામના એક જન ગૃહસ્થ જ્ઞાનખાતામાં ખચલા લાખો સોનૈયાનો ઉલેખ “વીર વંશાવલિ'માં જોવામાં આવે છે.
આ સમય દરમ્યાન ખરતરગચ્છાચાર્ય શ્રી જિનભદ્રસૂરિએ પોતાના જીવનમાં સૌથી વધારે મહાને જે કાર્ય કર્યું તે જાદાજુદા સ્થાનકોએ ગ્રંથભંડારે સ્થાપવાનું. તેઓએ જેટલા ગ્રંથભંડાર સ્થાપિત કર્યા-કરાવ્યા છે તેટલા બીજા કોઈ આચાર્ય ભાગ્યે જ કરાવ્યા હશે.૪૬
જિનભદ્રસૂરિ પહેલાં તો મોટે ભાગે તાડપત્ર ઉપર જ ગ્રંથ લખાવવાની પ્રથા હતી, પરંતુ તેઓના સમયમાં તે પ્રથામાં મોટું પરિવર્તન થયું. કાં તે તેમના સમયમાં તાડપત્રે ભળવાની મુશ્કેલી હાય, કાં તે કાગળની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઈ હોય, ગમે તે હે, પરંતુ તે સમયમાં તાડપત્ર ઉપર લખવાનું એકદમ બંધ થઈ ગયું અને તેનું સ્થાન કાગળોએ લીધું. તાડપત્ર ઉપર જેટલા જૂના ગ્રંથો લખાએલા હતા તે બધાની નકલે તે સમયે કાગળ ઉપર કરવામાં આવી હતી. ગુજરાત અને રાજપૂતાનાના પ્રસિદ્ધ ભંડારેનાં તાડપત્રાને આ એક જ સમયમાં, એકસાથે જીર્ણોદ્ધાર થયો હતો. પાટણ અને ખંભાતના ગ્રંથો ઉપરથી કાગળ ઉપર નકલો ઉતારવાનું કાર્ય ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય શ્રીદેવસુંદરસૂરિ અને શ્રી સોમસુંદરસૂરિની મંડળીએ કર્યું હતું અને ત્યાં
સલમીરના મેળે ઉપરથી નકલ, ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનભદ્રસૂરિની મંડળીએ કરી હતી. આમ, પંદરમી શતાબ્દીમાં કંઇ લાખ પ્રતિએ ઉપરક્ત આચાર્યોએ લખાવી હતી.
જેસલમીરનો પ્રદેશ રેતાળ હોવાના કારણે બહુ જ વિકમ હોવાથી ધર્માંધ મુસલમાનની જુલમી ચડાએ ગુજરાત કરતાં ત્યાં બહુ જ ઓછી થતી. આ સ્થિતિને વિચાર કરીને પ્રાચીન આચાર્યોએ ગુજરાતમાંથી ઘણાં પુસ્તકો ત્યાં પહોંચાડી દીધાં હતાં અને તે પુસ્તકોનું ત્યાં બહુ જ પ્રયત્નોથી રક્ષણ કરવામાં આવ્યું હતું. જેસલમીર ખરતરગચ્છનું મુખ્ય સ્થાન હતું અને આચાર્ય જિનભદ્ર તે ગહના આગેવાન હતા એટલે તે બધાં પુસ્તકે ત્યાં તેમને જ કબજામાં હતાં, તપાગચ્છીય સમુદાય મારફતે ગુજરાતના ભંડારાના ઉદ્ધારની વાત જિનભદ્રસૂરિના સાંભળવામાં આવી
૪૬ સમયસુંદર ઉપાધ્યાએ પિતાની એલી “અષ્ટલક્ષી'ની પ્રશસ્તિમાં લખ્યું છેઃ
श्रीमज्जेसलमेरुदुर्गनगरे जावालपुर्या तथा श्रीमद्देवगिरी तथा अहिपुरे श्रीपत्तने पत्तने ।
Page #92
--------------------------------------------------------------------------
________________
૫૮
જૈન ચિત્રકટુપમ એટલે તેમણે પણ જેસલમીરના શાસ્ત્રસંગ્રહને ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો. અનેક સારા સારા લેખકે તે કામ માટે રોકવામાં આવ્યા અને તેઓની મારફતે તાડપત્ર ઉપરથી કાગળ પર ગ્રંથની નકલો કરાવવાની શરૂઆત થઈ. જિનભદ્રસૂરિ પોતે જાતે જુદાજુદા પ્રદેશમાં ફરી શ્રાવને શાસ્ત્રોહારનો સતત ઉપદેશ આપવા લાગ્યા. આ રીતે સંવત ૧૪૭પ થી સંવત ૧૫૧૫ સુધીનાં ચાળીસ વમાં હજાર-બ૯ લાખ ગ્રંથ તેઓના ઉપદેશથી લખાવવામાં આવ્યા અને તેને જુદાજુદા ઠેકાણે રાખીને અનેક નવાનવા ભંડારો સ્થાપવામાં આવ્યા. પિતાના ઉપદેશથી તેમણે આવા કેટલા ભંડારો તૈયાર ર્યા-કરાવ્યા તેની પૂરી સંખ્યા જાણવામાં આવી નથી.
મુગલ કળા
મુગલ કાળાના૪૭ ઉદયની સાથે જ ગુજરાતની નાશિત કળા, કળાના વિશિષ્ટ રૂપે પિતાનું સ્થાન ગુમાવી બેઠી. જોકે તે સમયને પણ કેટલાક નમૂનાઓ તે મળી આવે છે, પરંતુ તે ગણ્યાગાંઠયા જ,
ઇ. સ. ૧૫૨૨માં બાબરે હિંદ ઉપર સવારી કરી. બાબર અને તેની પછીના મુગલ શહેનશાહના સમયમાં હિંદમાં જે કળા ઉછરી અને વિકસી તે મુગલ કળાને નામે ઓળખાય છે. તેના સંસ્કારનું મૂળ, તૈમુરના સમયથી હિંદમાં ઉતરી આવતા મુગલેની સાથેના ઇરાની કળાના સંસ્કારમાં રહેલું છે.
ઇસ્લામ ધર્મના કાનનોએ માનવ આકૃતિ ચીતરનારને માટે નું ફરમાન કર્યા છે; છતાં કળાની વેલ તે સદા યે પાંગરતી જ રહી છે. માનવ આકૃતિ ચીતરવાના એ નિધેિ કલાશક્તિને બીમાં રૂપમાં વાળી અને વિવિધ આકૃતિરૂપ તથા શોભ-આલેખનોમાં તેઓએ અસાધારણ પ્રાવીણ્ય મેળવ્યું. શહેનશાહ અકબરે ચિત્રકળા પાછળ ખૂબ ખર્ચ રાખ્યો હતો. દેશવિદેશના હિંદુ અને મુસલમાન કળાકારેને તેના તરફથી માન, શિરપાવ કે ઈનામ મળ્યાં જ કરતાં અને કળાના ઉસ્તાદને મનસબદાર અથવા અમીર-ઉમરાવ જેવા ગણવામાં આવતા. અકબરશાહના અંત સમયે તેના દરબારમાં એકસો ઉપરાંત નામીચા ચિત્રકારો હતા, જેમાંના કેટલાકને તે ઉમરાવની પદવીઓ મળી હતી. અકબરની આ નીતિમાં કળાપ્રેમ તો છે જ; સાથે થોડે અંશે આત્મગૌરવ અને સ્વકથા અમર રાખવાની ઇચ્છા પણ પ્રેરક થઈ હોય એમ લાગે છે.
પણ મુગલ ચિત્રકળાને પૂરા રંગમાં ખીલવવાનું ભાન તે જહાંગીરને જ ઘટે છે. ચિત્રકળા તેની લાડીલી જ હતી અને તેને સર્વગે વિકસિત કરવામાં તેણે પૂરી ઉદારતા વાપરી છે. તે શાહી ચિતારાઓની કુશળતા પર હમેશાં ગુમાને રાખતો. એ તો એ જમાનાને ખરેખર રસ ભોગી ઇવ હતો. કળાના મળી આવે તેટલા ઉત્તમ નમૂના તે સંઘરતો, કારીગરીની બારીકી તે સમજ
૪૭ “કુમાર' માસિકના વર ના એક ૧૦મામાં આવેલા મુગલ કાળા’ ઉપરના શ્રી રવિશંકર રાવળના લેખમાંથી મુખ્ય આધાર મેં આ લેખ માટે લીધો છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
પ
અને તેની બાખૂબ કદર કરી શકતા. કોઇ પણ મુલે કળાની ઉત્તમ ચીજ હાથ કરવા તે આગ્રહ રાખતા અને તે માટે ભારેમાં ભારે કિંમત આપતે.
શહેનશાહ જહાંગીરના દરબારી ચિત્રકારે પૈકી સતાદ સાલિવાહન નામના એક ચિત્રકારની જૈન ધર્મના પ્રસંગાની બે સુંદર કૃતિઓ મળી આવી છે, જેમાંની એક કૃતિ (જૈનાચાર્ય શ્રીવિજયસેનસૂરિ ઉપર આગ્રાના સંઘે સંવત ૧૬૬૭ના કાર્તિક સુદી ખીજ ને સેામવારના રોજ મેાકલાવેલા વિજ્ઞપ્તિપત્ર)માં, ઉપાધ્યાય શ્રી વિવેકર્ષ ર્ગાએ સંવત ૧૬૬૬ની સાલમાં આગ્રામાં ચાતુર્માસ કર્યાં અને રાજા રામદાસંદ દ્વારા જહાંગીર બાદશાહને મળીને પેાતાની વિદ્વત્તા તથા શાંતવૃત્તિથી તેને સંતુષ્ટ કરી તેની પાસેથી તે સાલમાં તેના રાજ્યમાં પર્યુષણાના દિવસોમાં હિંસા થવા ન પામે તેવું ફરમાન બહાર પડાલ્યું તેનું આલેખન છે. મહાપાધ્યાયના આવા સુકૃત્યથી આગ્રાના જૈન સંઘને ઘણા આનંદ થયા હતા અને તેમણે પોતાના એ આનંદને ગચ્છપતિ આચાર્ય, કે જે તે વખતે દેવપાટણ (પ્રભાસ પાટણ)માં ચાતુર્માસ રહેલા હતા તેમની આગળ પ્રકટ કરવા માટે આ ઉત્તમ ચિત્રકાર પાસે તે પ્રસંગને લગતું સુંદર અને ભાવદર્શક ઉપલું ચિત્રપટ તૈયાર કરાવી સાંવત્સરિક ક્ષમાપનાના પત્રરૂપે તેમની ઉપર મેાકલાવ્યું હતું. આ ચિત્રપટમાં મહાપાધ્યાય વિવેકર્ષણ કેવી રીતે રાન રામદાસને સાથે લઈ જહાંગીર બાદશાહ પાસે ફરમાન મેળવવા માટે જાય છે, અને ક્માન મળ્યા પછી કેવી રીતે ઉપાધ્યાયના એ શિષ્યા બાદશાહી નાકરેને સાથે લઈ આગ્રા શહેરમાં જાતે તે બાબતને ઢંઢે પીટાવતા કરે છે વગેરે દશ્યો બહુ સુંદર રીતે ચીતરેલાં છે. ચિત્રના એક ભાગમાં શ્રીવિજયસેનસરની વ્યાખ્યાનસભા પણ ચીતરેલી છે અને તેમાં શ્રાવલેકર્ષર્માણ જાતે એ ક્માનપત્ર લઈ આચાર્યની સેવામાં સમર્પિત કરી રહ્યાના દેખાવ પણ આલેખેલે છે.
આ ચિત્રમાં આલેખેલી આકૃતિએ બહુ સ્પષ્ટ અને તાદશ છે. દરેક મુખ્ય આકૃતિ ઉપર તેનું નામ કાળી શાહીથી લખેલું છે. ચિત્રની મહત્તા એટલા ઉપરથી જ સમજાશે કે તે ખુદ આદશાહી ચિત્રકાર સાલિવાહનની પીછીથી આલેખાએલું છે. એ બાબતને એ પત્રમાં જ આ પ્રમાણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉસ્તાદ માલીવાહન બાદશાહી ચિત્રકાર છે, તેણે તે સમયે જોયા તેવા જ આમાં ભાવ રાખ્યા છે.' આ ઉપરથી, આ સચિત્ર પત્રની ઐતિહાસિક મહત્તા કેટલી વિશેષ છે તે દરેક વિદ્વાન સમજી શકે તેમ છે.
પહેલાં આ ચિત્રપટ સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીોંોવજયજીના વાદરાના જ્ઞાનમંદિરમાં હતેા અને તેના ઉપરથી શ્રીયુત જિનવિજયજીએ ‘વિજયસેનસૂરિને આમાના સંઘે મેાકલેલેા ચિત્ર સાંવરિક પત્ર' એ નામના એક લેખ ઇ.સ. ૧૯૨૨માં લખ્યા હતા,૪૮ જેને મુખ્ય આધાર લઇને શ્રી એન. સી. મહેતાએ પેાતાના The Studies in Indian Painting નામના પુસ્તકમાં ચિત્રા સાથે પાન ૬૯ થી ૭૩માં સાતમું પ્રકરણ A Painted Epistle by Ustad Salivahana નામનું ઈ.સ. ૧૯૨૬માં લખ્યું હતું. મને અત્રે જાણાવતાં દિલગીરી થાય છે કે આ ચિત્રપટ પણ,
૪૮ ટિપ્પણી ૧ કેમ નં. ૧,
Page #94
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકઃપકુમ સંવત ૧૪૯ની સાલના પચતીથી ટ’ની માફક, બંડારના ટ્રસ્ટીઓને પાછો સોંપવામાં આવ્યો નથી. ધન્ના સાલિભદ્ર રાસ ઉપરોક્ત ઉસ્તાદ રશાલિવાહનની પછીથી જ સંવત ૧૬૮૧માં લખાએલ મેતિસાર વિરચિત “ધન્ના સાલિભદ્ર રાસ’નાં ૩૯ ચિત્ર પકીન ચાર ચિત્રે પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે. આ રાસ કલકત્તા નિવાસી બાબુ બહાદુરસિંહજી સિંધીના સંગ્રહમાં છે. તે શ્રીયુત જિનવિજયજી દ્વારા જ મારા જોવામાં આવ્યો હતો અને તેઓની જ સહાનુભૂતિથી હું અત્રે રજુ કરી શક છું. ઉસ્તાદ સલિવાહનની આ બે કૃતિઓ સિવાય બીજી એક પણ કૃતિ હજુ જાહેરમાં આવી નથી.
આ બંને કૃતિઓ સિવાય એક અજ્ઞાત ચિત્રકારની મુગલ કળાના સમય દરમ્યાનની સંગ્રહણી સૂત્રની પ્રતનાં દસ ચિત્ર પણ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે. વળી એક “આકાશ પુરુ'નું ચિત્ર મુનિ મહારાજ શ્રીઅમરવિજયજી તરફથી મને મળેલું તે પણ અત્રે રજુ કર્યું છે.
મુગલ કળા વિશે મારી પહેલાંના ઘણા વિદ્વાન કળવિવેચકોએ પોતાનાં મંતવ્ય જગત સમક્ષ રજુ કરેલાં છે, એટલે તે સંબંધે વધુ વિવેચન નહિ કરતાં આ પ્રકરણ અત્રે જ સમાપ્ત કરું છું. મુગલ સમય પછીના જેન ચિર મુગલ કળાના સમય દરમ્યાનમાં જૈન ચિત્રે વિષે આપણે ચર્ચા કરી ગયા. હવે તે પછીના જૈનાશ્રિત કળાના નમૂનાઓ જે આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે:
લગભગ સત્તરમી સદીની રાજપુત કળાની “ધજા સાલિભદ્ર રાસ’ની પ્રત મધ્યેનું એક ચિત્ર મારા પોતાના સંગ્રહમાંથી અત્રે રજુ કરવામાં આવ્યું છે, તેના પછી સંવત ૧૮૯૫ની અમદાવાદમાં લખાએલી “શ્રીપાલ રાસની માંથી કેટલાંક ચિત્રો આપવામાં આવ્યાં છે. આ ચિત્રો પૈકી વહાણનાં ચિત્રો ગુજરાતના વહાણવટાના ઇતિહાસ માટે ઘણી જ મહત્વની હકીકત પૂરી પાડી શકે તેમ છે, અને તે ઉપરથી ઓગણીસમી સદીમાં પણ ગુજરાતના વહાણવટીઓ કેવાં વહાણે બાંધી શકતા હતા તે આપણે જાણી શકીએ છીએ.
તે પછી છેવટે મારા સંગ્રહમાંથી કામશાસ્ત્રના વિષયને લગતું “ચંદ્રકલાનું એક ચિત્ર તથા પાટણનિવાસી સ્વર્ગસ્થ યતિવર્ય શ્રી હિંમતવિજયજીએ પોતાના સ્વહસ્તે ચીતરેલું “શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, તેના બે શિખ્યો તથા પરમાર્હત કુમારપાળ અને મંત્રી ઉદયન’નું એક ત્રિરંગી ચિત્ર વાચકોની જાણ સારૂ રજુ કરીને, બારમા સૈકાથી માંડી છેક વીસમી સદીના મધ્ય સમય સુધીની ગુજરાતની જીવાશ્રિત કળા'ને ઇતિહાસ જગત સમક્ષ રજુ કરવાનો મેં પ્રયત્ન કરેલ છે, તેની સફળતા-અસફળતાનો આધાર તેને ગુજરાતી પ્રજા તરફથી મળતા આવકાર ઉપર રહેલો છે.
અંતમાં, મારા આ ક્ષુદ્ર પ્રયત્નથી ગુજરાતી પ્રજ, તેમાં યે મુખ્યત્વે જૈન પ્રજા, પિતાના નાશ પામતા કિંમતી કળાના અવશેષો સાચવવા કટિબદ્ધ થઈને પૂર્વે થઈ ગએલા મહાપુરુષોની અમૂહય કૃતિઓનું સંરક્ષણ તથા તેને પ્રચાર કરવા ઉજમાળ થશે તો મારી તથા મારા સાથીદારોની આ સંગ્રહ પ્રગટ કરવાની મહેનત સફળ થઈ માનીશ.
સારાભાઈ મ. નામ
Page #95
--------------------------------------------------------------------------
________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે
પ્રાવેશિકી નોંધ
કલ્પસૂત્ર તથા કાલકકથાની પંદરમા સૈકાની દયાવિ. શા. સં. અમદાવાદની અપ્રતિમ ચિત્રકળાવાળી સુવર્ણાક્ષરી પ્રત ઉપરથી આ “નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ’નાં ચિત્રો લેવામાં આવ્યાં છે. પ્રતનાં કુલ પત્ર ૨૦૧ છે, જેમાં પત્ર ૧૮૭ કલ્પસૂત્રનાં અને પત્ર ૧૪ કલકથાનાં છે. પ્રસ્તુત ચિત્રો કાલકકથાનાં પત્ર ૧૪ ઉપરથી લેવામાં આવ્યાં છે.
કલ્પસૂત્રની પ્રતના અંતે પત્ર ૧૮૭ ઉપર આ બહુમૂલ્ય પ્રતના ચીતરાવનાર ઉદાર મહાપુરૂની પ્રશસ્તિ મળી આવી છે જે નીચે પ્રમાણે છે:
दिव्यानं लिह वारू चित्र रूचिरश्रीजैन हावली
बातांदोलित केतु कैतव वशाक्षि तर्जयन्ती श्रिया । दैवावास पुरीमनेक सुमुरुस्युतेव शिष्टाधया
श्रीगंधारपुरी सदा विजयते सद्धर्मकर्मोदया ॥ १ ॥ प्राग्वाट वृद्धशाखायां मंत्री देवामिधोंजनि ।
ગ(કા) સેવ રાત્રી જશે તથ ગુલાટૂન || ૨ | आसाक स्तत्तनय स्तद्भार्या नाम तश्च करमाइ ।
तत्पुत्रौ गुणपुणों शाणा जूठाभिधौ भवतः ॥ ३॥ शाणाकस्य च पत्नी चांगू नाम्नी स्ततस्तयोरासीत् ।
। रयणायराभिधानः पातलि नाम्नी च तज्जाया ॥ ४ ॥ प्राग्वाटवंश तिलकः समभूद्विद्याधरस्तयोस्तनयः ।
ઘરની ૪ રામ મગન કાના જુનરિણા || 5 || निजकुल विशद सरोरुह भासन दिनकर समान महिमानौ ।
____ आश्चिन्याः कुमराविव पुत्रौ द्वौ तस्य संजातो ॥६॥
આથતુ વિરગાઢ તિજો . . . . આ પ્રતની ચિત્રકળા તથા તેનાં રંગવિધાનાદિ માટે ચિત્રવિવરણ જુઓ. અત્રે રજુ કરેલાં ચિત્રમાં બે સંખ્યા છે, તેમાં તાન અગર દષ્ટિ જોડે જે કાળા અક્ષરો દેખાય છે તે તેના પ્રકારના સિંખ્યાં છે અને વચ્ચે જે સફેદ અક્ષરો દેખાય છે તે પત્રાંકે છે. આ ચિત્રો ઉપર શ્રી ડોલરરાય માંકડે નીચેનો વિસ્તૃત અભ્યાસપૂર્ણ લેખ લખી આપવા માટે તેઓશ્રીનો અત્રે આભાર માનું છું.
- સંપાદક
Page #96
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ લિતકલાઓના વિકાસમાં સંગીત અને નૃત્યને બહુ જ નિકટને સંબંધ છે. પ્રેક્ષકનાં મન I હરતી નર્તકીને માત્ર અભિનયથી જે વિજય મળે તેના કરતાં અભિનય જ્યારે સંગીત સાથે ભળે ત્યારે એ વિજય સિદ્ધતર બને. સંગીતમાં જે શબ્દાર્થ હોય તેને અનુરૂપ અંગનાં હલનચલનથી ત્યારે નર્તકી અમુક ભાવ ઉત્પન્ન કરી શકે ત્યારે એ બંનેની સાર્થકતા થાય,
છતાં, આરંભકાલે નૃત્ત અને સંગીતની કલાઓનો વિકાસ જુદાજુદા જ થયું છે. આપણામાં નૃત્ત અને નૃત્ય વચ્ચે ભેદ છે. તે મુજબ નૃત્તમાં અભિનય ન હોય અને સંગીત પણ ન હોય; નૃત્યમાં એ હેય. એ સ્થિતિ જ બતાવે છે કે સંગીત અને નૃત્યનો આવિર્ભાવ શરૂઆતમાં તો સ્વતંત્ર રીતે જ થયો છે. પાછળથી જ્યારે સંકુલ ભાને ઉપજાવવામાં સંગીત તથા નૃત્યનું સંમિશ્રણ ઉપાણી જણાયું ત્યારે એકનાં અંગો બીજાએ ઉપયોગમાં લઈ લીધાં. આ કાળે, મૂળ નૃત્તનાં અંગે રૂ૫ શરીરનાં અંગોપાંગનાં હલનચલનના જે પ્રકારો નૃત્યગ્રંથોમાં ગણવેલા મળે છે તેને સંગીતગ્રંથોમાં પણ સ્થાન મળ્યું. આપણી અહીંની ચિત્રાવલિ આવા સમયને અનુલક્ષે છે. એમાં કુલ
વીસ ચિત્રો છે. દરેક ઉપર તે તે ચિત્રોનાં નામ લખ્યાં છે. તેમાં કેટલીક વાર લહીઓએ ભૂલ કરી છે, તેના વિશે આગળ વિચાર કરીશું. એ ચોવીસ ચિત્રોમાંથી સેળને અહીં તાનપ્રકારો ગણાવ્યા છે, સાતને દૃષ્ટિપ્રકાર તરીકે ગણાવ્યા છે અને એક ચિત્ર ઉપર “રમંજરી રાજકન્યા' એમ નામ લખ્યું છે. એમાંથી આ ચિત્રાવલિમાં જે પ્રકારેને તાન કહ્યાં છે તેને નૃતગ્રંથોમાં શીપ્રકાર કહેલા છે. અહીં જે દૃષ્ટિરૂપે લખ્યાં છે તે તો ચાખી ભૂલ છે. તે નૃત્તગ્રંથના દષ્ટિપ્રકારે નથી, તે તે ભ્રપ્રકારે છે. આમ અહીં નૃત્તનાં અંગે રૂ૫ શિરોમેદ તથા બ્રભેદનું ચિત્રમાં નિરૂપણ કર્યું છે.
ખરી રીતે, ચિત્ર અને સંગીત-નૃત્યને કંઈ મૂલગત સંબંધ નથી. પણ અમુક કાળ આપણે માનસ બધા મૂર્ત ભાવોને સશરીર બનાવવા તરફ વળ્યું. તે કાળે જુદાજુદા પ્રકારનાં ચિત્રો તેમજ શિલ્પો થયાં. નૃત્તના અસંખ્ય પ્રકારનાં શિ૯ તથા ચિત્ર મેજૂદ છે.૪ અમૂર્ત રાગરાગનાં ચિત્રો પણ મળે છે. મન ઉપર જેની સચોટ અસર થઈ તેને કલાકાર મૂર્ત રૂપ આપવા ભથે એ દેખીતું છે. માનવસ્વભાવમાં રહેલું આ સ્વાભાવિક તત્વ જ આ પ્રક્રિયાના મૂલમાં રહ્યું છે.
પ્રાવેશિકી નોંધમાં લખ્યું છે તેમ આ ચિત્ર ૧૫–૧૬મા સૈકાની કલાનાં પ્રતિનિધિ છે.
૧ આ વિશે પૂરતી માહિતી માટે જુઓ “નાગરિક' શ્રાવણ ૧૯૮૭ના અંકમાં, ‘તૃત્ત-નૃત્ય-નાટથ' ઉપર મારે લેખ. ૨ નૃત્ત કરવામાં ગાત્રવિક્ષેપ જરૂર છે, અને નર્તકી જ્યારે નૃત્ય કરે છે ત્યારે તેને માથું, હાથ, પગ, આંખ, શ્ર, છાતી, કટિ વગેરે અંગોને જુદાજુદા પ્રકારે હલાવવાં પડે છે. આ બધા પ્રકારનાં વર્ણન આપણ નુત્તગ્રામાં મળે છે. ૩ આજની સામાન્ય ભાષામાં ગાયન સાંભળતાં માથું ડોલાવીએ ત્યારે તાન દીધું એમ કહેવાય છે અથવા સાંભળનાર તાનમાં અાવે એમ કહેવાય છે, પણ તાન શદને પારિભાષિક ઉપયોગ સંગીતગ્રસ્થમાં જુદી રીતે થાય છે, અને સ્વરને અનુલક્ષીને એના આર્થિક, શાહિક આદિ સાત પ્રકારે તથા સ્થાનને અનુલક્ષીને, નાદ, કુમક આદિ ચાર પ્રકાર હોય છે. મારું ધારવું એવું છે કે ઉપર લખેલ સ્વાભાવિક માથું ડેલાવવાને તાન આપ્યું એમ કહેવાય છે તેથી ગોટાળામાં પહાને શિરેભેદને તાનપ્રકારે ગણાવાયા હોય એમ લાગે છે. ૪ ગાયકવાડ આરીએન્ટલ સીરીઝમાં પ્રસિદ્ધ થતા નાટયશાસ્ત્રના પ્રથમ ગ્રન્થમાં, ૧૦૮ કરમાંથી ૯૩નાં ચિ આપ્યાં છે તે મૂળ રિ૫ ઉપરથી છે તે જાણીતું છે. તે ૧૨-૧૩મા સૈકાનાં શિપ છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે એની સમજુતી માટે આપણે પહેલાં શિરોભેદ, પછી ભૂપ્રકારો અને પછી કપૂરમંજરી રાજકન્યા વિશે વિચાર કરીશું. શિરેભેદ=સ્તાનપ્રકાર"
જુદાં જુદાં પુસ્તકમાં તેની સંખ્યા તથા નામ નીચે મુજબ મળે છે. નાણા” તથા “અપુ” તેર પ્રકારો નોંધે છે. “અદીમાં નવ પ્રકારે જ મળે છે. “સંર'માં ચૌદ પ્રકારે ભારતમતાનુસરણ અને પાંચ બીજાએાના મતે, એમ કુલ ઓગણીસ પ્રકારો નોંધ્યા છે. “નાસદી’ની અનુક્રમણીમાં ચૌદ પ્રકારો લખ્યા છે, પણ એને મૂલ ભાગ નષ્ટ થયો છે. અહીં આ ચિત્રાવલિમાં સોળ પ્રકાર છે, તેમાંથી ચૌદ ભારતમતાનુસારના અને બે બીજા છે. સરખામણી કરતાં “સંર'ના પહેલા સોળ પ્રકારે આ ચિત્રમાં નિરૂપાયા છે એમ સમજાય છે. એ વાત આ સાથેના કોઠક સં. ૧ ઉપરથી સ્પષ્ટ થશે.
આ કાષ્ઠક ઉપરથી એ પણ ફલિત થાય છે કે “અદનું આજનું રૂપ “નાશાથી અર્વાચીન જણાય છે, છતાં તેમાં સંગ્રહાએલ આ પ્રકારે વિશેને મત “નાશાથી ભિન્ન તેમ જ જૂને છે. એમાં નવ જ પ્રકારે ગણાવ્યા છે. “નાશા'ના ધુત, વિધુત, આધૃત, અને અવધૂત “અદના ધુતનો પરિવાર છે. એવી જ રીતે, “નાશા'ના આકપિત અને કંપિત “અદ’ના કંપિતને પરિવાર છે. “નાશા'નું અંચિત-નચિત યુગ્મ હજી “અદીમાં દેખાતું નથી. ઉદ્વાહિત “નાશા’માં નથી તો “અદ'માં છે; પણ નાશા’ની કોઈક પ્રતમાં આધૂતને બદલે એ મળે પણ છે. એટલે “અદમાં હજી જે વર્ગીકરણની શરૂઆત દેખાય છે તે “નાશામાં સારી પેઠે વિગતવાનું થયું છે. ‘સર’માં તે વર્ગીકરણના સંખ્યામાં પણ પદ્ધતિ દેખાય છે. “નાશા'માં કંપિત- પિત તેમ જ ધુત-વિધૂત-આધૂત-અવધૂત જુદાં જુદાં ગોઠવાએલાં છે, પણ ‘સર’માં તો એ બધાને ચોગ્ય ક્રમમાં ગોઠવીને ચગ્ય સમૂહ પાડ્યા છે. આમ “સંરમાં આ વર્ગીકરણવ્યાપાર નિર્ણત થઈ ગએલો જણાય છે. ઉપરાંત તેમાં પાંચ બીજા પ્રકારે નોંધાયા છે તેમાંથી સમ તો “અદીમાં દેખાય છે. બાકીના વિકાસ ભરતમતથી સ્વતંત્ર રીતે થયે છે.
સંખ્યા તથા નામ વિશે આટલું જાણ્યા પછી હવે એ દરેક શિરોભેદની વ્યાખ્યા સમજવી જોઈએ, જેથી અહીં આપેલાં ચિત્રોની વિગત સમજાય. આ ચિત્રો સામાન્યરીતે ‘સર’ના જમાનાને અનુલક્ષે છે, તેથી એ ગ્રંથમાંથી જ નીચે બધી વ્યાખ્યાઓ આપી છે. દરેક પ્રકાર નીચે પહેલાં તેની વ્યાખ્યા અને પછી એનો વિનિયેગા, એટલે આ પ્રકારને કેવા ભાવો વ્યક્ત કરવાને પ્રજો તે, આપ્યું છે. સગવડ ખાતર બધું ગુજરાતીમાં જ આપ્યું છે.
પ સંક્ષેપાક્ષની સમજુતી નીચે મુજબ છે. અા અભિનયદર્પણ, મનમોહન ઘોષ સંપાદિત; અપુ=અગ્નિપુરાણ, આન-દાશ્રમ માળા; નાસી=નાટસર્વપિકા, ભાડારકર એરએન્ટલ ઈન્સટીટયૂટમાંની હાથપ્રત; નાશા ભરતનાટયશાસ્ત્ર, હૈ. ૨, ગાયકવાડ એરીએન્ટલ સીરીઝ, સંર=સંગીતરત્નાકર, આનન્દાશ્રમમાળા. “અદ', ૪૯૬૫; “નાસા', ૮, ૧૮૩૮; અપુ, ૩૪૧, ૭.૮; “સર, ૭, પ૧-૭૯. ૬ 'નાશામાં ધુત, વિધુત, અધૂત અને અવધૂતને જે વિનિયોગ લખ્યો છે તે બા 'અ'માં પુનને વિનિગ ગણે . તેવી જ રીતે “નાશાને કમ્પિત આકપિતનો વિનિયોગ “અદમાં કમ્પિતને વિનિગ ગ છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૬૪
જૈન ચિત્રકલ્પદ્રુમ
ધુત (ચિત્ર નં. ૧૨૭)
વિજન પ્રદેશમાં બેઠેલા પડખે જેવાતું કરે તેમ, વારાફરતી ધીમેધીમે ત્રાંસું થાય તેને તીર્ષ કહેવાય. તેનો પ્રયોગ વિસ્મય, વિવાદ, અનીષ્ઠિત, પ્રતિષેધ વગેરે ભાત્ર દર્શાવવામાં કરવેા.
નોંધઃ અ”માં નથી એમ કહેવામાં તેના પ્રયોગ કરવા એમ કહ્યું છે તે આ પ્રકારના લક્ષણને બહુ સરસ ખ્યાલ આપે છે.
અહીંના ચિત્રમાં નર્તકીના મેİ ઉપર વિષાદાદિ ભાવ સ્પષ્ટ દેખાય છે. વિધુત (ચિત્ર નં. ૧૨૮)
ધ્રુતના પ્રયાગ જ્યારે ઝપાટાથી થાય ત્યારે વિધુત.
ટાઢ વાતી હોય, તાવ આવ્યા હાય, બીના હાય, તરતના દારૂ પીધેલા હેય વગેરે બતાવવા તેનું પ્રત્યેાજન કરવું.
આનું ચિત્ર પણ ઠીકડીક ભાવ પ્રદર્શિત કરે છે. ચિત્ર ઉપરથી જત-વિદ્યુતનું તેટલું છે એમ દેખાઈ રહે છે.
આધૂત (ચિત્ર નં. ૧૬૧) એક જ વખત ઊંચે લને પડખે નમાવેલું શીર્ષ આધૂત કહેવાય. ગર્વથી પેાતાનાં આભૂષણુ જોવામાં, પડખે ઊભીને ઊંચે જોવામાં, ‘હું શક્તિશાળી છું
એમ અભિમાન બતાવવામાં તેને પ્રયાગ કરવા.
આનું ચિત્ર પણ સારી રીતે ભાવ પ્રદર્શિત કરે છે, આની સફળતા ઉક્ષિસના ચિત્રની સાથે આને સરખાવવાથી જણાશે. કુક્ષિપ્તમાં માથું ઊંચું જ કરવાનું છે, જ્યારે આમાં ઊંચે લઇને પડખે નમાવવાનું છે અને આ દર્શાવવામાં ચિત્રકાર સફળ છે. અવધૂત (ચિત્ર નં. ૧૩૨)
એક વખત જે નીચે લઈ અવાય તે અવધૂત કહેવાય,
ઊભીને અધાપ્રદેશ બતાવવામાં, સંજ્ઞામાં, વાહનમાં અને આલાપમાં એને પ્રયાગ કરવા. આનું ચિત્ર પણ સારૂં ભાનિરૂપણ કરે છે, કૅપિત (ચિત્ર નં. ૧૨૯) ઊંચેનીચે ખૂબ (ઝપાટાબંધ) હલાવવું તે કમ્પ્રિત કહેવાય.
જ્ઞાન, અશ્રુપગમ, રાષ, વિતર્ક, ધિક્કાર, ત્વરાથી પૃછાએલ પ્રશ્ન વગેરે નિરૂપવામાં એને પ્રયાગ થાય.
આના ચિત્રમાં જ્ઞાનનો ભાવ પ્રથમ દેખાય છે. આકૃતિ (ચિત્ર નં. ૧૩૦)
ફર્પિતની પેઠે જ જે એ વખત ધીમેથી કરવામાં આવે તે તેને આકસ્જિત કહેવાય, પૌરસ્ટ્સ, પ્રશ્ન, સંજ્ઞા, ઉપદેશ, આવાહન, સ્વચિત્તની વાતનું કથન વગેરે માટે આ પ્રયેાજવું.
આના ચિત્રમાં ખાસ વિશેષ નથી.
ઉદ્ઘાહિત (ચિત્ર નં. ૧૩૩)
એક વખત માથું ઊંચે લઇ જવું તે હિત,
Page #99
--------------------------------------------------------------------------
________________
નાટચશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે
‘આ કામ કરવાને હું શક્ત છું' એમ અભિમાન અતાવવામાં તે પ્રયેાજવું. આના ચિત્રને આદ્યૂતના ચિત્ર સાથે સરખાવતાં સમન્નરો કે બંનેમાં એક જ ભાવ લાવવાના પ્રયત્ન છે; છતાં દ્ધાહિતમાં ડુંખલ બિપાનનો ભાવ વધુ છે, ત્યારે ધુણાવવાના ભાવ ઉપલા બિમાનને ગણુ બનાવે છે. પરિયાતિ (ત્રિ નં. ૧૩૪)
તમાં માથું
૫
ગોળાકારમાં માથું ફેરવવું તે પરિવાહિત,
લજ્જાના ઉદ્ભવ, માન, વલ્લભાનુકૃતિ, વિસ્મય, સ્મિત, હર્ષ, અમર્સ, અનુમેાદન, વિચાર વગેરે માટે આ પ્રયેાજવું,
આની વ્યાખ્યામાં ‘નાશા'માં તથા ‘અ’માં જુદું છે. 'નાસા'માં વારાફરતી પડખે ફેરવવું તે પરિવાહિત’ એમ છે, તો 'અ’માં ‘ચામરની પેઠે પડખે ફેરવવું તે પરિવાહિત’ એમ છે. 'નાશા’ની કંઇક પ્રતમાં ઉપર મુજબ (‘સર' મુજબ) પાઠ મળે છે, ખરી રીતે સર'ની વ્યાખ્યા બરાબર ખાતી નથી. એની વ્યાખ્યા કાતિની વ્યાખ્યાથી ખાસ તુદી પડતી નથી. પણ તારા અને 'નો પર મુળની વ્યાખ્યા પસ્યિાતિને લેવિતી કે પાઉં . વળી, વિસ્મયાદિ બાના બતાવવામાં ગામરનો પડે પડખે ફેરવવું’ એ વ્યાખ્યા ઘણી અનુકૂળ થાય છે અને ગોળાકારમાં ફેરવવાની ચેષ્ઠા તા ઉપરના એક ભાવને વ્યક્ત કરતી નથી. તેથી ‘અદ’ અને ‘નાશા’ની વ્યાખ્યા અહીં સાચી છે એમ લાગે છે. આનું ચિત્ર આ વિશે કંઈ પણ કહી શકે તેમ નથી. ચિત્રની નર્તકીના માં પર લેનની આવિર્ભાવ ૐ માન હોય તો બન્ને, પણ એ બાવા જરા મૈં સ્પષ્ટ ની, અચિત (ચિત્ર નં. ૧૩૫)
પડખે, ખભા ઉપર જરાક નમાવવું તે અંચિત.
રાગ, ચિન્તા, મૈાહ, મૂર્છા વગેરેમાં તથા દ૨ેળી ઉપર) હડપચી ટેકાવવી પડે ત્યારે એ પ્રયાનું આની વ્યાખ્યામાં જરાક શબ્દ આ પ્રકારને સંધાનતથી જુદો પાડે છે. આ પ્રકાર ભરાદમાં સ્વીકારાયા હતા એટલે ધાનત ન સ્વીકારાયા હતા એમ લાગે છે.
ચિત્ર ઠીકઠીક ભાવ બતાવે છે.
નિર્દેશ્ચિત ચિત્ર નં. ૧૬૬)
ખભાને ખૂબ ઊંચા લઈ ડોકને એમાં સમાવી દેવી તે નિહંચિત.
વિલાસ, લલિત, ગર્વ, વિષ્લેક, કિકિચિત, માર્મિત, નિત, માન, સ્તન્ત્ર વગેરે દર્શાવવા તે પ્રયોજવું.
બાસિક અંગવાળાની મનાદિ ધાતે જિલ્લા; કાન્તાનાં સકુમાર અંગોપાંગો તે યિંત; ઈથ્રલાભથી થએલા ગવથી અનાદર કરવામાં આવે તે વિશ્વાક; હષઁથી શ્ર્વન કે હાસ થાય તે શિિિસ્થત, પ્રિયની પ્રથા કે પ્રેમાં તન્મયતા ને માયિત, કાનિંગહણથી ઉપજેલ હર્ષથી દુ:ખી જેવું થવું તે કુર્મિન; પ્રણયમાં ઉપજતા રોય તે માન; પ્રિયસંગમાં નવોઢાની નિશ્ચિતા હોય તે સ્ટમ્સ
આનું ચિત્ર સારું છે. કરારોમાં સીવા કળી ગઈ છે એમ ચિત્રકારે ડી બતાવ્યું છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
૬૬
પા
જૈન ચિત્રકલ્પદ્રુમ
પાવૃત્ત (ચિત્ર નં. ૧૩૭)
મેઢું ફેરવી જવું તે પરાવૃત્ત.
કોપલાદિથી મેઢું ફેરવી જવું હેાય ત્યારે, અથવા પાછળ કંઇ જોવું હોય ત્યારે આ પ્રયાજવું.
આનું ચિત્ર પણ સારૂં છે.
ઊંચે મેઢે જોવું તે ઉક્ષિપ્ત
ઉક્ષિસ (ચિત્ર ન. ૧૩૮)
આકાશમાં ચદ્રાદિ ઊઁચે રહેલી વસ્તુને તેવામાં આ પ્રયેાજવું. આના ચિત્રમાં પણ ચિત્રકારે ડીક કુરાળતા બતાવી છે. અધેાસુખ (ચિત્ર નં. ૧૩૯)
નીચે જોઇ જવું તે અધમુખ.
લજ્જા, દુ:ખ અને પ્રણામ દર્શાવવા આ પ્રયેાજવું. આનું ચિત્ર પણ ઠીક છે.
લેાલિત (ચિત્ર નં. ૧૪૦)
અધી દિશામાં શિથિલ લેાચનથી જોવું તે લેાલિત.
નિદ્રા, રાગ, આવેશ, મદ, મૂર્છા વગેરે બતાવવાને તે પ્રયેાજવું.
અદૃ’માં ‘મંડલાકારે ફેરવવું તે લાલિત’એમ છે. ‘નાશા'માં બધી બાજુએ ફેરવવું તે લેાલિત' એમ છે. આ બાબતમાં પરિવાહિતની નોંધ જુએ. પરિવાહિતના પરિ ઉપર ભાર મૂકવાથી ‘સર’માં આ ગેઇંટાળે ઊભા થયા દેખાય છે,
આના ચિત્રમાં ખાસ વિશેષ નથી.
તિર્યંનતાન્નત (ચિત્ર નં. ૧૪૧)
ત્રાંસી રીતે ઊઁચેનીચે જોવું તે તિર્યંનતાન્નત. ફાન્તાના વિન્નેાકાદિમાં આ પ્રયેાજવું.
ચિત્રમાં તિયાન્નત' એમ નામ લખ્યું છે તે ખરાખર નથી. ચિત્ર ઠીક છે, સ્કંધાનત (ચિત્ર ન. ૧૪૨)
ખભા ઉપર માથાને ઢાળી દેવું તે કન્યાનત.
નિદ્રા, મદ, મૂર્છા અને ચિન્તા દર્શાવવા તે પ્રયેાજવું.
આનું ચિત્ર ઠીક છે. નામમાં ભૂલ છે તે કાષ્ટક ઉપરથી સમન્નરો,
ભૂપ્રકારે દૃષ્ટિછ
આ ચિત્રાવલિમાં સાત ચિત્રા ઉપર અમુક અમુક દૃષ્ટિનાં નામેા લખ્યાં છે, પણુ ખરી રીતે એ દિષ્ટભેદે નથી. ‘નાશા' વગેરે ગ્રન્થામાં ષ્ટિના ત્રણ મૂલગત ભેદે અને તેના પ્રભેદો વર્ણવ્યા છે, પણ એમાં એકે અહીં આપેલા ભેદ પૈકી નથી. પણ ‘નાશા' વગેરેમાં ભૂપ્રકારાનાં વર્ણન છે તે જ આ પ્રકારે છે એમ તેનાં નામ, વ્યાખ્યા અને વિનિયોગ ઉપરથી સિદ્ધ થાય છે. દુર્ભાગ્યે ‘અદ’માં
૭ ‘નારા’, ૮,૧૧૯-૧૨૯; ‘સર’, ૭, ૪૩૫-૪૪૧,
Page #101
--------------------------------------------------------------------------
________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે
६७
ભૂમકારાનું વર્ણન નથી; એટલે ‘નાશા' તથા 'સર'માં જ એનું વર્ણન મળે છે. આ બે વચ્ચે દરેક ભ્રપ્રકાર અને તેની વ્યાખ્યા—વિનિયાગમાં ખાસ ભેદ નથી, તે સાથેના કોષ્ટક સ. ૨ ઉપરથી સમજાશે. આ ચિત્રાવલિમાં જે ચિત્રા આ પ્રકારોનાં આપ્યાં છે તે બહુ અસરકારક નથી. ખરી રીતે દરેક ચિત્રમાં ભમ્મરનું વિશિષ્ટ પ્રકારનું હલનચલન અતાવવું જોઇએ, પણ આ ચિત્રામાં એવું ખાસ વિષ્ટિ લાધ્યું નથી. અહીં નીચે દરેક પ્રકારનાં વ્યાખ્યા-વિનિયોગ નોંધ્યો છે. સંખ્યાંક ક્રમ તથા નામકરણમાં આ ચિત્રાવલિ ‘સંર’ને અનુસરે છે તેથી અહીં વ્યાખ્યાઓ પણ 'સર'માંથી આપી છે. સહા (ચિત્ર નં. ૧૧૯)
સ્વાભાવિક સ્પિતિમાં ઢાય તેત્રને સહા કહેવાય. તેને અકુટિલ (અકૃત્રિમ) ભાવા બતાવવામાં પ્રયોજવી. પત્તિના ચિત્ર નં. ૧૬૦૦
બંને થવા એક પછી એક શમ્મર જ્યારે નીચે ઢાળવામાં આવે ત્યારે તેને પતિના કહેવાય. (મિ, દઉં, રાય,) અય્યા, જુગુપ્સા, હાસ અને થ્રાણુ (સુધવાની ક્રિયા) બતાવવાને આ પ્રયેાજવી.
૮ અહીં મૂળમાં પાઠના ગેટાળા લાગે છે. ‘નાશા'માં ઉક્ષિપ્તા અને પતિતા માટે આમ છે वोरुमतिरुत्क्षेपः समगेकैकशोऽपि वा । अनेनैव क्रमेणैव पातनं स्यादधोमुखम् ॥ १२० ॥ कोपे वितकें हेलायां लीलादौ सहजे तथा । दर्शने श्रवणे चैव भ्रुवमेकां समुत्क्षिपेत् ॥ १२४ ॥ उत्क्षेपो विस्मये हर्षे रोगे चैव द्वयोरपि । असूयते जुगुप्सायां हासे मांगे व पातनम् ॥ १२५ ॥
જ્યારે રોરમાં આમ છેઃ
पतिता स्यादधो याता सद्वितीयाऽथवा क्रमात् उत्क्षेपे विस्मये हर्षे रोषेऽसूयाजुगुप्सयोः हासे प्राणे च पहिले विधीयेतामुभे ॥ ४३६ ।। उत्क्षिप्ता संमतान्यर्थं क्रमेण सह चान्यथा ( 1या ) स्त्रीणां कोपे वितकें व दर्शने श्रवणे निजे
लालोपा कायोता विचक्षणः ॥ ४३७ ॥
આ બંનેમાં વ્યાખ્યા તે એક જ છે, પણ વિનિયેાગમાં, ‘નાશા'માં વિસ્મય, હર્ષ ને રષ માટે સ્ફિયાના પ્રયોગ કહ્યો છે, ત્યારે ‘સર'માં એ ત્રણે ભાવા માટે પતિતાનું પ્રયાજન કહ્યું છે. મને એમ લાગે છે કે ‘નાશા'ના પાઠ સાચે છે અને ‘સંર’માં તાશા સઁપરથી આ ભાગ ગાવવામાં ગાઢાળા ઉત્પન્ન થઈ ગયા છે. ખરી રીતે ‘સર’માં ૪૩૬ની બીજી લીટીના ઉત્સેપે' શબ્દ બંધબેસતા નથી જ, ત્યારે તાશા'માં ઉત્સેપા' શબ્દ બંધબેસતે છૅ. વળી વિસ્મય, હર્યું અને રાષમાં ભ્રમર નીચી નમે જ નહિ, ઊઁચી જ નથ એ બાબાયિક પિતિ ધ્યાનમાં લેતાં પશુ નાવાનો પાર્ક જ અહીં વીકાર્ય જાય છે. સેવાના ક્ષેપ થતાં જ આ ગોટાળા ઉદ્ભવ્યે લાગે છે. એટલે આ ત્રણે ભાવેશને મેં કાંસમાં મૂકયા છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
એક પછી એક અથવા બંને સ્ત્રીના કાપ, વિતર્ક,
એક જ ભમ્મરને લલિત રીતે આને નૃત્યમાં પ્રયાજવી. નોંધ: ક્ષિમા અને રેચિતા વચ્ચે ફરક માત્ર એટલે જ કે પહેલા પ્રકારમાં બંને ઊંચે ચડાવવી, જ્યારે ખીન્નમાં એક જ. ખરી રીતે એક જ ભ્રમરને ઊંચે ચડાવવામાં કોઇ ભાને વ્યક્ત કરવાનું પ્રયાગ નૃત્યના અંગ તરીકે ગૌણ રીતે કરવાનું કહ્યું છે. કુક્ષિમામાં કાં બંનેને એક પછી એક ઊંચે ચડાવવી એમ છે. નિષ્કુચિત (ચિત્ર નં. ૧૨૪) તે નિકુંચિત.
મુશ્કેલ પડે, તેથી એના તે બંનેને સાથે, અથવા
મેટ્ટાત્રિત, કુદ્રુમિત, વિલાસ અને ક્લિકિંચિત્તમાં આ પ્રયેાજવી. ભ્રકુટિ (ચિત્ર નં. ૧૨૩)
એક અથવા બંનેને મૃદુ ભંગ
જૈન ચિત્રકલ્પદ્રુમ
ઉક્ષિસા (ચિત્ર. નં. ૧૨૧)
સાથે અર્થ મુજબ ઊંચે લઇ જવી તે ઉત્સિા, દર્શન, શ્રવણ, (વિસ્મય, હર્ષ, રાપ) વગેરે બતાવવાને આ પ્રયેાજવી. રૂચિતા (ચિત્ર નં. ૧૨૨)
ચે લઇ જવાય ત્યારે તેને ચિત કહેવાય.
મૂલથી માંડીને આખી યે જૈને આનું પ્રયાજન ક્રાધ
ભમ્મરી જ્યારે ઊંચે ચડાવાય ત્યારે તેને ભ્રૂકુટિ કહેવાય. બતાવવામાં કરવું.
ચતુર (ચિત્ર નં. ૧૨૫)
અને ભમ્મરના જરાક સ્પંદનથી જ્યારે તે લાંબી થાય ત્યારે ચતુરા કહેવાય. રૂચિર સ્પર્શ અને લલિત શૃંગાર દર્શાવવામાં આને પ્રયાજવી.
આ સાતે પ્રકારનાં ચિત્રેશ્વમાંથી ચતુરા તથા ભૃકુટિનાં ચિત્રા સુભગ છે. ચતુરાના ચિત્રમાં લલિત શૃંગારને ભાવ તથા સીધી લાંબી ભમ્મર ચોકખી દેખાય છે. બ્રુકટિના ચિત્રમાં મૂલથી ઊંચે ચડાવેલી ભમ્મર તથા ખૂબ ક્રોધ સ્પષ્ટ દેખવામાં આવે છે. પતિતાના ચિત્રમાં આખું માં જરાક નીચે નમ્યું છે તેથી ભાવ સૂચવાય છે. સહાના ચિત્રમાં પણ સારી સ્વાભાવિક ભાવ દેખાય છે. ખાસ કરીને, નર્તકીના હાથમાં જે ફૂલ જેવું દેખાય છે તેથી સૂંધવાના બાવ સ્વાભાવિક દેખાય છે. અહીં એટલું નોંધવું જોઇએ કે ‘સર'માં પ્રાણના ભાવ બતાવવાને પતિતાના પ્રત્યેાજનનું લખ્યું છે, શિ।ભેદના નિહંચિત પ્રકાર અને ભ્રભેદના નિષ્કુચિત પ્રકાર વચ્ચે ભાવપ્રદર્શનની બાબતમાં ખાસ કરક ગ્રંથામાં નથી દેખાતા, છતાં બંનેનાં ચિત્રામાં વિશિષ્ટ ભેદ છે. પહેલા પ્રકારના ચિત્રમાં ખભાનાં શિખરેામાં ગ્રીવા દટાઇ ગઇ છે એમ અતાવવાને જુદાજુદા ભાવામાંથી સ્તંભનું નિરૂપણ ખાસ કર્યું છે. ભૂપ્રકારના ચિત્રમાં વિલાસ ચેખા દેખાઈ આવે છે, એટલું પણ નોંધવું જોઇએ કે ‘અપુ' મુજબ શિરાભેદ નિહંચિતને નિકંચિત પણ કહેતા.
કપૂરમંજરી રાજકન્યા (ચિત્ર નં. ૧૧૬)
આટલા વર્ણન પછી આ ચિત્રાવલિમાંનાં ૨૭ ચિત્રા સમજી શકારો. હવે એક ચિત્ર જેનું નામ કપૂરમંજરી રાજકન્યા' લખ્યું છે તે સમાવવું બાકી રહે છે. ખરી રીતે એ કોઇ શિરાભેદ કે ભૂપ્રકાર
Page #103
--------------------------------------------------------------------------
________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે નથી. ચિત્રકારે અહીં તેને શા માટે મૂક્યું છે તે પણ સ્પષ્ટ સમજાતું નથી. રાજશેખરના કર્પરમંજરી સટ્ટકની નાયિકા કપૂરમંજરી રાજકુંવરી હતી; અને એ સટ્ટકમાં જે ત્રણચાર વાર કપૂરમંજરી રંગ ઉપર આવે છે ત્યારે તેની સ્થિતિ વિશિષ્ટ કહી છે. એમાં પણ એની દૃષ્ટિનું વર્ણન ઘણી વાર આવે છે.
અહીં એક સુચક બાબતની નોંધ લેવી જોઈએ. આ ચિત્રાવલિમાં શિરે ભેદનાં ચિત્રોની નર્તકીના તથા મ્રપ્રકારની નર્તકીનાનેપચ્યવિધાનમાં ચિત્રકારે એક ભેદ રાખ્યો છે. ભૂપ્રકારની નર્તકીએ દજાર પરિધાન કરેલી છે, જ્યારે શિરભેદનાં ચિત્રોમાં ચણ આ જેવું દેખાય છે. અને અહીં કપૂરમંજરીના ચિત્રમાં અને ચિત્રકારે ઈજાર પહેરાવી છે, તેથી કદાચ એમ હોય કે ચિત્રકારના મનમાં કપૂરમંજરીની ફોઈ વિશિષ્ટ દૃષ્ટિનું નિરૂપણ કરવાનું હોય, કખૂરમંજરીના બધા પ્રવેશમાંથી જે પ્રવેશમાં એ તિલકનો દોહદ પૂરવાને એના તરફ તિર્યગલેકને કરે છે૧૦ તે પ્રસંગ આ ચિત્રને વધારેમાં વધારે બંધબેસતે છે એમ હું ધારું છું. સુંદર આભૂષણે શણગારેલી નાયિકા જેમ નાયકના દેહદ પૃવાને તેના તરફ સ્નિગ્ધ દષ્ટિ, લલિત ચેષ્ટા સાથે, કરે તેમ અહીં પૂરમંજરી તિલક તરફ જુએ છે. એ વખતનું કપૂરમંજરીનું ચિત્ર ચિત્રકારે અહીં સશરીર બનાવ્યું લાગે છે. મૂળમાં એ વખતની એની દષ્ટિનું વર્ણન આમ છેઃ૧૦
तिकरवाणं तरलाणं कजलकलासंवग्गिदाणं चि से पासे पञ्चसर सिलीमुहधर णिच्च कुणन्ताणं अ ।
નેતાળ . . . (તી, તરલ, કાજલ કલાથી યુક્ત, હાથમાં બાણવાળા કામને ધારતાં નયનો ... ) આથી, તેમજ એ પ્રવેશે છે ત્યારની નાટચસૂચિ ઉપરથી જણાશે કે નાટકકારે આ સ્થળે નાયિકાને વિશિષ્ટ આભૂષણે શણગારાએલી કલ્પી છે. અહીં પણ એનાં વિશિષ્ટ આભૂષણો જ છે. તેથી એટલી સૂચના કરું છું કે આ ચિત્ર કપૂરમંજરીના આ પ્રસંગને અનુલક્ષતું હોય તે બને ખરું.
ડોલરરાય ૨. માંકડ
૯ જુઓ પૃ. ૩૦, ૪૨, ૫, ૬૭ (નિર્ણસાગર આવૃત્તિ). ૧૦ પૃ. ૬૭.
Page #104
--------------------------------------------------------------------------
________________
કચ્છક સં. ૧
શિરભેદનાં નામ તથા સંખ્યાંકક્રમ સં. નામ “નાશા’ “અ!” “અદ' “ર” ચિત્રાવલિ
વધુ વિગત ૧ આકમ્પિત ૧ ૧
ચિત્રાવલિમાં મૂળ સં, ૧૬ વાળા ચિત્રનું
નામ આકમ્પિત જોઈએ. ૨ કપિત ૨ ૨ ૬ ૫ ૫ કમ્પિત નામ વાળા ચિત્ર ઉપર સં. ૩
છે તે બરાબર નથી; સં. ૫ જોઈએ.
૪ વિધુત ૪ ૪ : ૫ પરિવાહિત ૫ ૫
સુધારેલ સં. ૫ બેટ છે; મૂળ સં. ૮
સાચે છે. કે આધૂત ૬ ૬
આ નામ વાળા ચિત્ર ઉપર સં. ૫ છે
તે બરાબર નથી; સં. ૩ જોઈએ. ૭ અવધૂન ૭ ૭
સુધારેલ સં. ૪ સાચો છે; જૂને સં. ૬
ખાટો છે. ૮ અંચિત ૮ ૯ નિહંચિત ૯
સુધારેલ સં. ૬ ઓટો છે. નિકુંચિત ૧૦ પરાવૃત્ત ૧૦ ૧૦ ૭ ૧૧ ઉક્ષિત ૧૧ ૧૧ ૮
૧૨
૧૨ સુધરેલ સં. ૭ ખોટો છે. ૧૨ અધોગત ૧૨ ૧૨ ૩
૧૩ ૧૩ એ. વાળા ચિત્ર ઉપર અધોમુખ
અમુખ અમુખ અધમુખ નામે છે તે ઉ&ાહત જોઇએ. ૧૩ લલિત ૧૩ ૧૩ ૪ ૧૪ ૧૪ સુધારેલ સં. ૮ બો છે.
આલિત ૧૪ ઉઠાહિત • : ૨
૭ સં. છ વાળા ઉપર ઉઠાહિત નામ છે
તે અધોમુખ જોઈએ. ૧૫ તિર્ધનતેજત- • -
૧૫ ૧૬ સ્કંધાનત • • •
૧૬ નવા સં. ૩ વાળા ચિત્રનું નામ આ
કમ્પિત નથી, કંધાનત છે ૧ આરાત્રિક . . . ૨ સમ . ૧ ૧૮ ૩ પ્રાભિમુખ • ૪ પ્રાકૃત કેક મતમાં .
મળે છે. નેધઃ “નાશા’ની કેટલીક પ્રતોમાં આધુતને બદલે ઉદ્ઘાહિત છે, અને અમુક પ્રતમાં તેને બદલે ચાદ શિરોમેદ છે, તેમાં ચાર ભેદ પ્રાકૃત નામે છે. જુઓ “નાશા' ભા. ૨.
Page #105
--------------------------------------------------------------------------
________________
કેઠક સં. ૨ “પ્રકારોનાં નામ તથા સંખ્યકક્રમ સંર' ચિત્રાવલિ વધુ વિગત
‘ના
’
નામ
ઉમિ ૨ પતિતા
૨ મૂળ સં. ૨ સાચે છે; સુધારેલ ૧૦ બેટ છે. ૬ મૂળ સં. ૬ સાચે છે; સુધારેલ ૧૨ ખાટો છે.
મૂળ સં. ૪ સાચો છે; સુધારેલ ૧૧ ખોટો છે.
જ નિકંચિતા ૫ રેચિતા ૬ સહજા ૭ ચતુરા
Page #106
--------------------------------------------------------------------------
________________
સંચાજનાચિત્રા
કલા એટલે સંયેાજના
લા એટલે સંયેાજનાઃ કુદરતમાં મળી આવતાં સાધનામાંથી મનુષ્યના મનને રુચે અને તેને આનંદ આપે તેવી રમ્ય ગાઠવણી. પ્રારંભમાં મનુવન જેમ સાદું અને સરળ હોય છે તેમ કલા પણ તે વખતે સાદી અને સરળ રહે છે. પછીથી સમાજજીવનને વિકાસ થતાં કલા સંકુલ અને સંકીર્ણ બનતી જાય છે. મનુષ્યની વૈવિધ્ય લાવવાની વૃત્તિ હમેશાં અવનવાં રૂપાન્તરા મેાલ્યા કરે છે. તેને લઇને જ આપણને અસંખ્ય કલાકૃતિએ જોવાને મળે છે,
ભૂમિતિની આકૃતિએ
ભૂમિતિની આકૃતિઓનું વૈવિધ્ય બિંદુ, લીંટી અને વર્તુલનાં સરવાળાબાદબાકીમાંથી નિપજે છે. તંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં શ્રીચક્રાદિ યંત્રાની કલ્પના તથા ચક્રવ્યૂહ જેવા અનેક આકારાની વ્યૂહરચના આવાં રેખાંકન ઉપર નિર્ભર છે.
કુદરતની અનુકૃતિ
હરિયાળી વેલ, કુંજાગાર પાંદડાં, રંગભેરંગી ફૂલ અને ઘાટીલાં ફળથી ભરછક એવી કુદરતની વિશાળ વાડી, કલાકારને માટે અનેકાનેક ભાત અને ઢબ ઉપજાવવાની ખાણ છે. કલાકાર પથ્થરમાં, ધાતુમાં, લાકડામાં, વસ્ત્ર ઉપર અથવા કાગળ ઉપર આ કુદરતની પ્રતિકૃતિ મૂર્તિમંત કરે છે, સાથિયાની આંગણું ાભાવવાની કલા તથા ફૂલમંડળીઓમાં બતાવાતી ફૂલગૂથણીની કલા, પ્રમાણમાં એટે વખત ટકનારી છેઃ છતાં બધાની પ્રેરણા તા એક જ છેઃ વિવિધ વસ્તુઓની સંયેાજનાદ્વારા આનંદ મેળવવા કલાકારનું હૃદય તલસી રહેલું હાય છે.
સજીવ સૃષ્ટિનું અનુકરણ
કલાકાર મૂંગી લીટી અને અગમ્ય વર્તુલેાથી આગળ વધે છે ત્યારે ઊડતાં અને કલ્લેાલતાં પંખી ચીતરવા માંડે છે. તે પછી હાલતાંચાલતાં અને રાજના પરિચયમાં આવનારાં પ્રાણીઓની ક્રૂર્ નકલ ઉતારવા પ્રેરાય છેઃ અને તે કામમાં પેાતાની બધી શક્તિને એ કામે લગાડે છે, સંયેત્તિ ઘટના
પહેલાં કલાકાર પ્રત્યેક ચિત્ર વિષયને અનેાખા, સ્વતંત્ર અને વિશિષ્ટ સ્વરૂપમાં એકલ ચિત્રરૂપે ઉતારે છેઃ તે પછી એકની એક જાતનાં પ્રાણીએ કે પંખીએને મનગમતી આકૃતિઓમાં ગાવે છે: અથવા ભિન્નભિન્ન પ્રાણીઓના એકીકરણમાંથી કંઈક અવનવું જ સર્જન કરી બતાવે છે.
ફૂલની ડાંખળી અને નાગપાશ (આ. . ૩-૪)
અમદાવાદના મુસલમાની શિલ્પની એક જાળીમાં એ જ કમળફૂલની ડાંખળીની એવી મનેરમ
૧ જુએ ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ': પૃ ૧૫૮,
Page #107
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્રો ગૂંથણી શિલ્પીએ કરી છે કે તે જોઈ “વાહવાહ' કહ્યા વગર રહેવાતું જ નથી તેને જ મળતી નાગપાશની અનેક આકૃતિઓ પ્રાચીન શિલાઓ ઉપર તેમ જ ભીંત કે કાગળ ઉપર એવી યુક્તિથી દેરેલી હોય છે કે તેની યોજનામાં કંઈક ચમત્કૃતિ લાગે છે. નાગને વાંકોચૂંક અને સ્વાભાવિક સ્વરૂપમાં જોવે એ ભય તથા જુગુસા ઉત્પન્ન કરે તેવું છે; પરંતુ અહીં આપેલા ઉદાહરણમાં છે તેમ, વર્તુલાકાર ગૂંથણીમાં તે મનોહર અને આનંદજનક લાગે છે. ઉત્તર ગુજરાતના મણુંદ ગામમાં આવેલા નારાયણના મંદિરની છતમાં શેષનાગની કુંડલી બહુ અટપટી રીતે અને કુશળતાથી શિલ્પીએ વ્યક્ત કરી છે.
ઊંટની કુરતી (આ. એ. ૧) ઊંટની કુસ્તીને પ્રાણી અભ્યાસ એક ચિત્રકારે રજૂ કર્યો છે. એમાં પરસ્પરનાં અંગ-પ્રત્યંગનું ગુસ્કન
DG 2 VAL **, Archeological Survey of Northern Gujarat, p. rog
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૪
જૈન ચિત્રકલ્પકુમ ચમત્કાર ઉત્પન્ન કરે છે. તેમાં દેખાતી સંયોજના અથવા ગોઠવણીની કલા સાહજિક પ્રાણીચિત્ર કરતાં વિશેષ ધ્યાન ખેંચે છે. આ પ્રકારે નાગની કલાયુક્ત કુંડલીમાં અને ઊંટના અંગપ્રત્યંગની રસિક ગૂંથણીમાં કલાકારને રસિક આભા જોઈ શકાય છે. હરિહર જેટ (ચિત્ર નં. ૧૫૭) રવિવર્માનુ ‘હરિહર-ભેટનું ચિત્ર એ વળી વર્તમાન યુગની પ્રાણીસંજનાની એક લોકપ્રિય અને સફળ કલાકૃતિ છે. એમાં હાથી અને નદીના મુખનું સંયોજન ખૂબીથી કર્યું છે. એક તરફથી જેનાં નન્દીનાં શીંગડાં હાથીના દંકૂશળની ગરજ સારે છે. અને પ્રાણીમુખની આંખ એક જ છે. હાથીના કુમ્ભસ્થળે બાંધેલું દોર નન્દીની નાથને આભાસ આપે છે. આમ, હરિહર ભેટ સાથે નન્દી અને હાથીની ભેટ પણ ચિત્રકારે ખૂબીથી અભિવ્યજિત કરી છે. એ વાનર (આ, નં. ૭) બે પ્રાણીની એક જ આંખ હોય તેવી આકૃતિ મહા-ગુજરાતના પ્રાચીન શિ૯૫માં જોવાને મળે છે. ઘુમલીના નવલખા મંદિરમાંના સ્તબ્બાની લુમ્બી (bracket) ઉપર જે વિવિધ કોતરણી કરેલી છે. તેમાં બે વાનરની એક જ વતી બતાવાતી સંયુક્ત આકૃતિ છે. આ આકૃતિ દ્વારા શિરપીની સંયેાજનાકાનો સાક્ષાત્કાર થઈ શકે છે.? સાંકેતિક ચિત્રપતિ વળી, કવિકૃત કપના અને ભાવનાને મૂર્તિમંત કરવા માટે પણ ચિત્રકાર તેની મદદે આવે છે. જગતને પંચામૃત આપનાર કામધેનુના શરીરમાં તેત્રિય કટિ દેવનો વાસ છે, એ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપી, ચાંદા અને સૂરજને આંખને સ્થાને ગોઠવી આલેખાએલું ચિત્ર ઘણુંના જોવામાં આવ્યું હશે.
હસ્ત અને પદની રેખાઓમાં ધ્વજ, પતાકા, અંકુશ વગેરે ચિહ્નોવાળી સામુદ્રિકશાસ્ત્રની આકૃતિઓની વાત જવા દઈએ; છતાં, ચરણવિંદમાં કેટકેટલાં એંધાણ જેનારની આંખને દેખાય છે તે માટે કવિ દયારામનું, યમુનાકાંઠાની રમણરેતીમાં શ્રીકૃષ્ણના પડેલા પગલાના “ચિંતનનું ધોળ” તે પગલામાંની અનેકાનેક આકૃતિઓનું સ્મરણ કરાવે છે. બાહ્ય રેખાચિત્રમાં અન્ય દયેના વ્યાજના બાહ્ય દર્શને એક જ વસ્તુ દેખાય એવી કેટલીક આકૃતિઓમાં, ચિત્રકારોએ મોટમોટા દસ્યોને ખૂબ કૌશલથી સંજિત કરેલાં હોય છે. ત્રણ પ્રસિદ્ધ યુરોપીય વ્યક્તિએ શેકસપીઅર, નેપોલિયન અને બિસ્માર્ક તથા બે હિદી રાજવીઓ રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી—એમનાં અર્ધચિત્રો (Bust)માં આકૃતિની બાહ્યરેખાએાની હદમાં રહી, પ્રત્યેકના જીવનના મહત્વના પ્રસંગો સુંદર રીતે વનિત કરેલા છે. વ્યક્તિના દર્શનની સાથે સાથે, તેના જીવનની સહયોગી સિદ્ધિઓનું દર્શન પણ તેદ્વારા સહજ થઈ શકે છે. અને ત્યાં જ સંજનાકારની કલાને ચમત્કાર રહેલો છે.
3 41
4 l Archeological Survey of Western lidia, Kathiawad & Cutch, p. 18o, plate XVIII, fig. 10: જયાં એ આલેખનને a monkey, two with one head’---એમ કહીને એાળખાવ્યું છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
સંયેાજનાચિત્રે
Three in One'ના પ્રકાર
કેટલાંક ચિત્રાની રચનાયુક્તિ વળી બીજા પ્રકારનો ચમત્કાર ઉપજાવે છે.* ચિત્રક્લકને ત્રણ બાજુએથી નિહાળતાં તેનાં ત્રણ ચિત્ર દેખાય એવી રીતે ગાઢવણુ કરેલી હાય છે, Three in Oneએવું એક ચિત્ર હતું; તેની રચનાયુક્તિ આ પ્રમાણે હતીઃ વચ્ચે વય સામે ઊભા રહીને જોતાં પાંજરામાં પૂરેલા સિંહનું ચિત્ર નજરે પડે: ડાખી બાજુએથી શ્વેતાં હાથી જાય અને જમણી બાજુએથી શ્વેતાં ઘેાડે। જણાય. આન એક જ બિમ્બમાં-સિંહ, હાથી અને ધાડે-ત્રણ ચિત્ર દેખાતાં હતાં. આને ચિત્રકલાના ચમત્કાર તરીકે ઓળખાવી શકાય. સિંહના ચિત્રની આગળ ઝીણી ચીપાના શળિયા ખાળેલા હતા (જે પાંજરાનું રૂપ દેખાડવાના કામમાં આવતા હતા). તે શળિયાને ચેાગ્ય વર્ષોની છાયા આપીને, તથા પાછળના ચિત્રક્લકમાં પણ છાયાની અમુક રચના કરીને એવી રીતે ગાઠવ્યા હતા કે પ્રકાશના પ્રભાવથી દષ્ટિભૂમિ બદલાતાં અમુક વર્ગુચ્છાયા પશ્ચાદ્ભૂમિમાં પડી, અમુક પૂર્વભૂમિમાં આવી, આ ભિન્નભિન્ન રૂપ જણાતાં હતાં.
પ
પ્રાણીસંયોજનાના અપૂર્વ નમૂના
ચિત્રકલામાં પ્રાણીઅભ્યાસનું નૈપુણ્ય બતાવનાર એક નમૂના પ્રાપ્ત થયેા છે જે ગુજરાતને ખૂબ ગૌરવ અપાવે તેવા છે. ગુજરાતશાળાની પંદરમા શતકની કલ્પસૂત્રની એક સચિત્ર પોથીના પ્રત્યેક પત્રના હાંસિયાને ઉપયાગ એક ચિત્રકારે પેાતાના વિશિષ્ટ કલ્પનાપ્રદેશમાં વિહાર કરવા ખાતે કર્યો છે. તેમાંના એક પત્રમાં ફ્રી શ્રીઁ નમઃ । એ મંત્રનું ચિત્રણ હાંસિયામાં કર્યું છે; તે ઉપરાંત કારી રહેલી જગ્યાને પ્રાણીસંયાજનાનાં ચિત્રાથી વિભૂષિત કરી છે.પ
ચાર હરણઃ ચાર હંસઃ ચાર ઘેાડા (ચિત્ર નં. ૧૫૮
પહેલું હરણચતુષ્ટય Àએઃ હરણની એક સર્વસાધારણ મુખાકૃતિને ચાર દિશામાં ચાર જુદાં ધડ જોડયાં છે. ચારે હરણુ એક જ આંખથી જીવે છે; ચારેનાં શીંગડાં પણ એક જ સ્થિતિમાં ઊભાં રહે છે, બીજી તરફથી જેઈએ તે એ સંયેાજનાથી ૬ અક્ષર બન્યા છે.
હંસચતુષ્ટયમાં પણ ઉપરની જ સંયેાજનાકલા દષ્ટિગોચર થાય છે: હંસને દેહધાટ કંઈક વળાંકવાળા હેાવાથી, ચિત્રકારને ના અભ્યાસ ધ્વનિત કરવાનું સુગમ પડયું જણાય છે.
ચાર ઘેડાની સંયેાજના (ચિત્ર નં. ૧૬૦) એ અશ્રમુખદ્રારા સાધિત કરેલી છે. એમાંની કલા પણ ધ્યાન ખેંચે તેવી છે.
ત્રણ સસલાં (ચિત્ર નં ૧૬૦)
સસલાના કાન લાંબા અને ઊભા રહે છે એ વસ્તુસ્થિતિમાંથી કલાકારે એક સસલાને ત્રિકાણ સાધ્યા છે: પ્રત્યક્ષ જણાતા ત્રણ કાનવડે છને આભાસ સિદ્ધ કર્યાં છે: નીચે આપેલી હાથીના
૪ જીએ: શ્રી, નરસિંહરાવકૃત મનેમુકુર, ગ્રંથ ૧, પૃ. ૧૨૯: એક ચિત્ર જોઈ રાઝેલા વિચાર,’
૫ આ ચિત્રમાં ફારસી લીપીમાં ૐ નમ ્ એ પ્રમાણે લખેલું જોઈ શકાય છે. એ ફારસી લખનાર ગુજરાતી લહિયા હોય એમ જણાય છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ મુખવાળી સંજના સમજાવી શકાય તેટલી સ્પષ્ટ નથી. સાત બાલક ત્રણ બાલકની અદ્દભુત ગોઠવણીધારા સાત બાલકનો ખ્યાલ આપનારી બે સંજનાકૃતિએ આ વિભાગમાં સારો ઉમેરો કરે છે. બાલકની pose-શરીરસંસ્થિતિ તે માટે ખાસ ઉપકારક થઈ છે. કાવ્યશાસ્ત્રના ચિત્રબંધ ચિત્રકલામાં જે ભિન્ન ચિત્ર તે કાવ્યકલામાં અને કાર્ય પદ્ય, તથા વિવિધ પ્રકારનાં આકારચિત્ર, બંધ-ચિત્ર અથવા ચિત્રબંધ: સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જેકે આવાં ચમત્કૃતિકાવ્ય, ધ્વનિ કાવ્યને પડછે, અધમ ગયાં છે; છતાં ધણા સંસ્કૃત તેમ જ પ્રાકૃત મહાકવિઓએ એ બુદ્ધિ વિલાસ કરવામાં હીણપત માની નથી. આલંકારિકે આવા પ્રકારનાં શમસાધ્ય તથા કિલટતાયુક્ત કાવ્યને “ગારૂડીબેલ” અથવા “હાથચાલાકીની રમત” ભલે કહે: અહીં તો માત્ર ચમત્કૃતિને મુખ્ય ગણુ રચાતી કલાકૃતિઓને આપણે વિચાર કરવા માગીએ છીએ. અદભુત ચમત્કારને આનંદ પદની પંક્તિઓના શબ્દ અને અક્ષરને યથાસ્થાનમાં ગેડવી, તે વડે ચારતાયુક્ત આકૃતિનો આભાસ ઉત્પન્ન કરે એ ચિત્રકાવ્યનું લક્ષણ મનાયું છે. એવા રચના બંધને તેના આકાર ઉપરથી ખબંધ, પાબંધ, મુરજબંધ, ચક્ર ધ, કપાટબંધ, નાગબંધ, છત્રબંધ, ચામરબંધ-એવાં એવાં નામથી ઓળખવામાં આવે છે. “બંધ' શબ્દથી કોઈ એક ચાતુર્યવાળી શિલ્પકલ્પના અથવા સંજના (composition)નો બોધ થાય છે. એમાં કવિનંપુર્ણયને લીધે વિમયરૂપી અદ્ભુત ચમત્કારયુક્ત રસ ઉત્પન્ન થાય છે. વિજાતીય સંયોજન નાગપાશ અને ઊંટની કુસ્તી એ બંને સંજનાચિત્રમાં સર્જાતીય પ્રાણીઓનું ગુપ્પન છે; પરંતુ બીજું વિજાતીય પ્રાણીઓનું ગુન હાથીના રૂપમાં એક ચિત્રકારે કરી બતાવ્યું છે. હાથી જેવા મહાકાય અને માંગધ્યસુચક તથા ગૌરવભર્યા પ્રાણીનું ૫ કલાકારને ખૂબ અનુકૂળ પડયું લાગે છે. આ જાતનાં ચિત્રો પ્રાણીઓની કુસ્તી અથવા સાઠમારીના શખમાંથી ઉદ્ભવ્યાં હોય એમ અનુમાન થાય છે. ચિત્રની મુગલ સમયની પીછી ઉપરથી ઉપરનું અનુમાન સાચું ઠરે છે.
૬ મરિનપુરાણમાં ‘બંધનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે.
अनेकधावृत्तवर्णविन्यासः शिल्पकल्पना ।
। तत्तत्प्रसिद्धवस्तूनां बंध इत्यभिधीयते ।। "The singular composite animal designs are common with the Hindus. These people not only represent the fornis of natural creatures such as are shown in the 'Combat ot Animals' but they also invent strange and fantastic monsters by combining other animals in whole or in par, with the body of human beings. These subjects which lave
Page #111
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્ર પ્રાણી કેજર-ચિત્ર (ચિત્ર ન. ૧૫૪) પ્રસ્તુત ચિત્રમાં હરણ, સાબર, સસલું, વાઘ, નાગ, ગાય, કૂતર, શિયાળ અને ભૂંડ-એટલાં નવા પ્રાણીઓ (આ ઓળખાણ માત્ર સૂચનારૂપ ગણવાનું છે. ઉપરાંત, મુગલ કાળના પહેરવેશવાળાં પુરુષ અને સ્ત્રીનાં મેં પણ એ હસ્તિયુદ્ધની આકૃતિમાં ગૂંથી લીધેલાં છે, ચિત્રના જમણી બાજુના હાથીમાં પુરુષ છે. તેની મુગલાઈ પાધડી ઉપરથી ચિત્રકાર સેળમાં સત્તરમા શતકને હેવાનું
અનુમાન કરી શકાય છે. પ્રાણીકુંજ-શિહ૫
આ પ્રાણીજરની કપના જેટલી મનોરમ છે તેટલી લોકપ્રિય પણ હશે એમ જણાય છે. સ્વ. રાખાલદાસ બેનરજી પિતાના ઓરિસ્સાના ઇતિહાસમાં નેધે છે કે૮ રાંચી જિ૯લાના બોરિયા ગામના એક મંદિરના દ્વાર ઉપર એક કાલ્પનિક પ્રાણુની આકૃતિ છે; તેને “નબળુજર’ (નવકુંજર) નામથી ઓરિસામાં ઓળખે છેઃ કારણકે તે પ્રાણીનું કલેવર હાથી, ગોધે, નાગ, મેર વગેરે નવ જાતનાં પ્રાણીઓનાં અંગપ્રત્યંગની ગૂંથણીથી સર્જાયું છે. સીમા સકામાં થએલા સરલદાસે રચેલા ઉરિયા ભાષાના મહાભારતમાં એક એવી કથા છે કે અર્જુનને શ્રીકૃષ્ણ એક વખત આવા સ્વરૂપમાં દર્શન આપ્યું હતું. આ નવકુંજરના અવનવા સ્વરૂપનું સર્જન એરિસ્સાની લોકકથાના પરિચયને આભારી છે એમ માનવું પડે છે. આપણે ઉપર જોયું કે નવપ્રાણીજરની કલ્પના એરિસ્સા બહારના હિંદમાં પણ જાણીતી હતી. ઊંટનું સર્જન (ચિત્ર નં. ૧૬૮) વડોદરાના ‘અજાયબર'માં હિંદી ચિત્રકલા વિભાગમાં અંક ૩૧૪નું ચિત્ર છે. એ અનેક પ્રાણીસાજનાદારા રચેલી ઊંટની આકૃતિ છે. સંજનાકલાને એ સુંદર નમૂને છે, ઊંટના મે ઉપર રાશની જગ્યાએ નાગ વીંટળાએલો છે, ડોકના ભાગ ઉપર નોળિયો છે. દરેક પગનો અરધે ભાગ વાઘના મોને બનેલું છે. પાછલા પગ આગળનો થાપ હાથીની આકૃતિથી પુરાયો છે. પટના
furnished a popular theme for artists, may possibly be the outgrowth of the animal contests which are a favourite sport with all classes of the people"
- "Decorative Motives of Oriental Art" by Katherine M. Ball (1927; New York), p. 76. < "On the wooden door of a temple at Borea, the district of Ranchi, is carved the figure of a mythical animal which is called nabagunjara in Orissa. Its body is composed of the limbs of nine animals : viz. the elephant, bull, snake, peacock etc. In the Oriya Mahabharat of Saral Das ( 16 th century ) it is said that Krislina once appeared to Arjuna in that form. The figure of the navagunjara is not to be found anywhere outside Orissa. It is of such a complex nature that we cannot think of its having been invented independently by the artist of Borea. It is therefore probable that some artist familiar with recent mythological figures of Orissa must have carved it upon the wooden door of the Borca temple." "History of Orissa", Vol. II,(193+): by R.D. Bannerji; Preface XVII.
Page #112
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રક૯પકુમ પોલ આગળ રાજપૂત સમયનો એક પુરુષ છે. તેને માથે ચોટલી જણાય છે. પાસે જ ગાય અને બે કૂતરા છે. હાથી ઉપર સસલું છે. એ સસલું માછલીના મોંમાં છે. આ માછલાની પૂંછડીથી ઊંટનું પૂછડું બન્યું છે. દરેક પગની ખરી કાચબાના મેની બનાવી છે. અહીં સંભારવું જોઈએ કે આ જ યુતિ હાથીની સંજનામાં પણ યોજેલી છે. આમ આખા પ્રાણીજગતનું પ્રદર્શન જાણે ન ભર્યું હોય તેમ ઊંટની આકૃતિ દીપે છે. આવા ઊંટ ઉપર પાંખેવાળી એક પરી બેઠી છે. ઊંટ ઉપર બંદુક લઇને સૈનિક બેસે છે તેમ આ પરીના હાથમાં તંબૂર છે. મનુષ્યસંજના પ્રાણીસંજનાનો પ્રકાર આપણે વિચારી ગયા. હવે મનુષ્યસજના દ્વારા ઉત્પન્ન થતાં પ્રાણીઆકારચિત્રાનો પરિચય કરી લઈએ. આ સંજના માત્ર ચિત્રકારના ચિત્રલક ઉપર જ બનતી હોય એમ આપણે માની લેવાનું છે. છતાં અભિનયકલાને સાપ્ય એવાં અનેક ભાવપ્રદર્શન જેમ સાય છે તેમ, સંજના દ્વારા પ્રકટ કરાતાં આકારચિત્રો સાધ્ય નહિ જ હોય એમ માની લેવાની પણ અગત્ય નથી. અંગવિન્યાસની કલામાં નિપુણ એવા લોકો સામાન્ય લોકોને અસાધ્ય અથવા દુ:સાધ્ય એવા ઘણું પ્રયોગનું નિદર્શન કરાવી શકે છે. મંગલકલશને આકાર (ચિત્ર નં. ૧૬૭). પહેલાં, મનુષ્યસજનાધારા સિદ્ધ થતા અચેતન આકાર-ચિત્રની વાત કરીએ. એક જલ ભરેલા કલશમાં બંને બાજુ પવિત્ર પલવ મૂક્યા હોય તેવા કલશને “પૂર્ણકલશ” અથવા “મંગલકલશ' કહે છે. જન ધર્મમાં પ્રસિદ્ધ એવાં અષ્ટમંગલમાં તેની ગણના છે. છતાં એ કલશની ભાવના એકલી જૈન ધર્મમાં જ પ્રસિદ્ધ છે એમ નથી.
બિલ્વમંગલકત વાળો રસ્તૃતિ નામે વય ગ્રંથની વિક્રમના સાળમા-સત્તરમા સૈકાની સચિત્ર પિથીના એક પાનાના મથાળાના હાંસિયામાં પ્રસ્તુત મંગલકલશ દેખાય છે, તેમાં અને સાંપ્રદાયિક જન આકૃતિમાં બીલકુલ અંતર જણાતું નથી. પ્રસ્તુત પોથીની કલા દક્ષિણ રાજસ્થાની અથવા રાજપૂત કલાથી ઓળખાવી શકાય. અમૃતકલશ (આ. ન.૧) તેવી જ એક પાનમાથા નામની ગુજરાત શાળાની રેખાંકનો (line-sketches)ની પિોથીમાં શકુન અપશકુન દર્શાવતા પદાર્થો અને પુોનાં રેખાચિત્ર ભેગી આ કલશની આકૃતિ છે. તેને એમાં “અમૃતકલશ' કહ્યો છે, અને તેના દર્શનનું ફલ જ્યોતિષીઓ વાપરે છે તેવા ભ્રષ્ટ સંસ્કૃતમાં જણાવ્યું છે. પ્રસ્તુત ૮૮ લોકને અનુસરતાં રેખાંકનવાળી પિથી, અત્યાર સુધી જાણમાં આવેલા ચિત્ર
* પૂર્ણકલશની આજુબાજુની બે આંખેની ઉદિષ્ટ ભાવના જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે, ત્યારે બે આંખોની નુઆત વગરની ભાવના બહુધા ભારતના બીજા સંપ્રદામાં પ્રસિદ્ધ છે.
- સંપાદક मनसा कर्मणा इच्छा सफला चैव दृश्यते । अमृतकलशं तस्य दर्शने सर्वकर्मणि ॥ उत्तमम् ।।
Page #113
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્રો કલાના નમૂનામાં સારો ઉમેરો કરે છે. શુદ્ધ ગુજરાતી પદ્ધતિ અને રાજપૂત અસર નીચેની પદ્ધતિના
અનુસંધાન જેવી પોથીને વિસ્તૃત પરિચય એક બીજો – લેખ માગી લે છે. નારીકલશ (ચિત્ર નં. ૧૪૪) ગુજરાતી સમાજમાં આટલે બધે જાણીતે એ મંગલકલશનો આકાર કલાકારની દૃષ્ટિએ પણ લોકપ્રિય લેખાય છે. દયાવિમળ શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની ચિત્રસમૃદ્ધ પોથીના સોળમા પત્રના હાંસિયામાં મંગલકલશને આકાર બે સ્ત્રીઓની સંજનાધારા સિદ્ધ કર્યો છે. આ પોથીનો કંઈક પરિચય પ્રસ્તુત ગ્રંથના ‘ચિત્રવિવરણ'માં કરાવે છે. તેની ક્રાન્તિકારક શોધનું અપૂર્વ માન સંશોધક શ્રી સારાભાઈ નવાબને ઘટે છે.
બંને સ્ત્રીઓના હાથ અને પગની આંટીધારા એવી સુંદર ગૂંથણી કરી છે કે તેથી મંગલકલશને આભાસ જોનારને ઘડીભર મુગ્ધ બનાવી દે છે. એક હાથમાં ધરેલો ચમ્મર પલ્લવની ગરજ સારે છે. નારીકટ (ચિત્ર નં. ૧૪૭)
આ જ પ્રતના બીજા એક પત્રના નીચેના મથાળામાં અડમાં નારીશકિટની એક હૃદયંગમ રચના છે તે ધ્યાન ખેંચે છે. કુશલ ચિત્રકારે, એક સ્ત્રી છુંટણીએ પડી ચાલતી હોય અને ગાડીને જોડેલા પ્રાણીના આકારરૂપે હોય તેમ બતાવ્યું છે, અને બીજી સ્ત્રી તેના ઉપર પગ નાખી, ગાડી જોડી હોય તેવો આભાસ કરાવતી પગ લંબાવીને સૂતેલી છે. આવી લડીને હાંકનાર એક ત્રીજી સ્ત્રી, ઘૂંટણ પર દેડતી સ્ત્રી ઉપર બેઠેલી છે; અને તેના અંડાની લટને રાશ બનાવી હાંકે છે, અહીં કલાકારની સંયોજનાશક્તિ જેનારને ઘડીભર મુગ્ધ બનાવે છે. પાલખી (ચિત્ર નં. ૧૬૬). નવીનતા લાવવાની તીવ્રતા કહે કે ન કહો તે જ્યારે કલાકારના માનસને કજે કરી છે ત્યારે કંઈકંઈ અસ્વાભાવિક રચનાઓ પણ કર્યા વગર તેને ચેન પડતું નથી. પાલખીની રચના એવી છે. પાલખીના ઉપરના ભાગમાં જે કમાન હોય છે તેને આકાર કોઈ પણ પ્રકારની ગોઠવણીથી સિદ્ધ થએલો નથી; છતાં એવી યોજનાદ્વારા ધ્વનિત કરેલા પાલખીના ચિત્રના અસ્તિત્વની નોંધ મળી આવે છે ખરી.૧૦
૧૦ એડવર્ડ મા, એફ.આર. એસ. નામના અંગ્રેજે સને ૧૮૧માં “The Hindu Pantheon' (હિંદુ દેવ અને દેવપૂન) નામનું પુસ્તક અનેક મૂર્તિઓ તથા ચિન સંગ્રહ કરી તેને આધારે પ્રકટ કર્યું હતું. તે પુતકની શાધિનધિત બીજી આવૃત્તિ ૧૮૬૪માં પ્રગટ થઈ હતી, તેમાંની નીચેની નોંધ મહત્વની છેઃ
"The plate palanquin ) exhibits a whimsical composition of Krishna and his damsels, the latter forming for him a palanquin. I have other pictures in which tliey take the forms of an elephant, a horse and a peacock. The original of the palanquin and horse are tinted pictures; the peacock and elephant form outline sketches. No stress can be laid on the number of the nymphs thus employed as they differ in dif
Page #114
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ કૂકડે (ચિત્ર નં. ૧૪૮) મનુષ્ય-આકૃતિઓની ગોઠવણીથી બનેલાં અચેતન પદાર્થોનાં આકારચિત્રોને વિચાર કર્યો. હવે હાલતાં ચાલતાં સચેતન ચિત્રોને પરિચય કરીએ.
સાત સ્ત્રીઓની સાહાથી એક કલાકારે કુકડાની આકૃતિ સિદ્ધ કરી છે. એમાં કલગી અને પીછાંનો આભાસ વસ્ત્રના ઊડતા પાલવથી બતાવવાને બદલે સંયોજકે વાસ્તવિક પીછાં જ ચીતર્યાં છે. તેને લીધે ચિત્રાભાસદારા જામેલી કુકડાની છબી ઊડી જાય છે અને અવાસ્તવિકતાને સહજ ખ્યાલ આવતાં ચિત્ર માત્ર પીછીના પ્રયોગની વસ્તુ બની જાય છે. નારીઅશ્વ (ચિત્ર ને. ૧૪૯) પ્રાણી યેજનાનો બીજો મળી આવેલા પ્રયોગ અશ્વની આકૃતિનો છે. અશ્વને સંયોજનાનો વિષય બનાવ્યાની રૂઢિ પ્રાચીન જણાય છે; કારણકે સંજનાના નિર્માણકાને અનુસરતાં તેનાં ત્રણ જુદાંજુદાં સ્વરૂપે પ્રાપ્ત થયાં છે.
પહેલો નમૂનો છે. કલાયુકત છે અને પ્રમાણમાં વળી આધુનિક પણું જણાય છે. એમાં પાંચ સ્ત્રી આકૃતિની ગોઠવણ દ્વારા અશ્વનું સ્વરૂપ ધ્વનિત કર્યું છે. છતાં તે ઉપરાંત બીજી અનુપૂરક રેખાઓની મદદ પણ આલેખકને લેવી પડી છે. એટલે આ આકૃતિ કેવલ સંયોજનાની કલાથી બનેલી નથી. તેની ઉણપ રેખાંકનથી પૂરવી પડી છે. સ્ત્રીઓના તથા તે ઉપર બેઠેલા પુરુષોત્તમ (પ્રભામંડળ હોવાથી)ના આલેખનમાં જીવતા નથી. છતાં નોંધવા જેવી ખાસ વસ્તુ આમાં હોય તો તે અશ્વને પૂંછડાની ગોઠવણ છે. ચમ્મર ખભે નાખીને, ગતિમાં હોય તેમ પગ રાખી ઊભેલી સ્ત્રી, ઘેડાને લગભગ પૃષ્ઠ ભાગ ઉપજાવી આપે છે; અને ચમ્મરથી ભરાવદાર પૂંછડાનો બરાબર ખ્યાલ લાવે છે. પરંતુ સ્ત્રીઆકૃતિનો અંગભૂત ભાગ એ નથી. મુખસ્થાને ગોઠવેલી
સ્ત્રીની વેણી કેશવાળીને આભાસ ઉત્પન્ન કરે છે. નારીઅશ્વ, રાજપૂત-સુગલ સમય (ચિત્ર નં. ૧૫૧).
બીજે નમૂને રાજપૂત અને મુગલ કલાના સંધિકાળનો એટલે લગભગ સત્તરમા શતકના પ્રારંભકાળનો છે. વડોદરાના પુષ્ટિ સંપ્રદાયના શ્રીનાથજીના મંદિરમાં એ અસલ ત્રિરંગી ચિત્ર સચવાઈ રહેલું છે. કલાને એ સુંદર નમૂને છે. એમાં નવનારીની રચના છે. ચિત્ર સર્વાંગસુંદર છે. મુખને આભાસ કરાવનારી મુખસ્થાને ગોઠવેલી સ્ત્રીની હસ્તસંજના ખૂબ જીવંત છે. પગનો આભાસ પાયજામાથી ઠીક સાવ્યો છે. કેશવાળી તો મુખસ્થાને આવેલી ગોપીની વેણથી જ અહીં પણ બનેલી છે. ઘોડાની લંબાઈ સાધવા માટે વચ્ચેની ગોપીના હાથમાં મૃદંગ આપ્યું છે. છત્ર, ચમ્મર અને પ્રભામંડલના સાથથી ગોકુલવૃન્દાવનના શ્રીકૃષ્ણ એક રાજવી જેવા દીપે છે.
ferent subjects. In a palanquin picture copied from a book containing illuminated specimens of Arabic & Persian penmanship marked Laud A, 131 in the Bodleian library, Oxford, one of the seven wonien, in ratlier a curious posture, fornis the arch over the head of dcity : which seemed to be in the style of a Mohomedan." p. 129.
Page #115
--------------------------------------------------------------------------
________________
સંયોજનાચિત્રો નારી-અશ્વ ગુજરાતી ચિત્રકલા (ચિત્ર નં. ૧૪૫) ત્રીજે નમૂને અત્યાર સુધીમાં જાણમાં આવેલાં સંયોજનામાંનું એક ખૂબ પ્રાચીન આલેખન છે. “નારી-શકટ'ના પરિચય વખતે ઉલ્લેખેલા પૃષ્ઠના ડાબી બાજુના હાંસિયામાં તે આલેખેલું છે. ચિત્રકારનો પ્રધાન વિષય ધાર્મિક ગ્રંથની પ્રતિકૃતિને સુશોભિત કરવાનો છે, છતાં એના કલાપ્રેમી આત્માએ પોતાના હદયની કલ્પનાસૃષ્ટિને પ્રકટ કરવાની ઠીકઠીક તક સાધી છે.
પ્રસ્તુત નારી અશ્વમાં ધ્યાન ખેંચનારી એક વિશેષ વસ્તુ છે. અહીં ઘોડાને સવાર પુરુષ નથી, પણ એક સ્ત્રી છે. તેના અનુચરો-છત્ર અને ચામર ધરનાર પણ સ્ત્રીઓ જ છે. સવાર થએલી હરી કાણું હશે તેનો વિચાર–આ આકૃતિની સામી બાજુના હાંસિયામાં ચિત્રકારે નારી-કેજરની સયાજના રજુ કરી છે—તેને પરિચય આપતી વખતે કરીશું.
આમ એક જ પાનાના હાંસિયામાં સંજનાલાનાં ત્રણત્રણ સ્વરૂપે ભરી દઈ, ચિત્રકલાના વિષયમાં કલાકારે પોતાનો કપનાવૈભવ વ્યક્ત કરી પોતાનું અપૂર્વ નૈપુણ્ય સિદ્ધ કર્યું છે. તે એટલે
સુધી કે આટલું એક જ પાનું ચિત્રકારની કુશળતાને યથાસ્થિત પરિચય કરાવવાને સમર્થ છે. નારી-કુંજર હિંદી કલામાં હાથીનું સ્થાન અપૂર્વ છે: શિપમાં તેમ જ ચિત્રમાં પણ. અજંતાનાં ભિત્તિચિત્રાના સમયથી માંડી મંદિર શિલ્પના ગજથરમાં તથા શમનચિત્રોમાં પણ સમૃદ્ધિસૂચક હાથીની અનેકવિધ
આકૃતિઓ નજરે પડે છે. નારી-કુંજ ૨: ભાત તે ઉપરાંત “નારી-કુંજર’ની ભાત ગુજરાતનાં પટોળાંમાં આવતી ભાતમાં બહુ જાણીતી છે. વેદાન્તકવિ અખાબકતે “અનુભવબિંદુમાં એ લોકપ્રસિદ્ધ વસ્તુનું રૂપ લઈ, સગુણ અને નિર્ગુબ્રહ્મને સંબંધ સમજાવ્યો છે. પૂતળીઓના હાથીની છાપનું વસ્ત્ર એટલે નારીકુંજર-ચીરનું પાત (પટેલ)-એ નિર્ગુણ બ્રહ્મ છે; બીજી રીતે કહેતાં, પૂતળીએ (નારી) તે જીવો અને હાથી (કુંજ૨) તે સગુણ બ્રહ્મ (ઈશ્વર) છે; આમ “નારી-કુંજરને પરિચય સત્તરમા સૈકાના ગુજરાતી સમાજને હતું એમ જણાઈ આવે છે.
૧૧ જુએ, દી. બા. કે. હ. ધ્રુવ સંપાદિત વેદાન્તી કવિ અખાકૃત “અનુભવબિંદુ” (પૃ. ૮)
નવ ભૂલે તું ધાટિ, નાટ સહુ જાણે છે પિડ તેનું બ્રહ્માંડ: છાંડ સહી ન્હાનું મા. સુક્ષમ તેવું લ; સ્થલ સક્ષમ નહિં અંતર: નારીકુંજર ચીરિ ધીર થઈ નુએ પરંતર, પૂતળી જતાં બહુલતા ષટતલમાં દટે પડે : વિરાટ હતી તે અખા ! દીસે બહુલતા એ વડે.-૨૭,
જીવ ને ઈશ્વર દાયકાય નથી એણે ધામે; કુંજર દષ્ટાંતિ જંત ઇશ્વરને કામે.-૨૮.
Page #116
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ નારીકુંજરઃ બિરૂદ “નારી-કંજર' શબ્દના વ્યવહાર માટે તેને જ મળતા બીજ બડુત્રી હિ સમાસ વિચારીએઃ સમાસને ઉત્તર પદ “કુંજર' શબ્દ એકત્વ અથવા પ્રાશય સૂચવે છે. “નકુંજર', “રાજકુંજર', “કવિકુંજર' (સરખા સં. ૧૨૫૨ના સમરહ્યાની ત્રિમાં પ્રયોગ લાસ બીચન િિર્ષઃ રિઝરઃ |-પીટર્સને રિપોર્ટ ૭, પૃ. ૯૧) તેમ “રણહથી' “નરહથી’ પ્રયોગ પણ મળી આવે છે (જુઓ સાવંશાશ્વત્ર
પૃ. ૮૯, જ્યાં જાબાલીપુરના રાજા વત્સરાજને “રણહથી' કહી ઓળખાવ્યા છે). નારીકુંજરત રાજા મદનલમાં જિનમંડનગણિવિરચિત કુમારપાત્રમ્પ (ચના સંવત ૧૪૯૨)માં બંગાળાના રાજા મદનવર્માને “નોગુજર' કહી ઓળખાવ્યાનો પ્રસંગ છે. સિદ્ધરાજની સભામાં એક પશી ભાટે આવીને કહ્યું કે રાજન, આપની સભા મદનવર્માની સભા જેવી વિમય કરાવનારી છે !” સિદ્ધરાજને એ નરવર્મા કોણ છે તે જોવાનું કુતૂહલ થયું. ભાટે કહ્યું: “પૂર્વમાં મહાબકપુરનો રાજા ત્યાગી, ભેગી અને ધમી છે. એની રાજધાની કેવી છે તેની ખાત્રી કરાવવી હોય તો આપના મંત્રીને મોકલો.’ સિદ્ધરાજે ભાટની સાથે મંત્રીને એ રાજધાની જેવા મેકયો. મંત્રીએ થોડેક મહિને પાછા આવી કહ્યું, ખરેખર, નગરી તો ભાટે વખાણી તેવી જ છે. હું ગયો તે વખતે ત્યાં વસંતોત્સવ થતો હતે. ગીત ગવાતાં હતાં. સૌકાઈ હીંડોળે હીંચતાં હતાં. શણગાર સજેલી સુંદરીઓ આમથી તેમ ફરતી હતી. સ્વરૂપવાન લાખ યુવાનો દેખાતા હતા. પિચકારીનાં છાંટણાં થતાં હતાં. ઘેરઘેર સંગીત સંભળાતું હતું. મંદિરે મંદિરે પૂજાઓ થતી હતી. ખાનપાનની મોજ ઉડતી હતી. ભાતના ઓસામણ ગમે ત્યાં રસ્તામાં મોકળ વહેતાં નહેતાં; પણ કુંડીઓમાં નખાતાં હતાં. બજાર આઠે પહોર ખુલ્લાં રહેતાં હતાં. પરંતુ આખું નગર ભએ તે એ રાજાનાં દર્શન થયાં નહિ. લોકોએ કહ્યું કે “એ નારીકુંજર રાજા કાઈપણ વખત સભામાં આવી બેસતા નથી. એ તો બસ “મેળાખેળામાં ભણ્યા રહે છે.”
સિદ્ધરાજે મંત્રી સાથે સૈન્ય મોકલ્યું અને એ ગાફેલ રાજાને શાસન કરવા હુકમ કર્યો. મહેબકનગરને ઘેરો ઘાલ્યો છે એમ જણાતાં નગરના લોકો ખળભળી ઉઠયા. હજારે સ્ત્રીઓની વચમાં મંત્રીઓ સહિત મદનવર્મા ઉદ્યાનમાં બેઠા હતા ત્યાં આવીને સમાચાર કહ્યા કે ગૂર્જરરાજ સિદ્ધરાજે આવીને નગર ઘેર્યું છે. એને પાછો કેવી રીતે વાળવો?’
મદનવર્માએ ડે પટે હસીને જવાબ દીધેઃ “એ જ સિદ્ધરાજ ને, જેણે ધારાનગરીને બાર વર્ષ ઘેરે ઘા હતો અને એમ બારે વર્ષ યુદ્ધભૂમિ પર પડી રહ્યો હતો? એ “કબાડી રાજાને કહેવડા કે જે એને રાજ્યની ધરા લેવાની ભૂખ હશે તો અમે યુદ્ધ આપવા તૈયાર છીએ; પણ જે એ પિસાથી સંતોષાત હોય તો તો બિચારો માગે તેટલું દ્રવ્ય આપી એની ભૂખ ભાગે. એ કેટકેટલી જહેમત ઉઠાવી રહ્યો છે! તે ભલે એ નાણું લાંબો કાળ એ ભોગવે.”
મંત્રી ખંડણી લઈ પાછો ફર્યો અને સિદ્ધરાજને બધી વાત કરી ત્યારે પિતાને “કબાડી’ કેમ કલ્યો તે બાબત મદનવર્માને જાતે મળી ખુલાસે કરી લાવવા માટે સિદ્ધરાજ મંત્રી સાથે ગ. મદનવર્માએ એનું ઘણું સ્વાગત કર્યું. પછી સિદ્ધરાજે કબાડી’નું મહેણું સંભાર્યું. મદનવર્માએ
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૩
સંજનાચિત્ર કહ્યું “રાજન, ખારું લગાડશો નહિ. જીવન કેવળ યુદ્ધ માટે નથી. જુઓને, જીવન ટૂંકું છેઃ રાજ્યલોભને થોભ નથીઃ કેટકેટલાં પુણયને અંતે રાજ્ય મળે છે તો શું તેને ધર્મ પ્રમાણે ઉપભોગ ન કરો ? પ્રજાના જીવનને સંસ્કારી ન બનાવવું? તેથી જ મેં એમ કહ્યું હતું. “કબાડી' શબ્દથી “કર્યદિકા” કોડી–એવું ધન ભેગું કરવામાં હમેશ રપ રહેનાર એ વનિ હતો; પરંતુ આપ ખોટું ન લગાડશે.'
સિદ્ધરાજના મનનું સમાધાન થયું. ત્યારથી સાહિત્ય, કલા અને ધર્મના સંરક્ષણ તેમજ પ્રચાર માટે રાજાના દિલમાં પ્રેરણુંની ચિનગારી પ્રકટી. આમ મદનવર્મા “નારીકુંજર' એટલે વિલાસપ્રિય છતાં પ્રજા૫ાલનમાં આદર્શ રાજા હતો એટલું આખી આખ્યાયિકાનું રહસ્ય જણાય છે. કુંજરતી લીલા “નારી કંજર' શબ્દનો ભાવાર્થ “હાથીઓ (સ્ત્રીજર)ની વચમાં શોભનાર ગજરાજ' એ થાય છે. ભાગવતપુરાણના દશમસ્કંધમાં “રાસપંચાધ્યાયી” પ્રકરણ છે. ત્યાં જળકેલી વર્ણવતાં, ગોપાંગનાઓની વચમાં ખેલતા શ્રીકૃષ્ણ, ગજેન્દ્રની લીલાઓ ન કરતા હોય એમ ઉપેક્ષા કરી છે.૧૨
રતિકાર કુક ભદ રાજાધિર નામના બીજા પરિચ્છેદમાં ચર્ચા છે કે અનંગનાં પક્ષ અને તિથિ અનુસાર બદલાતાં સ્થાન ધ્યાનમાં લઈ, તે તે સ્થાને અનુનય કરવાથી કામસુખોપભોગ થાય છે. ત્યાં એક રિજst (હાથીની સૂંટના સામ્યને લીધે એ નામથી ઓળખાવાતી કામક્રીડા) વર્ણવી છે, તે ઉપરથી હાથીનો કાંગારરસદીપક વિલાસ વનિત થાય છે. વળી “હસ્તિની’ એ નામથી તેવા સ્વભાવની અથવા તેવા અંગવાળી સ્ત્રીઓનું એક પ્રકારનું વર્ગીકરણ પણ કામશાસ્ત્રમાં આપેલું છે.
શુકલ અને કૃષ્ણપક્ષમાં બદલાતી શશિકલાને અનુસરી સ્ત્રી શરીરમાંનાં કામસુખોપભેગ કરાવનારાં વિવિધ સ્થાને નકશારૂપે સમજાવનારું એક ડોળિયા જેવું આલેખન શ્રીયુત સારાભાઇ નવાબના સંગ્રહમાં છે. તે નીચે જૂની ગુજરાતી ભાષાની ચોપાઈમાં તેનું વિવરણ છે, (ચિત્ર નં. ૧૫૬) તે મૂળ સંસ્કૃત ગ્રંથને અનુસરે છે. નારી-કેજર રતિરહસ્ય તેશ્મા સૈકામાં રચાએલા સંસ્કૃત તિરથી ગુજરાતી ચિત્રકલા સંપ્રદાયની લગભગ સોળમા શતકની સચિત્ર પોથીનું એક એકલ પાનું શ્રી સારાભાઈનવાબને પ્રાપ્ત થયું છે. એ પાનાની એક બાજુ ચંદ્રકલા અધિકારને ત્રીજો લોકઃ “તિ અરઃ ાિરી સ્ક્રિય કાનુની ” અને બીજી બાજુ જારા રિટરઃ વસનાળા સ્માર્ચ ” એ લોક લખ્યો છે. બંને બાજુ કલાકની જમણી બાજુના અરધા હાંસિયામાં ત્રિરંગી ચિત્ર છે. પ્રસ્તુત નારીકુંજરના વિષય સાથે ત્રીજા
૧૨ જુએ માત, રામ૫, ૩૫. ૨૨, ૪. ૨૩-૨૪,
श्रान्तो गजीभिरिभराडिव मिनसेतुः ॥ २३ ।। सोऽम्भस्थलं युवतिमिः परिषिच्यमानः । रेमे स्वयं स्वरतिरत्र गजेन्द्रलीलः ॥ ३४ ॥
Page #118
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકામ લેકની સામે દોરેલું ચિત્ર સંબંધ ધરાવે છે (ચિ. નં. ૧૪૩).
કના રિરીકા પદમાંના “કરિ' શબ્દથી ધનિત થતા હાથીનું આલેખન એ લેકને ભાવાર્થ વ્યક્ત કરવા થએલું છે એમ લાગે છે. બીજી રીતે કહીએ તે લોકને રહસ્યનું સ્પષ્ટીકરણ અથવા દઢીકરણ ચિત્રદ્વારા અભિપ્રેત છે.
ચિત્રમાં હાથી એ સામાન્ય પ્રાણી નથી; પણ એક વિલક્ષણ સંજનાથી ઘટાલે હાથીને આકાર છે. “નવનારીકુંજર’ને નામે ઓળખાતી એ આકૃતિ નવ સ્ત્રીઓની કલામય ગૂંથણીથી સિદ્ધ થએલી છે. હાથી ઉપર બેઠેલા પુરૂને માથે છત્ર ધરીને એક સ્ત્રી બેઠેલી છે. પુરુષને માથે મુકટ છે. ચિબુક ઉપર નાની સરખી દાઢી ઉગેલી છે. તેના બંને હાથમાં આકર્ષલંબિત ધનુષ્ય છે. ધનુષ્ય ઉપર બાણુ સજજ કરેલું છે. એ બાણનું લક્ષ્ય અથવા નિશાન બનેલી એવી એક સ્ત્રી સામે દેખાય છે. એ સ્ત્રીનો વસ્ત્રપાલવ તથા વેણ હવામાં પાછળ ઊડતાં દેખાય છે; છતાં નારીકુંજરમાંની સ્ત્રીઓની વેણી બાંધેલી છે, તેથી પ્રસ્તુત ચિત્રને નિમણુકાળ સોળમા શતકમાં હશે.૧૩ પુછપથી ગંથેલી અને છૂટી મૂકેલી એવી વેણી પંદરમા શતક સુધીનાં સ્ત્રીઆલેખનમાં છે છતાં માથું ઊઘાડું જ છે, તેથી એ વસ્તુસ્થિતિ રાજપૂત સમયની પહેલાં આ ચિત્રને મૂકવામાં સહાયભૂત થાય છે.
હાથી ઉપર બેઠેલો પુરુષ કામદેવ હોય અને બાણનું લક્ષ્ય બનેલી શ્રી રતિ હોય અથવા સ્ત્રી જાતિની કોઈપણ પ્રતિનિધિ હોય એમ અનુમાન થાય છે. * ઉપર કલ્પસૂત્રના પાનાના હાંસિયામાં, નારી-અશ્વ'ની નોંધ કરતી વખતે સ્ત્રીઓના બનેલા અશ્વ ઉપર બેઠેલી સ્ત્રીને પરિચય કરાવવાની પ્રતિજ્ઞા કરી હતી. તેનો ખુલાસો આ સ્થળે થઈ શકે છે. નારી-અશ્વ ઉપર બેઠેલી સ્ત્રી રતિ હોય એમ ઘણે સંભવ છે, કારણકે એ જ પાનાના સામા હાંસિયામાં બીજો એક “નારી-કુજર' તેની સન્મુખ આવી રહેલો છે. રતિની અંગરક્ષિકા એક શ્રી અશ્વિની બાજુમાં ચાલી રહી છે. નારી-કુંજર કહ૫સુત્રના હાંસિયામાં કલ્પસૂત્રના પાનાના જમણા હાંસિયામાં સ્ત્રીઓનો બનેલે હાથી ચીતરેલો છે. તેને “નારીઅશ્વ' સામે મૂકવામાં ચિત્રકારનો કંઈક હેતુ હોય એમ લાગે છે. રતિરચના પાનામાં ચીતરેલા પુરૂ જેવો જ છત્ર ધરાએલ, મુકુટવાળા અને દાદી સાથેનો એ દેખાય છે. ફરક માત્ર એટલો જ છે કે અહીં પુરુષ હાથવડે અભયમુદ્રા બતાવે છે. પાછળ એક સ્ત્રી-રક્ષક બે હાથમાં ચમ્મર લઈ ઉભેલી છે. આગળ હાથીને મહાવત પણ એક સ્ત્રી જ છે. આખા હાથીની રચના પ્રોઓની, અંગરક્ષક સ્ત્રી અને મહાવત ૫ણું ; વળી આ આકાશમાં નેકી પોકારતી હોય અથવા જયનાદ કરતી હોય એ પણ સ્ત્રી આમ આખા સ્ત્રીમય વાતાવરણમાં હાથી ઉપર બેઠેલો પુરુષ જ વિજાતીય
૧૩ વેણુ બાંધેલી છે તેટલા ઉપરથી કરતુત ચિત્રને નિર્માણકાળ સેળમા સૈકામાં મૂકી શકાય નહિ, કારણકે વેણ બાંધેલી સ્ત્રીઓ તો તેમા સૈકાનાં ચિત્રમાં પણ મળી આવે છે (જુઓ ચિ. નં. ૧૪). મારી માન્યતા પ્રમાણે આ ચિત્રનિદાન કંદરમાં સૈકા પછીનું તો નથી જ. -સંપાદક * અને જે સ્ત્રી રજૂ કરેલી છે તે રતિ નહિ પણ કામવિવલા સ્ત્રીનું પ્રતીક હોય એમ સંભવે છે. બીજું, આ નારીજરમાં બધી જ સ્ત્રીઓ છે એમ પણ નથી. એ બધાં સ્ત્રી-પુરૂનાં યુમ છે અને તે દરેક જુદીજુદી જાતની કામચેષ્ટાઓ વ્યક્ત કરે છે
Page #119
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્ર
જણાય છે (ચિત્ર નં. ૧૬૪). કામદેવનું ચિત્ર ગુજરાતી સંપ્રદાચ આ પુણ્ય કામદેવ જ હોવો જોઈએ એમ સબળ અનુમાન થઈ શકે છે.
અહીં ચીતરેલી સ્ત્રીઓનાં વસ્ત્ર આભૂષણ તથા અંગમરોડ, દીર્ધ આંખે તથા અણિયાળાં નાક, એ બધું પ્રસ્તુત ચિત્રને નિર્માણકાળ પંદરમું શતક ઠરાવી આપે છે. કામદેવની મૂર્તિ કામદેવમૂર્તિનું વર્ણન શિલ્પ અને મૂર્તિવિધાનના ગ્રંથોમાં મળી આવે છે. એક ગ્રંથમાં “ળેિ પુરૂષ = વા મન્ચે ધનુ: '—જમણા હાથમાં પુપનાં બાણ અને ડાબા હાથમાં ફૂલભરેલું ધનુષ્ય—એ રીતે સજ્જ થએલો તેને વર્ણવ્યો છે. રાત્પરત્નમાં કામદેવના ડાબા હાથમાં શેરડીનું ધનુષ્ય અને
જમણા હાથમાં પંચપુપનાં બાણ હોવાનું જણાવ્યું છે.૧૪ કામદેવનું ચિત્ર તાડપત્રને પ્રચાર પડ્યા પછી ગુજરાતમાં કાગળનો ઉપગ થવાના સંધિકાળમાં એટલે સંવતના પંદરમાં શતકમાં ઉતારેલી ઉત્તરની સારાભાઈ નવાબના સંગ્રહની એક સમગ્ર પિથીમાં પહેલે જ પાન, પ્રારંભમાં ૬ નમ: ભજવનાચાં એ પ્રમાણે નમસ્કાર કર્યો છે અને સામે હાંસિયામાં મકરધ્વજનું ત્રિરંગી ચિત્ર આપ્યું છે (ચિત્ર નં. ૧૫૫).
એ ચિત્રમાં કામદેવના એક હાથમાં શેરડીનું ધનુષ્ય હોય એવો ભાસ થાય છે. બીજા હાથમાં એક બાણ છેઃ બાણુનું ફળ પાંચ પાંખડીના એક કમળફૂલથી બતાવેલું છેઃ અથવા લાંબા મૃણાલવાળી પાંચ પઘકળાઓ એકઠી બાંધી ન હોય એવું બાણ હાયમાં ધારણ કરેલું છે. માથા ઉપર મુકુટ “વસંતવિલાસ’ ‘બલગેપાલસ્તુતિ' અને “સપ્તશતી જેવા બ્રાહ્મણીય શ્રેના ચિત્ર નાયકોના મુકુટને આબેહૂબ મળતો આવે છે. જૈનશ્રિત ગુજરાતી કલાગ્રંથમાં પણ એ જ મુકુટ દેખા દે છે. •
પ્રસ્તુત ચિત્રની બીજી વિશિષ્ટતા તે કામદેવના અંગનો લલિત ત્રિભંગ છે. બાણું સાંધવાની આતુરતા, તીવ્રતા તથા એકાગ્રતા એ ત્રિભંગદ્વારા સુંદર રીતે અભિવ્યંજિત થયાં છે. અને અર્ધચિત્ર (profile) અથવા પાર્શ્વચિત્રધારા એ પ્રકારનો અગિક અભિનય વ્યક્ત કરવામાં ચિત્રકારને અનુકૂળતા મળી લાગે છે.
ત્રીજી વિશિષ્ટતા કામદેવની દાદીની છે. પુરુષત્વને સૂચન તરીકે એ મશ્નરાજ બતાવવાને શષ્ટાચાર પડી ગયા હોય એમ તકે કરી શકાય છે. કારણકે એવી જ દાદી તાડપત્ર ઉપરન કલ્પસૂત્ર તથા કાલકાચાર્યકથાનાં બારમાતરમા શતકનાં ચિત્રોમાં પણ દેખા દે છે. વળી ઉપર ગણાવી ગયા તે રતિરહસ્યના ચંદ્રકલાધિકારના ત્રીજા કલોકના ચિત્રમાં નારીકુંજરપર બેઠેલા કામદેવને પણ
૧૪ જુએ થશે માસિકં ફેમિસુવાવરું સા
पञ्चपुष्पमयान्वाणान्बिभ्राणं दक्षिणे करे ।
Page #120
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ દાઢી ચીતરેલી છે. તેમ જ કપસૂત્રની કાગળની પ્રત ઉપરના હાંસિયામાંના કામદેવ પણ દાઢીવાળા જ ચીતર્યા છે. શ્વસંતવિલાસમાં કામદેવનું ચિત્ર દાઢી એ કામદેવના સ્વરૂપનું આવશ્યક અંગ હેવા માટે એક વધુ પ્રમાણ મળી આવ્યું છે, શ્રીયુત ન્હાનાલાલ ચમનલાલ મહેતાએ એવા જ કામદેવના ચિત્રની નોંધ ‘વસંતવિલાસ'ની ચિત્રમાલામાં કરી છે. સુશોભિત વસ્ત્રોમાં સજ્જ થએલા, દાઢીવાળા, પ્રભામંડલથી પ્રકાશિત અને ડાબા હાથમાં કમળદંડ લીધેલ એવા કામદેવ “વસંતવિલાસ’ના ચિત્રક ૧૩માં છે.૧૫ સામે કામદેવ પત્ની રતિ દેખાય છે. આમ મમુરાજિથી ગૌરવવનું દેખાતું કામદેવનું સ્વરૂપ પરંપરાપ્રાપ્ત અને સિદ્ધ હોવું
જોઈએ એમ કહેવાનું મન થાય છે. ગીતા, અધ્યાય ૧૦ કંદર્પનું ચિત્ર વડેદરાના પ્રાચ્યવિદ્યામંદિરના ચિત્રસંગ્રહમાં “પચરત્ન ગીતાનો સચિત્ર ગુટકે છે. તેમાં ભગવદ્ગીતાનાં ચિત્રો અદષ્ટપૂર્વ અને ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. ગીતાના દસમા અધ્યાયમાં વિભૂતિયોગ વર્ણવ્યો છે. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ, સૃષ્ટિનાં સર્વ સર્જનોમાં જે શ્રેષ્ઠતાસૂચક અંશ છે તે પરમાત્માનો અંશ છે–અથવા એ શ્રેષ્ઠતા અને તેજસ્વીપણું પરમાત્માને લીધે છે, એવું અર્જુનને સમજાવે છે. આ પ્રકારના શ્લોક ૧૯થી ૩૮ સુધીના છે. એ લેકના એક એક પાદને અનુસરતું ચિત્ર ચિત્રકારે રંગરેખાંકિત કર્યું છે. એવાં સિત્તેર ચિત્રો એ ગુટકામાં છે. રાજપૂત કલા ઉપર મુગલ અસર થયા પછીની ચિત્રપદ્ધતિ એ રજૂ કરે છે.
તેમાં “બઝનયામિ યઃ ' એ ચરણનો ભાવાર્થ વ્યક્ત કરવા જગતની ઉત્પત્તિ કરાવનાર કંદર્પ–કામદેવનું ચિત્ર આપ્યું છે. કામદેવના મૅળામાં ધનુષ્ય પડયું છે. અને એક હાથમાં પાંચ પેયણાંની કળીઓ, મૃણાલદંડ સાથે છે. રતિરોને ગુજરાતમાં પ્રચાર કિકણદેશના કુકમભટ્ટના તિરચને તિરમા શતકનો પૂર્વાર્ધ) પ્રચાર ગુજરાતમાં વિશેષ થયો હોય
એમ જણાય છે. તેની બે સચિત્ર પિથીઓની નોંધ ઉપર લીધેલી જ છે; અને એ જ કામશાસ્ત્રના ગ્રંથની છાયારૂપ “કેકચઉપાઈ' અને કોકસાર” જેવા ભાવગ્રાહી ગદ્યપદ્ય અનુવાદ ગુજરાતમાં ઠીક
44'ENT: Gujarati Painting in the 15th century '- A Further Essay on Vasant Vilas (1931 : London ), p. 12, Note on Picture No. 13.
"Shows the God of love elaborately dressed, bearded, haloed and holding a lotus-stalk in his left hand. In front is his wife Rati." 15 Asiatic Researches, Vol. I 178641 Wishim 17.-'Gods of Italy, Greece and India' સંબંધી તુલનાત્મક લેખ લખે છે. તેમાં માતાના દસમા અધ્યાયનાં તેમને પ્રાપ્ત થએલાં ચિત્રના કેટોગ્રાફ આપ્યા છે. તે ભેગું “કંદ”નું ચિત્ર આપ્યું છે અને તેની સરખામણી ગ્રીક Eros (Cupid) સાથે કરી છે. આ ચિની પદ્ધતિ માવિદ્યામંદિરના ગુટકાને મળતી આવે છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્રો
૮૭ દીક પ્રચાર પામ્યા જણાય છે. ઉપર નેધેલું “શશિકલા’નું પાનું પણ તેના પ્રચારની સાક્ષી પૂરે છે.
વળી તિરચના ત્રીજા ક૧૭ ની છાયા જ્ઞાનાચાર્ય રચિત “ચૌપચાશિકા” તથા “શાશેકલાપંચાશિકા'૧૭ના મંગલાચરણરૂપે દેખા દે છેઃ મકરધ્વજ કોઈ મોટો જગજેતા મહારાજા હોય અને તેની સવારી પૂર દબદબાથી તથા ભપકાથી ચાલતી હોય તેવું વર્ણન કરેલું છેઃ
મકરધ્વજ મહીપતિ વર્ણવું, જેહનું રૂપ અવનિ અભિનવું: કુસુમ બાણુ કરિ કુંજરિ ચડઇ:૧૮ જાસ પ્રયાણિ ધરા ધડહડઈ. કદંડ કામિનીયું ટંકાર. આગલિ અલ ઝંઝા ઝંકારિ. પાખલિ કોઈલિ કલરવ કરઈ. નિર્મલ છત્ર ત શિર ધરઈ. ત્રિભુવનમાંહિ પડાઈ સાદઃ “કઈ કા સુર નર માંડઈ વાદ ?” અબલાનિ સબલ પરવરિઉ. હીંડઈ મનમથ મરિ ભરિવું. માધવમાસ સહઈ સામંત જાસ તણુઈ જલનિધિસુત મિંતઃ દૂતપણું ભલયાનિલ કરઇ. સુરનરપન્નગ આણું આચરઈ, તાસતણું પય દૂ અણસરી, સિરસતિ સામિણી હઝંડો ધરી
પહિલૂ કંદર્પ કરી પ્રણામ–' વસંતવિલાસ'માં કામદેવના મિત્ર વસંતનું વાતાવરણ રસપૂર્ણ દૂહાઓમાં રજૂ થએલું છે. ગણપત્તિકન ‘માધવાનલ કામકુંદલાનું મંગલાચરણ તે વળી સરસ્વતી કરતાં યે પહે લો નિર્દેશ કામદેવનો કરે છે?
કુયર કમલા રતિક્રમણ મયણ મહાભડ નામ:
પંકરિ પૂજિ પથકમલ પ્રથમ જિ કરું પ્રણામ.” શૃંગારરસની લોકપ્રિયતા કામશાસ્ત્રને લગતાં ચિત્રો અંતઃપુરમાં રાખવાં એવો શિષ્ટ સંપ્રદાય હતો અને એવાં ચિત્રોની ચિત્રશાલાઓ પણ નિર્માણ થતી હતી. શ્રી હેમચંદ્રસૂરિના પરિશિષ્ટપર્વમાં ઉલ્લેખ છે કે કેશા ગણિકાની ચિત્રશાલામાં કામશાસ્ત્રોક્ત પ્રસંગેનાં ચિત્રો દોરેલાં હતાં૧૮ રહિરહસ્યની બે સચિત્ર પાથીઓની
१७५ परिजनपदे भृङ्गश्रेणी पिकाः पटुबन्दिनो
हिमकरसितच्छत्रं मत्तद्विपो मलयानिलः । कृशतनुधनुर्वल्ली लीलाकटाक्षशरावली
मनसिजमहावीरस्यौच्चैर्जयन्ति जगज्जितः ।। ३ ૧૭ શ્રી છગનલાલ રાવળ સંપાદિત “પ્રાચીન કાવ્યસુધા ” ભા. ૩માં પ્રકટ. ૧૮ કામદેવનું વાહન 'જર' કહ્યું છે તે સાથે “નારીકુંજરની કલ્પનાને કંઈ સંબંધ હશે? १८ कोशाभिधाया वेश्याया गहे या चित्रशालिका । विचित्रकामशास्त्रोक्तकरणालेठ्यशालिनी ॥
–ષ્ટિપર્વ :૮ :.૧૧
Page #122
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકપકુમ પ્રાપ્તિ શ્રી સારાભાઈ નવાબને ગુજરાતમાંથી થઈ છે. તે ચિત્રો આ પરંપરાને અનુસરીને હશે એમ અનુમાન થાય છે. એ એક એકલ પાનાની શેપ લાગવાથી આખાયે રતિરહસ્યની સચિત્ર પિથી કઈ દિવસ ભવિષ્યમાં હાથ લાગે એવો સંભવ છે. એકંદરે આ શેષ મહત્ત્વની છે; કારણકે અત્યાર સુધી ન તથા બ્રાહ્મણીય ધાર્મિક ગ્રંથોની જ ચિત્ર આવૃત્તિઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ હતી, પરંતુ “વસંતવિલાસ’ના જેવા અ-ધાર્મિક અને સામાજિક તથા શંગારવિષયક રતિરહસ્યની સચિત્ર પોથીઓની ભાળ લાગવાથી ગુજરાતી કલાકારોની વિષયમર્યાદા વિસ્તૃત હતી એની ખાત્રી થાય છે. સાથેસાથે એટલું પણ જાણી શકાય છે કે ગુજરાતના મધ્યકાલીન સમાજમાં કેવલ ભક્તિ કે વૈરાગ્યના વિપો જ કવિહૃદયને સ્પર્શ કરતા હતા એમ નહેતું. જીવનને ઉદલાસ તેમના જીવનના
અનેક માને એક હશે એમ આ ઉપરથી માનવું પડે છે. લાકડાને નારીકુંજરઃ અજિતનાથનું દેરાસર
અમદાવાદની ઝવેરીવાડમાં વાઘણપોળમાં આવેલા અજિતનાથના દેરાસરમાં એક લાકડાના કોતરકામવાળા હાથી છે. વૈષ્ણવ મંદિરમાં લાકડાના પૈડાવાળા ઘડા જોડી ઠારીની રથયાત્રાનો ઉત્સવ જેમ ઉજવાય છે તેમ આ દેરાસરમાં લાકડાને હાથી પહેલાં જૈનોના રથયાત્રાના વરઘોડામાં સૌથી મોખરે રહેતે હ. આ હાથીના આકારનું સૂક્ષમતાથી નિરીક્ષણ કરતાં જણાય છે કે એમાંનું કોતરકામ “નારી-કુંજરની જ સ્પષ્ટ આકૃતિઓ ઉપજાવી આપે છે (જુઓ ચિત્ર નં. ૧૫૨–૧પ૩). ધાર્મિક વાતાવરણમાં ઉપગમાં આવતા આ કોતરકામનું મૂળ ધર્મમાં ખેંળવું પડે તેમ છે, કારણકે કામશાસ્ત્ર સાથે તેનો રજ પણ સંબંધ ધટાવવાને અવિનય કોઈ પણ ન કરે.૨૦
પરથી જોઈ શકાય છે કે “નારીકુંજરની સંજના ગુજરાતમાં ત્રણ સૈકાઓથી પરિચિત છે અને તેની પરંપરા અખંતિ રહી છે. “નારીકુંજરની કલ્પના ગુજરાતી જ નહિ હોય ? વૈષ્ણવ મંદિરમાંનું નારીકુંજર ચિત્ર “નારી-કુંજર'નાં જે આલેખનોને પરિચય ઉપર કરાવ્યા તે બધાંનો સંબંધ કંઈ ને કંઈ કામશાસ્ત્ર સાથે હોય એમ કહેવું પડે છે, માત્ર લાકડાના કતરકામવાળા હાથીની આકૃતિ સિવાય. શૃંગારમાંથી ભક્તિમાં સંક્રાંતિ થઈ હોય એમ આપણે માનીએ તો તે માટે આધાર સાંપડવ્યા નથી. ગુજરાતનાં વૈષ્ણવ મંદિરમાં રાજપૂત સંપ્રદાયની અથવા નાથદ્વારા સંપ્રદાયની પીછીનાં “નારીકુંજર' ચિત્રો જોવામાં
૨૦ શ્રીયુત મનુલાલની આ કપના વાસ્તવિક અને યથાર્થ છે. આ લાકડાના નારી કુંજરમાં બે બાજુએ આડ આડ સ્ટીઓ કોતરવામાં આવી છે. તે કાતવાને આશય કેવળ ધાર્મિક જ હવે સંભવિત છે અને તે નીચે પ્રમાણે
દરેક તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવા ધર્મન્દ્ર જાય છે, તે વખતે તેની સાથે તેની આડ અગ્રમહિલી-પટ્ટરાણીએ પણ હોય છે, અને તે સધળએ ગીત ગાતી ગાતી જાય છે. વળી સંધર્મેન્દ્રનું વાહન (ઐરાવણ) હાથી છે, તેથી અહીં શિ૯પકારે હાથીની દરેક બાજુએ જુદાં જુદાં વાજીંત્રો વગાડતી આડ અગ્નમહિલીએાની, તથા હાથીના કુમ્ભસ્થળ ઉપર મહાવત
અને આસન ઉપર ઇદ્રની જુઆત કરીને, ઇન્દ્ર તથા તેની પટ્ટરાણુંઓ જન્મ મહેસૂવ કરવા જાય છે તે પ્રસંગની કપના લઈને આ નારીકુંજર બનાખ્યો હોય એમ લાગે છે.
– સંપાદક
Page #123
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્રો આવે છે. ૨૧ અહીં આપેલું ચિત્ર (નં. ૧પ૦) વડોદરાની દેસાઈ શેરીમાં આવેલા શ્રીનાથજીના મંદિરમાં છે. આ નારીકુંજર ઉપર શ્રીકૃષ્ણ બેઠેલા દેખાય છે. તેમના હાથમાં કમળફૂલ છે. “નવ નારીઅશ્વ'નો પરિચય (ચિત્ર નં. ૧૫૧) કરાવતી વખતે જે ગોપીઓની સંજનાનો ઉલ્લેખ કર્યો હતો તેવી જ સાજનાઠારા કેજરની આકૃતિ સિદ્ધ થએલી છે; પરંતુ અહીં નવની જ સંખ્યાનો મેળ રહ્યા નથી. બીજા અને ત્રીજા પગ વચ્ચેની એક સ્ત્રી હાથીના પેટની લંબાઇને પહોંચી વળવા માટે બે હાથ વડે મૃદંગ બજાવતી હોય એમ, અહીં તેમજ કલ્પસૂત્રના હાંસિયામાંના કેજરમાં, નારીઅશ્વમાં અને પ્રસ્તુત વૈષ્ણવ નારીકુંજરમાં પણ ચિત્રકારે યુક્તિ કરી છે. બાકીની સંજનાઓ તેના વગરની છે. તેથી તે કોઈ બીજા નમૂના ઉપરથી ઉતારવામાં આવી હોય એમ સંભવે છે. નવ નારીકુંજરઃ વૈકલિપક અર્થ
સર વિલિયમ જેન્સર એશિયાટિક રીસચિઝના પહેલા વર્ષના પુસ્તકમાં ગ્રીક, રોમન અને હિંદુ દેવતાઓની ઉત્પત્તિ સંબંધી તુલનાત્મક લેખ લખ્યું છે. ત્યાં કૃષ્ણને ગ્રીક એપાલો સાથે સરખાવ્યા છે૨૩ અને “નવ નારી-કુંજનો અર્થ સમજાવવા પ્રયત્ન કર્યો છેઃ “નવને અર્થ ની સંખ્યા લઈને અથવા “નવ' એટલે “અભિનવ વયવાળા” એમ પણ લઈને થઇ શકે. નીચેના કમાં નવો અર્થ બંને રીતે ઘટાવી શકાય છે:
तरणिजा पुलिने नव बल्लवी परिषदा सह केलिकुतूहलात् ।
द्रुतविलम्बित चारु विहारिणम् हरिमहं हृदयेन सदा वहे ।। નારીકુંજ૨ : બંગાળ ચિત્રપટ
એક અજાયબ જેવી વાત છે કે “નવ નારીકુંજરની ગુજરાતી સંજનાનો પ્રચાર દૂરદૂર બંગાળામાં થએલે જોવામાં આવે છે. તે છુટક ચિત્રોમાં નહિ, પરંતુ લાંબા ચિત્રપટમાં. શ્રીકૃષ્ણલીલાના ત્રિરંગી ચિત્રપટો કાપડ પર ચોટાડી તેનાં લાંબાં ટીપણાં ભાવિક ભકતના ઉપયોગ માટે ચિત્રકારો તૈયાર કરતા હતા. બંગાળામાં શ્રીકૃષ્ણ ચૈતન્ય શરૂ કરેલી શ્રીકૃષ્ણ-રાધાની ભક્તિના જુવાળ એટલે મેટા
૨૧ શ્રી સારાભાઈ નવાબ મને જણાવે છે કે અમદાવાદના શ્રી સીમંધરસ્વામીના જૈન મંદિરમાં નારીકુંજરની આકૃતિ એક ભિત્તિચિત્ર તરીકે આજે પણ જોઈ શકાય છે. પ્રસ્તુત નારી કુંજરની ગુજરાતી સંજનાની લોકપ્રિયતાને એ એક વિશેષ પુરાવો છે. ૨૨ જુએ : “ Krishna in his early youth selected nine damsels as his favourite, with whom he passed his gay hours in dancing sporting and playing on his flute. For the remarkable number of his gopies I have no authority but a whimsical picture, where nine girls are grouped in the form of an elephant on wnich he sits and pipes; and unfortunately the word Nava signifies both nine and new or young."
-'On the Gods of Greece, Italy and India'-Asiatic Researches Voi l. (1799) ૨૩ “ Hindu Pantheon” (864, p. 293) માં આ સામ્ય વળી આગળ લઈ જવામાં આવ્યું છે : Krishna's favourite resort is the bank of Jumna where he and the nine gopies, who are clearly the Apollo and Muses of the Greeks, usually spend the night in music and dancing.'
Page #124
--------------------------------------------------------------------------
________________
૯૦
જૈન ચિત્રકપલ્મ અને એવા માં આવ્યો કે બાદ્ધ ધર્મના અવશેષરૂપ સહજિયા પંથ તથા તાંત્રિકાનો પથ લોકોએ ત્યજી દીધો અને ગૌરાંગદેવનો રાધાકૃષ્ણની ભક્તિનો માર્ગ સ્વીકારી લીધું. ચિતન્યદેવ યાત્રાનાં ચાર ધામમાંના પશ્ચિમના તીર્થ દ્વારકામાં આવ્યા હતા, અને તે પ્રસંગે ગુજરાતમાં પ્રચલિત એવાં કુણુભક્તિનાં ચિત્રે તેમના જેવામાં આવ્યાં હોય એમ સંભવે છે.
પ્રસ્તુત નવ નારીકુંજરો રાધાકૃષ્ણની ભક્તિ પરત્વે ઉપયોગ તેમને જણાવ્યું હશે અને તેથી તેનાં સંસ્મરણે પિતાની સાથે એ લઈ ગયા હોવા જોઈએ એવું અનુમાન થાય છે. “સંભરણે કહેવાને હેતુ એટલે કે ગુજરાતમાં “નવ નારીકુંજરના ચિત્રની જે સાંકેતિક ભાવના હતી તે તેમણે ઝીલી જણાતી નથી. એ અસલ ભાવના કઈ હતી તે હવે પછીના પરિચ્છેદમાં બતાવવામાં આ
બંગાળી ચિત્રપટનાં બે ત્રિરંગી ચિત્રો પ્રકટ થએલાં જોવામાં આવ્યાં છે. એક તે કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રકટ થએલ રાયસાહેબ દીનેશચંદ્રસેન સંપાદિત “યંગસાહિત્ય પરિચય–ભાગ ૧ (૧૯૧૪)ના પૃષ્ઠ 9૯૬ની સામે મૂકેલું ચિત્ર. આ ચિત્રની આજુબાજુ નાગદમન અને બકાસુરવધનાં ચિત્ર છે; વચમાં નવ નારીકુંજર છે.
બીજું ચિત્ર બંગાળી સિવિલિયન મુસદ દત્ત એમણે બંગાળના અસલી ચિત્રકારે' સંબંધી જર્નલ ઓફ ધી ઇન્ડિયા સોસીએટી ઑફ ઓરીએન્ટલ આર્ટમાં એવા એક આખા શ્રીકૃષ્ણલીલાના ત્રિરંગી ચિત્રપટનો પરિચય કરાવ્યો છે તેમાં પ્રકટ થએલું છે. ગુજરાતનાં લાક્ષણિક ગણીએ તેવાં નારીકુંજર-ચિત્રોમાં પિટલની લંબાઈ બતાવવા માટે મૃદંગની સાહાય એક નારી લે છે, તેને
સ્થાને ગાળો આકૃતિમાં અદ્ધર પલાંઠી વાળીને બેઠેલી ગેપી બતાવી છે. નવ નારી કેજરઃ બંગાળી કલ્પના
એ ચિત્રને ભાવાર્થ દીનેશબાબુ તથા દત્તબાબુના મતે એકસરખો જ છે.૨૪ એવી એક કથા
2x. The plate representing the Navanarikunjara scenc, depicts Krishna playing on the flute in a seated posture on the back of an elephant simulated by nine yopies who have clearly so disposed themselves in a mutually interlocked position so as to create a complete illusion of an elephant.
The story tells how Krishna, in the desperation of his separation from Radha, wanders about through the forests of Brindabana, when the gopies in their love for him, resolved to divert his mind by a practical joke.
They did this by simulating the form of an elephant as mentioned above with such success that Krishna in his absentmindedness mistook it for a real elephant and climbing upon it sat piping a love tune, giving vent to the pangs of his separation from Radha, when all of a sudden the elephant melted from under his seat, and the gopies chaffed him for being deceived by their stratagem and thus diverted his lovesick heart. The indigenous painters of Bengal by Guru Saday Dutt, I. C. S., in 'Journal of the India Society of Oriental Art' June 1932.
Page #125
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્રો પ્રચલિત છે કે રાધાથી વિખુટા પડેલા શ્રીકૃષ્ણને ગાતું નથી, એટલે વૃંદાવનની કે જેમાં એ ભટક્યા કરે છે. ત્યાં ગેપ શ્રીકૃષ્ણને જુએ છે. શ્રીકૃષ્ણને બહલાવવા માટે એક રમત કરવાનું તેમને મન થાય છે. તેમનામાંથી નવ જણ તરત એવી રીતે ગોઠવાઈ જાય છે કે દૂરથી આબેહૂબ હાથી જ દેખાય. શ્રીકૃષ્ણ કરતાફરતા ત્યાં આવી ચડે છે. તેમને બાલસ્વભાવ પ્રમાણે એ હાથી ઉપર બેસવાનું મન થાય છે અને ઉપર ચડીને વાંસળી વગાડે છે. થોડી વારમાં નીચેનો હાથી હાલવા લાગે છે, અને ઘડીક વારમાં તો આ હાથી વિખેરાઈ જાય છે. હસતી હસતી નવ ગોપીઓ સામે ઊભેલી જણાય છે. શ્રીકકણ ભાંઠા પડી જાય છે. ગોપીઓએ મશ્કરી આબાદ કરી. તેથી રાધાને વિણ કૃષ્ણ ઘડીભર ભૂલી જાય છે.
આ પ્રકારની કિંવદન્તી અથવા લકથા માટે બંગાળી કવિતા કે એ બીજો કોઈ પણ લેખી આધાર હાથ લાગ્યો નથી. ‘વંગ સાહિત્યપરિચય'ના ગ્રંથોમાંથી પણ ચિત્રને લગતા પ્રસંગ મળી આવ્યો નથી. બાબુ દીનેશ સેનને પત્ર લખી પૂછવા છતાં તે વિષયમાં અજવાળું પડયું નથી. આ પ્રમાણે બંગાળામાં પ્રચલિત એવા નવ નારીકુંજરની ભાવના સંબંધી આખ્યાયિકા છે; પરંતુ તે પ્રસંગમાં ઝાઝો ચમત્કાર જણાતો નથી. નવ નારીકુંજર નરસિંહમહેતા કૃત ગેવિંદગમન
નવ નારીકુંજર'ની વૈષ્ણવ ભાવના કવિભક્ત નરસિંહ મહેતા (સં. ૧૪૬પ-૧૫૩૦ આસપાસ)ના ગોવિંદગમન'માં બહુ સુંદર રીતે વર્ણવાઈ છે. પ્રસંગ એમ છે કે કંસનો મોકલ્યો અકર ગોકુળ આવે છે; અને વાર્ષિક કર ભરવાને બહાને કંસ નંદને મથુરામાં બોલાવી લે છે. પછી કૃષ્ણને પણ મથુરા બોલાવે છે, આ વખતે કૃષ્ણ અરના રથમાં બેસી ગોકુળમાંથી જે પ્રયાણ કર્યું તે તેમનું છેલવહેલું પ્રયાણ હતું. આખા ગોકુલન્દાવનના શ્વાસ અને પ્રાણુ બનેલા કૃષ્ણ મથુરા જવા નીકળ્યા ત્યારે ગોકુળવાસી ગોવાલણાને બહુ ઓછું આવ્યું. એવા અલૌકિક બાળકની અભુત લીલાએ જોવાનું સુભાગ્ય ફરીથી તેમને કોણ જાણે કયારે મળશે એમ એમનું અંતર કહેતું હતું. તેથી કૃષ્ણ જ્યાં ગોકુળ છોડી સાંજ સુધી આવ્યા ત્યાં પ્રસિદ્ધ ગરબીમાં છે તેમ રાધાસહિત બધી ગોપીઓ કહેવા લાગીઃ
ગોકુળ વહેલેરા પધારજો રે; મથુરા જાવ તો મારા સમ : હો લાલ !
રથ જોડીને અકુર ચાલિયા રેઃ
વચમાં રાધાજી ઉભાં રહ્યાં :
મારા હૃદય પર રથ ખેડેઃ હો લાલ !' એમ રથને ખાળવામાં આવ્યો અને ગોપીઓ રથને ઘેરી વળી. પણ અકરે જેમતેમ કરી ને દેડાવી જવાનું કર્યું, ચતુર ગોપીઓ તે વિચાર પામી ગઈ
પછીનો પ્રસંગ નરસિંહ મહેતાના શબ્દોમાં જ અહીં ઉતારું છું:
Page #126
--------------------------------------------------------------------------
________________
૨
(૫૬૨૫ મું-નટની દેશી)
રથ દોડાવી જાવા ધાર્યું: પણ કેમ જાવા દીજે ? મારીને જાવું હોય તેા જાજો. પ્રાણદાન તે। હરછ લીજે.’ કૃષ્ણ કહે: તમે દુ:ખ ઘા છે; પણ અમે કાલે આવું. હમણાં નિશ્ચે જાવા દીજે. વાર થયે પિતાને ન ભાવું.’ ગોપી કહે: ‘જીવ જાયે તે જાયે, પણ જાવા નવ દેવું–' એટલામાં રકઝક થઈ. કૃષ્ણ રથથી નીચે પડયા. એટલે કૃષ્ણ કહે ઃ રથમાંથી પડયો તેથી મુજને વાગ્યું ઃ અહીંથી ઉડ્ડાય નિહ મારાથી, જુએ, આ પગે લાગ્યું !’ ગેપી કહેઃ કાહો તે વાહન લાવું, પણ તમને લઇ નવું-’ [મહેતાને સ્વામી વિચારી ખેાલ્યાઃ] હાથી હોય તેા આવું.’
જૈન ચિત્રકલ્પદ્રુમ
પદ્મ ૨૬ સું—રાગ સામેરી
ગાપી કહેઃ હાથી જ તેએ ? ત્યા હરિ! આ રહ્યો હાથી રે :’ [રાધાએ રચના કરી સુંદરઃ હાથી કીધા સખી જે સાથી રે.]
નવનારીકુંજરની રચના
(૪) ચાર મુખી ચાર પાદ થઇઃ (ર) એ ઉદર ઠામે સૂતી રે. પેટપેાલ કરવા (૨) એ બાજુ એમ એક એક તા ખેતી ૨. 24 ભાગ ને પૂછ્યું થઈ ચંદ્રભાગા જે (૧) નારી રે. હરિને કહે: ‘ હસ્તિ દૃ. બિરાજિયે મુરલીધારી હૈ!' કૃષ્ણ કહે - નાસારહિત ગુજ; એનાં દર્શન વદન કિયાં રે? કુંભસ્થળરહિત ગજ નિરખી પ્રસન્ન કૅમ થાય હિયાં રે ! ' રાધા કહેઃ એવા ગજ આણું; પછી રખે વાંકું કાઢે રે. ગજ માગો તો ગજ કરૂં હાજર. ન જીતું ત્યારે વાંકું પાડે ’ —એમ કહી રાધા ગઈ ઉપર, ખાલી જગાએ સતી ચતી રેઃ છૂટી વેણી શૂદ્રાકાર બની રહી, અર્ધહસ્ત દંતુશળવતી રે. ચૂડા રૂડા દાંતચૂડ દીસતા. વવદન તે મુખનું મૂળ રે. કુંભસ્થળને સ્થાનક કુચ છે, હસ્તિગંડસ્થળથી અતિ સ્થૂલ રે. રાધા કહે હરિ બિરાજ્યે; હસ્તિ સજ્જ થઈ ઊભેર ૨. ' કૃષ્ણ કહેઃ ‘અંકુશ વિષ્ણુ ન મેલું.’ રાધા કહે હર કાં દૂભા રે ? હિર! અંકુશ આવું અમે આણી. પછી તમે કંઈ ભાગેા રે?' કહાન કહેઃ પઢે કાં ન જોઇએ, અંકુશિવણુ મનસ્વી ભાગે ૨.’
6
Page #127
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્ર
કાઠિમાં કણિ મૃદમાં મૃદુ એવો અંકુશ કી રે. સર્વ પ્રેમ ભેગો કરી ઘડિયો: પછે અંકુશ હરિને દીધો રે. ગેપી--મન મનાવા કારણ છેલવહેલું સુખ દેવા રે, પ્રેમકુશ પકડી ગજે ચઢિયા: નિરખે સ્વર્ગ દેવા રે. હરિ ન નાહાસ માટે કરી રચના, પ્રેમભાલા સખી-કર દીધા રે નરસઈયાના સ્વામીને હતિ ગાયે સુ તેનાં કારજ સીધાં રે.
પદ ૨૭ મું–રાગ મેઘમલાર હરિ જે હસ્તિ પર બેઠા તેની શોભા શી કહિયે ? પંખી પેરે સાગરમાંથી જલ લઈ સુખી થઈએ.] ઉનાહવલ ઐરાવત પર શેબે સુંદર મેઘશ્યામ; ચપળા રંગબેરંગી ચમકે વહેલી વાદળી જાય તમામ.
–તેમ ગીર નારીકુંજર પર શેભે મેઘશ્યામવત ઘનશ્યામ : ભાલાવાળી વિજળીએ, જાવા ઉતાવળી વાદળી-ઠામ.
વાયુવત તે હસ્તિ ચાલ્યો ઉભા કુંજની માંય
હરિ ઉતારી અંકે લીધા. થેઈ થઈ મચી રહી ત્યાંય. નવ નારીકુંજરને સંબંધ રાધાકૃષ્ણની ક્રીડા સાથે હોવાથી જ વૈષ્ણવ મંદિરોમાં તેનાં ચિત્રો રાખવામાં આવે છે. નરસિંહ મહેતાના એક બીજા પદમાં પણ સ્ત્રીઓના હાથી-કરિકાંતા–ને ઉલ્લેખ
છે. એટલે એ ભાવના બહારથી આવેલી જણાતી નથી.૨૬ નારીકુંજ૨ : આદધ્યાત્મિક રૂપક () વેિદાન્તના ગ્રંથોમાં માનવશરીરને નવ ઠારવા પર કહ્યું છે. એ ઘરમાં વસનાર આત્મા છે અને તેનું જ પ્રભુત્વ એ ઘર ઉપર છે. તેમ શ્રીકૃષ્ણ એ સૈ પ્રાણીમાત્રના અંતઃકરણમાં વસનાર, તેના શાસક અને પાલક છે. આવા પ્રકારનું આધ્યાત્મિક રૂપક “નવ નારીકુંજરની આકૃતિ માટે ઘટાવવા
૨૬ જુએ “નરસિહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ': વતનાં પ–પદ ૮૬ મું:
કુસુમ વિરોકનાં કટક ચડવાં રે, મન-ગજ આગળ શી છે? મુક્તાનંડિત મુચકુંભથળ લઈ ક્ષણું એ કુશ દી છે. હળવે હળવે નંદભુવન રે, વાકાંતાએ આવે; પુરુષ સકળને સહેજે નસાવે કેસરી કહાન જગાવે. જામતી કેરે એક સિંહ રે સહસ્ત્ર સહેઃ થઇ આકળે ચરિત્ર જણાવે દેખી ઘણેરાં મહે. નરસિયાચા સ્વામી વિધ કસવી કરિકાંતાએ ગૃહિયે; વિપરીતે વિપરીત જણાઃ નરસૈયે તે બાંધ્યા રહિ!'
Page #128
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકઃપદ્રુમ કેટલાક સૂચન કરે છે પણ એમ કરવું એ આખી મને રમ કપનાને અને કલામય સંજનાના કલાતત્વને હણી નાખવા બરાબર છે. નવ નારી કુંજર : શકયતા સંજનાચિત્રાની વ્યાવહારિક શકયતા કેટલી હશે એ પણ કેટલાકનો પ્રશ્ન છે. નારીકુંજર જેવી ગોઠવણી માત્ર કલાકારના મનના સંતોષ પૂરતી જ શકય ગણવી, કે સરકસના મલ્લ જેમ અંગમરોડની કલા સાધીને અવનવા અંગખેલના પ્રયોગ સિદ્ધ કરી બતાવે છે તેમ અશ્વ અને કુંજરની આકૃતિઓ તેવી રીતે પણ સાધ્ય છે તે તો પ્રયોગ થયે જ જાણી શકાય. વિરાટ સવરૂપની સયોજના ઉપર ગણાવી ગયા તે બધી સંજનાઓ પૃથફ પૃથફ જેવાથી આપણને તેની કલામયતાનો આનંદ મળે છે. પરંતુ શ્રીમદ્ભગવદ્દગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે એ દર્શનમાં સર્વ પ્રકારની સંજનાઓ કેંદ્રિત થએલી જણાય છે. વિરાટ રષ્ટિમાં એકલી દેવ અને મનુષ્ય જ નહિ પણ પ્રાણીસૃષ્ટિને પણ સમાવેશ છે.
આ ભાવનાને મૂર્તિમંત કરનારું એક અપૂર્વ ચિત્ર વડોદરાના ગ્રામ્ય વિદ્યામંદિરના ચિત્રસંગ્રહમાંના સચિત્ર પચરન ગુટકામાં છે. તે સંજનાકલાના કલશરૂપ છે. એ ચિત્રમાં, પ્રાણકુંજર અને પ્રાણી-ઊંટમાં છે તેવા પ્રકારની સસલાં અને ઉંદરની આકૃતિઓ વિરાટ ભગવાનના પગમાં બતાવી છે. માથા તરફ જોતાં અનેક માનવ મુખે ઉપરાંત સિંહ, વાઘ, હાથી, ગાય, ભેંસ, કુતરું, શિયાળ વગેરે પ્રાણીસૃષ્ટિની મુખાકૃતિઓ પણ વિરાટ ભગવાનની મહાકાયમાં ચિત્રકારે બતાવી છે. પ્રભુની કલામયતા
અને પ્રભુની કલા આગળ મનુષ્યના કલા-પ્રયત્નો હાસ્ય ઉત્પન્ન કરે તેમાં આશ્ચર્ય નથી; કારણકે જગતને મેટામાં મેટો કલાધર તો પરમાત્મા જ છે. મનુષ્ય બહુબહુ તે તેની કલાનાં અનુકરણ કરી પિતાના મનને સંતોષ આપી શકે છે. વિશ્વ જેટલું મહાન અને ભવ્ય સર્જન તે સર્જનહારનું જ કહેવાય.૨૬
મંજુલાલ ૨. મજમુદાર
૨૬ આ લેખમાં ગુજરાતી ચિત્રકલાનાં ઉદાહરણે આપતી વખતે જૈનેતર કે જેનાશ્રિત એવો ભેદ રાખ્યો નથી, ચિત્રકલાના વિભાગ ધર્મ પ્રમાણે પાડવા એ ભ્રમ છે, ભેગેલિક વિભાગ દ્વારા જુદી જુદી કલાનાં સર્જનને ઓળખાવી શકાય તેવું વર્ગીકરણ ઇ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્રો
નદર્શનનું વિશાલ સાહિત્ય દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ચરકરણનુયોગ અને ધર્મકથાનુયોગ એ પ્રમાણે ચાર વિભાગમાં વિભક્ત થએલું જોવાય છે. जावंति अज्जबइरा अपुहुत्तं कालिआणुओगस्स । तेणारेण पुहुत्तं कालियसुयदिदिवाए य ॥१॥ अपहत्तेऽणुओगो चत्तारिदुबारभासइ एगो । पुहत्ताणुओगकरणे ते अस्थ तओ वि वोच्छिना ॥२॥ देविंदवंदिएहिं महाणुभाचेहिं रक्खियज्जेहिं । जुगमासज्जविभत्तो अणुओगो तो कओ चउहा ॥३॥
[વિજ્ઞાવરૂ મળ્ય] ભાગ્યસુધાભાનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજના એ વચનથી એટલું જાણી શકાય છે કે ભગવાન આર્યવવામીજી મહારાજના સમયે પર્યત પ્રત્યેક સૂત્ર ઉપર ચારે અનુયોગ ગર્ભિત વ્યાખ્યાઓ થતી હતી. ત્યાર બાદ શ્રીમાન આર્યરક્ષિતસૂરિજી મહારાજે બુદ્ધિમાન્ય વગેરે કારણોથી ગૌમુખ્યની અપેક્ષા રાખી જે સૂત્રમાં જે અનુણનું પ્રાધાન્ય હોય તે અનુયોગની વ્યાખ્યાનું પ્રધાનપદ રાખવા પૂર્વક પ્રત્યેક સૂત્રમાં દ્રવ્યાનુગ પ્રમુખ એક અનુયોગની વ્યાખ્યા કાયમ રાખેલ જે અદ્યાપિ પર્યત (તે પ્રમાણે) જોવામાં આવે છે.
દ્રવ્યાનુયોગ પ્રમુખ એ ચારે અનુયોગ પૈકી પ્રથમ દ્રવ્યાનુગમાં દ્રવ્ય, એ પદ્રવ્યનું દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ ધ્રૌવ્ય અને પર્યાવાસ્તિકનયની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ, દ્રવ્યના અતીત અનાગત અનન્ત અનનું પય, જીવકલ્થ અને પુલવ્યને અનુસરતા અધ્યાત્મવાદ તેમજ કર્મવાદ, સપ્તભંગી, સમય દત્યાદિ સર્વ વિષયોનો સમાવેશ થાય છે. ચિત્તની એકાગ્રતા વિના આ અનુગનું રહસ્ય બુદ્ધિમાં ઊતરવું ઘણું જ કઠિન છે. વિઇ ચૂંસા લોહી” એ આપ્તવાય પ્રમાણે આ દ્રવ્યાનુગનું શ્રવણુ મનન અને નિદિધ્યાસન દર્શનશુદ્ધિનું અનુપમ સાધન છે. શ્રી સૂયગડાંગ, ઠાણાંગ, ભગવતીજી વગેરે આગમગ્રન્થા તેમજ શ્રી કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ-સંપતિતાકર્મચળ્યું પૂર્વના ઝરણાઓ આ અનુગથી સંપૂર્ણ ભરેલા છે.
ક્ષેત્ર, પર્વત, નદીઓ, દ્વીપ, સમુદ્ર વગેરે પદાર્થોના વર્ણન સાથે તે તે ક્ષેત્ર વગેરેનું ક્ષેત્રફળ, ઘનફળ, જીવા, પરિધિ, ધનુ, બાહા એ અને તેને અનુસરતા વિષયોનો ગણિતાનુયોગમાં સમાવેશ થાય છે, જેબૂદીપપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રજ્ઞપ્તિ, દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, ક્ષેત્રસમાસ, ક્ષેત્રલોકપ્રકાશ વગેરે ગ્રન્થ આ અનુયાગના પ્રતિપાદન કરનારા છે.
ચરણકરણનુગ એ આચારપ્રધાન અનુગ છે. વિધિ-નિષેધના ઉત્સર્ગ-અપવાદના સર્વ ભાર્ગોનું પૃથક્કરણ આ વિષયના પ્રતિપાદક આચારાંગજી પંચાશક વગેરે મહાગ્રન્થામાં જોવાય છે. ચરણસિરારિ, કરણસિત્તારિ વગેરે ક્રિયાકલાપનું જ્ઞાન તેથી વિશેષ થવા પામે છે. ધર્મકથાનુગ નામના ચતુર્થ અનુયોગમાં ધર્માચરણ પ્રધાન અનેક મહાન આત્માઓના જવલંત જીવનચરિત્રોનો અન્તર્ભાવ થાય છે. મિથ્યાત્વ અજ્ઞાન પ્રમુખ અધસ્તનીય ભૂમિકાઓમાં અનાદિ કાળથી વસતા
Page #130
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ એવા આત્માનું કેવા પ્રકારથી આત્મિક ગુણોના આવિર્ભાવ માટે ઉત્થાન થાય છે અને અનેક ઉપસર્ગ-પરીસની ઝડીઓને સહન કરવા સાથે કેવા પ્રકારથી આત્મિક ગુણેનો સંપૂર્ણશે આવિર્ભાવ કરી આધ્યાત્મિક ઉન્નતિના શિખર ઉપર આરૂઢ થાય છે અને લગતા સર્વ વિષયો આ ધર્મકથાગમાં ઉપલબ્ધ થાય છે. ઐતિહાસિક દષ્ટિ પણ આ કથાનુયોગમાં વિકાસ પામે છે. પ્રાથમિક ધાર્મિક રૂચિવાળાઓને આ અનુયોગ ગણે જ પ્રિય થઈ પડે છે. શ્રી જ્ઞાતાધર્મકથાંગ-ઉપાસકદશાંગ -ઉવવાઈ વગેરે આગમો તેમજ મહાવીરચરિએ, કુમારપાલ પ્રબંધ, પ્રભાવકર્ચારિત્ર વગેરે સંખ્યાતીત ચરિતાનુયોગનામન્થ આ ધર્મકથાનુયોગના પ્રાણ સમાન છે.
જૈન દર્શનનું પ્રતિપાદન કરનારા આગમો તેમજ પૂર્વાચાર્ય વિરચિત મહાન ગ્રન્થમાં મુખ્યતયા દ્રવ્યાનુગ પ્રમુખ કેઈપણ એક અનુયાગનું પ્રાધાન્ય હોય છે. પણ જે મહાન ગ્રન્થનાં ચિત્રોને ઉદેશીને આ લેખ લખવાનો ઉપક્રમ થયો છે તે વૈલોક્યદીપિકા નામક બૃહતસંગ્રહણી ગ્રન્થમાં એક સાથે થોડાઘણા પ્રમાણમાં દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ વગેરે ચારે અનુયેગનો સમાવેશ થએલો છે. “ સૈયદીપિકા' નામના આ ગ્રંથમાં અપાએલા ઉદેશરૂપ જે છત્રીશ દ્વારો છે તે છત્રીશ દ્વારોમાંથી પ્રત્યેક દ્વાર ઉપર આયુષ્ય, શરીરપ્રમાણુ, જ્ઞાનની મર્યાદા વગેરે વિષયને ઉદ્દેશીને જે વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યાને દ્રવ્યાનુગમાં સમાવેશ છે. સૂર્યચંદ્રનો ચાર તે સૂર્યચંદ્રનું પ્રકાશ્ય ક્ષેત્ર, મંડલનું અંતર મંડલક્ષેત્ર વગેરે વિષયો ઉપરનો ઉહાપોહ ગણિતાનુયોગના સ્થાનને પૂર્ણ કરે છે. તાપસ વગેરે તથા પ્રકારના ધાર્મિક અનુદાનથી જ્યોતિષી વગેરે સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, અને વિશુદ્ધ ચારિત્ર્યવંત છો સર્વાર્થસિદ્ધ વિમાન અને ચાવત મોક્ષને પ્રાપ્ત કરે છે, તે વિષય ચરણકરણનુયોગાન્તર્ગત છે. ચક્રવર્તી, તીર્થકર, બલદેવ વગેરે કેટલી નારકીમાંથી આવેલા થઈ શકે, એકેન્દ્રિયગતિમાં કોણ ઉત્પન્ન થાય વગેરે ગતિ આગતિ દ્વારા પ્રસંગે ધર્મકથાનુયોગ નામના ચતુર્થ અનુયોગને પણ સ્થાન મળે છે. આ પ્રમાણે યદ્યપિ આ “શૈલેદીપિકા' એ દ્રવ્યાનુયોગના જ મુખ્ય વિષય ઉપર ઉપનિબદ્ધ થએલ છે, તથાપિ અંગેઅંશે અન્ય ત્રણે અનુગોનું દષ્ટિગોચરપણું પણ આ બહત્ સંગ્રહણીમાં ઉપલબ્ધ થાય છે.
શ્રી કૈલોક્યદીપિકા નામક બૃહત્ સંગ્રહણીની સંકલના એક પ્રકારમાં જ દૃષ્ટિગોચર થતી નથી; પરંતુ જેનદર્શનના અજોડ અને અદ્વિતીય સાહિત્યમાં ભિન્નભિન્ન પ્રણાલિકાઓથી ભિન્નભિન્ન સંખ્યાવાળી ગાથાઓમાં સંકલિત થએલા એ બહત સંગ્રહણીના પ્રાચીન હસ્તલિખિત આદર્શો વર્તમાનમાં પણ સંશોધકોને હસ્તગત થવાનું જાણવામાં છે. વર્તમાનમાં છપાએલ બહત્ સંગ્રહણી પેકી શ્રી ભીમસી માણેક તરફથી પ્રગટ થએલ શ્રી બૃહત્ સંગ્રહણીમાં ૩૧૨ ગાથાઓ છે; માસ્તર ઉમેદચંદ રાયચંદ તરફથી પ્રગટ થએલા ગ્રન્થમાં ૪૮૫ ગાથાઓ છે; એવિર્ય સંઘવી નગીનદાસ કરમચંદની આર્થિક સહાયથી પ્રગટ થએલા શ્રી લઘુપ્રકરણુસંગ્રહ ગ્રન્થમાં ૩૪૯ ગાથાઓમાં કૈલોક્યદીપિકાની સંકલન દષ્ટિગોચર થાય છે; શ્રી આત્માનંદ સભા તરફથી શ્રીમાન મલયગિરિમહારાજાની ટીકા સાથે પત્રકારે પ્રગટ થએલ સંગ્રહણીમાં ૩૫૩ ગાથાઓ જોવાય છે; અને દેવચંદ લાલભાઈ! પુસ્તકેદ્ધારક ફંડ તરફથી શ્રીમલધારીગરછીય શ્રીદેવભદ્રસૂરિવિનિર્મિત વૃત્તિ સાથે પ્રકાશન પામેલા શ્રી ચંદ્રિયા બહસંગ્રહણી સુત્રમાં
Page #131
--------------------------------------------------------------------------
________________
સંગ્રહણી સૂત્રનાં ચિત્ર ૨૭૩ ગાથાઓને સમૂહ દષ્ટિપથમાં આવે છે. આ પ્રમાણે પ્રકાશન પામેલું મુદ્રિત સંગ્રહણી સાહિત્ય પણ ભિન્નભિન્ન પ્રણાલિકામાં ભિન્નભિન્ન ગાથાઓમાં હસ્તગત થાય છે. તે ઉપરાંત અપ્રગટ હસ્તલિખિત બહતસંગ્રહણી સાહિત્યના ભિન્નભિન્ન ક્રમ ઉપર લખવા બેસાય તો ઘણું જ વિસ્તાર થવાનો ભય રહે છે અને એથી જ આ વિષયને અહીં સંક્ષેપી લેવામાં આવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી લક્ષ્યદીપિકા બૃહતસંગ્રહણું સાહિત્ય અનેકધા પ્રાપ્ત થાય છે તોપણ એ બહતસંગ્રહણીસત્રના મૂલકાર મહર્ષિ કોણ છે? બહાસંગ્રહણી સાહિત્યમાં જે વૈવિધ્ય જોવામાં આવે છે તે વિધુ થવામાં થાક્યા હેતુઓ છે? ભિન્ન રચનાત્મક એ સાહિત્યના કર્તા પ્રત્યેક સ્વતંત્ર રીતે જુદા છે કે અમુક ફેરવાર કરવા માત્રથી જ જુદા છે? એ જ બહાસંગ્રહણી સાહિત્યમાં આટલી આટલી વિવિધતા જોવામાં આવે છે તેમાં મુખ્ય ઉદેશ શો હોવો જોઈએ ? ઇત્યાદિ અનેક વિષયો ઉપર યતકિંચિત્ ઉહાપોહ કરવો અહીં અસ્થાને–અપ્રાસંગિક નહિ જ ગણાય.
વૈલોક્યદીપિકા નામક શ્રીબહતસંગ્રહણવિસૂત્રના મૂલ પ્રણેતા ભાષ્યકાર ભગવાન શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણ મહારાજ હોવાનું સુપ્રસિદ્ધ છે. અને સર્વ સંગ્રહણીઓની અપેક્ષાએ તે સંગ્રહણીસૂત્રનું ગાથા પ્રમાણ પણ વધારે જોવાય છે. શ્રીજીવાભિગમસૂત્ર તેમજ શ્રી પ્રજ્ઞાપના (પન્નવણા)સૂત્રના રચયિતા મુતજ્ઞાનીમહર્ષિઓએ જે વિષયને ઘણું જ વિસ્તારથી તે તે સૂત્રોમાં આલેખે છે, તે જ વિષયના સંક્ષેપ રૂપે ભગવાન શ્રી ભાણકાર મહારાજે એ બાજીના કલ્યાણના અર્થે શ્રીસંગ્રહણીસૂત્ર (ત્રિલોક્યદીપિકા)ની રચના કરી હોવાનું અનુમાન સંગ્રહણીમાં અને તે તે ઉપાંગ સૂત્રમાં આવતા વિષયોથી થઈ શકે છે. ત્યાર બાદ અનેક સંગ્રહણીઓ રચાએલી હેવાન સંભવ વર્તમાનમાં ઉપલબ્ધ થતી તેવીતેવી પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી માની શકાય છે; પરંતુ વર્તમાનમાં પાઠયક્રમમાં પ્રસિદ્ધિ તો ભાગ્યકાર ભગવાન શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજ અને વિક્રમની બારમી શતાબ્દીમાં થએલા મલ્લધારી શ્રીચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રણીત બે સંગ્રહ સુની જ છે. એ બંને સંગ્રહણીસૂત્રની ગાથાઓ લગભગ ભિન્નભિન્ન છે. ભાગ્યકાર મહર્ષિની આદ્ય ગાથાનું પદ “મિવિર શર્મ્સ વી નમિ છે અને શ્રીચંદ્રસૂરિશેખર સંકલિત સંગ્રહણીની આદ્ય ગાથાનું પદ “મિ ૩ મતિર્િ છે. બાકીના શ્રી સંગ્રહણીસૂત્ર સંબંધી જે જે પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત યા મુકિત આદર્શો ઉપલબ્ધ થાય છે તે સર્વે આદર્શોને અમુક અમુક ભાગ સિવાય ઉપરના બંને સંગ્રહણીસૂત્રમાં અંતર્ભાવ થઇ શકે છે એમ તેના વાચકને જણાયા વિના રહેતું નથી. સ્વતંત્ર કૃતિકાર તરીકે જે કોઈ પણ મહર્ષિઓ હોય તો પ્રાયઃ ભાષ્યકાર મહારાજ અને શ્રીમાન ચંદ્રસુરીશ્વરજી મહારાજ છે. બાકીની સર્વ કૃતિઓ સ્વતંત્ર કૃતિઓ હોય તેમ અનુમાન થવું મુશ્કેલ છે. ફક્ત તે રાંગ્રહણીસુત્રના પઠન પાઠનની બહુલતાને અંગે પઠન-પાઠન અને લેખન વખતે અન્ય સ્થળે વર્તતી કેટલીક ઉપયોગી ગાથાઓને યોગ્ય સ્થળે નિવેશ કરવામાં આવ્યો હોય અને તેથી ગાથાની સંખ્યામાં ભિન્નભિન્ન રીતિ દૃશ્યમાન થતી હોય તો તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. એટલું તો લગભગ ચોક્કસ છે કે સંગ્રહણીના મૂલ ઉત્પાદક-પ્રણેતા ભાખ્યકાર મહારાજ છે અને ભાષ્યકાર પ્રણીત સંગ્રહણી ઉપરથી અથવા ઉપાંગ ભૂતસૂત્રો ઉપરથી ચંદ્રસૂરિ મહર્ષિએ નવીન સંગ્રહણીની
Page #132
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ સંકલના કરેલી હેાવાનું કહેવામાં કોઇ વિરાધક હેતુ ઉપલબ્ધ થતા નથી. બાકીની સર્વે કૃતિ અમુક ગાથાઓના વધારા ઘટાડાના કારફેર સિવાય પ્રાયઃ સર્વ સરખી જ છે.
આ પ્રમાણે દૃષ્ટિગોચર થતી શ્રીસંગ્રહણીસૂત્રની સંખ્યાબંધ કૃતિઓથી એ પણ એક નિશ્ચય થઇ શકે છે કે ભૂતકાલમાં તૈલાયદીપિકાનું પાન-પાન ધણા જ વિશેષ પ્રમાણમાં હોવું ોઇએ, એ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાચીન ભંડારામાં મળી આવતી શ્રીસંગ્રહણીસૂત્રની સંખ્યાબંધ લિખિત પ્રતાથી જણાઇ આવે છે. સાથેસાથે એ પણ કહેવું જ પડશે કે કાઢંકાઈ વિષયના કાષ્ઠકા અભ્યાસકાને અને અધ્યાપકોને પદ્મન-પાર્ડન કરવા-કરાવવાના એક જાતના શાખ હોય છે. અને તેને અંગે તે સાહિત્યને અંગે જેટલું જેટલું સાધન જે જે દૃષ્ટિએ આવશ્યક ગણાતું હેાય તે તે સર્વ સાધના ગમે તેવા સંયાગામાં પણ સર્વાંગ સુંદર બનાવવાની તેના અભ્યાસીઓને અને અધ્યાપને તમન્ના થાય છે. આ પ્રસ્તુત સંગ્રહણીસૂત્ર માટે પણ એ પ્રમાણે બનવા પામ્યું હાય તો તે અવાસ્તવિક નથી; કારણકે શ્રીસંગ્રહણીસૂત્રના મુખ્ય નામ લેાક્યદીપિકા પ્રમાણે તે ગ્રંથમાં આવતા વિષય પણ ત્રણ લેકના વિષયના સાક્ષાત્કાર કરવામાં દીપિકા સમાન છે. વિષયરચનાની પ્રણાલિકા અભ્યાસકોને ઘણી જ માર્ગદર્શક છે. માટે જ ભૂતકાલમાં તેનું અધ્યયન—અધ્યાપન વિશેષે થતું હાય, અને તેને અંગે સેંકડાની સંખ્યામાં તે સંગ્રહણીની ચિત્રવિચિત્ર પ્રતાનાં આલેખના થયાં હોય તે વ્યાજખી જ છે.
શ્રીસંગ્રહણીસૂત્રની જે જે હસ્તલિખિત પ્રતિએ વર્તમાનમાં મળી આવે છે તે તે લગભગ ઘણીખરી પ્રતિએ ઘણાં આક્ષેબ ચિત્રાથી ચિત્રિત જોવામાં આવે છે. ચિત્રા પણ એવી ખુશ્રી મહેનત અને કાળજીપૂર્વક આલેખેલાં હાય છે કે ત્રણસે વર્ષનું ચિત્ર વર્તમાનમાં જેએ તા જાણે હમણાં જ આલેખેલું હોય તેમ ઊડીને આંખે વળગે છે. તે તે વિષય પરત્વે આવતાં ચિત્રાના આલેખનમાં ખાસ કારણ એહિ જ છે કે વિષયની સાથે જ ન્હે ચિત્ર-યંત્ર અથવા આકૃતિઓ આપવામાં આવે છે તો તે વિષયના તે જ પ્રસંગે આમે ખ્યાલ હ્રદય સન્મુખ ખડા થાય છે. વિષયની માહિતી સારામાં સારી મળે છે અને કાળાન્તરે પણુ એ વિષયને ખ્યાલ મગજમાંથી ભૂંસાતા નથી. ‘શ્રી. જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના સૌન્દર્યસમ્પન્ન મહત્ત્વપૂર્ણ આ ગ્રંથમાં પણ સંગ્રહણી સૂત્રાન્તર્ગત વિષયને અંગે ઘણા જ ઉપયેગી ચિત્રાના સંગ્રહ કરવામાં આવ્યા છે. કયા વિષ્યને અંગે કર્યું ચિત્ર છે તે ‘ચિત્રવિવરણ’માં જણાવેલું છે. પ્રાચીન કાળમાં જૈનેએ ચિત્રકળાને કેવી સાચવી રાખેલી છે, એ ચિત્રકલાને કેવું ઉત્તેજન આપવામાં આવેલું છે. તે આ ગ્રંથમાં જ અપાએલાં કલ્પસૂત્ર વગેરેનાં આકર્ષક ચિત્રા ઉપરથી જાણી શકાય છે ચિત્રાનું સૌન્દર્ય—ચિત્રમાં વર્તીતે। ભાવ અને પીછીની બારીકાઇ વગેરે જોતાં હરકોઈ સુન માણસને એકી અવાજે સ્વીકારવું પડશે કે આવાં ચિત્રા કરાવનાર વ્યક્તિઓએ એક એક ચિત્ર પાછળ શા ખર્ચ થાય છે, તે સંબંધી દૃષ્ટિપાત પણ કરેલા ન હોવા જોઇએ. ફક્ત કઈ રીતિએ ચિત્રકળાના વિકાસ સાથે ગ્રંથના વિષયેાના આમેદ્લ ખ્યાલ આવે તે જ લક્ષ્ય અપાય ત્યારે જ આવાં અદ્વિતીય કાર્યાં થઇ શકે. આ પ્રસંગે એ પશુ એક સૂચના અવશ્યક છે કે ચિત્રા ઘણી જ સુંદરતાથી આલેખવામાં આવ્યાં છે; સમય
Page #133
--------------------------------------------------------------------------
________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્ર અને સંપતિનો સંપૂર્ણ બેગ આપ હોય તેમ ચિત્ર જોનારને ખ્યાલ આવે તેમ છે; તેપણું વિષય સંબંધી સંપૂર્ણ જ્ઞાનના અભાવે કોઈ કોઈ સ્થાને ચિત્રમાં ખલનાએ થયેલાં છે જેની નોંધ ચિત્રવિવરણમાં આપવામાં આવેલી છે.
આવું ઉત્તમ ચિત્રસાહિત્ય એકત્ર કરવું, સંકડો વર્ષોની પ્રાચીન પ્રતિઓમાં વર્તતાં તે ચિત્રા ઉપરથી કો ઉતારી એ જૈનોની પ્રાચીન ચિત્રક્ષાને પુસ્તકરૂપે પ્રકાશમાં લાવવી એ યદ્યપિ ઘણું જ દુર્ધટ કામ છે, સાધનસામગ્રી અને સહકારની સંપૂર્ણ સહાનુભૂતિની અપેક્ષા એ પ્રકાશન અવશ્ય રાખે છે અને એવાં પ્રકાશનોમાં અનેક આડખીલીઓ પણ નડે છે, તો પણ પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવી જૈનત્વના ગારવને જગત સમક્ષ રજુ કરવાની તમન્નાવાળા મહાશયો હરકોઈ ઉપાયે સર્વાંગ સહાનુભૂતિને સંયુક્ત કરવા સાથે આડે આવતી અંતરાયની દીવાલોને પણ દૂર કરી કાર્યસિદ્ધિ કરે છે તે ઘણું જ પ્રશંસનીય અને અનુકરણીય છે. શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબે આ પ્રકાશનકાર્યનો મહાન બન્ને પિતાના શિરે ઉપાડ્યો છે. પ્રાથમિક સંગેમાં સાધનોનો સહકાર સર્વદેશીય ન બનવા છતાં, વિનપરમ્પરાએ સન્મુખ ખડી છતાં, તેઓના હાર્દિક ઉત્સાહ અને આત્મિક પ્રબલ વાયલાસે સાધનાને સર્વદેશીય બનાવ્યા, વિખપરમ્પરાઓ વિરામ પામી અને એક અસાધારણ પ્રાચીન નમૂનેદાર જૈન ચિત્રકલાને પ્રકાશન આપ્યું તે સર્વ માટે તેઓ અનુમોદનાને એગ્ય છે,
આપણે જૈન સમાજમાં તૈયાર થએલા કાર્યને સર્વોઈ ચાહે છે, યથાશક્તિ તે કાર્યને ગ્રાહક થાય છે અને કાર્ય પૂર્ણ થયા બાદ કાર્યકર્તાની પીઠ પણ થાબડે છે; પરંતુ એ કાર્યના પ્રારંભમાં કાર્ય પૂર્ણ કરવા-કરાવવાની ચાહના, કાર્યના ગ્રાહક થવાની અભિલાષા અને કાર્ય કરનારની પીઠ થાબડવાના પ્રયત્નોમાં ઘણી જ પીછેહઠ અનુભવાય છે એ ઘણું શોચનીય છે. અંતમાં એટલું જ કહેવું યોગ્ય છે કે આવા સાહિત્યપ્રેમીઓને જૈન સમાજ સર્વ સાધનોથી વિશેષ પ્રકાશમાં લાવી અન્ય પુરાતન સાહિત્યના પ્રકાશનમાં સાથ આપવા સદા હામ ભીડે અને શાસનાધિષ્ઠાયક દેવ જૈન સમાજના અગ્રણીઓમાં તેવી પ્રેરણાત્મક ચેતનશક્તિ રે એ જ હૃદયેચ્છા !
મુનિ શ્રીધર્મવિજયજી આ ગ્રંથમાં રજુ કરવામાં આવેલાં “બહત સંગ્રહણીસૂત્રનાં ચિત્રો’ મુગલ સમયની ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના રૂ૫ છે. મુગલ સમયમાં જ્યારે પશ્ચિમ હિંદની ચિત્રકલા સ્વચ્છતા, સુંદરતા અને વિવિધતામાં સંપૂર્ણ અંશે વિકસેલી હતી તે સમયના જૈન ગ્રંથસ્થ ચિત્રકલાના નમૂનાઓ બહુ જ ઓછા જોવામાં આવે છે. સભાએ અત્રે રજુ કરેલાં ચિત્રની પ્રત અમદાવાદમાં ભરાએલા શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન કલાવિભાગમાં મારા જેવામાં પ્રથમ વાર આવી. ત્યાર પછી તે પ્રત સિનેર બિરાજતા પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રીઅમરવિજ્યજીના સંગ્રહની હોવાથી પાછી મેકલવામાં આવી, પરંતુ તેઓના વિદ્વાન સાહિત્યસેવી પૂજ્યશ્રી ચતુરવિજયજીએ આ પ્રત મારા આ પ્રકાશન માટે મને મેલાવી અને તેનાં ચિત્રે લેવા માટે તેમના તરફથી મને મંજુરી આપવામાં આવી તે માટે તેઓશ્રીનો આભાર માનું છું.
---સંપાદક
Page #134
--------------------------------------------------------------------------
Page #135
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
Plate I ચિત્ર ૧ (હંસદ્ધિ. ૧. પાનું ૬૦) શ્રીવભદેવનો પ્રથમ રાજા તરીકે રાજ્યાભિષેક, ચિત્રમાં ઉપર
અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યાભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગના વર્ણન માટે મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત “શ્રીપભપંચાશિકા’ના નવમાં લોકમાં નીચે મુજબ વર્ણન આપેલું છેઃ “હે જગનાથ ! ઇન્દ્રારા જલદી રાજ્યાભિષેક કરાએલા એવા આપને, વિસ્મયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પો વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકોએ) જેવા તેમને ધન્ય છે.'–૯
ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર શ્રીષભદેવ બેઠેલા છે. તેમના ઉચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કાંઈક દેખાય છે તેઓ પોતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક જલ ધારણ કરીને ઊભા રહેલા યુગલિકના એક વડલા (સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હોય એવો ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરે છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના બોબામાં કમળપત્રમાં અભિષેકજલ ધારણ કરીને વિસ્મિત નયનોએ શ્રી ઋષભદેવ સામે જેતું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બતાવવા ખાતર યુગલિક પુના બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બનાવેલું છે. ત્રણે વ્યક્તિઓના કપડામાં જુદીજુદી જાતનાં શોભને આલેખેલાં છે, જે પંદરમા સૈકાનાં સ્ત્રીપુના વૈભવશાલી પહેરવેશની આબેહૂબ રજુઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં બાંધેલા ચંદરવામાં શ્રેણીબદ્ધ પાંચ હંસ ચીતરેલા છે.
આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો, શીષભદેવે પિતાની રાજ્યવસ્થામાં જગતને પ્રાણીઓના ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રસંગ જોવાનો છે. શ્રીષભપંચાશિકા'ના ૧૦મા શ્લોકમાં આ પ્રસંગનું વર્ણન નીચે મુજબ આપેલું છે કે જેમણે (શબ્દ-વિદ્યા, લેખન, ગણિત, ગીત, ઈત્યાદિ વિધા-કળાઓ અને (કુંભારાદિકના) શિપ દેખાડયાં છે તેમજ જેમણે (ખેતી, પશુપાલન, વાણિજ્ય લમ ઇત્યાદિ સમસ્ત (પ્રકારનો) લોકવ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાઓના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'-૧૦
તેઓએ બતાવેલી પુરુષની તેરતથા સ્ત્રીઓની ચોસઠ કળાએાનું વિવેચન આપણે
१. धन्ना सविम्हयं जेहिं, झत्ति कयरजमजणो हरिणा।
चिरधरिअनिलणपत्ता-भिसेअसलिलेहि दिहो सि ॥४॥ ર આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુએ “આવશ્યક ચણિ'. 3 दाबिअविजासिप्पो, बजरिआसेसलोअववहारो।
जाओ सि जाण सामिअ, पयाओ ताओ कयत्थाओ ॥१०॥ * એ પૃe ૧૩. કુટ ૨.
૫ જુઓ ૫ણ ૧૪. ફટનેટ ૩.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જેન ચિત્રકપલ્મ અગાઉ કરી ગયા છીએ. શિલ્પના મુખ્ય પાંચ ભેદ છે. “આવશ્યક નિર્યુક્તિની ગાથા ૨૦૭ તેનું નીચે પ્રમાણે વર્ણન છેઃ “કુભાર, લુહાર, ચિતારે, વણકર અને નાપિત (હજામ) ને એમ પાંચ શિ મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસવીસ અવાન્તર ભેદો છે.”
જગતને કુંભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બતાવી હતી એમ કહેવામાં આવે છે.) પ્રસંગ એમ બન્યો હતો કે કલ્પવૃક્ષોનો વિચ્છેદ થવાથી લોકે કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, અને ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહોતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીઆમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપ્યો. એમ કરવા છતાં પણ લોકોનું દુઃખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સૂચવ્યા મુજબ પૂર્વોક્ત વિધિ કર્યા બાદ ઘઉં વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરે. આમ કરવાથી પણ તેમનું દુ:ખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થયે, આના વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્ય તેને ન જાણીને પકડવા ગયા; પરંતુ તેથી તો તેમના હાથ દાઝવા લાગ્યા. આથી અમિને કેઈ અભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા લોકે પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને ૨ક્ષ કાળને દોષ થવાથી આ તે અગ્નિ ઉત્પન્ન થયે છે; માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરવો, અને ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલા ઘઉં વગેરેને તેમાં નાંખી પકવ કરી તેને આહાર કરે. તે મુગ્ધ લોકોએ તેમ કર્યું એટલે ઘઉં વગેરેને તે અગ્નિ સ્વાહા કરી જવા લાગ્યો. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજુ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિંડ મંગાવી તેને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉં વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી. આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિપને વિધિ બતાવ્યો.
ચિત્રમાં સફેદ હાથી ઉપર વભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે, અને તે હાથ ઊંચો કરીને સામે ઉભા રહેલા યુગલિક પુરુષને તે આપવા માટે ઉત્સુકતા બતાવતા ચિત્રકારે એમને રજુ કર્યા છે. સામે ઉભા રહેલા યુગલિક પુરુષના બંને હાથના ઊંચા કરેલા ખોબામાં પણ માટીના પાત્રની રજુઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલે છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમના ઉત્તરાસંગને ભાગ તો બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજુઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળા દર્શાવ્યાં છે.
६ पंचेव य सिप्पाई, घड १ लोहे २ चित्त ३ णंत ४ कासवए ५ ।
इकिकस्य य इतो, वीसं वीसं भवे भेया ।। २०७॥
Page #137
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
Plate II
ચિત્ર ૨ શ્રીઅમરચંદ્રસુરિ. વિ. સં, ૧૩૪૯ (ઇ.સ. ૧૨૯૨)ની, પાટણના ટાંગડિયાવાડાના જિનમંદિરમાં આવેલી ‘પદ્માનન્દ મહાકાવ્ય' તથા બાલભારત' આદિ ગ્રંથેાના કર્તો વાયદ્રગચ્છીય શ્રીઅમચન્દ્ર સૂરિની આ ભદ્રાસનસ્થ પ્રાચીન શિલ્પપ્રતિમા ગુજરાતના ઇતિહાસ માટે ઉપયાગી છે.તેની જમણી બાજુએ વ. મહેન્દ્રની મૂર્તિ છે.
૧૦૩
ચિત્ર ૩ શ્રીદેવચંદ્રસૂરિ, ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજને આશ્રય આપીને ચંદુર ગામમાં શ્રાવકને ત્યાં ઉછેરાવનાર આચાર્ય શ્રીશીલગુસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિની આ પ્રાચીન શિલ્પ પ્રતિમા પણ ગુજરાતના ઇતિહાસ માટે બહુ મહત્ત્વની છે. મૂર્તિની ગરદનની પાછળ જૈન સાધુનું ચિહ્ન એધે કોતરેલું છે. આચાર્ય ભદ્રાસને બિરાજમાન છે, છાતી સન્મુખ રહેલા તેમેના જમણા હાથમાં નવકાર વાળાનું કુમનું છે; ડાભા ઢીંચણની નીચે સ્થાપનાચાર્યજી છે,
ચિત્ર ૪ શ્રીપાર્શ્વનાથ પાટણના ખડાકાટડીના પાડાના જિનમંદિરમાં આવેલી અપ્રતિમ કારીગરીવાળા પરિકર હિતની મૂળનાયક શ્રીપાર્શ્વનાથની અદ્ભુત શિલ્પપ્રતિમા.
ચિત્ર ૫ લાકડાની પૂતળી. પાટણના કુંભારીઆ પાડાના શ્રીઋષભદેવ પ્રભુના જિનમંદિરના રંગમંડપમાં થાંભલાની કુંભી ૫૨ કાતરેલી લાકડાની શિલ્પમૂર્તિ
ચિત્ર ૬ દેવી પદ્માવતી. પાટણુના ખેતરપાલના પાડામાં શ્રીશીતલનાથના જિનમંદિરમાં મૂળનાયકની મૂર્તિની ડાખી બાજુના ખૂણા ઉપર આવેલી પદ્માવતી દેવીની પ્રાચીન સ્થાપત્ય મૂર્તિ,
ચિત્ર ૭ ગૂર્જરેશ્વર વનરાજ, પાટણના પંચાસરા પાર્શ્વનાથના જિનમંદિરમાં પેસતાં દેરાસરની જમણી બાજીથી શરૂ થતી ભમતીની પહેલી જ નાની દેરીમાં, ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજની, શૂરવીરતા દાખવતી આ ઊભી મૂર્તિ આવેલી છે. તેના માથા ઉપર છત્રનું રાજ્યચિહ્ન છે; તેના મસ્તકની પાછળ આભામંડળ છે. તેના જમણા હાથ સત્તાચક રીતે રાખેલા છે અને ડાબા ખભા ઉપરથી જમણી બાજુની ત્સંગ સુધી તે સમયને શૂરવીરેના એક રિવાજ સૂચવતી જનોઇની માફક નાખેલી લોખંડની સાંકળ છે, જેના ગઠ્ઠાને ભાગ મૂર્તિના ડાબા હાથથી પકડેલા કોતરેલે છે. તેની પાછળ પીઠના ભાગમાં ઉત્તરાસંગના વસ્ત્રના છેડા પગના ઢીંચણના પાછળના ભાગ સુધી લટકતા કોતર્યાં છે. આ મૂર્તિને અંગમરેડ ચિત્ર નંબર ૯ ની સરસ્વતીની ઊભી સ્મૃતિના સંવત ૧૧૮૪ના ચિત્ર સાથે બરાબર મળતા આવે છે. એટલે કેટલાકેા જે એમ માને છે કે આ મૂર્તિ મુસલમાની રાજ્યઅમલ દરમ્યાનની છે તે માન્યતા ખોટી છેૢ છે. અલબત્ત, એવા અંગમરાડની રજુઆત બારમા સૈકા પછીનાં ચિત્રામાં અગર મૂર્તિઓમાં જવલ્લે જ દેખાય છે. મારી માન્યતા પ્રમાણે આ મૂાત બારમા સૈકા પૂછીની તો નથી જ, વનરાજની જમણી બાજુએ આવેલી મૂર્તિ તેના મંત્રી બની હિં, પણ તેની નીચેની
The figures of the king and of his Mantri or minister Jamba, who stands against the returning wall on his right.—Archeological Survey of Western India, vol. IX. page 44.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જેન ચિત્રકલ્પદ્રુમ પ્રશસ્તિ પ્રમાણે તે મંત્રી સાકની છે.
પ્રસ્તુત છ ચિત્રો પૈકીનાં ૨-૩ અને 9 નંબરનાં ચિત્રો ગુજરાતના ઇતિહાસ માટે ઘણું જ મહત્ત્વનાં છે. પ્રાચીન ચિત્રોમાંના બહાર ઉપસી આવતાં દેખાતાં ચક્ષુઓનું મૂળ વેતાંબર જિનમંદિરની સ્થાપત્ય મૂર્તિઓના અનુકરણમાં સમાયેલું છે તે માન્યતાના પુરાવા રૂપે આ છએ ચિત્રો અત્રે રજુ કરેલાં છે.
Plate III ચિત્ર ૮ પ્રભુ શ્રી મહાવીર. ખંભાતના શાં. ભં. ની જ્ઞાતા તથા બીને ત્રણ અંગસૂત્રની શ્રીઅભયદેવસૂરિની ટીકાવાળા, વિ. સં. ૧૧૮૪માં ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ શ્રી સિદ્ધરાજ જયસિહદેવના રાજ્યઅમલના સમય દરમિયાન લખાએલી તાડપત્રની પ્રતમાંથી આ ચિત્ર તથા ચિત્ર ૯ લેવામાં આવ્યાં છે. ભગવાન મહાવીરની મૂર્તિ આભૂષણ વગરની, પદ્માસનની બેઠકે પબાસન ઉપર બેઠેલી ચિત્રકારે ચીતરેલી છે. બંને બાજુ બે ચામર ધરનારા (ધાણું કરીને દેવો) ચામર વગે છે. ચામર વંઝવાની
આ પ્રથા આજે પણ જિનમંદિરોમાં જેમની તેમ ચાલુ છે, ચિત્ર ૯ દેવી સરસ્વતી, ઉપરોક્ત ચિત્ર ૮ વાળી પ્રતિમાનું જઆ સરસ્વતી દેવીનું ચિત્ર છે. આ બંને ચિત્રો પ્રો. બ્રાઉનના લખેલા કાલકકથા' નામના અંગ્રેજી પુસ્તકમાંથી તેઓની પરવાનગીથી લેવામાં આવ્યાં છે.
સરસ્વતીના આ ચિત્રનું વર્ણન આપતાં છે. બ્રાઉન જણાવે છે કે દેવી સરસ્વતી (અગર ચક્રેશ્વરી?) પહેલાં મારા તરફથી “ઇન્ડિયન આર્ટ એન્ડ લેટર્સ વૅ. ૩. ઈ.સ. ૧૯૨૯ના પાના. ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિંત્ર નંબર ૧ જે પ્રતમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી.
આ ચિત્ર ચાર હાથવાળી દેવાનું છે, તેની ઉપરના બંને હાથમાં કમલનું કુલ છે તથા નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષસૂત્ર-જપમાળા અને પુસ્તક છે. દેવીની આગળ ડાબી બાજુએ હંસ પક્ષી ચીતરેલું છે. દેવીની જમણી બાજુએ રે૪૦ અને ડાબી બાજુએ મંદર નામના બે પુછો બે હસ્તની અંજલિ જોડીને સ્તુતિ કરતા દેખાય છે.
८ (9) संवत् [१].१ वर्षे वैशाख सुदि ९ शुक्के पूर्वमांडलिवास्तव्य-मोढज्ञातीय नागेन्द्र
(२) सुत-श्रे. जालणपुत्रेण श्रे. राजकुक्षीसमुद्भुतेन ठ• आशाकेन संसारासार . . . (३) योपार्जितवित्तेण अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्लीवितान . . . . . . (४) कारितः तथा च श्रीआशाकस्य मूर्तिरिय सुत ठ. अरिसिंहेन कारिता प्रतिष्ठिता . . (૬) સંબંધે છે વંચા િશીટ(T)ળસિતાને ઉકાળ બી . . . . . . . . . (૬) દેવદૂમિઃ | મંજમાઈ: | ગુમ મનg
The Goddess Sarasvati (or Chakresyari?).From the same MS. as Figure 1. Previously published by me in Indian Art and Letters. Vol. III. pp. 16 ff., 1929.
-The story of Kalak. p. 116.
Page #139
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૦૫ મિ. બ્રાઉન આ ચિત્ર સરસ્વતી (અગર ચક્રેશ્વરી?)નું હોવાની શંકા ઉઠાવે છે પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે – સરસ્વતીનું જ ચિત્ર છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં લેવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્ણન માવદીfહૈ નામના એક વિદ્વાન જૈન સાધુએ રચેલા બૌફારસ્તંત્રમાં છે. ૧૦
નંબર ૮-૯નાં ચિત્રોની એકએક આકૃતિ જાણે એક જ ઝાટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, કલાકારનું પછી ઉપરનું અભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગત જરા પણ ચૂક્યા વિના આલેખાએલાં, સુશોભન અને સુરચનાના નમૂનારૂપ આ બે ચિત્રો છે. તેમાં સરસ્વતીની ઊભી મૂર્તિનું દેહસૌષ્ઠવ અને તેને અંગભંગ અલૌકિક પ્રકારનાં છે.
Plate IV ચિત્ર ૧૦ શ્રી હેમચંદ્રસૂરિ, શિષ્ય અને પરમાહંત કુમારપાળ, ખંભાતના શાં. . ની દશવૈકાલિક લઘુવૃત્તિની વિ. સં. ૧૨૦૦ (ઇ.સ. ૧૧૪૩)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતના છેલ્લા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવેલું છે.૧૧ ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર બેઠેલા આચાર્ય શ્રી હેમચંદ્રરિ, જમણા હાથમાં તાડપત્ર રાખીને, સામે બેઠેલા પોતાના શિષ્ય શ્રીમહેંદ્રસૂરિને પાઠ આપતા હોય તેમ લાગે છે, કારણકે આ પ્રત તેઓશ્રીના પઠન નિમિત્તે લખાવવામાં આવી હોવાને ઉલ્લેખ છે. મહેંદ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઉભેલી જે ગૃહસ્થની આકૃતિ ચીતરેલી દેખાય છે તે ઘણું કરીને ગૂર્જરેશ્વર કુમારપાળની હોય તેમ લાગે છે. શ્રી હેમચંદ્રસૂરિની આગળ સ્થાપનાચાર્ય છે તથા મસ્તક ઉપરની છતમાં ચંદરવો ચીતરેલે જણાય છે. ચિત્ર ૧૧ ચિત્ર નં. ૧૦ નો મોટો ભાગ ઘસાઈ ગએલો હોવાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી. રવિશંકર રાવળ પાસે તેના આદ્ય સ્વરૂપની રેખાવલિઓ પૂર્ણ કરાવીને અત્રે રજુ કરી છે.
१० वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकरार्पितपुस्तिका । उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽमितानि सरस्वती ॥४॥-भ. पा. का. सं. भाग २ पृष्ठ १९८
ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ જપમાળને ધારણ કરેલા દક્ષિણ હસ્તવાળી; વળી નિર્મળ ડાબા હાથમાં પરતક રાખ્યું છે એવી તેમજ બંને કરકમળ વડે કમળને ધારણ કર્યું છે એવી સરસ્વતી અને મને વાંછિત અ---* ૧૧ પ્રશરિત નીચે પ્રમાણે છે
॥ मंगलं महाधी । संवत १२/१०० (१२००) वर्षे श्रावण सुदी ५ गुरु दिने अणहि [लपुरपत्तने સમત] રગાવી પૂર્વ[]િ . . . . વારિત્રપૂડામા સરસ્વતી વિદ્યાનિધન .... . wવ ત્રિય રસ .... વોઇ નિસન સૂર્યવિ ૩ોતરર . . . . . [+]રેંદ્રસૂરિમિઃ શિષ્ય[૮ના] . . . श्रिीहेमचंद्रेण महत्तर हेतो दशवकालिक लघुवृत्ति लिखापितमिति ।। लेखक पाटकयोः॥ शुभं भवतु [શિવમસ્તુ | ટ | ઠ |
Page #140
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલપકુમ ચિત્ર ૧૨ શ્રી હેમચંદ્રસૂરિ. પાટણના , પા. ભંડારની, ત્રિપાઠી શલાકા પુય ચરિત્રના અંતિમ પર્વ (મહાવીર ચરિત્ર)ની, વિ. સં. ૧૨૯૪ (ઈ.સ. ૧૨૯૭)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતનાં પ્રશસ્તિનાં છેલ્લાં ત્રણ પત્ર પૈકીના પ્રથમ પત્ર ઉપરથી લેવાએલું, શ્રી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના સાધુઓના રીતિરિવાજ તથા પહેરવેશનું સંપૂર્ણ દિગદર્શન કરાવે છે. ચિત્રમાં વચ્ચે સિંહાસન ઉપર શ્રી હેમચંદ્રસૂરિ બેઠેલા છે. પાછળ એક શિષ્ય કપડું હાથમાં રાખીને ગુરુની સુશ્રુષા કરતો દેખાય છે. (પ્રાચીન ચિત્રોમાં જેમ રાજાએ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા અને સિહાસનની પાછળ ચામર ધરનાર ચીતરાતા તેવીજ રીતે જેનશાસનરૂપ રાજ્યના જેવા પ્રભાવિક રાજમાન્ય આચાર્યોનાં ચિત્રોમાં પણ તેઓને સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા અને સિંહાસનની પાછળ શિધ્ય સુશ્રુષા કરતા ચીતરેલા હોય છે, જે તેઓની બહુમાનતાનું સૂચન કરે છે). સામે બેઠેલા શિષ્ય હાથમાં તાડપત્ર રાખીને મુની પાસે વાચના લેતા હોય એમ લાગે છે.
શ્રી હેમચંદ્રસૂરિના ડાબા હાથમાં મુહપતિ છે અને જમણે હાથ પ્રવચન મુદ્રાએ રાખેલે છે.૧૨. ચિત્ર ૧૩ પરમહંત કુમારપાળ. ચિત્ર નં. ૧૨ વાળી પ્રતના છેવટની પ્રશસ્તિના બીજા પુત્ર ઉપરથી લીધેલું ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ પરમહંત શ્રી કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થોના રીતિરિવાજ-પહેરવેશના સુંદર પુરાવા રૂપે બહુ જ અગત્યનું છે. કુમારપાળ પિતે અંજલિમુદ્રા એ૧૩ બંને હાથમાં ઉત્તરાસંગનો છેડો પકડીને, અને જમણે ઢીંચણ જમીનને અડાડીને ડાબા ઢીંચણ બે રાખીને ગુમહારાજને ઉપદેશ શ્રવણ કરતા દેખાય છે.૧૪ મૂળમાં પાયજામો તથા કટ વાદળી રંગના આલેખેલાં છે અને તે જરીથી ભરેલાં બતાવવા ચિત્રકારે મૂળ ચિત્રમાં પીળા રંગને ઉપયોગ કરે છે. અગાઉ આપણે જાણી ગયા છીએ તેમ મસ્તકની પાછળ વાળને અંબોડો વાળેલો સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૪ શ્રાવિકા શ્રીદેવી. એ જ પ્રતની પ્રશસ્તિના ત્રીજા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે
અને તે તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થની સ્ત્રીઓના પહેરવેશને સુંદર પ્રખ્યાલ આપે છે. ચિત્ર નંબર ૧૩ માંના આલેખન પ્રમાણે અંજલિ જેડીને બેઠેલી આ સ્ત્રીનું નામ શ્રીદેવી છે અને જે દિશા પાલવંશની છે તેવું પ્રશસ્તિ ઉપરથી જણાય છે.૧૫ તેણીના માથાનો ભાગ આપણે અગાઉ
१२ दक्षिणाष्ठेन तर्जनी संयोज्य शेषाङ्गलीप्रसारणेन वामहस्तं हृदिन्यसेत् ततः प्रवचनमुद्रा ॥६॥ सूरिमन्त्रनित्यकर्म पृष्ठ १. १३ उत्तानो किञ्चिदाकुञ्चितकरशाखौ पाणी विधारयेदिति अंजलिमुद्रा ॥१॥ निर्वाणकलिका पृष्ट ३३. ૧૪ જૈન ગૃહસ્થ આજે પણ જિનમંદિરોમાં પ્રભુ સન્મુખ ત્યવંદન કરતાં તેમ ઉપાશ્રયમાં ગુમહારાજ સમુખ વ્યાખ્યાન શ્રવણ કરતાં આ પ્રમાણે જ બેસે છે. જે સાબિતી આપે છે કે આ પ્રથા આજે સાત વર્ષ થયાં હજુ પણ જેમની તેમ પ્રચલિત છે. १५ संवत १२९४ वर्षे चैत्र वदि ६ सोमे लिखितमिदं श्रीमहावीरचरित्र पुस्तक लेख. महिणलेन इति મે | મંજરું માત્ર છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણુ
૧૦૭
જોઇ ગયા તેમ તદ્દન ખુલ્લા છે. તેની કંચુકીને રંગ પોપટી લીલા રંગના અને શરીરને વર્ણ પીત તથા આભૂષણાથી સુસજ્જિત છે.
ચિત્ર ૧૫ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર (વિં. સઁ. ૧૨૯૪), ઉપરાંક્ત ચિત્ર ૧૨-૧૩ અને ૧૪ જે પાનાંઓ ઉપરથી લેવામાં આવ્યા છે તેને વિદ્વાનને સંપૂર્ણ ખ્યાલ આપવા માટે એ ત્રણે પાનાં સમગ્ર સ્વરૂપમાં આ ચિત્રમાં રજુ કર્યાં છે.
આ ચિત્રા પૈકીના ચિત્ર નં. ૧૨ અને ૧૩ને આજ સુધી કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ તથા ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ પરમાર્હત્ કુમારપાળનાં ચિત્રા તરીકે એળખવામાં આવે છે, પરંતુ ચત્ર નં. ૧૪નું દિશાપાલવંશીય શ્રીદેવિ શ્રાવિકાનું ચિત્ર આપણને એમ માનવા પ્રેરે છે કે શ્રીહેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું નં. ૧રનું ચિત્ર તે આ પ્રત લખાવવાનો ઉપદેશ આપનાર જૈનાચાર્યનું અને કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું ન. ૧૩નું ચિત્ર તે શ્રીદેવે શ્રાવિકાના પતિ ગૃહસ્થ-શ્રાવકનું અથવા નિકટના કેઇ સ્વજનનું જ રહેવું એએ. ખીજું કારણ એ પણ છે કે કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિના સ્વર્ગવાસ વિ. સં. ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૨માં) અને ગૂર્જરેશ્વર કુમારપાળને વિ. સં. ૧૨૩૦ (ઈ. સ. ૧૧૭૨)માં થએલા છે, ત્યારે આ પ્રતનાં ચિત્રા વિ. સં. ૧૨૯૪ (૪. સ. ૧૨૭૭)માં ચીતરાએલાં છે. પરંતુ મેં આગળ રજુ કરેલું ચિત્ર નં. ૧૦ વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૩)માં લખાએલી પ્રતમાં ચીતરાએલું છે કે જે સમયે તે બંને હયાત હતા. ઉપર ઉપરથી જોતાં આ બંને પ્રનનાં ચિત્રાની આકૃતિએ મળતી આવતી દેખાય છે, પરંતુ બારીકાઈથી જો નિરીક્ષણ કરવામાં આવે તા આકૃતિઓના ચહેરામાં તફાવત તરત જ જણાઇ આવે છે.
Plate V
હવે પછીનાં ચિત્ર નં. ૧૬થી ૩૬ સુધીનાં ચિત્રા સંવત ૧૨૧૮માં લખાએલી, વડેદરા રાજ્યના છાણી (છાયાપુરી) ગામના ઉ, શ્રી. વી. શા. સં. ની નં. ૧૧૫૫ની, ૨૨૭ પાનાંની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી લેવામાં આવ્યાં છે. એ પ્રતમાં સાત ગ્રંથો પત્ર ૧થી ૮૩ એલ
परमगरिमसार: प्रोल्लसत्पात्रपात्रां
स्फुरितघनसुपर्वा श्रेष्ठमूलप्रतिष्टः । लसितविशदवर्णो वर्यशास्त्राभिरामः
સમમવિદ્ વિશાખા(વા) વંશ: સિદ્ધ્: || ૧ ||
अत्रभवत्तत्र मुक्तामणिरिवामल:
तचित्रमेव यदसापछिद्रो गुणपूरितः । श्रीदेवी नामतः ख्याता शीलसत्यादिसद्गुणैः
માત્ર ત્રિયાયતયેંોરિયો}િ] || ૨ ||
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જૈન ચિત્રકલ્પદ્રુમ નિર્યુક્તિ; પત્ર ૮૪થી ૧૩૨ શ્રીપિંડનિયુક્તિ; પત્ર ૧૩૩થી ૧૭૩ શ્રીદશવૈકાલિક; પત્ર ૧૭૪થી ૧૯૧ પકખી સૂત્ર તથા ખામણાસૂત્ર; પત્ર ૧૯૨થી ૧૯૭ શ્રમણુસૂત્ર; પત્ર ૧૯૮થી ૨૨૭ યતિ દિનચર્યા. પ્રત્યેક પત્રનું કદ ૧૪ ઈંચ ૪૨ ઈંચ છે.
આ પ્રતમાં સોળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબાઈ (અંબિકા) બ્રહ્મશાંતિ યક્ષ તથા (તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને અધિષ્ઠાયક) કપર્દિયક્ષ મળી કુલ ૨૧ ચિત્ર છે. જૈન મૂર્તિવિધાનશાસ્ત્ર (Iconography)ના અભ્યાસીઓ માટે આ પ્રત ઘણી જ મહત્ત્વની છે. જેનમંત્રશાસ્ત્રમાં જાણીતી સોળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન ચિત્ર (અગર મૂર્તિઓ) આ પ્રત સિવાય બીજો કોઈ પણ સ્થળે હોવાનું મારી જાણમાં નથી, કે દેલવાડાના વિમલવસહીના જિનમંદિરના રંગમંડપની છતમાં સફેદ આરસમાં બહુ જ બારીક રીતે કોતરેલી સોળ વિદ્યાદેવીઓની સ્થાપત્ય મૂર્તિએ આગળ (ચિત્ર નં. ૩૭માં) રજુ કરી છે; પતુ પહેરવેશ તથા આયુધનો જેવો સુંદર ખ્યાલ આ ચિ આપે છે તેવો તે સ્થાપત્યમૂર્તિઓ આપવામાં સફળ નીવડી શકે તેમ નથી. આ સોળ વિદ્યાદેવીઓને કેટલાકો તરફથી સરસ્વતીનાં સેળ જુદાં જુદાં સ્વરૂપ તરીકે કલ્પવામાં આવી છે તેમ માનવાની કાંઈ જરૂર નથી. વાસ્તવિક રીતે તો આ સેળે વિદ્યાદેવીઓ જુદીજુદી વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીએ છે અને તે તેના જુદાજુદા મંત્રો છે. અત્રે એ ચર્ચાને સ્થાન આપતાં બહુ જ વિસ્તાર થઈ જાય તેમ હોવાથી અને યથાસમયે તથા યથાસાધને આ સોળ વિદ્યાદેવી, સરસ્વતી અને લક્ષ્મીદેવી ઉપર જુદાજુદા વિસ્તૃત નિબંધ લખવાનો મારો વિચાર હોવાથી ચિત્રમાં આપેલા વર્ણનો અને તેના મંત્રાક્ષ માત્ર આપીને સંતોષ માનવો પડ્યો છે. ચિત્ર ૧૧ રહિણી–વિદ્યાદેવી ૧; મંત્ર કે ચાં રોળેિ એ નમઃ ; પુણ્યરૂપી બીજને ઉત્પન્ન કરનારી તે રહિણીઃ પ્રતનું પાનું ૨: ચિત્રનું મૂળ કદ ૨૪૨ ઈચ; ચાર હાથઃ પૃષ્ઠભૂમિ રાતા સી રંગની; ઉપરના જમણા હાથમાં બાણ અને ડાબા હાથમાં ધનુષ તથા નીચેના જમણા હાથમાં વરદ તથા ડાબા હાથમાં શંખ; ગાયના વાહન ઉપર ભદ્રાસને આરૂ4; શરીરનો વર્ણ સુવર્ણ; મુકુટનો રંગ પીળો; લાલ રત્નથી જડિત; કંચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્રમાં લાલ અને લીલા રંગનો ઉપયોગ. ચિત્ર ૧૭ પ્રજ્ઞપ્તિ-વિદ્યાદેવી ૨; મંત્ર ઈ પ્રજ્ઞ નમ: ; જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે તે પ્રજ્ઞપ્તિ; પ્રતનું પાનું ૨, ચિત્રનું કદ ૨૪૨ ઈચ; પૃષ્ઠ ભૂમિ લાલ; ચાર હાથ; ઉપરના બંને હાથમાં શક્તિ, નીચેના બંને હાથ વરદ મુદ્રાએ; શરીરને વર્ણ સુવર્ણ; મુકુટને વર્ણ પણ સુવર્ણ, કંચુકી સફેદ; ઉત્તરીય વસ્ત્રના સફેદ રંગમાં વચ્ચે કાળા રંગની ચેકડીઓ અને કાળી ચેકડીઓમાં પીળા રંગની
isang (1) 'The Goddess of Learning in Jainism' Page 291 to 303 by B.C. Bhattacharya in Malavia Commemoration Volume Benares 1932.
(૨) “વૌઠું મૌર જૈન ધર્મમં -કપાસનાં નામના વસ્ત્રાના રજિ-અદના લેખમાં દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા પૃષ્ઠ પ૪૯ ઉપર જણાવે છે કે “સરસ્વર્તી સ્ત્ર વિદ્યાગૂઢ માને ગતિ હૈ” એમ કહીને ઉપપ્ત સેળ વિશ્વદેવીઓનાં અનુક્રમે નામે આપે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૦૯ ઝીણું બુટ્ટીએ; મયૂરના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૧૮ વજખલા-વિદ્યાદેવી ૩; મિત્ર કે વસ્ત્રાર્થે હું નમઃ ; જેના ઉપરના બંને હાથમાં
દુષ્ટને દમન કરવાવાળા વજૂ જેવી દુર્ભેદ્ય વજૂખેલા છે તે વજશૃંખલા; પ્રતનું પાનું ૮૨; ચિત્રનું કદ ૧૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ રાતા સીરિયા રંગની; ચાર હાથ; ઉપરના બંને હાથમાં પીળા રંગની સાંકળ, નીચેનો જમણો હાથ વરદમુદ્રાએ અને ડાબા હાથમાં પીળા રંગનું ફળ; શરીરનો તથા મુકુટનો વર્ણ સુવર્ણ; દંચકી પિપટીઆ લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર વચમાં લાલ પટાવાળા કાળા રંગનું; કમલના આસન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૧૯ વકુશી-વિદ્યાદેવી ૪, મંત્રઃ ક વ વઝીરો ર્ નમ: ; જેના બંને હાથમાં વજૂના અંકુશ (મતાંતરે વજ અને અંકુશ) રહેલાં છે તે વજંકુશ; પ્રતનું પાનું ૮૨; ચિત્રનું કદ ૧રૃર ઈચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની, ચાર હાથ; ઉપરના બંને હાથમાં અંકુશ, નીચેનો જમણે હાથ વરદમુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિંગ-બીજોરાનું ફલ; શરીરનો વર્ણ સુવર્ણ; કંચુકી આસમાની (Sky blue) રંગની: ઉત્તરીય વસ્ત્ર વચમાં સફેદ રંગની ટીપકીઓ વાળું લાલ: હસ્તીના વાહન
ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૨૦ અપ્રતિચકા (ચકેશ્વરી)--વિદ્યાદેવી ૫; મંત્રઃ ક ાં ૩પ્રતિ રૂ નઃ ; નિરંતર હાથમાં ચક્ર હોવાથી ચકેશ્વરી; પ્રતનું પાનું ૮૩; ચિત્રનું કદ ૧૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ વાદળી; ચાર હાથ; ચારે હાથમાં ચક્ર; શરીરને વર્ણ તપાવેલા સુવર્ણ જેવ; મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી લીલા રંગની;
તરીય વસ્ત્ર કાળા રંગના પટાવાળ સફેદ; ગરડના વાહન ઉપર ભદ્રાસને બેઠક; ચક્રેશ્વરીની મોટી માનુષી કદની મૂર્તિ શત્રુંજય પર્વત ઉપર છે. ચિત્ર ૧ પુરૂદત્તા (નરદત્તા)-વિદ્યાદેવી ૬; મંત્ર: ૩ નાં પુરતાર્થ કૈ નમઃ I; મનુષ્યને વરદાન વગેરે
ઈચ્છિત વસ્તુ આપનાર હોવાથી પુરુદત્તા; પ્રતના પાના ૮૩ ઉપરથી; ચિત્રનું કદ ૧૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ખેટક (ઢાલ), તથા નીચેનો જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિગ બીજોરાંનું કુળ; શરીરને તથા મુકુટનો રંગ સુવર્ણ, કંચુકીનો રંગ લીલો; ઉત્તરીય વસ્ત્ર ધેળા ટપકાની ભાતવાળું લાલ રંગનું; મહિલી (બંસ)ના વાહન ઉપર ભદ્રાસને બેઠક.
Plate VI ચિત્ર ૨૨ કાલી-વિદ્યાદેવી 9; મંત્રઃ ક તો રાત્રે જં નમઃ !; શત્રુઓને કાળ જેવી ભયંકર હોવાથી કાલી; પ્રતના પાના ૮૪ ઉપરથી; ચિત્રનું કદ ૧૨ ઈંચ પૃષ્ઠભૂમિ રાતા રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં શક્તિ અને ડાબા હાથમાં અંકુશ, તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબે હાથ અભય મુદ્રા; શરીરને તથા મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી સફેદ રંગની; ઉત્તરીય વસ્ત્ર વચ્ચેવચ્ચે સફેદ બુટ્ટીઓવાળું વાદળી રંગનું કમલના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૨૭ મહાકાલી-વિદ્યાદેવી ૮; મંત્રઃ ાં માળે બ નમઃ ; અતિશય શ્યામવર્ણ વાળી તથા
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જેન ચિત્રકલ્પદ્રુમ શત્રુઓને મહાકાળ (મહા ભયંકર) જેવી હોવાથી મહાલી; પ્રતના પાના ૮૪ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઈંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં ધંટા તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં બીજોરાનું કલ; શરીરને વર્ણ કાળે; મુકુટને વર્ણ સુવર્ણ, કંચુકી ગુલાબી રંગની; વચ્ચે આઠ પાંખડીના પુલની ભાતવાળું લાલ રંગનું ઉત્તરીય વસ્ત્ર; પુનાં વાહન ઉપર ભદ્રાસને બેઠક; આ મહાકાલી દેવીની માન્યતા હિંદુ ધર્મમાં વિશેષ હોવાથી તેની જુદીજુદી જાતની અને જુદાજુદા સ્વરૂપવાળી
મૂર્તિએ હિંદુ દેવળોમાં બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. ચિત્ર ૨૪ ગૌરી–વિદ્યાદેવી ; મંત્રઃ ૩ જૂ સું ના; ગૌર ઉજજવલ વર્ણવાળી હવાથી ગીરી; પ્રતના પાના ૮૫ ઉપરથી: ચિત્રનું કદ ૨૪૨ ઇચ; પૃષ્ઠભૂમિ રાતા સિંદુરિયા રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં મૂશળ અને ડાબા હાથમાં કમલ તથા નીચે જમણે અને ડાબે બને હાથ વરદ મુદ્રા; શરીરનો તથા મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર વચ્ચેવચ્ચે પીળા પટાવાળું લાલ રંગનું; ગોધાના વાહન ઉપર ભદ્રાસને બેઠક; ભારતીય અન્ય દર્શનકારે પણ આ વિદ્યાદેવીને ગૌરીના નામથી જ પૂજે છે. ચિત્ર ૨૫ ગાંધારી-વિદ્યાદેવી ૧૦; મંત્રઃ ૩ હું જાયેં નમ:; ગાયના વાહનવાળી તે ગાંધારી; પ્રતના પાના ૮૫ ઉપરથી; ચિત્રનું કદ ૨૨ ઈચ; પૃષ્ઠભૂમિ એંકુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં મૂશળ અને ડાબા હાથમાં અંકુશ, તથા નીચેના બંને હાથ વરદમુદ્રા; શરીરને વર્ણ નીલ (લીલો), કંચુકી ગુલાબી; ગળાના ભાગમાં રત્નજડિત લાલ કઠે; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે લાલ બુટ્ટીઓ વાળી કાળી ચેકડીઓની ભાત વાળું સફેદ રંગનું; કમલના વાહન ઉપર
ભદ્રાસને બેઠક, ચિત્ર ૨૬ મહાવાલા (સવસ્ત્ર-મહાજવાલા)-વિદ્યાદેવી ૧૧; મંત્રઃ ૩ જૈ સાનાન્ના છે નમઃ1;
જેનાં શસ્ત્રોમાંથી મોટી જવાળાઓ નીકળે છે તે મહાત્વાલા; પ્રતના પાના ૧૩૧ ઉપરથી ચિત્રનું કદ ૨૨ ઈંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં કમલ, તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં બીજેરાનું ફળ; શરીરનો વર્ણ સફેદ; મુકુટને સુવર્ણ, કંચુકી વાદળી રંગની; ઉત્તરીય વસ્ત્ર સુંદર ભાતવાળા ગળ લાલ બટ્ટાવાળ; પીળા રંગનું, તેની કિનારને રંગ લાલ ચણોઠી જેવો; સિંહનું વાહન ઉપર ભદ્રાસને બેઠક; મતાંતરે તે જવાલા માલિનીના નામથી પ્રસિદ્ધ છે; વાસામાલિની દેવીને “વાલામાલિની કલ્પ” નામને દિગંબર સંપ્રદાયના એક કલ્પ આચાર્ય શ્રી જયસૂરીશ્વરજી પાસે મેં જોયો હતો. આ દેવી મહામાભાવિક હોવાથી તેની સાધનાના મંત્રો તથા યંત્રો વગેરે મળી આવે છે.૧૭ ચિત્ર ૨૭ માનવી–વિદ્યાદેવી ૧૨; મંત્રઃ ૩ ૬ માનચે છે નમઃા; જે મનુની જનની માતાતુલ્ય છે
૧૭ એ મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ધીમે ફગાવડી ર’ નામને જન મત્રશાસ્ત્રને સંય. હાલ પ્રેસમાં,
Page #145
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૧૧ તે માનવી; પ્રતના પાના ૧૩૧ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ૐ ઈચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના બંને હાથમાં વિકસિત કમલ, તથા નીચેને જમણે હાથ વરદ મુદ્રાઓ અને ડાબા હાથમાં અક્ષસૂત્ર (માલા); શરીરને વર્ણ શ્યામ; મુકુટને સુવર્ણ, કંચુકી સફેદ: ગળામાં રત્નજડિત લાલ કંઠે; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે આઠ પાંખડીઓવાળા ફૂલની ભાતવાળું લાલ રંગનું; કમળના વાહન ઉપર ભદ્રાસને બેઠક,
Plate VII ચિત્ર ૨૮ વરેટયા-વિદ્યાદેવી ૧૩; મંત્રઃ ૩ ૪ વૈરોટ નું નમઃા; અન્યન્ય વરની ઉપશાંતિ માટે
જેનું આગમન છે તે વિટળ્યા; ધરણેન્દ્રની આઠ અગ્નમહિલી (પટ્ટરાણીઓ) મધ્યેની તે એક છે. તેની એક પાષણની મૂર્તિ પાટણના એક જિનમંદિરમાં છે. પ્રતના પાના ૧૩૨ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨૩ ઈચ; પૃષ્ઠભૂમિ રાતા રંગની ચાર હાથ; ઉપરના જમણા હાથમાં સર્પ તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ), અને નીચેના જમણે હાથમાં તલવાર તથા ડાબા હાથમાં સર્ષ; શરીરને વર્ણ શ્યામ, મકટનો સુવર્ણ; ઉત્તરીય વરબ વચ્ચેવચ્ચે લાલ રંગની ટીપકીઓ વાળે પીળા રંગનું અજગરના વાહન ઉપર ભદ્રાસને બેઠક. વટવાના પૂર્વભવ તથા તેની ઉત્પત્તિ માટે “પ્રભાવક ચરિત્રમાં બહુ જ વિસ્તૃત વર્ણન આપેલું છે.૧૮ શ્રી આર્યનન્દલસૂરિએ “વૈરટાસ્તવ'૧૯ની રચના પણ કરી છે. ચિત્ર ર૦ અબુતા-વિદ્યાદેવી ૧૪, મંત્રઃ મરહૂલાચ કાં નમઃ; જેને પાપનો પર્શ નથી તે અછુપ્તા; પ્રતના પાના ૧૩૩ ઉપરથી; ચિત્રનું કદ ૨૪ર ઈચ પૃષ્ઠભૂમિ ઘેરા લીલા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ); નીચેના જમણ હાથમાં બાણ તથા ડાબા હાથમાં ધનુષ; શરીરને વર્ણ લાલ, મુકુટને સુવર્ણ, કંચુકી સફેદ; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે જુદીજી પતની લાલ રંગની ભાત વાળું પીળા રંગનું; ઘોડાના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૩૦ માનસી–વિદ્યાદેવી ૧૫; મંત્ર: ક હું માનર્થ એ નમઃJ; ધ્યાન કરનારાને સક્રિય કરવાવાળી હોવાથી માનસી; પ્રતના પાને ૧૭૨ ઉપરથી; પૃષ્ઠભૂમિ સીંદુચિા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં વિકસિત કમલ, અને નીચેનો જમણો હાથ વરદ મુદ્રાએ તથા ડાબા હાથમાં અક્ષસૂત્ર (માલા) શરીરને વર્ણ ગૌ-સફેદ; મુકુરને સુવર્ણ; કંચુકી લીલી; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે વચ્ચે કાળા રંગના પટાવા) લાલ રંગનું; નીચેનું આસન વચ્ચે વચ્ચે ધોળા ટપકીએ વાળું કાળા રંગનું; હંસના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૩૧ મહામાનસી-વિદ્યાદેવી ૧૬; મંત્રઃ ૩ હું માનસ્થ : નમઃ ; ધ્યાન કરનારાને વિશેષ
૧૮ નુએ પ્રભાવક ચરિત્રમાં (૩) પ્રાર્થનરિપૂરિ– રૂ થી રૂ. ૧૯ જુઓ મારા તરફથી પ્રકાશિત થએલા નરોત્ર સંન્દ્ર પ્રથમ ભાગના પૃષ્ઠ ૩૪૭ થી ૩૫૦માં ૧૮મું તેલ.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જેન ચિત્રકલ્પદ્રુમ પ્રકારે સાનિધ્ય કરવાવાળી હોવાથી મહામાનસી; પ્રતના પાના ૧૭૩ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઈચન્સમચોરસ; પૃષ્ઠભૂમિ સીરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ઢાલ, અને નીચેનો જમણે હાથ વરદ મુદ્રાએ તથા ડાબા હાથમાં બીરાનું કળ; શરીરનો વર્ણ સફેદ; મુકટને સુવર્ણ, કંચુકી સફેદ રંગની; ગળે લાલ કઠે; ઉત્તરીય વસ્ત્ર વચેવચ્ચે લાલ રંગની ભાતવાળું પીળા રંગનું; કિનારને રંગ ઘેરો લાલ; સિંહના વાહન ઉપર ભદ્રાસને બેઠક.
આ સોળે વિઘાદેવીઓની ગરદનની પાછળ અને મસ્તકના ઉપરના ભાગમાં ચિત્રકારને આશય ઊડતું વસ્ત્ર બતાવીને તેને આકાશમાં ગમન કરતી બતાવવાનો છે.
Plate VIII ચિત્ર ૩૨ બ્રહ્મશાંતિ થક્ષ; પ્રતનું પાનું ૨૨૭; ચિત્રનું કદ ૨૪૨૩ ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; દેખાવથી વિકરાલ; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં છત્ર તથા ડાબા હાથમાં દંડ, અને નીચેના જમણા હાથમાં પુસ્તક તથા ડાબો હાથ વરદ મુદ્રાએ; શરીરને વણે પીળા; હંસના વાહન ઉપર ભદ્રાસને બેઠક; મુકુટમંડિત જરા; આ ચિત્ર તથા ચિત્ર ન. ૪૮ વરચે ઘણું જ સામ્ય છે. બ્રહ્મશાંતિ યક્ષની માન્યતા ઘણી જ પ્રાચીન છે. એક માન્યતા એવી છે કે મહાવીરને વર્ધમાનપુર (હાલના વઢવાણુ)ની પાસે ચાના મંદિરમાં જે લપાણિ યક્ષે મિથ્યાષ્ટિ અવસ્થામાં ઉપસર્ગ કર્યો હતો, તે જ શૂલપાણિ યક્ષ પછીથી સમકિત પામ્યો અને તે જ બ્રહ્મશાંતિ યક્ષ તરીકે એળખાવા લાગ્યો. ચિત્ર ૩૭ કપર્દિયક્ષ (કવયક્ષ); પ્રતનું પાનું ૨૨૬; ચિત્રનું કદ ૨૪૨ ઇંચ; પૃષ્ઠભૂમિ લાલ; હાથ
ચાર; ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ, અને નીચેનો જમણો તથા ડાબો હાથ વરદ મુદ્રાએ; છાતીના ભાગમાં વાદળી રંગનું ઉધાડા કબજા જેવું વસ્ત્ર; ધતીને બદલે વચમાં સફેદ બુટ્ટીઓ વાળું લાલ રંગનું ઢીંચણ સુધીનું ઉત્તરીય વસ્ત્ર; આ ચિત્ર તથા ઉપરોક્ત ચિત્ર નં. ૩૨ ઉપરથી તે સમયના પુરુષોના પહેરવેશનો સુંદર ખ્યાલ આવી શકે છે. આ યક્ષની માન્યતા પણ બહુ જ પ્રાચીન સમયથી ચાલી આવે છે. વિ. સં. ૧૦૮ (ઈ. સ. ૫૧)માં શ્રી વજસ્વામીજીએ સંધવી–હિ જાવડશાહને ઉપદેશ આપીને ઉદ્ધાર કરાવેલો તે સમયે હાલના કવયક્ષની સ્થાપના શત્રુજ્યના ધષ્ઠાયક તરીકે કરી છે. હાલમાં પણ એક નાની દેરીમાં પ્રાચીન મૃત ઉપર નવીન રંગરોગાન કરેલી કવદયક્ષની મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી છે.૨૦
૨૦ એક પ્રાચીન હસ્તલિખિત પત્ર ઉપર શ્રીરંક્ષસ્તુતિ: નામની સ્તુતિ મને મળી આવી છે જે નીચે પ્રમાણે છે:
श्रीमागादिजिनपूजनबद्धकक्षः प्रत्यूहमीतभुवनाभयदानदक्ष । प्रौढप्रभाबविहिताखिलसंघरक्षः शत्रुजये विजयतां स कपर्दियक्षः ॥ १ ॥ दारिद्रयरौद्रसन्तमसं समन्तात्रैवास्य वैश्मनि कतस्मयमभ्युदेति । यज्ञ कपर्दिनमदुर्दिनभानुमन्तः मन्तःस्फुरन्तमुदितोदितमीक्षते यः ॥ २॥
Page #147
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૧૩ ચિત્ર 8 સરસ્વતી–પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની;
ચાર હાથ ઉપરના જમણા હાથમાં કમલ; તથા ઉપરના ડાબા અને નીચેના જમણા હાથમાં વીણ; નીચેના ડાબા હાથમાં પુસ્તક; કમલના આસન ઉપર ભદ્રાસને બેઠક; વાહન હંસનું છે; શરીરનો વર્ણ ગૌર (સફેદ); કંચુકી લાલ; મુકુટને રંગ લાલ રંગની ભાત વાળે પીળે; સરસ્વતીની જુદાજુદા પ્રકારની સુંદર મૂર્તિઓ જૈનમંદિરોમાં તાડપત્રની તેમ જ કાગળની હસ્તલિખિત પ્રતમાં જુદાજુદા પ્રકારનાં ચિત્રે તથા જૈનસાહિત્યમાં જુદા જુદા પ્રકારનાં ભિન્નભિન્ન સ્વરૂપની ક૫નાઓ જેટલી વિસ્તૃત રૂપમાં મળી આવે છે તેટલી ભારતના બીજા કોઈ સંપ્રદાયમાં મળી આવતી નથી. સરસ્વતીની મૂર્તિઓ, ચિત્ર તથા સ્વરૂપને લગતે એક જુદો વિસ્તૃત નિબંધ મેં તૈયાર કર્યો છે એટલે આ પ્રસંગ અત્રે જ સમાપ્ત કરું છું. સરરવતીની સૌથી પ્રાચીન મૂતિ મથુરાના કંકાલી ટીલામાં મળી આવી છે. ૨૧
चिन्तामणिं न गणयामि न कल्पयामि कल्पद्रमं मनसि कामगवीं न वीर्छ। ध्यायामि नो निधिमधीत गुणातिरेकमेक कपर्दिनमनुक्षणमेव सेवे ॥३॥ काले कलौ कवलयत्यपि देवशक्ति व्यक्तः प्रभावविभवस्तव यक्षराज । सन्तापयत्यपि महीमिह धर्मकाले ध्वंसेत शैल्यमहिमा न हिमाचलस्य ॥ ४ ॥ यस्यावतार समये समयेव सर्पत्कालागुरुस्फरितधमतमश्छलेन । नश्यन्ति भक्तजनतादुरितानि तानित श्रीकपदिनमहर्दिवमाश्रितोऽस्मि ॥५॥ व्यालादिनक्तवति तीर्थपथाऽभिधेऽस्मिन् पाथोनिधौ घनविपलहरीपरीते। पात्रोत्सव मनसिकृत्य कपर्दियक्षः त्वां कर्णधारमवधारयते जनोऽयम् ॥६॥ त्वं निर्धने निखधिनिधिरेव साक्षात् त्वं क्षीणचक्षुषि गतक्षतमेव चक्षुः। वं रोगिणि स्फुटगुणं प्रगुणत्वमेव त्वं दःखिते सुखमखण्डितमेव देव ॥७॥ दुःकर्मधर्ममथनी विनिपातजात चेतो विकारजरजः प्रशन प्रगल्भा । उल्लासनाय जिनशासनकाननस्य पीयूषवृष्टिरियमस्तु कपर्दिदृष्टिः ॥८॥ ते सिन्युसिन्धुरनिरन्तर वैरिवार पारीन्द्र पावकभवस्य भयस्य दूरे । यक्षेश्वराडि नखरोचिरपूर्वदूर्वी वात्सल्यपल्लवलवैरवतंसिता ये ॥९॥
कण्ठेषु भक्तिभरभासुरमानसानां ।
मुस्तालतेव शुचिवर्णगुणोज्ज्वलश्रीः । यक्षाधिपस्तुतिरियं निरयन्त्यधानि
सम्पद्यतां सकलसंघमहोत्सवाय ॥१०॥ 1 "The right hand figure represents a headless statue of Sarasvati, the goddess of sp. eech and learning, found in 1839 near the first or eastern temple in tlie mound, which
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જેન ચિત્રકકુમ ચિત્ર ૩૫ અંબાઇ (અંબિકા); પ્રતના પાના ૨૨૭ ઉપરથી; વિ. સં. ૧૨૪૧ (ઈ. સ. ૧૧૮૪)માં પ્રાચીન ગુજરાતી ભાષામાં ભરતેશ્વર બાહુબલિ રાસની રચના કરનાર શ્રીશાલિભદ્રસૂરિએ રચેલા બુદ્ધિરાસની શરૂઆતના મંગલાચરણમાં અંબિકાન અંબાઈ નામથી જ ઉલ્લેખ કર્યો છે. જે નીચે પ્રમાણે છે:૨૨
‘પણુમવિ દેવિ આંબાઈ, પંચાણુણ ગામિણિ વરદાઈ જિણ સાસણિ સાંનિધિ કરઈ સમિણિ
સુર સમિણિ તું સદા સોહાગિણિ.” અંબા એટલે માતા-જનની જેવી રીતે માતા પિતાના સંતાન ઉપર વાત્સલ્ય ભાવને ધરનારી હોય છે તેમ અંબિકા પણ ભક્તજનું વાત્સલ્ય કરવાવાળા હોવાથી તેનું અંબાઈ-અંબિકા નામ સાર્થક છે. આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે તેના જમણા હાથમાં પુત્ર રાખીને તેના તરફ વા
થતા ભર્યા નયનાએ નિહાળી રહેલી અને તેના ડાબા હાથમાં પરમ મંગલારૂપ આશ્રલંબી આપીને તેના નામની સાર્થકતા સિદ્ધ કરી બતાવી છે. અંબિકાદેવીના પૂર્વભવ વગેરેનું વર્ણન શ્રીજિનપ્રભસૂરિએ વિવિધ તીર્થ ક” નામના ગ્રંથમાં અંબિકાદેવી ક૫માં કરેલું છે.૨૩ અંબિકા દેવીની પણ ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર મુનિએ, સુંદર ચિત્રો તથા ભિન્ન ભિન્ન પ્રકારનાં સ્તો, મંત્ર, વૈો વગેરે મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી તે અંગે નહિ આપતાં હવે પછી મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.૨૪ ચિત્ર ૩૬ મહાલક્ષમી (લમી); પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઇંચ છે. મૃભૂમિ રાતા સીરિયા રંગની; ચાર હાથ ઉપરના જમણ તથા ડાબા બંને હાથમાં કમળનાં વિકસિત ફૂલ અને દરેક ફૂલની મધ્યમાં એક હાથી સુંદ લાંબી કરીને અભિષેક કરવાની તત્પરતા બતાવતા હોય એવી રીતે આલેખેલા; નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં સોનાનો કુંભ-કલશ; કમલના
seems to have belonged to the Svetambar sect.
The goddess is shown sitting squatted, with her knees up, on a rectangular pe. destal, holding a manuscript in her left hand. The right hand, which was raised, has been lost. The figure is clothed in very stiffly executed drapery, a small attendant with hair dressed in rolls stands on each side. The attendant on the left wears a tunic and holds a jar - the attendant on the right has his hands clasped in adoration.'
- 'Statues of Sarasvati and a female plate. 99 page 56 in 'Thic jain stupa and other antiquities of Mathura.' 1901 by V. A. Smith I. C.S. ૨૨ જે . ક, ભા. ૧, પૃષ્ઠ ૨. ૨૩ “અમ્બિકાદેવી કહ૫' નામ આ કપ મૂળ પ્રાકૃત તથા ગુજરાતી ભાષાંતર સાથે બપભટ્ટસરિત ‘ચતુર્વિશતિક' નામના ગ્રંથના પાન ૧૪૫ થી ૧૪૯ ઉપર આપેલ છે. ૨૪ જુઓ મા પાવતી હg” નામને જૈન મંત્રશા અને શ્રેય.
Page #149
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૧૫ આસન ઉપર પદ્માસને બેઠક; શરીરનો વર્ણ પીળો; કંચુકી લાલ: મુકુટ સુવર્ણન; લાલ રત્નજડિત બતાવવા ચિત્રકારે પીળા રંગના મુકુટમાં લાલ રંગની ટીપકીએ કરી છે; ઉત્તરીય વસ્ત્ર વચમાં લાલ રંગનો પટાવાળા કાળા રંગનું; તેના કમળના આસનમાં ઉપરાઉપરી ત્રણ કમળે છે, જેમાં જુદીજુદી જાતના રંગે ચિત્રકારે ભરેલા છે; સાથી નીચેના કમળને રંગ પીળા, તેની ઉપરના વચ્ચેના) કમળનો રંગ આસમાની (Sky blue) તથા સૌથી ઉપરનો કમળને રંગ બરાબર કમળના રંગ જે ઝાંખો ગુલાબી છે. લક્ષ્મી સંબંધી સુંદરમાં સુંદર પ્રાચીન સ્થાપત્યો અને પ્રાચીન ઉલ્લેખ ઉપરથી . આનંદકુમારસ્વામીએ એક મનનીય લેખ લખેલો છે.૨૫
આ સેળ વિદ્યાદેવી તથા બીજ યક્ષે અને દેવીઓનાં કુલ મળીને એકવીસ ચિત્રોનાં આયુધ વગેરે, બીજા ગ્રંથો જેવા કે (1) નિર્વાણુકલિકા, (૨) આચારદિનકર, (૩) પ્રવચન સારોદ્ધાર વગેરેમાં આપેલાં વર્ણન કરતાં થોડા ફેરફારવાળાં કેટલેક ઠેકાણે જણાઈ આવે છે, તેથી એમ સાબિત થાય છે કે બીજા પણ જૈન મૂર્તિવિધાનનાં વર્ણનોના ગ્રંથે આ પ્રત ચીતરાઈ હશે ત્યારે હાલા જોઇએ. આ પ્રતનાં ચિત્ર ઉપરથી બારમા સૈકામાં ગુજરાતનાં સ્ત્રી-પુરો કેવી જાતનાં વસ્ત્રાભૂષણે પહેરતાં તેને ખ્યાલ આવી શકે છે. વળી આ એકવીસે ચિત્રોમાં લક્ષ્મીદેવી સિવાયનાં વીસ ચિત્રોની આકૃતિઓની બેઠક ભદ્રાસને છે અને બધાને આકાશમાં ગમન કરતાં બતાવવા ચિત્રકારે દરેકના વસ્ત્રના છેડા ઊડતા દેખાડવ્યા છે,
દેવીઓમાં દેવીઓના ત્રણ પ્રકારે છેઃ (૧) કુમારિકા-રસ્વતી આદિ; (૨) પરિગ્રહીતા (પરિણીતા)–વેટયા આદિ; (૩) અપરિગ્રહીતા (છાએ ગમે ત્યાં ગમન કરવાવાળા) –શ્રી લક્ષ્મી આદિ.
દેવદેવીઓનાં આ સ્વરૂપ તે સમયનાં સ્ત્રી અને પુરૂતરોનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. આકૃતિઓ ઘણી જ ત્વરાથી દોરાએલી હોવા છતાં ચિત્રકારની કુશળતા રજુ કરે છે. દેવીઓના હાથમાં જે ટભરી રીતે આયુ રમતાં મૂકેલાં છે તેમાં કલાદષ્ટિ સ્પષ્ટ તરી આવે છે.
Plate IX ચિત્ર ૩૭ સોળ વિદ્યાદેવી. દેલવાડા (આબુ)ના વિમલવસહીના જિનમંદિરમાં ઘુમટની છતમાં સ્થાપત્યમાં કિતરેલી સોળ વિદ્યાદેવીઓની સુંદર મૂર્તિઓ.
Plate X ચિત્ર ૨૮ સરસ્વતી. ચિત્ર નં. ૩૪ વાળું જ ચિત્ર છાણના બંદરના ચિત્ર ઉપરથી બેવડું મોટું કરીને અત્રે મૂળ રંગમાં રજુ કર્યું છે, વર્ણન માટે જુઓ ચિત્ર નં. ૭૪નું વર્ણન.
Plate XI ચિત્ર ૪ ચશ્વરી. વર્ણન માટે જુએ ચિત્ર નં. ૨૦ નું વર્ણન.
RUDr. Coomarswainy in Eastern Art. Vol. I. No. 3. 1929.
Page #150
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૧૧૬
ચિત્ર ૪૦ પુરુદત્તા (નરદત્તા). વર્ણન માટે જીએ ચિત્ર નં. ૨૧ નું આ ચિત્રને લગતું વર્ણન.
Plate XII
ચિત્ર નં. ૬૨ આ ચિત્રને લગતું વર્ણન. જીએ ચિત્ર નં. ૩૫ નું આ ચિત્રને લગતું વર્ણન.
Plate XIII
ચિત્ર ૪રૂ શાસનદેવી અંબિકા એલેરાના ગુફા મંદિરમાં આવેલી લગભગ દસમા સૈકાની અંબિકાની લાઇક સાઇઝ ભવ્ય અને પ્રાચીન મૂર્તિ. પ્રસ્તુત દેવીના જમણા હાથને ઉપરના ભાગ નાશ પામ્યા છે, જે નાશ પામેલા ભાગની સાથે સહકારવૃક્ષ (આંબા)ની લંબ પણ નાશ પામી છે, તેના ખેાળામાં ડાબી બાજુના ઢીંચણુના ઉપરના ભાગમાં છે।કરા ખેઠેલે છે, જેના શરીરના પણુ અડધો ભાગ નાશ પામેલે છે, દેવીને ડાબે હાથ તે છેાકરાની પાછળ છે, તે ભદ્રાસનની બેઠકે પેાતાના વાહન સિંહ ઉપર બેઠેલી છે, સિંહના મુખના આગળના ભાગ પણ નાશ પામેલ છે, તેના માથા ઉપર ખંડિત થએલી નેમિનાથ (આવીસમા) તીર્થંકરની મૂર્તિ છે અને તેના ઉપર આંબાનું વૃક્ષ કેરીઓ સાથે બહુ જ સુંદર રીતે કાતરેલું છે, આંબાના વૃક્ષનું પાંદડુંએ પાંદડું અને કેરીએ કેરી સ્પષ્ટ જણાઈ આવે તેવી રીતે કાતરનાર કારીગર પોતાની કારીગરીની યથાર્થ સમતાલતા સાચવી શક્યે છે. તેની આજુબાજી એકેક ભક્તપુરુષની આકૃતિ કાતરેલી છે, ડાબી બાજુ પાછળના ભાગમાં એક સ્ત્રી ઊભી છે, સ્ત્રીની આકૃતિ તેના સ્તનયુગલથી પુરુષાકૃતિથી તુરત જ જુદી તરી આવે છે, આમ્રવૃક્ષના આજીબાજુ ઉપરની દિવાલના ભાગમાં જમણી બાજુ ત્રણ મોર, ઢેલ તથા તેનું બચ્ચું તથા ડાબી બાજુ મેર અને ઢેલનું જોડલું કાતરીને શિલ્પીએ વસંત ઋતુનું સૂચન કર્યું છે, કારણુ કે આંબા ઉપર કેરી આવવાની શરૂઆત વસંતઋતુમાં થાય છે અને વસંતઋતુમાં માર તથા કાયલ વગેરે પક્ષીઓ બહુ જ આનંદમાં આવી જöને ક્રીડા કરતાં દેખાય છે.૨૬ ચિત્ર પ્રતિમાના પ્રતિબિંબ જેવું શિલ્પકામ મુખ્ય આકૃતિ મેઢી અને તર પાત્રા નાનાં ગુજરાતના ચિત્રકારેાએ સ્થાપયનું અનુકરણ કર્યાની સાબિતી આપે છે,
જીએ
ચિત્ર ૪૧ બ્રહ્મશાંતિ યક્ષ. વર્ણન માટે ચિત્ર ૪૨ અંબાઇ (અંબિકા). વર્ણન માટે
Plate XIV
ખંભાતના શાં. બં. ની ત્રિષ્મી શલાકા પુરુષ ચરિત્રના આઠમા પર્વે શ્રીનેમિનાથ ચરિત્રની તાડપત્રની વિ.સં. ૧૨૯૮ (ઇ.સ. ૧૨૪૧)માં લખાએલી પ્રત ઉપરથી પ્રથમ કાલકકથા' નામના
૨૬ અંબિકાની આ ચિત્રની પ્રતિકૃતિ જેવી આબેહૂબ ભવ્ય અને સુંદર લાઈફ સાઈઝની દેવિની મૂર્તિ ગાયકવાડ સ્ટેટના લેાલના રેલવે સ્ટેશનથી ચાર માઈલ દૂર આવેલા શ્રીસેરીસા ગામના શ્વેતામ્બર સંપ્રદાયના મૂળનાયક શ્રીપાર્શ્વનાથના મંદિરમાં આવેલી છે, કરફ માત્ર એટલેાજ છે કે ચિત્ર નં. ૪૨ ની માર્કક ડાબા હાથમાં આમ્રકુંબી અને જમણી બાજુના ખેાળામાં જમણા હાયથી બાળકને પકડેલું છે, બાજુમાં વળી થી એક કરી ઊભેલા છે, મસ્તક ઉપર નેમિનાથની મૂર્તિ, અભાનું વૃક્ષ તથા સિંહનું વાહન એ બધું બરાબર ભળતું છે,
Page #151
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણુ
ઈંગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલાં ચિત્રો નં. ૪૪-૪૫ તરીકે અત્રે રજુ કર્યાં છે.૨૭ ચિત્ર ૪૪ શ્રીનેમિનાથ, આવીસમાં તીર્થંકર શ્રીનેમિનાથની પપ્પાસન ઉપર બેઠેલી મૂર્તિનું આ ચિત્ર તે સમયના જિનમદિરાના સ્થાપત્યના આબેહુબ ચિતાર રજુ કરે છે, મૂર્તિની આજીમાજી એ ચામર ધરનાર પુરુષ એક હાથથી ચામર વીંઝતા દેખાય છે અને ઉપરના ભાગમાં બંને બાજુ એકેક હાથી સુંઢ ઉંચી કરીને અભિષેક કરતા ચિત્રકારે ચીતરેલા છે.
૧૧૭
ચિત્ર ૫દેવી અંબિકા,ઉપરોક્ત પ્રતમાંથી જ, ભદ્રાસનની બેઠકે આસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઇને ચાર હાથવાળી દેવી ખેડેલો છે. તેણે ઉપરના બંને હાથમાં આમ્રકુંબી પડેલી છે. (મિ. બ્રાઉન કહે છે તેમ કમલ નિહ).૨૮ ઉપર જે કમલ જેવું દેખાય છે તે આંબાના પાંદડાં છે અને બંને હાથમાં હુથેલીની નીચેના ભાગમાં ત્રણ ત્રણ કેરીનાં ઝુમખાં લટકતાં સ્પષ્ટ દેખાય છે, નીચેના જમણા ખેાળામાં જમણા હાથથી બાળક પકડેલું છે અને ડાબા હાથમાં પણ કરી લટકતી પકડેલી છે. ઉપરના દરેક ચિત્રામાં દેવીના એ હાચ જોવામાં આવે છે, જ્યારે આ ચિત્રમાં ચાર હાથ ચીતરેલા છે તે પૈકીના ત્રણ હાથમાં કેરીની રજુઆત ચિત્રકારે રજુ કરેલી છે. આસનમાં તેના વાહન સિંહનું ચિત્ર ચીતરેલું છે.
ચિત્ર નં. ૪૪માંની ભગવાનની પ્રતિમાનું આલેખન તેમજ ચિત્ર નં. ૪૫માંની આત્રેલું ધારી અંબિકાદેવીનું લાલિત્યભર્યું સ્વરૂપ વાત્સલ્ય અને સ્નેહભર્યાં મુખાર્વિદ્યા, વૈભવશાળી પોશાક અને અલંકારાની રજુઆત કરે છે.
પાટણના સું. પા, ભંડારની ડાડા નં. ૧૩૭ પાના ૧૬૪ની ‘કથારત્નસાગર'ની વિ. સં. ૧૩૧૯ (ઇ.સ. ૧૨૬૨)માં લખાએલી પ્રતમાંથી ચિત્ર ન. ૪૬-૪૭નાં એ ચિત્રે લેવામાં આવ્યાં છે. ચિત્ર ૪૬ શ્રીપાર્શ્વનાથ, શ્રીપાર્શ્વનાયની પ્રતમાંનું આ ચિત્ર તે સમયની જિનર્તિઓનું દિગ્દર્શન કરાવે છે. શ્રીપાર્શ્વનાથના શરીરના વર્ણ નીલ-લીલે। મસ્તક ઉપરની નાગની કાના ર'ગ કાળા; પૃષ્ઠભૂમિ ઘેરા લાલ રંગની; ચિત્રનું કદ ર×૧ ૢ ચ છે.
ચિત્ર છ શ્રાવક શ્રાવિકા ઉપરાત પ્રતમાંથી જ, તે સમયના સ્ત્રી-પુરષોના પહેરવેશને રજુ કરતું આ ચિત્ર તે સમયના રીતિરિવાજનું દિગ્દર્શન કરાવનાર પુરાવા રૂપે છે, સ્ત્રી અને પુરુષના શરીરના વર્ણ પીળે; કપડા ગુલાબી રંગના લીલા રંગની કિનારીવાળા, પૃભૂમિ કીરમજી ર'ગની,ચિત્રનું કદ ૨×૧ફ્ ઇંચ છે. Plate XV
પાટણના સંધના ભંડારની ‘કલ્પસૂત્ર અને કાલકથા'ની તાડપત્રની વિ.સં. ૧૯૩૬ (ઈ.સ.
૨૭ જુએ ‘The Story of Kalak' pp. 116 and opp. Fig. 3-4 ની Plate 1. ૨૮-'On a cushion sits a four-armed goddess fully ornamented, dressed in dhoti and scarf. In her upper hands she holds lotuses; in her lower right hand she carries a baby; in her lower left hand an object of uncertain character.'
— 'The story of Kalak' p. 116 by Prof. Brown.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જેન ચિત્રકલ્પદ્રુમ ૧૨૭૯)ની હસ્તલિખિત પત્ર ૧૫૨ની પ્રતમાંના પાંચ ચિ પિકી બે ચિત્ર નંબર ૪૮-૪૯ તરીકે અત્રે રજુ કરવામાં આવ્યાં છે. ચિત્ર નં. ૪૪-૪૫ની માફક આ ચિત્ર પણ પ્રથમ કાલકા” નામના ઈગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલાં છે.૨૯ પ્રતના પાનાનું કદ ૧૨૪૨ ઈંચ છે. ચિત્ર ૪૮ બ્રહ્મશાંતિ યક્ષ. પ્રતના પાના ૧૫૧ ઉપરથી મિ. બ્રાઉન આ ચિત્રને શકના ચિંત્ર તરીકે ઓળખાવે છે:૩૦
મનુષ્યના રાજાની માફક શદ્રને દાઢીવાળો અને ગાદી ઉપર બેઠેલે ચીતરેલો છે. તેના ઉપરના જમણા હાથમાં તેને અંકુશ, ડાબા હાથમાં એક છત્રી પકડેલી છે; નીચેના બંને હાથમાં કાંઈપણ નથી તેને ધોતી અને દુપટ્ટો પહેરેલો છે. તેના જમણા પગ નીચે તેને હાથી છે. ખાલી જગ્યાને ફુલોથી ભરી દીધી છે.'
મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર શક્રેન્દ્રનું નહિ પણ બ્રહ્મશાંતિ યક્ષનું છે. (જુઓ ચિત્ર નં. ૩૨ અને ૪૧).
આ ચિત્રમાં તે ચિત્ર નં. ૩૨ની માફક મુકટ અને જરાસહિત ચીતરેલે છે, વળી તે દેખાવ માત્રથી ભયંકર લાગે છે, તેના ઉપરના જમણે હાથમાં અંકુશ નહિ પણ દંડ છે અને ડાબા હાથમાં છત્ર છે. નીચેના જમણા હાથમાં કમંડલુ છે અને તેને ડાબો હાથ પ્રવચન મુદ્રાએ રાખેલ છે. તેના શરીરને વર્ણ પીળો છે; ગળામાં જનોઈ નાખેલી છે અને ખભે ગુલાબી રંગનું લીલા રંગના ઉપર જમણા પગમાં છેડાવાળું ઉત્તરાસંગ નાખેલું છે, જમણા પગ નીચે વાહન તરીકે હાથી મૂકેલ છે અને ભદ્રાસન પાદુકા સહિત બેઠેલે છે.૩૧ “નિર્વાણકલિકાના વર્ણનમાં અને આ ચિત્રમાં ફેરફાર માત્ર તેના ડાબા હાથમાં કમંડલુ જોઈએ તેના બદલે ડાબો હાથ પ્રવચન મુદ્રાઓ છે અને જમણા હાથમાં અક્ષસૂત્ર જોઈએ તેને બદલે કમંડલું છે. તેને બો હાથ પ્રવચન મુદ્રામાં રાખવાનું કારણું અ ચિત્રકારે તેની રજુઆત પ્રવચનને અધિષ્ઠાયક તરીકે કરી હશે એમ લાગે છે. વળી વાહન તરીકે હાથીની રજુઆત તેને વધારામાં કરી છે, જે ઉપરથી જ મિ. બ્રાઉને આ ચિત્રને કેન્દ્રને ચિત્ર તરીકે ઓળખાવવામાં ભૂલ કરી હોય એમ લાગે છે.
કલ્પનાને ગમે તેટલી આગળ વધારીએ પણ તેના આયુધાની રચના, તેને દેખાવમાત્રથી જ જણાતો જટા, મુકુટ તથા દાઢી સહિતને ભયાનક ચહેરો આપણને આ ચિત્રને શબ્દના ચિત્ર તરીકે માનવા કઈ રીતે પ્રેરણ કરતો નથી. કારણકે કેન્દ્રને હમેશાં દેખાવમાત્રથી સૌમ્ય, આનંદી
કડાવાળું ઉત્તમ નિવકલિકાના કદાએ છે અને જેના
Regul:- "The story of Kalak' pp. 120 and opp. Fig. 9-10 on plate no 3. go 'The god Sakra, bearded like a human kiug, is seated on a cushion. In his upper right hand, he holds the elephant good; in the upper left an umbrella; the lower bands are without attributes. He is dressed in dhoti and scarf. Below his right ltg is his elephant. Flowers fill in the composition.'
- The story of Kalak' pp. 120. ३१ तथा ब्रह्मशान्ति पिकवणे दंष्ट्राकरालं जटामुकुटमण्डित पादुकारूद भद्रासनस्थितमुपवीतालंकृतस्कन्धं चतुर्भुजं अक्षसत्रदण्ड कान्वितदक्षिणपाणि कुण्डिकाछत्रालंकृतवामपाणिं चेति। -निर्वाणकलिका पत्र ३८.
Page #153
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૧૯ અને દાઢી, જટા તથા યજ્ઞોપવીત-જનોઈ વગરનો હમેશાં ગુજરાતના પ્રાચીન ચિત્રકારેએ ચીતરેલો છે. ચિત્ર ૯ લક્ષ્મીદેવી. ઉપરોક્ત પ્રતના પાના ૧૫ર ઉપરથી. ચિત્રનું કદ ૪૨ ઇંચ છે. મિ. બ્રાઉન
આ ચિત્ર અંબિકાનું છે કે લક્ષ્મીનું તે બાબત માટે શંકાશીલ છે. આ ચિત્ર લક્ષ્મીદેવીનું જ છે. અને તે બાબતમાં શંકા રાખવાનું કાંઈ જ કારણ નથી. દેવીના ઉપરના બંને હાથમાં વિકસિત કમળ છે.૩૩ નીચેને જમણા હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં ખીરાનું ફલ છે. દેવીના શરીરના વર્ણ પીળો; કંચકી લીલી; ઉત્તરાસંગનો રંગ સફેદ વચ્ચે લાલ રંગની ડિઝાઇન; વસ્ત્રના છેડા લાલ રંગના. ઉત્તરીય વસ્ત્ર-સાડીનો રંગ સફેદ, વચ્ચે કરમ-કથ્થાઈ રંગની ડિઝાઇન, કમળના આસન ઉપર ભદાસને બેઠક. આ ચિત્ર અગાઉના ચિત્ર ૩૬ સાથે બરાબર સમાનતા ધરાવે છે. ફેરફાર માત્ર તેના નીચેના ડાબા હાથમાં સુવર્ણકળશ છે, જયારે આ ચિત્રમાં બીજોરું છે. વળી ચિત્ર ૩૬ ની દેવીને ચહેરો સંપૂર્ણ સન્મુખ છે ત્યારે આ ચિત્રને બીજા ચિત્રની માફક શું છે. ચિત્ર ૫૦ જૈન લાવીએ. પાટણના સં. પા. ભંડારની તાડપત્રની ૨૩૪ પાનાંની કલ્પસૂત્ર અને કાલકકથાની વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮)ની પ્રતમાંથી બે ચિત્રો અને ચિત્ર ૫૦-૫૧ તરીકે રજુ કરવામાં આવ્યાં છે. અગાઉનાં ચિત્ર ૪૮-૪૯ની માફક આ ચિત્ર પણ પ્રથમ “કાલકકથા’ નામના ઈગ્લીશ પુરતમાં પ્રસિદ્ધ થએલાં છે.૩૫
મિ. બ્રાઉન આ ચિત્રને બે સાધુઓનાં ચિત્ર તરીકે ઓળખાવતાં જણાવે છે કે ૩૬ “ચંદરવાની નીચે બે વેતાંબર સાધઓ ઉપદેશ આપતાં બેઠેલા છે. દરેકના ડાબા હાથમાં મુખવશ્વિક-મુહપત્તિ (થુંક ન ઉડે તે માટે મુખની આગળ રાખવામાં આવતું વસ્ત્ર) અને જમણુ હાથમાં ફૂલ છે. જેમ જેમણે ખભે હમેશાં (ચિત્ર ૫ ની માફક) ખુલો-ઉધાડે રાખવામાં આવે છે. તેને બદલે સારું કે શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું છે.'
વાસ્તવિક રીતે મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર બે સાધુઓને નહિ પણ સાધ્વીઓનું છે અને તેથી જ બંનેનું આખું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું ચિત્રકારે બતાવ્યું છે, જે તેઓ
32 'Fig. 20. A goddess (Ainbika ?). from folio 152 recto of the same M$. as Figure 9.
A four-armed goddess, dressed in bodice, dhoti and scarf sits on a cushion. In her two upper hands she holds lotuses; her lower right possibly holds a rosary; in the lower left an object which I cannot identify.'
"The story of Kalakı' pp. 120. ૩૩ “જમવાજીંતવાદિમુકાતોચં’
---“ધીરજભૂમ્િ (વારસામૂત્ર) વત્ર ૧૪, ३४ 'दक्षिणहस्तमुत्तान विधायाधः करशाखां प्रसारयेदिति वरदमुद्रा ॥ ४॥' --'निर्वाणकलिका' पत्र ३२. 34 -'The story of Kalak' pp. 120 and opp. Fig. 7-8 on plate no. 3. 31 ogon-Beneath a canopy sit two Svetambar monks preaching. Each has In his left hand the mouth cloth and in his right hand a flower. The robes cover the body fully, instead of Icaving the right shoulder bare as usually done (cf. fig. 5).
The story of Kalak.' pp. 120,
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જૈન ચિત્રક૯પમ ચિત્ર નં. પ નો પુરાવો આપે છે તે ચિત્ર તો સાધુઓનું છે. પ્રાચીન ગુજરાતી ચિત્રકારોએ હમેશાં જૈન સાધુઓનાં ચિત્રોમાં એક ખભે ખુલ્લો અને સાધ્વીઓનાં ચિત્રોમાં સારું શરીર વસ્ત્રથી આચ્છાદિત રાખવાનો નિયમ પરંપરાએ સાચવ્યો છે. બીજું મિ. બ્રાઉન જણાવે છે કે બંનેના જમણા હાથમાં ફૂલ છે તે તેઓની માન્યતા તો જૈન સાધુ-સાધ્વીઓના રીતરિવાજોની અજ્ઞાનતાને આભારી છે, કારણકે ત્યાગી એવાં જૈન સાધુ-સાધ્વીઓને સચિત દ્રવ્યને ભૂલથી-અજાણ્યે પણ અડકી જવાય તો તેને માટે “નિશીથજૂoff', “સાધુસમાજાર’ વગેરે પ્રાયશ્ચિત્ત ગ્રન્થોમાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે. જ્યારે ભૂલથી પણ સચિત દ્રવ્ય-વસ્તુને અડકી જવાય તો પ્રાયશ્ચિત આવે તે પછી વ્યાખ્યાનઉપદેશ દેવાના સમયે હાથમાં કૂલ રાખવાનું સંભવી જ કેમ શકે? બીજું ખરી રીતે બંનેના હાથ તદન ખાલી જ છે, ફક્ત જમણા હાથને અંગુઠો અને તર્જની-અંગુઠા પાસેની આંગળી–ભેગી કરીને
પ્રવચન મુદ્રા'એ બંને હાથ રાખેલા છે, ૩૭ ચિત્ર પ૧ જન શ્રમણોપારિકા-શ્રાવિકાઓ. ચિત્ર ૫૦વાળી પ્રતિમાને તે જ પાના ઉપર આ બંને શ્રમણે પાસિકાઓ ચિત્ર ૫૦ વાળી પ્રતમાં ચીતરેલી સાધ્વીઓના ઉપદેશથી આ પ્રત લખાવનાર જ હશે તેમ મારું માનવું છે. આજે પણ શ્રાવિકાઓ સાધ્વીએના ઉપદેશથી કેટલાં યે ધાર્મિક કાર્યો કરે છે. બંને શ્રાવિકા કિંમતી-બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈને બંને હાથની અંજલિ જેડીને (ચિત્ર ૧૪ની માફક) ઉપદેશ શ્રવણ કરતી સ્વસ્થ ચિત્તે બેઠેલી છે.
ચિત્ર ૫૦ના સાધ્વીઓના ચિત્રમાં નવા પ્રકારનું ચિત્રવિધાન દૃષ્ટિએ પડે છે. બે પાત્રોને ગોઠવવાની તદ્દન નવીન રીત દેખાય છે. અઘરું કામ પણ ઘણી ખુબીથી પાર પાડયું છે. ચિત્ર ૫૧ ની સ્ત્રી-પાની બેસવાની રીત, અલંકાર, વસ્ત્રો અને ખાસ કરીને માથાંની સુશોભના સંસ્કાર અને ખાનદાની દર્શાવે છે.
Plate XVI ચિત્ર પર અરવિંદ રાજા અને મરૂભૂતિ. પાટણના સંપા. ભંડારની દાબડા નં. ૯૯ ની પત્ર ૨૬ ૭ તાડપત્રની “સુબાહુ કથા” આદિ નવ કથાઓની વિ.સં. ૧૩૪૫ (ઈ.સ. ૧૨૮૮)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૫૨ થી ૫૯ સુધીનાં આઠ ચિત્રો લેવામાં આવ્યાં છે.
તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના પૂર્વના દસ ભવો પૈકીના પહેલા ભવનો આ એક પ્રસંગ છે. પહેલા ભવમાં તેઓ પોતનપુરના અરવિંદ રાજાના રાજદરબારમાં વિશ્વભૂતિ નામે એક ધર્મપરાયણ પુરોહિત હતો તેના મરૂભૂતિ નામે પુત્ર હતા. અને તેમને કમઠ નામને એક નાનો ભાઈ હતો. મરૂભૂતિને જીવપ્રકૃતિએ સરલ, સત્યવાદી અને ન્યાયપ્રવીણું હતું ત્યારે કમને જીવ દુરાચારી, લંપટી અને કપટી હતે.
કમઠને અરૂણુ નામની અને મરૂભૂતિને વસુંધરા નામની પ્રાણવલભા હતી. અન્યદા ભરૂભૂતિની સ્ત્રી વસુંધરા કામાંધ થઇને કમઠની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગી. કમઠની સ્ત્રી અરૂણાએ આ બધું અનુચિત જાણુંને મરૂભૂતિને નિવેદન કર્યું. પછી એક વખત મરૂભૂતિએ તે
૩૭ જુઓ કુટનોટ ૧૨.
Page #155
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૨૧ બનેને દુરિત્ર અરવિંદ રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને રાજાએ કોટવાલને બોલાવીને આ પ્રમાણે આદેશ કર્યો કેઃ “અરે આ કમઠને તુરત નિગ્રહ કરો.'
ચિત્રમાં અરવિંદ રાજા ઝાડ નીચે સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા છે, સિંહાસનની પાછળ ચામર ધરનારી સ્ત્રી ચામર વીંઝી રહી છે, રાજાની આગળ કમને પકડી આણીને તેના કે અને ખભા વચ્ચેના હાથથી પકડીને પાછળ કોટવાલ ઉભે છે. કેટવાલની કમ્મરે લટકતી તલવાર ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. અરવિંદ રાજા બંનેના સન્મુખ જેતે કમઠનો નિગ્રહ કરીને તેના હાથમાં દેશવટાને લેખિત હુકમ આપતો દેખાય છે. આ ચિત્ર તેરમા સૈકાની રાજ્યવ્યવસ્થાનું એક
અનુપમ દૃશ્ય પૂરું પાડે છે. પ્રતના પાના ૨૯ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે. ચિત્ર ૫૩ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પ્રતના પાના ૩૦ ઉપરથી; ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે.
ઉપરના પ્રસંગમાં ગુમહારાજ ભદ્રાસનની ઉપર બેઠા છે અને તેમની સન્મુખ સ્થાપનાચાર્યજી છે. સામે એક શિષ્ય બે હાથે તાડપત્ર પકડીને ગુરુ મહારાજ પાસે પાઠ લેતે હોય એમ દેખાય છે, ગુરુ મહારાજના ભદ્રાસનની પાછળ ગુરુની સેવા-સુશ્રષા કરતે એક શિષ્ય હાથમાં અને છેડે પકડીને ઊભેલો છે. ચિત્રના નીચેના પ્રસંગમાં ત્રણ સાધ્વીઓ સામે બેઠેલી બે શ્રાવિકાઓને ઉપદેશ આપતી હોય તેમ દેખાય છે.
ચિત્ર ૫૪-૫૫ પ્રતના પાના ૯૮ ઉપરથી. આ ચિત્રપ્રસંગ બલદેવમુનિ, મૃગ-હરણ અને રથકારક એ ત્રણ વ્યક્તિઓ (કરનાર, કરાવનાર અને અનુમોદનાર) સરખું જ ફલ પામે છે તેને લગતો છે. ઉપાધ્યાયજી શ્રીવીરવિજયજી કૃત “ચોસઠ પ્રકારી પૂજા’ના૮ કલશમાં આ પ્રસંગને નીચે પ્રમાણે વર્ણવ્યો છે –
મૃગ બલદેવ મુનિ રથકારક, ત્રણ્ય હુઆ એક ઠા; કરણ, કરાવણને અનુમોદન, સરીખાં ફલ નીપજયારે.
–મહાવીર જિનેશ્વર ગા. જૈન સંપ્રદાયની માન્યતા પ્રમાણે વાસુદેવ શ્રીકૃષ્ણના મેટાભાઈ બલદેવ શ્રીકૃષ્ણના મૃત્યુ પછી સંસાર પ્રત્યે વિરાગભાવ ઉપજવાને લીધે જૈન શ્રમણપણનો સ્વીકાર કરે છે, શ્રમણપણાનો સ્વીકાર કર્યા પછી પોતે દરેક ગામ તથા નગરોમાં વિચરતાં હતાં. પરંતુ પ્રસંગ એમ બન્યો કે બલદેવજી પોતે બહુ જ સ્વરૂપવાન હોવાથી નગરની સ્ત્રીઓ તેમને જોઈને પોતાને કામધંધે ભૂલી જતી અને તેમને મુનિ પ્રત્યે મોહભાવ ઉપજતે. થોડાક સમય પછી આ વસ્તુસ્થિતિ બલદેવમુનિના જાણવામાં આવી એટલે પોતે અભિગ્રહ કર્યો કે મારે હવે ગેચરી માટે શહેરમાં જવું જ નહિ. આ અભિગ્રહ કરીને જંગલમાં રહેવા લાગ્યા અને ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા, તેઓના તપ:તેજથી આકરને પરસ્પર જાતિ વિરવાળાં પ્રાણીઓ પણ પોતાનું અતિવૈર ભૂલી જઇને તેઓ
૩૮ જુઓ ‘વિવિધ પૂજા સંગ્રહમાં ચેસડ પ્રકારી પૂા.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જેન ચિત્રકલપકુમ શ્રીની પાસે આવીને તેઓશ્રીનો અમૃતોપમ સુધાતુલ્ય ઉપદેશ સાંભળવા લાગ્યાં (જુઓ ચિત્ર ૫૫). આ પ્રાણીઓમાં એક હરણ પણ હતું કે જે ચોવીસે કલાક બલદેવમુનિની બાજુમાં જ રહેતું હતું, અને મહાદ્વ સમયે (ગોચરી કરવાના સમયે) આમતેમ જંગલમાં મુસાફરની શોધ કરીને કોઈ મુસાફર વગલમાં આવ્યું હોય તે ઇગિતાકારથી બલદેવમુનિને પોતાની પાછળ પાછળ બોલાવીને તે મુસાફર પાસે લઈ જતો અને તે રીતે હમેશાં બલદેવમુનિ તે મુસાફરો પાસેથી ગોચરી વહોરીને આહારપાણી કરતા તે સમયે, હરણુ ઊભોજા ભાવના ભાવતે. તે પ્રસંગને લગતું એક કાવ્ય આચાર્ય શ્રીવિજયાહનસુરિશ્વરજીના શિષ્ય ઉપાધ્યાયજી શ્રીપ્રીતિવિજયજીના સંગ્રહમાંની “પ્રાસ્તવિક દ’ની એક પ્રાચીન હસ્તલિખિત પ્રતમાંથી મને તેઓશ્રીએ આપેલું, તે નીચે મુજબ છે –
‘ભાવના ભાવે (૨) હરણ લે, નયને નીર ઝરંત;
મુનિ વહરાવત ફરી ફરી, જેને હું માણસ હુંત. | ૧૨ માં એક પ્રસંગે કઈ રથકારક જંગલમાં લાકડાં કાપવા આવ્યા અને ઝાડ ઉપરથી લાકડાં કાપતાં કાપનાં મધ્યાહ્ન થઈ જવાથી એક લાકડું અરધું કાપીને ઝાથી નીચે ઉતરીને ઘેરથી લાવેલું ભાથું વાપરવા નીચે ઊતર્યો તે સમયે આ રથકારક હરણિયાએ જવાથી બલદેવમુનિને ઇગિતાકાથી તે સ્થળે બોલાવી લાવ્યો, મુનિને જેને પૂર્વપૂણ્યના ઉદયે રથકારકને પણ આવા જંગલમાં મુનિનો યોગ મલવાથી અચાનક થયો ને પોતાની પાસેના ભાથામાંથી બલદેવમુનિને (માપવાસના પારણે) વહરાવ્યું. ચિત્ર પ૪ મૃગ બળદેવમુનિ અને રથકારક. ચિત્રની જમણી બાજુએ ઝાડની નીચે બલદેવમુનિ બે હાથ પ્રસારીને ભિક્ષા લેતા અને તેઓની ડાબી બાજુએ હરણ ઊભુંકાવ્યું તેમની તપસ્યાની તથા રથકારકની આહારપાણી વહોરાવવા સંબંધીની ભક્તિની અનુમોદના કરતું દેખાય છેચિત્રની ડાબી બાજુએ એક ઝાડની નીચે રથકારક બે હાથે આહારને પિંક મુનિને વહરાવવાની ઉત્સુકતા બતાવતે ચિત્રકારે બહુ ખૂબીપૂર્વક ચીતરેલો છે, રથકારની ડાબી બાજુએ તેને લાકડાં કાપીને લાકડાંથી ભરેલું ગાડું તથા ગાડાનાં બે બળદો. જેમાં એક જમીન ઉપર બેઠેલો તથા એક ઊભા એવો ચીતરીને ચિત્રકારે પિતાની કળાનો સુંદર દાખલે બેસાડે છે; કારણ કે બે ઈંચ જેટલી સંકુચિત જગ્યામાં આટલાં પ્રાણીઓની આકૃતિઓ અને તે પણ તાદશ સ્વરૂપે રજુ કરવી તે વૃત્તાંતનિરૂપણની તેની સચોટ બુદ્ધિ દાખવે છે. આ જ સમયે જે ઝાડ નીચે આ ત્રણે જણ ઊભા છે અને તેની ડાળીનો જે થોડો ભાગ કાપવાનો બાકી છે તે પવન આવવાથી ડાળી તુટી પડીને તે ત્રણેના ઉપર પડવાથી ત્રણે જણું મૃત્યુ પામે છે અને મૃત્યુ પામીને ત્રણે જણ એક જ દેવલોકમાં સમાન બદ્ધિવાળા દેવતરીકે સાથે ઉત્પન્ન થાય છે. દેવલોકને પ્રસંગ બનાવવા માટે ચિત્રકારે ચિત્રના ઉપરના વચગાળના ભાગમાં વિમાનની આકૃતિ ચીતરી છે અને એ રીતે કરનાર-થકારક કરાવનાર-બલદેવમુનિ અને અનમોદનાર–હરણ ત્રણે જણ એક જ સ્થાનકે પહોંચ્યા તે બતાવવાનો આશય ચિત્રકારે બરાબર સાચવ્યો છે. આ ચિત્રમાં પણ મુનિને એક બાજુનો ખભો ખુલ્લો છે. આખા યે આ ચિત્રવસંગ્રહમાં આ બંને ચિત્ર બહુ જ ભાવવાહી છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૨૩ ચિત્ર ૫૬ તીર્થકર શ્રી શાંતિનાથ. ઉપરોક્ત પ્રતના પાના ૯૯ ઉપરથી વચમાં શાંતિનાથ ભગવાનની પીળા વર્ણની મૂર્તિ છે તેના માથાના વાળ જીવંત મનુષ્યની માફક કાળા રંગથી ચિત્રકારે આ ચિત્રમાં રજુ કર્યા છે, તેઓની મૂર્તિ પદ્માસનની બેઠકે પબાસન ઉપર બિરાજમાન છે, બંને બાજુએ બે ઉભી આકૃતિઓ ચામર ધરનારની છે. ઉપરના ભાગમાં બંને બાજુ હાથી ઉપર એકેક આકૃતિ બેઠેલી છે જે ચીતરવાનો ચિત્રકારનો આશય પ્રભુના જન્મ સમયે ઇંદ્ર હાથી ઉપર બેસીને આવે છે તે બતાવવાનો હોય એમ લાગે છે. ચિત્ર પણ મેઘરથરાજની પારેવા ઉપર કણ. પ્રતના પાના ૨૪૧ ઉપરથી શાંતિનાથ ભગવાન પૂર્વના
બાર ભો પૈકી દસમાં ભવમાં મેઘરથ નામે રાજા હતા તે સમયના એક પ્રસંગને લગતું આ ચિત્ર છેઃ“મેઘરથ રાજાની ઉત્કૃષ્ટ કરુણાની સભામાં ઇદ્ર એક વખતે પ્રશંસા કરતાં કહ્યું કેઃ “આ સમયમાં રાજા મેઘરથ જેવો કોઈ પરમ દયાળુ પુરુ પૃથ્વીતટ ઉપર વિદ્યમાન નથી.” તે સમયે આ સાંભળીને એક દેવ તુરત જ સભામાંથી ઉઠીરાજા મેઘરથની પરીક્ષા કરવા માટે ઉઘુક્ત થયો છતો પારેવા અને સિંચાણના બે રૂપ વિકુવીને આગળ ભયથી થરથર કંપતો પારેવો અને પાછળ સિંચાણે એવી રીતે રાજા મેઘરથ જ્યાં રાજ્યસભામાં બેઠે છે ત્યાં ગયો. પારેવો ભયથી વિવળ થઈને રાજાના ખોળામાં જઈને પડો અને મનુષ્યની ભાષાથી બાલવા લાગ્યું કેઃ “હે રાજન ! હું બહુ જ ભયભીત છું અને તમારા દયાળતા આદિ ગુણેની કીર્તિ સાંભળીને તમારા શરણે આવ્યો છું. શરણાગતનું રક્ષણ કરવું તે મનુષ્ય માત્રની ફરજ છે તેમાંએ શરણે આવેલાનું પ્રાણપતિ પત્રિએ રક્ષણ કરવાનું ચૂકતા નથી. રાજાએ તે પારેવાને ધીરજ અને આશ્વાસન આપતાં કહ્યું કે “તું ગભરા નહિ ! હું તારું પ્રાણુતિ પણ રક્ષણ કરીશ.' આ પ્રમાણે ક્યાં બોલી રહેવા આવ્યો કે તરતજ તેની પાછળ પડેલા સિંચાણ ત્યાં આવ્યો અને બોલવા લાગ્યું કે“હે રાજન ! હું બહુ જ દિવસનો સુધાથી પીડાએ છું અને આ પારે મારું ભક્ષ છે માટે અને તે સંપી દો ! તમે મને નહિ સેપે તે છેડા જ સમયમાં સુધાની પડાથી મારા પ્રાણ નીકળી જશે.' રાજાએ તેને બહુ સમજાવ્યા પરંતુ જ્યારે તે કોઈ પણ પ્રકારે ન સમયે ત્યારે તે પારેવાની ભારોભાર રાજાએ પોતાનું માંસ આપવું અને તે પણ પોતાના હાથે જ કાપીને આપવું એમ ઠરાવવામાં આવ્યું. આ પ્રમાણે નક્કી થયા પછી રાજા મંત્રી પાસે પોતાનું માંસ કાપવા માટે મેટી છરી મંગાવે છે. આ સમયે આ સઘળે વૃત્તાંત અંત:પુરમાં રહેલી રાણીઓની જાણમાં આવતાં સારાએ અંતઃપુરમાં તથા નગરમાં હાહાકાર વર્તી રહ્યો.' આ પ્રસંગને લગતું એ ચિત્ર છે.
ચિત્રમાં જમણી બાજુએ મેધરથ રાજા સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા છે, અને તેના જમણા હાથમાં મોટું ખતલવાર છે તથા પોતાના ડાબા હાથથી મંત્રી તથા રાણીને શેરબકોર નહિ કરવા સમજાવતા હોય એમ લાગે છે. સિંહાસનની નીચેના ભાગમાં પારે ચીતરેલ છે, રાજાની પાસે ચિત્રની વચમાં મંત્રીના હાથમાં પોતાની તલવાર છે. ડાબી બાજુએ અંતઃપુરની રાણીઓ પૈકીની એક રાણી તદ્દન સાદા વેશમાં (માણસ જ્યારે એકદમ ગભરાઈ જાય છે ત્યારે તેને પોતાના કપડાતાનું ભાન હોતું નથી) જમણે હાથ લાંબો કરીને શોરબકોર કરતી અને
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જેન ચિત્રકટપદ્રુમ દરેક આકૃતિના ચહેરા ઉપર પ્રસંગનુસાર વિષાદ અને વિસ્મયતાની ભાવના વ્યક્ત કરવામાં ચિત્રકારે પુરેપુરી સફળતા મેળવી છે. ૨૪૨ ઇંચ જેવડા નાના કદના ચિત્રમાં પ્રસંગ નિરૂપણની ગુજરાતના પ્રાચીન ચિત્રકારની સિદ્ધહસ્તતા આજના ચિત્રકારોને કરી આપે તેમ છે. ચિત્રના ઉપરના ભાગમાં સિચાણ પણુ ચીતરેલો છે. ચિત્ર ૫૮ શ્રી મહાવીર સ્વામી. પ્રતના પાના ૨૬૬ ઉપરથી.
વચમાં પીળા રંગના શરીરવાળી મહાવીરની મૂર્તિ ચીતરવામાં આવી છે. બાકી બધીએ રજુઆત ચિત્ર ૫૬ના આબેહુબ અનુકરણ રૂપે છે. ચિર પ૯ અછમાંગલિક પ્રતના પાના ૨ ઉપરથી.
- અષ્ટમાંગલિકની માન્યતા જૈનમાં બહુ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાપાપુના પ્રાચીન આયાગપટ પુષ્ટિ આપે છે. ૩૯ પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહ અષ્ટમાંગલિકને અક્ષતથી આલેખતા હતા, હાલમાં તે રિવાજ લગભગ નાશ પામ્યો છે, તો પણ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મોટા મહોત્સવ સમયે લાકડામાં કતરેલા અષ્ટમાંગલિકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરમાં ધાતુની અછમાંગલિકની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન–કેસર વગેરેથી કરવામાં આવે છે, તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અષ્ટમાંગલિકનાં પૂરેપૂરાં નામ જાણનાર વર્ગ પણ એકડે એક ટ્રકે ભાગ્યે જ હશે તો પછી તે આલેખવાના હેતુઓ-ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરનારની તો વાત જ શી? કોઈ વિરલ વ્યક્તિએ હશે પણ ખરી, છતાં પણ આ અઠ્ઠમાંગલિકને આલેખવાના ઉદ્દેશીને લગતી કલ્પના “શ્રીઆચાર દિનકર નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે તે અતિ મહત્તવની હોઈ તેના ભાવાર્થ સાથે ટૂંકમાં એવે આપવી યોગ્ય ધારી છે.૪૦
आत्मालोकविधौ जनोपि सकलस्तीब तपो दुश्चरे
दानं ब्रह्मपरोपकारकरणं कुर्वन्परिस्फूर्जति । सौऽयं यत्र सुखेन राजति स वै तिर्थाधिपस्याप्रतो
નિર્મઃ r૨નાર્થવૃત્તિવિરઃ શનિમિત્તળ || || ભાવાર્થ આત્માનું જ્ઞાન મેળવવાને-ઓળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુશ્ચર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાંને કરતે શોભે છે; તે મનુષ્ય ત્યાં સુખપૂર્વક શોભે–પિતાનું દર્શન કરી શકે–એવું દર્પણ પરમાર્થને સમજનાર સદ્દજ્ઞાનીઓએ તીર્થંકર દેવના આગળ આલેખવું.
34 2. "The Jain Stupa and other Antiquities of Mathura' Plate no. VII & IX by V.A. Smith. ૪૦ ‘આરારિનજર' ત્રાંજ ૧૬-૧૧૮.
Page #159
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૨૫ जिनेन्द्रपादैः परिपूज्यपृष्टैरतिप्रभावैरपि संनिकृष्टम् ।
भद्रासनं भद्रकर जिनेन्द्र पुरो लिखेन्मङ्गलसत्प्रयोगम् ॥२॥ ભાવાર્થઃ અત્યંત પ્રભાવશાળી, પૂજનીય છે તળીઓ જેમનાં એવા જિનેશ્વરના ચરણે વડે સન્નિકૃષ્ટ-યુક્ત અને કલ્યાણકારી તેમજ મંગળના શ્રેષ્ઠ પ્રયોગરૂપ એવું ભદ્રાસન જિનેશ્વર ભગવાનના આગળ આલેખવું.
पुण्यं यशःसमुदन्यः प्रभुता महत्त्वं सौभाग्यधीविनयशर्ममनोरथाश्च ।
वर्षन्त एव जिननायक ते प्रसादात् तद्वर्धमानयुगसंपुटमादधानः ॥३॥ ભાવાર્થઃ હે જિનેશ્વર દેવ! આપની કૃપાથી પુણ્ય, યશ, ઉદય, પ્રભુતા અને મહત્વ તથા સૌભાગ્ય, બુદ્ધિ, વિજય અને કલ્યાણની કામનાઓ વધે છે; માટે વર્ધમાન સંપુટને આલેખું છું.
विश्वत्रये च स्वकुले जिनेशो व्याख्यायते श्रीकलशायमानः।
अतोऽत्र पूर्ण कलशं लिखित्वा जिनार्चनाकर्म कतार्थयामः ॥ ४ ॥ ભાવાર્થઃ ત્રણ જગતમાં તેમજ પોતાના વંશમાં ભગવાન કલશસમાન છે, માટે પૂર્ણલશને આલેખીને જિનેશ્વરની પૂજાને સફળ કરીએ છીએ.
अन्तः परमज्ञानं याति जिनाधिनाथहृदयस्य ।
तच्छ्रीवत्सव्याजात्प्रकटीभूतं बहिर्वन्दे ।। ५ ।। ભાવાર્થ: શ્રીવત્સના બહાનાથી પ્રગટ થએલ, જિનેશ્વર દેવના હદયમાં જે પરમજ્ઞાન શોભે છે તેને વંદન કરું છું.
त्वद्वन्ध्यपश्चशरकेतनभावक्लप्तं कर्तुं मुधा भुवननाथ निजापराधम् ।
सेवां तनोति पुरतस्तव मीनयुग्मं श्राद्धः पुरो विलिखितोरुनिजागयुक्त्या ॥६॥ ભાવાર્થ: હે જગતપ્રભુ ! શ્રાવકોએ પિતાના અંગની-અંગુલિની યુક્તિથી આલેખેલ મીનયુગલ, આપનાથી નિષ્ફળ થએલ કામદેવના વજરૂપે કપાએલ હોઈ પોતાના અપરાધને ફોકટ કરવા માટે આપની સેવા કરે છે.
स्वस्ति भूगगननागविष्टपेषूदितं जिनवरोदये क्षणात् ।
स्वस्तिकं तदनुमानतो जिनस्याग्रतो बुधजनैर्विलिख्यते ॥ ७॥ ભાવાર્થઃ જિનેશ્વર દેવના જન્મ સમયે એક ક્ષણવારમાં મર્યક, રવલોક અને પાતાલલોકમાં સ્વસ્તિ શાંતિ-સુખ ઉત્પન્ન થયું હતું, એ માટે જ્ઞાની મનુષ્ય જિનેશ્વર ભગવાનની આગળ સ્વસ્તિકને આલેખે છે.
स्वरसेवकानां जिननाथ दिक्षु सर्वासु सर्व निधयः स्कुरन्ति ।
अतश्चतुर्धा नवकोणनन्द्यावर्तः सतां वर्तयतां सुखानि ॥ ८॥ ભાવાર્થ: હે જિનેશ્વર ! તારા સેવકોને સર્વ દિશામાં નિધિએ રાયમાન થાય છેપ્રાપ્ત થાય છે. તેથી કરીને ચારે બાજુ નવ ખૂણાવાળા નવાવર્ત સાજનેને સુખ કરે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૬
જેન ચિત્રક૯પકુમ ઉપર પ્રમાણેના વર્ણનવાળા અષ્ટમાંગલિક, મહામાંગલિક અને કલ્યાણની પરંપરાના હેતુભૂત હોવાથી જિનમંદિરમાં પાષાણ ઉપર કરેલા, લાકડાના પાટલાઓમાં કોતરેલા, સુખડની પેટીઓ ઉપર કોતરેલા, શ્રાવિકાઓ જિનમંદિરે લઈ જવા માટે અક્ષત અને બદામ જેમાં મૂકે છે તે ચાંદીની દાબડીઓ ઉપર, સાધુઓને પુસ્તકોની નીચે રાખવાની પાટલીઓ ઉપર ચતરેલા તથા રેશમથી કઈ કઈ દાખલાઓમાં વળી સાચા મેતીથી પણ ભરેલા મળી આવે છે.
આ પ્રતનાં ચિત્રોમાં રેખાએ વધુ બારીક થાય છે. પરંપરાની જાડી ગધાર લીટીઓને સામર્થે તેમાં નથી પણ ચિત્રકાર ઝીણવટનો લાભ લેવા ઉસુક હોવાથી વિગતો વધારે ચીતરવા માંડવ્યો હોય એમ લાગે છે. રંગ પણ જામતો આવે છે. આ ચિત્રોનું રંગવિધાન સમગ્ર ચિત્રમાળામાં નવીન ભાત પાડે છે. વિવિધતા સાચવતાં એ ચિત્રકાર પત્રોમાં નવાં અભિન બહુ ચતુરાઈથી ઉતારી શમે છે અને પ્રસંગની જમાવટ કરવામાં વાતાવરણું પ્રાણીઓને ઉપયોગ વગેરે આધુનિક ચિત્રકાર જેટલું શક્ય માને તે બધું કૌશલ્ય તેમાં લાવી શકાય છે. સંવિધાનનું રેખામંડળ ઘણું રસમય છે.
આ પ્રતમાં સફેદ, લાલ, પીળા, કાળ, વાદળી, ગુલાબી, લીલો વગેરે રંગેને ઉપગ કરવામાં આવે છે.
Plate XVII
ચિત્ર ૧૦ ચકેશ્વરી, પાટણના સં.પા. ભંડારની દાબડ નંબર ૫૩ની પાના ૨૨૧ની તાડપત્રની તારીખ વગરની ‘ત્રિવીશલાકાપુચરિત્ર'ના પહેલા પર્વે શ્રીષભદેવચરિત્રની હતલિખિત પ્રતે ઉપરથી આ ચિત્ર તથા ચિત્ર ૬૧ અત્રે રજુ કર્યા છે. પ્રતના પત્રનું કદ ૩૦૪૨ ઈંચ છે. ચિત્રનું કદ ૨૪૧ ઈચ છે. દેવી વસ્ત્રાભૂષણેથી સુસજિત થઈને ભદ્રાસનની બેઠકે બેડી છે. તેના ઉપરના બંને હાથમાં ચક્ર છે, નીચેને જમણે હાથ વરદમુદ્રામાં છે અને ડાબા હાથમાં ફળ છે. જમણા પગની નીચે ગઠનું વાહન છે. ચિત્ર ૨૦માં દેવીના ચારે હાથમાં ચક્ર છે. જ્યારે અહીં માત્ર બે હાથમાં ચક્ર છે. બાકી વાહન વગેરેમાં સભાનતા છે. શત્રુંજય ઉપરની ચકેશ્વરી દેવીના હાથમાંનાં આયુની સભાનતા આ ચિત્રમાં છે. દેવીના શરીરને વર્ણ પાળે, ઉત્તરાસંગના બંને છેડા ઊડતા બતાવીને દેવીને આકાશગામિની બતાવવાને ચિત્રકારને આશય સ્પષ્ટ જણાઈ આવે છે. ચિત્ર ૬૧ શ્રી ઋષભદેવ. ઉપરોક્ત પ્રતમાંથી શ્રીભદેવ-પ્રથમ તીર્થંકરની મૂર્તિ પરિકર સાથે. મૂર્તિને રંગ પીળા, પરિકરનો રંગ સફેદ. આ બંને ચિત્રોમાં આપણે રેખાને વધુ પ્રવાહી થતી જોઈ શકીએ છીએ, પણ ચિત્રની વસ્તુમાં (Vigour) આવેશ કમીએ જણાય છે. ચિત્ર ૧૨ દેવી અંબિકા. ખંભાતના શાં. . ની ઉત્તરાધ્યયને સૂત્રના પાના ૧૯૦ તારીખ વગરની તા
પત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૬૨-૬૩-૬૪ અને ૬૫ લેવામાં આવ્યાં છે. ચિત્રનું કદ ૨૪૧ ઈંચ છે. મસ્તક ઉપર આમ્રવૃક્ષ છે; બે હાથ; શરીરને વર્ણ પીળા. ચિત્ર ૪૩ની સ્થાપત્ય મૂર્તિને બરાબર મળતી આ ચિત્રની આકૃતિ છે. તેના ડાબા ખેળામાં બાળક છે અને જમણ હાથમાં આંબાની લુંબ છે. વાહન સિંહનું છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
+ ૧૨૭ ચિત્ર ૧૩ લક્ષ્મીદેવી, ઉપરોક્ત પ્રતમાંથી જ. ચિત્રનું કદ ૨૪૧છું ઈચ છે. ચાર હાથ, શરીરનો વર્ણ પીળે, ઉપરના બંને હાથમાં કમળનાં ફૂલ, નીચેનો જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ
છે. આસન કમળ છે. ચિત્ર ૬૪ સરસ્વતીદેવી. ઉપરોક્ત પ્રતમાંથી જ. શરીરનો વર્ણ ગોર, ચાર હાથ, ચિત્રનું કદ ૧૪૨ ઈચ છે. ઉપરના જમણા હાથમાં કમળનું ફૂલ તથા ડાબા હાથમાં વીણા છે અને નીચેના જમણ હાથમાં અક્ષસૂત્ર તથા ડાબા હાથમાં પુસ્તક છે. ચિત્ર ૬૫ શ્રી પાર્શ્વનાથ. ઉપરોક્ત પ્રતમાંથી જ. ચિત્રનું કદ ૧૪૨ ઈંચ છે. પાર્શ્વનાથ પ્રભુની
પ્રતિમાને રંગ લીલે તથા મસ્તક ઉપરની કણનો રંગ શ્યામ છે. બીજી ચિત્રોની માફક આ ચિત્રમાં પરિકરની રજુઆત ન કરતાં પીઠના ભાગમાં ફક્ત પંડીઆની રજુઆત માત્ર કરી છે. ચિત્ર ૬૧ પાટણના ભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી શ્રીયુત રવિશંકર રાવળે લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આ ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ ચિત્રમાં ઉપરના ભાગમાં ગુમહારાજ ભદ્રાસન ઉપર બેસીને સામે બેઠેલા શિષ્યને તથા નીચે બંને હાથની અંજલિ જોડીને બેઠેલા બે ગૃહસ્થ-શ્રાવકે તથા બે શ્રાવિકાઓને ઉપદેશ આપતા બતાવવાનો ચિત્રકારને આશય છે. ચિત્ર ૬૭ મેરૂ ઉપર જન્માભિષેક, અમદાવાદની ઉ.ફો.. ના જ્ઞાનભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૬ થી ૭૨ અને ૭૮ થી ૮૧ સુધીનાં લેવામાં આવ્યાં છે. આ પ્રત વિ.સં. ૯૨૭ના આષાઢ સુદિ ૧૧ ને બુધવારના દિવસે લખાએલી “કલ્પસૂત્ર અને કાલકકથા’ની હસ્તલિખિત પ્રત ઉપરથી વિ.સં. ૧૪ર૭માં નકલ કરાએલી છે.
પ્રભુ મહાવીરને મેરૂ પર્વત ઉપર સ્નાત્ર મહાવ. સોધનનું પર્વત સમાન, નિશ્ચલ, શક નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઈન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તે ચરમ જિનેશ્વરને જન્મ થએલો જણા; તુરત જ ઈ હરિણામે દેવ પાસે એક યોજન જેટલા પરિમંડીવાળા સુદ્યાપા નામના ધંટ વગડાવ્યા ૧ એ ઘંટ વગાડતાંની સાથે જ સવ વિમાનમાં ઘંટ વાગવા લાગ્યા. પોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવ સમજી ગયા કે ઈન્દ્રને કાંઈક કર્તવ્ય આવી પડયું છે. તેઓ સર્વે એકઠા થયા એટલે હરિણગમેવીએ ઇન્દ્રને હુકમ કહી સંભળાવ્યું. તીર્થંકરનો જન્મમહોત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેવોને બહુ જ આનંદ થયે.
દેવાથી પરિવરે ઇન્દ્ર નન્દીશ્વર દ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મથાનકે આવ્યો. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણ દઈ, વંદન-નમસ્કાર વગેરે કરી બોલ્યા કે: કુક્ષિમાં રત ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી હે માતા! હું તમને નમસ્કાર કરું છું. હું દેવને સ્વામી શકેન્દ્ર આજે તમારા પુત્ર છેલા તીર્થકરને જન્મ મહોત્સવ ઉજવવા દેવલોકથી ચાલ્યો આવું છું. માતા ! તમે કઈ રીતે ચિંતા કે વ્યગ્રતા ન ધરતાં.” તે પછી ત્રિશલા માતાને ઇન્દ્ર અવસ્થાપિની
૪૧ એ ઉલ્લેખ ઉપરથી એમ માનવાને કારણે રહે છે કે પ્રાચીન ભારતવાસીઓ આધુનિક “wireless'ની કહેવાતી શેાધથી અણન મહેતા, કારણકે એક ઘંટનાદ થી સર્વ વિમાનમાં ઘંટ વાગવા લાગ્યા તે વર્ણન જ તેને પુશ આપે છે,
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જેન ચિત્રકામ નિદ્રા આપી અને જિનેશ્વરપ્રભુને કરસંપુટમાં લીધા.
ધીમેધીમે વિવિધ ભાવના ભાવ દેવોથી પરિવરેલો, સાધ%, મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા પાંડુકવામાં આવી પહોંચ્યો અને ત્યાં મેરૂની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકાબલા નામની શિલા પર જઈ પ્રભુને મેળામાં લઈ પૂર્વ દિશા ભણી મુખ કરી સ્થિત થયો.
- પહેલાં અયુતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે બીજા ઇન્દ્રો અને છેક ચંદ્ર-સૂર્ય વગેરેએ પણ પ્રભુના સ્નાનનો લહાવો લીધો. શકેન્દ્ર પોતે ચાર વૃષભનું ૫ કરીને આઠ શીંગડાંઓમાંથી કરતા જળ વડે પ્રભુનો અભિષેક કર્યો.
ચિત્રમાં સૈધર્મેન્દ્રના મેળામાં પ્રભુ બિરાજમાન થએલા છે. ઉપરના ભાગમાં બે વૃષભનાં
ચીતરેલાં છે અને આજુબાજુમાં બે દે હાથમાં કલશ લઈને ઉભેલા છે. ઈન્દ્રની પલાંઠીની નીચે મેરૂ પર્વતની ચૂલાએ ચીતરેલી છે.
Plate XVIII ચિત્ર ૬૮ ચિત્ર ૬૭ વાળી ઉપરોક્ત પ્રતમાંથી જ, “પ્રભુશ્રી મહાવીરનું વન'. પુષોત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અવ્યા–વીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધરગેત્રી છે, તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રને એમ થયે હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરી ગર્ભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિના માથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કંઠે, હૃદય ઉપર મતીનો અગર હીરાનો હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બને કાંડા ઉપર બે કડ, હાથની હથેળીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી કરી છે, તેના ઉપર સોનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યું છે, મૂર્તિ પદ્માસને બિરાજમાન છે, મૂર્તિની આજુબાજુ પરિકર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થંકરનું ઓવન થાય છે ત્યારે શરીરની કેઈપણ જાતની આકૃતિ તો હતી નથી અને તીર્થંકર નામ કર્મનો ઉદય તો તેઓને શ્રમણપણું અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે તે તેઓના ચ્યવનનો પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ મૂકવાનું કારણ શું?
જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થકરોનાં પાંચે કલ્યાણકે એક સરખાં જ મહત્ત્વનાં માને છે. પછી તે વ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણુ હોય અને તે સઘળાં યે સરખાં જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલ્પનાઓ કરી અમુક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે, કારણકે જેવી રીતે આપણને અહીં
વન કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદભવે છે તેવી જ રીતે નિર્વાણ કલ્યાણકને ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉભવવાનો જ, કારણકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેનું શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું
Page #163
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૨૯ નથી. હવે આપણે પાંચે કયાણમાં પ્રાચીન ચિત્રકારોએ કઇકઇ કલ્પનાકૃતિઓ નક્કી કરેલી છે તે સબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચ પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉદ્દભવવાનું કારણું ઉપસ્થિત થાય જ નહિ.
૧ થવન કલ્યાણક-વ્યવન કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારે હમેશાં જે જે તીર્થંકરનાં યવન કલ્યાણકનો પ્રસંગ હોય તેમના લંછન સહિત અને કેટલાંક ચિત્રામાં તેઓના શરીરના વર્ણ સહિત તે તે તીર્થકરની મૂર્તિની પરિકર સહિત રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૬૮).
૨ જન્મ કલ્યાણક-જન્મ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે હમેશાં જે જે તીર્થંકરનાં જન્મ કલ્યાણક પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજુઆત તેઓ કરે છે (જુએ ચિત્ર ૭૦).
* ૩ દીક્ષા કલ્યાણક-જે જે તીર્થકરના દીક્ષા કલ્યાણકનો પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરોની ઝાડ નીચે પંચમષ્ટિ લોચ કરતી આકૃતિ એક હાથથી ચેટલીને લેચ કરતાં બેઠેલી અને પાસે બે હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઈન્દ્રની રજુઆત ચિત્રમાં તેઓ કરે છે,
૪ કેવય કલ્યાણક-જે જે તીર્થકરના કૈવલ્ય કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો તેને આશય હોય, તે તે તીર્થકરનાં સમવસરણની રજુઆત તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૭૨). - ૫ નિર્વાણ કલ્યાણક–જે જે તીર્થંકરના નિર્વાણ કલ્યાણક પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થંકરના શરીરના વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી) આકૃતિની તથા બંને બાજુમાં એક ઝાડની રજુઆત પ્રાચીન ચિત્રકારે કરતા દેખાય છે. (જુઓ ચિત્ર ૭૧). ચિત્ર ૧૨ ગુરુ મહારાજ શિષ્યને પાઠ આપે છે. ઉ.ફ.ધ. ભંડારની પ્રતમાંથી જ. આ પ્રતમાં ચિત્રકારનો
આશય મહાવીરના પાંચે કલ્યાણક દર્શાવવાનો છે તેમાં બાકીના યવન, જન્મ, કવિરા અને નિર્વાણ કયાકના પ્રસંગે તે તેને પ્રાચીન ચિત્રકારોની રીતિની અનુસરતાં જ દોરેલાં છે. પરંતુ દીક્ષા કલ્યાણકના પ્રસંગમાં પંચમુખ્રિલોચના પ્રસંગને બદલે આ ચિત્રમાં જૈન સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દેરેલું છે.
ચિત્રની અંદર મધ્યમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે, ઘણું કરીને તે આ પ્રત લખાવવાને ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે, તેઓને એક ખભો જમણી બાજુનો ઉઘાડ છે, જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબા હાથ વરદ મુદ્રામાં રાખીને સામે હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા શિષ્ય-સાધુને કાંઈ સમજાવતાં હોય એમ લાગે છે. ગુરુ અને શિષ્ય બંનેની વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યની રજુઆત ચિત્રકારે કરેલી છે, ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાનાં ટુકડાથી ગુરુની સુશ્રષા કરતા દેખાય છે. ચિત્ર ૭૦ પ્રભુશ્રી મહાવીરનો જન્મ. ઉપરોકત પ્રતમાંથી
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩n
જેન ચિત્રકલ્પદ્રુમ - જે વખતે ગ્રહ ઉરચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયે હતો, સર્વત્ર સોમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રવો છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અંત પર્યત વિદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પિતાના કલરવ વડે જયજય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો, વિશ્વના પ્રાણીઓને સુખ-શાંતિ ઉપનાવી રહ્યો હતો, પૃથ્વી પણ સર્વ પ્રકારના ધાત્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંગાથી, દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમ જ વસતિત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલી ૨હી હતી, તે વખતે મધ્યરાત્રિને વિજે, ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રને ચેન પ્રાપ્ત થતાં આરે. વાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિના કુલોથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શપ્યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી સુનાં છે, જભસુ હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે ૫કડીને તેમના તર-સમુખ જોઇ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે, તેમનું સારું એ શરીર વસ્ત્રાભૂષણથી સુસજિન છે, તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડીમાં હંસ પક્ષીની સુંદર ભાત ચીતરેલી છે; તેમને પોશાક ચઉદમા સૈકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશનો સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે, પાણીની ખારી, પલ માંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીડ–પગ મુકવાને બાજોઠ પણ ચીતરેલ છે, ઉપરના ભાગની છતમાં ચંદરો પણ બંધેલો છે. ચિત્ર ૭૧ પ્રભુ મહાવીરનું નિર્વાણ. ઉપરોક્ત પ્રતમાંથી જ.
શ્રમણ ભગવાન મહાવીરે જે વષકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનોની સભામાં દેલું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાનો ચેાથો મહિનો, વાંકાળનું સાતમું પખવાડીયું એટલે કે કાર્તિક માસનું (ગુજરાતી આસો માસનું) કૃગુ પખવાડીયું, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે ગુજરાતી આસો માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા.
પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર નં. ૬૮માં વર્ણવી ગયા તે પ્રમાણેના આભૂષણે સહિત ચીતરેલી છે, નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશીલાની આકૃતિ અને બંને બાજીએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠ ભૂમિ સીંદુરિયા રાતા રંગની છે, સિદ્ધશીલાનો રંગ સફેદ છે, આજુબાજુના અને ઝાડના પાંદડાં લીલા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં
એટલાં બધાં બારીક અને સુકોમળ ચિત્રકારે ચીતરેલાં છે કે જેને સંપૂર્ણ ખ્યાલ આ હાફટન ચિત્રથી કોઈપણ રીતે આવી શકે નહિ, અમદાવાદમાં લાલદરવાજે આવેલી સીદીસૈયદની મજીદની દિવાલોમાં કરેલી સુંદર સ્થાપત્ય જાળીઓની સુચના મૂળ આવા કોઈ પ્રાચીન ચિત્રના અનુકરમાંથી સરાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્ય કામની એ દીર્ઘકાય નળી કરતાં બે અગર અઢી ઈચની કંકી જગ્યામાંથી મુક્ત અડધા ઈંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી
Page #165
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૩૧ ગણી શકાય એવાં બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારે આજે પણ
આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ચિત્ર ૭૨ પ્રભુ મહાવીરનું સમવસરણ ઉપરાંત પ્રતમાંથી જ.
, તીર્થકરને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવો સમવસરણની રચના કરે છે. આ સમવસરણની બે જાતની રચનાઓ આપણને પ્રાચીન ચિત્રામાં મળી આવે છે, એક જાતની રચના ગળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખુણાવાળી -ચેખંડી હોય છે.
આ ચિત્ર ગોળાકૃતિ વાળા રસમવસરણનું છે, સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતાં ત્રણ ગઢ, મસ્તકની પાછળના ભાગમાં અશોકવૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમલ જેવી આકૃતિ ચીતરેલી છે, ગઢની ચારે દિશાએ એક દરવાજો તથા ગઢની બહાર ચારે ખુણામાં એકેક વાપિકા-વાવ ચીતરેલી છે. પ્રસંગોપાત સમવસરણનું ટુંક વર્ણન અત્રે આપવું મને એમ લાગે છે.
પ્રથમ વાયુકુમાર દેવ જન પ્રમાણુ પૃથ્વી ઉપરથી કચરો, ધાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે. પછીથી મેયકુમાર દેવો સુધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે, તીર્થકરનાં ચરણને પિતાના મસ્તક ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતર છ એ ઋતુના પચરંગી, સુગંધી, અધોમુખ ડીંટવાળા પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યારબાદ વાણવ્યંતર દેવો સુવર્ણ, મણિ અને માણેકવડે પૃથ્વીતલ બાંધે છે અર્થાત એક યોજન પર્યનની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનોહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જિનેને દેશના સાંભળવા માટે બોલાવતો હોય તેમ તોરણેની ઉપર રહેલો વજન સમૂહ રચીને તેઓ સમવસરણને શાભાવે–સુશોભિત કરે છે. તેની નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે.
ધાનિક દેવો અંદર, જ્યોતિ મથેનો અને ભવનપતિ બહારને ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળો અને રનને બનાવેલો દરને ગત જાણે સાક્ષાત “રોડણગિરિ' હોય તેમ શોભે છે, રનના કાંગરાવાળે અને સેનાનો બનાવેલો મધ્ય ગઢ અનેક દીપામાંથી આવેલા સૂર્યની શ્રેણિજેવો ઝળકી રહે છે. સૌથી બહારનો ગઢ સેનાના કાંગરાવાળા અને રૂપાને બનેલે હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત વૈતાઢય પર્વત આવ્યું હોય એમ ભાસે છે.
આ પ્રતિમાના ચિત્ર પ્રસંગે જૂદી જૂદી પ્રતોમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્ર આલેખનમાં વધુ સુકામતાવાળા તેમજ કાંઈક વધારે રસિકતાથી આલેખાએલા હોય એમ લાગે છે.
Plate IXX ચિત્ર ૭૩ દેવાનંદા અને ચઉદ સ્વમ. ઈડરના સંધના ભંડારની શેઠ આણંદજી મંગળની પેઢીની
૪૪ વિરતૃત વર્ણન માટે ૧ આવશ્યક નિયુક્તિ, ૨ વિજAી શલાકા પુરૂ ચરિત્ર, ૩ સમવસ પ્રકર અને ૪ લોકW3421 2 3 RHEA Jain Iconography (Il Samavasurana) by D.R. Blandarkar, M.A. - in Indian Antiquary, Vol XI, pp. 125 to 130 & 153 to 161. 1971.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જૈન ચિત્રક૬૫મ તાડપત્રની કરપસૂત્રની તારીખ વગરની પત્ર ૧૦૮ની કુલ ચિત્ર ૩૩ વાળી પ્રતના પાના ૨ ઉપરથી આ ચિત્ર અને રજુ કરવામાં આવ્યું છે. પત્રનું કદ ૧૩૪ર ઈચ છે. તાડપત્રની પ્રતિમાં સુવર્ણની શાહીનો ઉપયોગ પહેલવહેલો આ પ્રતના ચિત્રોમાં કર્યો હોય એમ લાગે છે, કારણકે આ પ્રત સિવાય “ગુજરાતની પ્રાચીન જૈનાશ્રિતકળાના ચિત્રો પિકીની એક પણ પ્રતમાં સુવર્ણની શાહીથી દોરેલા ચિત્ર હજુ સુધી મળી આવ્યાં નથી.
આપણે ઉપર ચિત્ર ૬૮ના “મહાવીર ચ્યવનને લગતાં પ્રસંગના વર્ણનમાં જણાવી ગયા છીએ કે શ્રમણ ભગવાન મહાવીર દેવલોકમાંથી ચવીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં ગર્ભ તરીકે આવ્યા.
તે રાત્રીએ દેવાનંદા બ્રાહ્મણી ભર ઉંધમાં ન હતી તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિઉદાર, કલ્યાણમય, ઉપદ્રવ હરનારા, મંગળમય અને સુંદર ચૌદ મહાઅમ જેમાં તે આ પ્રમાણે
૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લમી (અભિષેક), ૫ પુષ્પની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ પૂર્ણકુંભ-કલશ, ૧૦ પાસરોવર, ૧૧ ક્ષીરસમુદ્ર, ૧૨ દેવવિમાન, ૧૩ રત્નને ઢગલો, અને ૧૪ નિધૂમ અગ્નિ.”૪૫
ચિત્રમાં દેવાનંદાએ, ચોળી, ઉત્તરીયવસ્ત્ર–સાડી, ઉત્તરાસંગ વગેરે વસે પરિધાન કરેલાં છે, શયામાં સુગંધીદાર કુલે બિછાવેલાં છે, તે તકીઆને અઢેલીને- દઇને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સુતેલી દેખાય છે, તેણીએ ડાબે પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખેલો છે. તેણીના માથે મુકટ, કાનમાં કંડલ, માથામાં આભૂષણ તથા તેણીના માથાની વેણી છુટી છે અને તેનો છેડે ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે, તેણીના પગ અગાડી એક સ્ત્રી-નોકર સાદા પહેરવેશમાં તેણીના પગ દબાવતી હોય તેવી રીતે રજુ કરેલી છે, પલંગની નીચે નજીકમાં પાણીની ઝારી તથા પાદપીઠ મૂકેલાં છે. તેણીને પલંગ સુવર્ણન છે, ચિત્રનું મૂળ કદ ૨૪૨૩ ઇંચ છે. તેમાં અડધા અગર પણ ઈચની જગ્યામાં વેગવાળા ચૌદ પ્રાણીઓ વગેરેની રજુઆત કરતાં ચૌદ મહાસ્વો ચીતરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારેની કલાગીરી ઉપર જગતના કોઈપણ કલાપ્રેમીને માન ઉપજ્યા વિના રહે તેમ નથી. ચિત્ર ૭૪ પ્રભુ શ્રી મહાવીરનું સમવસર. ઈડરની પ્રતના પાના ૫૧ ઉપરથી.
આ ચિત્ર અગાઉના ચિત્ર ૭૨ને આબેહુબ મળતું છે, વિશિષ્ટતા ફક્ત ત્રણ ગઢ પૈકીના પ્રથમ ગઢમાં મનુષ્ય આકૃતિઓની રજુઆત કરી તે રજુઆત કરવામાં સંપૂર્ણ સફળતા મેળવી શક્ય છે તે છે, સિવાય ગુજરાતના પ્રાચીન ચિત્રમાં કઈપણ ઠેકાણે ગઢની અંદર મનુષ્ય આકૃતિઓ દરેલી મળી આવી નથી. આખું ચિત્ર મોટે ભાગે સેનાની શાહીથી જ ચીતરેલું છે. ચિત્રનું મૂળ
૪૫ સચ-વસ–સીમિ -ફા–સી-લિવર-થે-મ 1
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ વડસન-સાર-
વિમવન-યજુર--સિદ્ ૨ |
-- વૈમૂત્ર 9 રે
Page #167
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૩૩ કદ ૨૪૨ ઇંચ છે. મૂળ ચિત્ર ઉપરથી થોડું મોટું કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે. ચિત્ર હપ પ્રભુ શ્રી પાર્શ્વનાથ. સારાભાઈ નવાબના સંગ્રહમાથી પાટણ બિરાજતા વિર્ય મુનિ મહારાજ
શ્રી પુણ્યવિજયજી દ્વારા આ ચિત્ર તથા ચિત્ર ૭૬ મું મને પ્રાપ્ત થએલું છે, તે બંને ચિત્ર મૂળ કરતાં સહેજ મોટાં કરાવીને અત્રે આપવામાં આવ્યાં છે.
કપસૂત્રની પ્રતિમાંનું આ ચિત્ર લગભગ તેરમી અગર ચઉદમી સદીનાં ચિત્રોને બરાબર મળતું આવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શરીરનો વર્ણ ઘરે લીલો છે મસ્તક ઉપરની ધરણંદ્રની સાત કણુઓ કાળા રંગથી ચીતરવામાં આવી છે, આજુબાજુના પબાસનમાં બે ચારધારી પક્ષાકૃતિઓ તથા મસ્તકની ઉપરના ભાગમાં બંને બાજુ એકેક હાથી અભિષેક કરતા હોય તેવી રીતે સૂઢ ઉંચી રાખીને ઉભેલા ચીતરેલા છે, ઉપરની છતમાં ઉપરાઉપરી ત્રણ છત્રનું ઝુમખું લટકતું દેખાય છે. આ ચિત્ર તે સમયના જિનમંદિરમાં પધરાવવામાં આવતી સ્થાપત્યમૂર્તિઓ અને હાલની ચાલુ સમયમાં પધરાવવામાં આવતી મૂળનાયકની પબાસન સહિતની સ્થાપત્યમૃતએ વરચે કાંઈ પણ ફેરફાર થવા પામ્યો નથી તેની સાબિતી આપે છે. આ ચિત્રમાં રેખાઓનું જોર બહુ કમી દેખાય છે, ચિત્ર ૭૬ પ્રભુ શ્રીમહાવીર. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. આ ચિત્ર કોઈ શીખાઉ ચિત્રકારે તાડપત્ર ઉપર દેરેલી આકતિ માત્ર જ છે, આ ચિત્રકાર શિખાઉ જેવો હોવા છતાં પણ પ્રાચીન ચિત્રકારોની માફક આખી આકૃતિ એકજ ઝટકે દેરી કાઢેલી છે.
Plate XX ચિત્ર પ્રભુ શ્રીમહાવીરનું ચવન. આ ચિત્રના વર્ણન માટે જૂઓ ચિત્ર ૬૮નું વર્ણન. ઇડરની પ્રતના પહેલાં પત્ર ઉપરથી તેની લિપિ વગેરેની રજુઆત કરવા માટે અત્રે રજુ કરેલું છે.
આ ચિત્રને ઘણેખરો ભાગ ઘસાઈ ગએલા હોવાથી તેનું સ્વરૂ૫ બરાબર જાણી શકાતું નથી. મધ્યમાં અલંકારાથી વિભૂષિત કરેલી પ્રભુ શ્રી મહાવીરની મૃત ચીતરેલી છે, આજુબાજુ ઈંદ્ર અને ઈંદ્રાણી ઉભાં છે, પબાસનની નીચેનો ભાગ બહુ જ ધસાઈ ગએલે છે તેથી તેનું વર્ણન વિશેષ આપી શકાયું નથી. ચિત્ર ૭૮ ગણધર સુધર્માસ્વામી. ઇડરની પ્રતના છેલ્લા ૧૦૯મા પત્ર ઉપરથી ચિત્રનું કદ ૨૪૧ ઈચ છે, આખું એ ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે. ચિત્રની મધ્યમાં ગણધરદેવ શ્રીસુધર્માસ્વામી બેઠેલા છે, ગણુધરદેવ શ્રીગૌતમસ્વામીનું ચિત્ર પણ આવી જ રીતનું મળી આવે છે તો પછી આ ચિત્રને સુધર્માસ્વામીનું કરવાનું શું કારણ એ પ્રશ્ન અત્રે ઉપસ્થિત થઈ શકે તેમ ' કલ્પના કરવાનું કારણ એ છે કે ભગવાન મહાવીરની પાટે ગણધરદેવ શ્રીગૌતમસ્વામી નહી પણ શ્રીરાધમાં સ્વામી આવ્યા હતા, વળી દરેક અંગસૂત્રોમાં તેઓના શિષ્ય શ્રી જંબુસ્વામી પ્રશ્ન પૂછના અને તેનો યોગ્ય ઉત્તર તેઓ આપતા તેવી રીતનાં વર્ણનો મળી આવે છે, તે પ્રસંગને અનુલક્ષીને આ ચિત્રમાં પણ તેઓશ્રીની જમણી બાજુએ બે હાથની અંજલિ જોડીને વિનયપૂર્વક ઉભેલા જંબુસ્વામીને ચિત્રકારે ચીતરેલા છે તે ઉપરથી આ ચિત્ર શ્રીગૌતમસ્વામીનું નહિ પણ બીસુધરવામીનું
Page #168
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પમ
૧૩૪
જ છે એમ મૈં કલ્પના કરી છે, વળી તેની આગળ આઠ પાંખડીવાળું સુવર્ણ કમલ ચૌતરીને ચિત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચિત્ર તીર્થંકરનું નહિ પણ ગણધર દેવનું છે. શ્રીસુધર્માંવામીના મસ્તક ઉપર ચંદરવા બાંધેલા ચીતરેલા છે. તીર્થંકરના અને ગણધરદેવાની સ્થાપત્ય મૂર્તિમાં અગર પ્રાચીન ચિત્રમાં તકાવત માત્ર એટલેા જ રાખ્યા છે કે તીર્થંકરની મૂર્તિએ તથા ચિત્રા પદ્માસનસ્થ આભૂષણ સહિત અને બંને હાથ પલાંડી ઉપર અને ગણધરદેવની મૂર્તિ તથા ચિત્રા પદ્માસનસ્થ, આભૂષણ વગર સાધુવેશમાં અને જમણા હાથ હ્રદય સન્મુખ કેટલીક વખત માળા સહિત તથા ડાભે હાથ ખેાળા ઉપર રાખતા આ પ્રમાણેની આકૃતિએ બંનેને જુદા પાડવા માટે નક્કી કરેલી હોય તેમ લાગે છે. આ ચિત્રમાં ડાબી બાજુએ એ હસ્તની અંજલોડીને હાથમાં ઉત્તરાસંગના છેડે રાખીને વિનયપૂર્વક ઉભેલી પુરુષાકૃતિ ચીતરીને સુવર્ણકમલ ઉપર ઈંદ્રની રજુઆત કરી હોય એમ લાગે છે, ઇંદ્રની તથા જંબુસ્વામીની આકૃતિના ચિત્રાનું રેખાંકન કાઇ અલૌકીક પ્રકારનું વિશિષ્ટ કલામય છે.
Plate XXI
આ
ચિત્ર છ્હે પ્રભુ મહાવીરનું દીક્ષા કલ્યાણક. ચિત્ર ૬૯ વાથૅન ચિત્ર વર્ણન માટે ચિત્ર ૮૦ પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક. વર્ણન માટે જીએ ચિત્ર ૭૦ નું ચિત્ર ૮૧ પ્રભુ મહાવીરનું દૈવલ્ય કલ્યાણુક, વર્ણન માટે જુએ! ચિત્ર ૭૨ નું Plate XXII
આ
જુએ ચિત્ર ૬૯.
ચિત્રનું જ વર્ણન.
ચિત્રનું જ વર્ણન.
ચિત્ર ૮૨ અષ્ટમંગલ, ઇડરની પ્રતના પાના ૨ ઉપરથી, અષ્ટમૈગલનાં નામેા અનુક્રમે નીચે પ્રમાણે છેઃ (૧) દર્પણું, (૨) ભદ્રાસન, (૩) વર્ધમાન સંપુટ, (૪) પૂર્ણેકલશ, (૫) શ્રીવત્સ, (૬) મત્સ્ય યુગલ, (૭) સ્વસ્તિક, (૮) નન્દાવર્ત્ત. વર્ણન માટે જીએ ચિત્ર પનું આ પ્રસંગને લગતું વર્ણન.
Plate XXIII
ચિત્ર ૮૩ શ્રીમહાવીરના જન્મ. ઈડરની પ્રતના પાના ૩પ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર ૭૦નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર છમાં ત્રિશલા માતા મહાવીરના સન્મુખ જે રહેલાં છે અને તે એકલાં જ છે ત્યારે આ ચિત્રમાં ત્રિશલાના જમણા હાથમાં મહાવીર બાળકપે છે પરંતુ તેણીની નજર સ્ત્રી-નેાકર જે પગ આગળ ઊભી છે તેની સન્મુખ છે અને ડાબા હાથે ત્રિશલા તે ઓ-નોકરને પુત્ર જન્મની ખુશાલીમાં કાંઈક ઇનામ આપતાં હોય એમ લાગે છે. છતના ભાગમાં ચંદરવા આંધેલો છે. પલંગની નીચે ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી, પગીને ઉતરવા માટે પાદપી, પાદી ઉપર કાંક રમકડા જેવી વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને થુંકવા માટે પીચદાની છે. આ ચિત્ર પશુ મૂળ ચિત્ર કરતાં મોટું કરીને અત્રે રજુ કરેલું છે.
Plate XXIV
ચિત્ર ૮૪ શ્રીપાર્શ્વનાથના જન્મ. ડરની પ્રતના પાના પ૮ ઉપરથી મૂળ કદ રË× ઇંચ ઉપરથી
Page #169
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૩૫ મોટું કરાવીને અત્રે રજુ કરેલું છે, સારૂં યે ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે.
તે કાળે અને તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજું પખવાડિયું–પોષ માસનું કૃષ્ણ પખવાડિયું વર્તતું હતું, તે પણ માસના કૃષ્ણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગશર વદી દશમ)ની તિથિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં, મધ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી તે વામાદેવીએ રેગરહિત પુત્રને જન્મ આપે.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી ફૂલની ચાદરવાળી સુગંધીદાર કુકમળ શણ્યા ઉપર વામદેવી સૂતાં છે, જમણા હાથમાં પાકુમારને બાળકપ પકડેલા છે અને તેમની સન્મુખ જોઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીએ છે, આખા શરીરે વસ્ત્રાભૂષણોથી સુસજિત છે, દરેક વસ્ત્રોમાં જુદીજુદી જાતની ડિઝાઈન ચીતરેલી છે, પલંગ ઉપર ચંદરો બાંધેલો છે, પલંગની નીચે પાણીની ઝારી, ધુપધાણું, સગડી તથા થુંકદાની પણ ચીતરેલાં છે, તેના પગ આગળ એક જમણા હાથમાં ચામર ઝાલીને પવન નાખતી ચીતરેલી છે.
Plate XXV ચિત્ર ૮૫ શ્રીમહાવીરનિર્વાણ. ઇડરની પ્રતના પાના પર ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૪૨ ઈચ મોટું
કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૧નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્રમાં ફક્ત બંને બાજુનાં ઝાડની રજુઆત જુદા પ્રકારની છે તથા બંને બાજુ ઈન્દ્ર ક્ષીરદકથી ભરેલા સુવર્ણકલશ ઝાલીને ઉભા છે તે સિવાય બધી બાબતમાં સમાનતા છે.
Plate XXVI ચિત્ર ૮૧ ઇન્દ્રભા. ઈડરની પ્રતના પાના ૭ ઉપરથી. ચિત્રનું મૂળ કદ રxર ઇચ ઉપરથી સહેજ નાનું અત્રે રજુ કરેલું છે.
સૌધર્મેન્દ્ર ઈસભામાં બેઠો છે. તે સૌધર્મ કે છે? જે બત્રીસ લાખ વિમાનને અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનોહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કુંડળી જેણે ધારણ કર્યો છે, છત્રાદિ રાજચિહ્નો જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણેથી અત્યંન દીપ, મહાબળવાળો, મોટો યશ તથા ભાઠામ્યવાળા, દેદીપ્યમાન શરીરવાળા, પંચવણી પુષ્પોની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનાર સાધર્મ નામે દેવલોકને વિષે સૌધર્માવલંક નામને વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક નામના સિંહાસન ઉપર બિરાજેલો છે.
ચિત્રમાં ઈન્દ્ર સભામાં સિંહાસન ઉપર બિરાજમાન થએલો છે, ઉપરના જમણા હાથમાં વજ અને ડાબા હાથમાં અંકુશ છે, નીચેનો જમણો હાથ સામે ઉભા રહેલા દેવને કાંઈ આજ્ઞા ફરમાવતો હોય તેવી રીતે રાખેલ છે, ડાબા હાથમાં કાંઈ વસ્તુ છે જે સ્પષ્ટ દેખાતી નથી, ઇન્દ્રના કપડામાં ચોકડીની ડિઝાઈન વચ્ચે લાલ રંગની ટીપકીઓ છે, સામે એક સેવક દેવ બે હાથની અંજલિ
Page #170
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકામ જોડીને ઇન્દ્રની આજ્ઞાને સ્વીકાર કરતો નમ્રભાવે ઉભેલો છે, તે પણું વસ્ત્રાભૂષણથી સુસજજત છે. તેના મસ્તક ઉપર પણ છત્ર છે. બંનેના કપાળમાં છે આવી જાતનું તિલક છે જે તે સમયના સામાજિક રિવાજનું અનુકરણ માત્ર છે. ચિત્ર ૮૭ શસ્તવ. ઈડરની પ્રતના પાના ૯ ઉપરથી. ચિત્રનું કદ ૨*૨ ઈચ છે. સધર્મેન્દ્ર શુક્ર નામના સિંહાસન ઉપર બેઠાબેઠાં પિતાના અવધિજ્ઞાન વડે શ્રમણ ભગવાન મહાવીરને, ઋષભદત બ્રાહ્મણની ભાર્યા દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જતાં જ તે હર્ષિત થયો. હર્ષના અતિરેકથી, વરસાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના રોમરાજી વિસ્વર થયા, તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઇ રહી, તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પિતાના સિંહાસન ઉપરથી ઉઠશો, કાઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. ઊતરીને રત્નોથી જડેલી બંને પાદડાઓને પગમાંથી ઉતારી નાખી. પછી એક વસ્ત્રવાળું ઉત્તરસંગ ધારણ કરીને અંજલિ વડે બે હાથ જોડી તીર્થકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયા.
પછી પિતાને ડાબો ઢીંચણું લાભ રાખી, જમણા ઢીંચણને પૃથ્વી ઉપર લગાડીને પિતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પિતાના શરીરને પણ નમાવ્યું. કંકણું અને બેરખાંથી ખંભિત થએલી પોતાની ભુજાઓને જરા વાળાને ઊંચી કરી, બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ જોડીને શસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી.
ચિત્રમાં જમણી બાજુએ ઇન્દ્ર પિતાના બંને ઢીંચણ પૃથ્વીતળ ઉપર લગાડી બે હાથની અંજલિ ડેલે મસ્તક તથા શરીરને નમાવવાની તૈયારી કરો અને એક હાથમાં વજી ધારણ કરેલે દેખાય છે, તેના મસ્તક ઉપર એક સેવકે પાછળ ઊભા રહીને બે હાથે છત્ર ૫કડીને ધરેલું છે, 'છત્ર ધરનારની પાછળ બીજી એક પુરુષ વ્યક્તિ બે હાથની અંજલિ જેડીને તથા ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બે પુજ્ય વ્યક્તિએ પોતાના બંને ઢીંચણ પૃથ્વીતળને ઇન્દ્રની માફક જ અડાડીને ભક્તિ કરવા માટે તત્પરતા બતાવતા ચિત્રકારે ચીતરેલા છે. આ ચિત્રમાં દરેક આકૃતિના કપડામાં મૂળ ચિત્રમાં જુદીજુદી જાતની ડિઝાઈને ચીતરવા માટે જુદી જુદી જાતને રંગ જેવા કે ગુલાબી, પીરોજી, આસમાની, વગેરે અંગેનો તાડપત્રની પ્રતો ઉપર પહેલવહેલી વાર જ ઉપગ કરેલ છે. અગાઉનાં દેવીનાં ચિત્રોમાં જુદીજુદી જાતના સ્ત્રીઓના પહેરવેશની રજુઆત આપણે કરી ગયા છીએ, પરંતુ પુજ્ય વ્યક્તિઓના પહેરવેશમાં જુદીજુદી જાતની ડિઝાઈનની રજુઆત આ પ્રતનાં ચિત્રો સિવાય બીજી કોઈપણ પ્રતમાં રજુ કરવામાં આવેલી દેખાતી નથી. આ ચિત્ર ઉપરથી પ્રાચીન સમયમાં ગુજરાતનાં પુરુ પાત્રો કેવી વિવિધ જાતનાં અને ગબેરંગી વસ્ત્રો પરિધાન કરતાં હતાં તેને ખ્યાલ આવે છે. ચિત્ર ૮ શક્રાજ્ઞા. ઇડરની પ્રતના પાના ૧૨ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૨૪ ઇંચ છે.
શકસ્તવ કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઇન્દ્ર પિતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મૂખ રાખીને બેઠે. ત્યાર પછી દેવોના રાજન શકેદ્રને વિચાર થયો કે તીક, ચક્રવતઓ, બલદેવો અને વાસુદેવ માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિય કુળમાં જ જન્મ લઇ
Page #171
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૩૭ શકે તેથી તુચ્છ, ભિક્ષ અને નીચ એવા બ્રાહ્મણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું પેસ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણની કુક્ષિને વિષે મૂકવાનો નિશ્ય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રીરૂપે જે ગર્ભ હતો તેને દેવા નન્દા બ્રાહ્મણની કુક્ષિમાં મૂકવાનો વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિગમેલી નામના દેવને બોલાવી પિતાની આખી યે જનાની સમજુતી આપતાં કહ્યું કેઃ “હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા તરીકે મારે એ આચાર છે કે ભગવાન અરિહંતોને શુદ્ધ કુળામાંથી વિશુદ્ધ કળામાં સંક્રમાવવા. માટે હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાંથી સંહરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીનો જે ગર્ભ છે તેને દેવાનન્દા બ્રાહ્મણની કુક્ષિમાં ગર્ભપણે રાંકમાવ; આટલું કામ પતાવીને જલદી પાછો આવ અને મને નિવેદન કર.'
આ ઘટનાને લગતી જ ઘટના કૃણુના સંબંધમાં બન્યાનો ઉલ્લેખ ભાગવત, દશમધ, અ. ૨ વ્હે. ૧ થી ૧૩ તથા અ. ૩ બ્રો. ૪૬ થી ૫૦માં જોવામાં આવે છે જેનો ટુંક સાર આ પ્રમાણે છે: “અસુરે ઉપદ્રવ મટાડવા દેવોની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ યોગમાયા નામની પોતાની શક્તિને બોલાવી. પછી તેને સંબંધી વિષ્ણુએ કહ્યું કે તું જ અને દેવકીના ગર્ભમાં મારે શેપ અંશ આવે છે તેને ત્યાંથી (સંકર્ષણ) હરણ કરી વસુદેવની જ બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર રામરૂપે અવતાર લેશે અને તું નંદપની યશોદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમા ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારે પણ ચોદાને ત્યાં જન્મ થશે સમકાળે જન્મેલા આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.”
ચિત્રના મધ્ય ભાગમાં વિમાનની વચ્ચે સિંહાસન ઉપર ઇન્દ્ર બિરાજમાન છે, તેના ચાર હાથે પૈકી ઉપરના જમણા હાથમાં જ છે. નીચેના જમણા હાથથી ચામરધારિણી સ્ત્રીના હાથમાંથી ચપટી ભરીને કાંઇ લેત દેખાય છે અને તેના બંને ડાબા હાથ ખાલી છે, સામે ફરિણગમેલી બે હાથની અંજલિ જોડીને ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરતે ઉભો છે. ઇન્દ્ર વસ્ત્રાભૂષણોથી સુસજિત છે, ત્રણે આકૃતિઓનાં વસ્ત્રો જુદીજુદી ડિઝાઈનવાળાં છે. ગુજરાતના પ્રાચીન તાડપત્રના ચિત્રમાં મોરની રજુઆત આ ચિત્રમાં પહેલવહેલી જોવામાં આવે છે. આ સમય પહેલાંનાં પ્રાચીન ચિત્રામાં મેર કેમ દેખાતો નથી તે શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ અનુભવી ઈતિહાસકારે અને કલાવિવેચકો
આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે. ચિત્ર ૮ પ્રભુ શ્રી મહાવીરને જન્મ સમયે દેવાનું આગમન. ઇડરની પ્રતના પાના ૩૫ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે.
પ્રભુનો જન્મ થતાં જ છપ્પન દિકકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રીઅરિહંત કબુનો જન્મ થએલો જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. સૂતિકાકર્મ કરી પોતપોતાને સ્થાનકે ગર.
ચિત્રની જમણી બાજુએ ત્રિશલા માતા જમણા હાથમાં મહાવીરને લઈને તેમની સન્મુખ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જૈન ચિત્રકલ્પદ્રુમ
જોતાં દેખાય છે, ઉપરના છતના ભાગમાં ચંદરવા બાંધેલા છે, બીજી એ સ્ત્રીએ ાની બાજુએ ઉપરના ભાગમાંથી આવતી દેખાય છે. જેમાંની એક ચામર વીંઝે છે અને બીજીના હાથમાં સુવર્ણથાળમાં મૂકેલા ત્રિશલાને સ્નાન કરાવવા માટેના ક્ષીરદફથી ભરેલા કળશ છે. આ બંને સ્ત્રી દિકુમારી પૈકીની છે, પર્લંગની પાસે સ્ત્રીનેાકર ઊભી છે.
ચિત્ર ૯૦ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ. ઇડરની પ્રતના પાના ૩૮ ઉપરથી વર્ણન માટે નુ ચિત્ર ૬૭નું આ પ્રસંગને લગતું વર્ણન.
મહાવીરના મેરૂ પર્વત ઉપરના જન્માભિષેક સમયની એક ઘટના ખાસ ઉલ્લેખનીય હાવાથી અહીં તેને પ્રસંગોપાત ઉલ્લેખ કરી લઇએઃ
જ્યારે દેવદેવીએ શ્રમણ ભગવાન મહાવીરને જન્માભિષેક માટે મેરૂ પર્વત ઉપર લઈ ગયા ત્યારે ઈન્દ્રને મનમાં શંકા ઉત્પન્ન થઇ કે: લઘુ શરીરવાળા પ્રભુ આટલેા બધા જળના બાર શી રીતે સહન કરી શકશે?” ઈન્દ્રને આ સંશય દૂર કરવા પ્રભુએ પેાતાના ડા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરૂ પર્વતને સહેજ દબાવ્યા એટલામાં તે પ્રભુના અતુલ બળથી મેરૂ પર્વત કંપી ઊઠ્યો. આ વર્ણનની સાથે સરખાવા ભાગવત, દશમસ્કન્ધ, અ. ૪: શ્લો, ૨૬-૨૭માં આપેલું કૃષ્ણની લીલાનું વર્ણન:
ઇન્દ્રે કરેલા ઉપદ્રવેાથી વ્રજવાસીએને રક્ષણ આપવા તરુણ કૃષ્ણે યાજનપ્રમાણ ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ઉંચકી તાન્યેા.
ચિત્ર ૯૧ પ્રભુ મહાવીરના જન્મ મહાત્સવની ઉજવણી. ડરની પ્રતના પાના ૨૯ ઉપરથી ચિત્રના મૂળ કદ ટ્રૂકરર્ફે ઈંચ ઉપરથી સહેજ નાનું કરીને આ ચિત્ર રજુ કરવામાં આવ્યું છે.
શ્રમણ ભગવાન મહાવીરનેા જન્મમહાત્સવ મેરૂ પર્વત ઉપર દેવાએ કર્યાં તે આપણે જણાવી ગયા, પછી સિદ્ધાર્થ રાજાએ આ જન્મમહાત્સવના દિવસેામાં કાઇ પોતાની ગાડી ન બ્લેડે, હળ ન ખેડે અને ખાંડવા-દળવાનું બંધ રાખે એવા બંદેોબસ્ત કરવા અને કેદીઓને છેડી મૂકવા માટે કૌટુંકિ પુરૂષોને આજ્ઞા કરી અને કૌટુંબિક પુરુષોએ ખૂબ હર્ષ, સંતેખ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયકુંડ નગરમાં જઇ કેદીઓને છોડી મૂકયા, ધાંસરા અને સાંબેલાં ઊંચાં મૂકાવી દીધાં અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી નમન કરી ‘આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે' એ પ્રમાણે નિવેદન કર્યું.
ચિત્રના મધ્ય ભાગમાં સિંહાસન ઉપર જમણા હાથમાં ઉધાડી તલવાર રાખી ડાબા હાથે સિદ્ધાર્થ રાજા કૌટુંએિક પુરુષને હુકમ કરમાવતા હોય એમ લાગે છે. તેમની સામે ચિત્રની ડાખી બાજુએ બે હાથની અંજિલ ખેડીને એ કૌટુંબિક પુસ્ત્ર આપના સ્વીકાર કરતા દેખાય છે, સિદ્ધાર્થ રાજાના મસ્તક ઉપર રાજ્યચિહ્ન તરીકે છત્ર ચીતરેલું છે, સિંહાસનની પાછળના ભાગમાં સ્ત્રી-પરિચારિકા ડાબા હાથથી ચામર વીંઝતી અને જમણા હાથે સિંહાસનને અઢેલીને ઊભી છે, છતના ઉપરના ભાગમાં ચંદરવા આંધે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૩૯ Plate XXVII ચિત્ર ૨ સ્વજનો અને રાજા સિદ્ધાર્થ. ઇડરની પ્રતિમાંના પાના ૪૦ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૪૩૩ ઇંચ છે. મહાવીરના જન્મ મહોત્સવના બારમા દિવસે અશન-પાન ખાદિમ-સ્વાદિમ એમ ચાર પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. મિત્રો, જ્ઞાતિજને, પિતરાઈઓ વગેરે સ્વજનો, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજનો અને સાત કુળના ક્ષત્રિયોને ભેજનને માટે નિમંત્રણ આપ્યાં.
ચિત્રની મધ્યમાં સિદ્ધાર્થ રાજન બેઠા છે, તેમની પાછળ ઉપરના ભાગમાં જમણી બાજુએ એક સ્ત્રી-ઘણું કરીને ત્રિશલા ક્ષત્રિયાણ બેઠાં છે. ચિત્રની ડાબી બાજુએ બબે પુ ચાર લાઈનમાં કુલ મળીને આઠ પુ સિદ્ધાર્થની સામે બેઠેલા છે, તે બધાને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરને વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ પાડવા માટેના પિતાના ભરથે દર્શાવે છે. ચિત્ર ૩ વર્ષીદાન. ઈડરની પ્રતના પત્ર ૪૪ ઉપરથી ચિત્રનું મૂળ કદ રફેર ઇચ છે.
શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું, તેઓ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાત:કાળનાં ભજન પહેલાં એક કરોડને આઠ લાખ સોનેયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અભ્યાસી કરોડ અને એશી લાખ સોનિયા દાનમાં ખર્ચા દીધા.
ચિત્રમાં મહાવીર સિહાસન ઉપર બેઠેલાં છે અને જમણા હાથે સોનૈયાનું દાન આપે છે, હાથમાં એક સોને અંગુઠો અને તર્જની આંગળીથી પકડેલો દેખાય છે. મહાવીરનો જમણો પગ સિંહાસન ઉપર છે અને ડાબો પગ પાદપીઠ ઉપર છે, જે બતાવે છે કે દાનની સમાપ્તિનો સમય થવા આવ્યો છે, આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂછો સહિત ચિત્રકારે ચીતરેલાં છે. મહાવીરની નજીકમાં ત્રણ પાયા વાળી ટીપઈ ઉપર સુવણેને થાળી મુકેલા સ્પષ્ટ દેખાય છે, મહાવીરની પાછળ ચિત્રની જમણી બાજુએ ચામધારિણી સ્ત્રી મહાવીરને ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે, ઉપરની છતના ભાગમાં ચંદરો બાંધે છે, ચિત્રની ડાબી બાજુએ એક યુવાન તથા ચાર ઉમ્મર લાયક માણસો કુલ મળીને પાંચ વ્યક્તિએ દાને લેવા આવેલી દેખાય છે. ચિત્ર ૯૪ દીક્ષા મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૪૬ ઉપરથી ચિત્રનું કદ ૨૩૨૩ ઈચ છે.
વાર્પિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પોતાના વલિ બંધ નંદિવર્ધનની અનુમતિ લઈદેવોએ આણેલા ક્ષીર સમુદ્રના જળથી, સર્વ તીર્થોની માટીથી અને સકલ ઔષધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદિશા સન્મુખ બેસાડી તેમનો અભિષેક કર્યો. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાવાયી વવડે શરીરને લૂંછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું, પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉત્પળ અને લક્ષમૂહથવા તવસ્ત્ર શોભવા લાગ્યું, વક્ષ:સ્થળ ઉપર કિંમતી હાર ઝુલવા લાગે, બાજુબંધ અને કડાઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કુંલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણ અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જૈન ચિત્રકલ્પદ્રુમ તથા તોરણોથી શણગારવામાં આવ્યું હતું.
પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહેળા, છત્રી ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સંકો તેથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “ચંદ્રપ્રભા' નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યા..
તે સમયે હેમંત ઋતુનો પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠને તપ કર્યો હતો અને વિશુદ્ધ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણું ઉત્તમ સાડી લઇને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઇ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી.
ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને બેઠેલા છે. બંને બાજુ અકેક સ્ત્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકોએ પાલખી ઉપાડી છે, પાલખીની આગળ બે માણસે ભૂંગળ વગાડતાં અને એક માણસ જેરથી નગારું વગાડતે તથા પાલખીની પાછળના ભાગમાં બે માણસે નગારું વગાડતાં દેખાય છે. મિત્ર ૫ પંચમછિલોચ અને અર્ધવસ્ત્રદાન. ઇડરની પ્રતના પાના ૫૦ ઉપરથી ચિત્રનું મૂળ કદ ૩૮ર ઈચનું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાનો પરિચયની શરૂઆત નીચેના પંચમુષ્ટિ લોચના ચિત્રથી થાય છે. અશોકવૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા અને પિતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. એ વેળા નિર્જળ છઠ્ઠને તપતો હતો જ. ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયો ત્યારે ઇન્ડે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર પ્રહણ કરીને, એકલા એટલે રાગદેવરહિતપણે કેશનો લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપથી ભાવથી મુંડ થઇને, ગૃહવાસથી નીકળીને અનગારપણન્સાધુપણાને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂચ વસ્ત્ર તથા અશોકવૃક્ષની રજુઆત ચિત્રકારે કરી જણાતી નથી, મહાવીર પ્રભુ એક હાથે મસ્તકના વાળને લોન્ચ કરવાનો ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જોતાં, અને બે હાથ પસારીને પ્રભુએ લોન્ચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતો ઇન્દ્ર દેખાય છે, ઇન્દ્રના પાછળના એક હાથમાં જ છે જે ઇન્દ્રને ઓળખાવે છે, ખરી રીતે તો જ્યારે જ્યારે ઇન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારે ત્યારે આયુધોને ત્યાગ કરીને જ આવે એવો રિવાજ છે પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવા ખાતર ચિત્રકારે વજ કાયમ રાખેલું હોય એમ લાગે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો અર્ધવસ્ત્રદાનને પ્રસંગ જોવાનો છે. જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય ફેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સેમ નામ બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતે. પતિ કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબીથી અકળાઈ ગએલી
Page #175
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણુ
૧૪૧
બ્રાહ્મણ પત્ની તેને લડવા લાગી કે: અરે નિર્ભાગ્ય શિરામણી! શ્રીવર્ધમાનકુમારે ત્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યા ત્યારે તમે કયાં ઉંઘી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને તેવા જ નિર્ધન પાછા ઘેર આવ્યા! જાઓ-હજી પણ મારૂં કહ્યું માની, જંગમ કલ્પવૃક્ષસમાન શ્રીવર્ધમાન પાસે જશેા તે તે ધ્યાળુ અને દાનવીર તમારૂં દારિદ્રય દૂર કર્યાં વિના નહિ રહે. પેાતાની સ્ત્રીનાં વના સાંભળી પેલે ાહ્મણ પ્રભુની પાસે આવ્યા અને કહેવા લાગ્યો કેઃ હું પ્રભુ! આપ જગતના ઉપકારી છે, આપે તે વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દૂર કર્યું, હું સ્વામી! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તે ખરા, પશુ હું અભાગ્યરૂપી છત્રથી એવા ઢંકાઈ ગયા હતા કે મારી ઉપર સુવર્ણધારનાં એ ટીંપાં પણ ન પડવાં! માટે હે કૃપાનિધિ! મને કાંઇક આપો. મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરા!' કરૂણાળુ પ્રભુએ તે વખતે પાતાની પાસે બીજી કઈ વસ્તુ ન હેાવાથી, દેવદૃષ્ય વસ્ત્રને અરધા ભાગ આપ્યા, અને બાકીના પાછો પાતાના ખભા ઉપર મુખ્યા ! (જીએ ચિત્રતી જમણી બાજુ),
હવે પેલા બ્રાહ્મણ, કિંમતી વસ્ત્રના અરધા ભાગ મળવાથી ખૂબ ખુશી થતો થતો સત્વર પેાતાના ગામ આવ્યું. તેણે તે અર્ધ દેવકૂષ્ય વસ્ત્રના છેડા બંધાવવા એક તૃણુનારને બતાવ્યું, અને તે કોની પાસેથી કેવી રીતે મેળવ્યું તે વૃત્તાંત અથથી ઈતિ પર્યંત કહી સંભળાવ્યા. તૂગુનારે આખરે કહ્યું કે ‘હું સામ! તે તું આ વસ્રના ખીને અરધા ટુકડા લઇ આવે તે અંને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરાપણ સાંધે ન દેખાય અને તું વેચવા જાય તે! તે અખંડ જેવા વસ્ત્રના એક લાખ સાનૈયા તો જરૂર ઉપજે, એમાં આપણા બંનેના ભાગ. આ સાંભળીને બ્રાહ્મણું કરીથી પ્રભુ પાસે આવ્યા. તે! ખરે, પણ શરમને લીધે તેના મુખમાંથી વાચા ન નીકળી શકી, તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટકતા રહ્યો.
પ્રભુને દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક મહિનાથી કંપ્રંક અધિક સમય વીતી ગયે. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂતો અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયેા. પ્રભુ નિર્લોભ હેવાથી, પડી ગએલે વજ્રભાગ તેમણે પાધ્યા ન લીધા. પણ પેલો સામ નામના બ્રાહ્મણુ, જે એક વર્ષથી તે વસ્ત્ર માટે જ તેમની પાછળ પાછળ ભમતે તે, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાણ્યેા ગયે (જુએ ચિત્રની ડાખી બાજી).
ચિત્ર ૬ શ્રીમહાવીર નિર્દોષ્ણુ. ઈડરની પ્રતના પાના પર ઉપરથી વર્ણન માટે જુએ ચિત્ર ૭૧નું આ પ્રસંગને લગતું વર્ણીન.
ચિત્ર ૯૭ શ્રીપાર્શ્વનાથનો જન્મ. ચિત્ર ૮૪ વાળું જ ચિત્ર વર્ણન માટે જીએ ચિત્ર ૮૪નું જ વર્ણન.
Plate XXVIII
ચિત્ર ૧૮ પ્રભુ પાર્શ્વનાયના પંચમુષ્ટિ લાય, વર્ણન માટે જીએ ચિત્ર૧૧૦નું આ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર શ્રીને િમનાયના જન્મ અને મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ ફેરની પ્રતના પાના ૬૮ ઉપરથી
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જેન ચિત્રકલ્પદ્રુમ ચિત્રનું મૂળ કદ ૩૮૨૩ ઇંચ ઉપરથી સહેજ નાનું.
આ ચિત્રમાં પણું ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના નેમિનાથના જન્મ પ્રસંગને લગતાં ચિત્રથી થાય છે. વર્ષાકાળના પહેલા મહિનામાં, બીજા પક્ષમાં શ્રાવણ શુકલ પંચમીની રાત્રિને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં, આરોગ્ય દેહવાળી શિવાદેવીએ આરોગ્યપુત્રને જન્મ આપે. જન્મમહોત્સવને લગતાં વર્ણન માટે તથા ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો મેરૂ પર્વત ઉપર નેમિનાથનો છે કરેલ સ્નાત્ર મહોત્સવ વગેરે સર્વ શ્રી મહાવીરસ્વામીની પેઠે ચિત્ર ૬૭ અને ૭૦ ના વર્ણન પ્રમાણે સમજી લેવું. ચિત્ર ૧૦૦ શ્રી આદીશ્વરનું નિર્વાણ. જુઓ ચિત્ર ૧૧રનું આ જ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૧૦૧ પ્રભુ મહાવીરના અગિયાર ગણધરે. ઇડરની પ્રતના પત્ર ૮૦ ઉપરથી આ ચિત્ર અત્રે રજુ કરેલું છે. આખું ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે તેઓનાં નામો નીચે પ્રમાણે છેઃ
૧ ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ રસુધર્માસ્વામી ૬ મંડિતપુત્ર ૭ મૌર્યપુત્ર ૮ અકલ્પિત ૯ અચલબ્રાતા ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ આ અગિયારે ગણધરો જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. ચિત્ર ૧૦૨ ગુમહારાજ અને ધ્રુવસેનરાજા. ઇડરની પ્રતના પત્ર ૧૦૮ ઉપરનું આ ચિત્ર ઐતિહાસીક દષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે.
શ્રી મહાવીરમભ નિવાણ પામ્યા બાદ ૯૮૦ વર્ષો અને મતાંતરે ૩ વર્ષે આ•પર (હાલને વડનગર) નગરમાં આ કલ્પસૂત્ર સૌ પહેલવહેલું સભા સમક્ષ વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુરમાં ધ્રુવસેન નામે રાજ રાજ્ય કરતો હતો તેને સેનાગજ નામને એક એક અત્યંત પ્રિય પુત્ર હતો. પુત્રનું એકાએક મૃત્યુ નીપજવાથી વનરાજાને બેહદ સંતાપ ઉત્પન્ન થયો. તે સંતાપને લીધે તેણે બહાર જવા આવવાનું માંડી વાળ્યું, તે એટલે સુધી કે ધર્મશાળામાં કોઈ ગુરુ કે મુનિ મહારાજ સમિપે જવાનો પણ તેને ઉસાહ ન થાય. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શક સંતપ્ત થએલો સાંભળી ગુસ્મહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શાકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુમહારાજે કહ્યું કે “તમે ખેદને પરિહરી અ પર્યુઠ્ઠા પર્વમાં ધર્મશાળામાં–ઉપાશ્રયમાં આવો તો શ્રીભદ્રબાહુસ્વામીજીએ ઉદ્ધરેલું કલ્પસૂત્ર તમને સંભળાવું. તે પસૂત્ર શ્રવણના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણો સુધારો થશે.” રાજે ગુરુની આજ્ઞાને માન આપી સભા સહિત ઉપાશ્રયમાં આવ્યો અને ગુરજીએ પણ વિધિપૂર્વક સર્વ સભા સમક્ષ પત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ.
ચિત્રમાં સિંહાસન ઉપર ગુસ્મહારાજ બેઠા છે પાછળ એક શિ૧ કપ ઉંચુ એક હાથે રાખીને ગુરની સુશ્રુષા કરતો ઉભો છે, ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી છે, ગુરની સામે બે હાથની અંજલિ જોડીને હાથમાં ઉત્તરાયણને છેડે લઈ ધ્રુવસેન રાળ ઉપદેશ શ્રવણ કરતો બેઠે છે. ગુરૂ
સંજ, રા
નવા
Page #177
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૪૩
મહારાજ રાજાને શાક નિવારણ કરવાનો ઉપદેશ કરતા લાગે છે, તેઓશ્રીના જમણા હાથમાં મુત્તિ છે અને ડાભેા હાથ વરદમુદ્રાએ છે.
ચિત્ર ૧૦૩ ગણધર શ્રીસુધર્માંવામી. આચિત્રના વર્ણન માટે જીએચિત્ર ૭૮ મધ્યેનું આ પ્રસંગનું જ વર્ણન. ચિત્ર ૧૦૪ આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિ' મઁભાતના શાં. ભં, ની તાડપત્રની પર્યુષણા કલ્પની પત્ર૮૭ની તારીખ વગરની પ્રતનાં છેલ્લા પત્ર ઉપરથી આ પ્રસંગ લેવામાં આવ્યા છે. પ્રતની લિપિના મરેાડ વગેરે શ્વેતાં આ પ્રત તેરમા સૈકા લગભગની લખાએલી હોય એવું લાગે છે.
જિનેશ્વરસૂરિ નામના એ આચાયો થએલા છે, જેમાંના એક શ્રીવર્ધમાનસૂરિના શિષ્ય જેમણે વિ.સં. ૧૦૮૦ (ઇ.સ. ૧૦૨૩)માં જાવાલિપુરમાં અષ્ટકવૃત્તિ, નિર્વાણલીલાવતી આદિની રચના કરી હતી અને જે સાતહજાર લેક પ્રમાણે નવા વ્યાકરણની રચના કરનાર શ્રીબુદ્ધિસાગરસૂરિના ગુરુભાઇ હતા તે અને ખીજા શ્રાવકધર્મપ્રકરણના રચનાર શ્રીજિનતિસૂરિના શિષ્ય કે જે શ્રીનૈમિશ્ચંદ્રભંડારીના બીજા પુત્ર હતા અને વિ.સં. ૧૨૪૫ (ઇ.સ. ૧૧૮૮)માં જેએને આચાર્યપદવી આપવામાં આવી હતી અને વિ.સં. ૧૬૭૧ (ઇ.સ. ૧૨૭૪)માં જે સ્વર્ગે સંચર્યાં હતા તે સંબંધીના વિસ્તૃત ઉલ્લેખ ખરતરગચ્છ પટ્ટાવિલે'માં છે,
પ્રસ્તુત ચિત્ર તે ખીન્ન જિનેશ્વરસૂરિ કે જેઓ શ્રીજિનપતિસૂરિના શિષ્ય હતા તેઓનું હાય એમ લાગે છે. શ્રીજિનેશ્વરસૂરિ સિંહાસન ઉપર બેઠેલાં છે તેએાના જમણા હાથમાં મુહુત્તિ છે અને ડાબે) હાથ અભયમુદ્રાએ છે, જમણી બાજુના તેએશ્રીના ખભા ખુલ્લા છે ઉપરના છતના ભાગમાં ચંદરવા આવેલે છે, સિહાસનની પાછળ એક શબ્દ ઊભા છે અને તેએાની સન્મુખ એક શિષ્ય વાચના લેતા બેઠે છે ચિત્રની જમણી બાજુએ એક ભક્તશ્રાવક એ હાયની અંજિલ જોડીને ગુરુમહારાજના ઉપદેશ સાંભળતા હોય એમ લાગે છે.
Plate XXIX
ચિત્ર ૧૦૫ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિને શ્રીજયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના. પાઢણુના તપાના ભંડારની તાડપત્રની પેાથી ૧૯ પત્ર ૩૫૦માં એ વિભાગ છે. પહેલા વિભાગનાં પુત્ર ૧થી ૨૯૭ સુધી સિહંહૈમચંદ્ર વ્યાકરણવૃત્તિ છે અને બીજા વિભાગમાં સિંહેમચંદ્ર વ્યાકરણાંતર્ગત ગણપાઠ પુત્ર ૨૯થી ૩૫૦ સુધી છે અંતમાં લેખક વગેરેની પુષ્ટિકા આદિ કશું યે નથી, પ્રતના પત્રની લંબાઇ ૧૨ ઈંચની અને પહોળાઇ ફક્ત ર ૢ ઇંચની છે. અત્રે રજુ કરેલાં ચિત્રા પહેલા વિભાગના પત્ર ૧-૨ અને ૨૯૬-૨૯૭ ઉપરથી લીધેલાં છે આ ચિત્રા પૈકીનાં પહેલાં એ ચિત્રા ગુજરાતના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વનાં હેવાથી મૂળ રગમાં આ ગ્રંથનાં મુખપૃષ્ટ તરીકે આપ્યાં છે.
એક વખતે અવંતિના ભંડારમાં રહેલાં પુરતા ત્યાંના નિયુક્ત પુસ્ત્રએ ભુતાવતાં તેમાં એક લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યું. એટલે તેણે ગુરુને પૂછ્યું કે આ શું છે? ત્યારે આચાર્ય મહારાજ (શ્રીહેમચંદ્રસૂરિ) આસ્થા કેઃ ‘એ ભાજ વ્યાકરણ શબ્દશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનેમાં શિરામણી એવા માલવાધિપતિએ શબ્દશાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જૈન ચિત્રકલ્પદ્રુમ
છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃક્ષ, વાસ્તુ-ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વમ તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે, અને નિમિત્ત શાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રૠચૂડામણ ગ્રંથા છે, વળી મેઘમાળા અર્થશાસ્ત્ર પણ છે, અને તે બધા ગ્રંથે! તે રાજાએ બનાવેલ છે.’
આ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ મેલી યો કે: આપણા ભંડારમાં શું એ શાસ્ત્ર નથી ? સમસ્ત ગૂર્જર દેશમાં શું કેઇ વિદ્રાન નથી? ત્યારે બધા વિદ્વાને મળીને શ્રીહેમચંદ્રસૂરિને એવા લાગ્યા. એટલે મહાક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક વિનંતિ કરી કે: હું ભગવન્! એક વ્યાકરણ-શાસ્ત્ર બનાવીને અમારા મનાથ પૂરા કરશ.'૪૬
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે; તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભદ્રાસન ઉપર શ્રીહેમચંદ્રસૂરિ મેા છે. તેઓના જમણા હાથમાં મુહપત્તિ છે તથા ડામેા હાથ તેઓશ્રીએ વરદમુદ્રાએ રાખેલા છે, તેની સન્મુખ સ્થાપનાચાર્ય છે, જમણા ખભેા ઉઘાડા છે, બગલમાં આવે (જૈન સાધુઓનું વરક્ષાના ઉપયોગમાં આવતું એક ગરમ ઊનનું ઉપકરણ) છે, સામે એક શિષ્ય બે હાથે તાડપત્રનું એક પત્ર ઝાલીને બેઠા છે. જેના ઉપર ‘સિંહૈ'નું પહેલું સૂત્ર ૩ અર્ધમ્ નમ: સ્પષ્ટ લખેલું છે. શિષ્યની પાછળ એ હાથની અંજલિ બૈડી નમ્ર વદને ગુરુશ્રીના વચનામૃતનું પાન કરતા બે રાજવંશી પુષોએડેલા છે, જેમાં એક વ્યક્તિના ચિત્ર ઉપર શ્રીનચિવ અને બીજી વ્યકિતના ચિત્ર ઉપર શ્રીમરાજ્યેત આ પ્રમાણેના અક્ષરાથી નામે લખેલાં છે. ચિત્રની ઉપરના ભાગમાં શ્રીમનન શ્રીગયસિંહવેવાર્થયા સિફ્રેમચન્દ્ર થાવનનિર્માપતિ આ પ્રમાણેના સ્પષ્ટ અક્ષરે લખેલા છે. જે સમયે સિદ્ધરાજ જયસિંહદેવ કુમારપાલદેવ એ મહાન ગૂર્જરેશ્વરી જૈનધર્મનું તથા જૈનાચાર્યાંનું આ પ્રમાણે બહુમાન કરતા હશે તે સમયે ગુજરાતની પુણ્યભૂમિ ઉપર અહિંસાનું કેટલું બધું પ્રાબલ્ય પ્રવર્તનું હરો તેના ખ્યાલ સુદ્ધાં આજના વિલાસી વાતાવરણમાં આવવા મુશ્કેલ છે. ચિત્રમાં સિદ્ધરાજ જયસિંહદેવ તથા કુમારપાલ દેવની સાથે જ રજુઆત કરેલી હાવાથી આ પ્રત તે બંનેની હયાતી બાદ લખાઈ હરશે તેમ સાબિતી આપે છે, એકે ચિત્રમાં વપરાએલા રંગે તથા લિપિ પણ એ વાતની સાબિતી આપે છે જ. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં વર્ણવેલી ‘સિદ્ધહેમ’ વ્યાકરણના પ્રચારને લગતી ઘટનાના પ્રસંગ વ્હેવાને છે. પાતાના કુળને ાભાવનાર એવા કાકલ નામે કાયસ્થ હતા કે જે આડ વ્યાકરણને અભ્યાસી અને પ્રજ્ઞાવાન હતા, તેને શ્વેતાં જ આચાર્યશ્રીએ વ્યાકરણશાસ્ત્રના તત્ત્વાર્થને જાણનાર એવા તેને તરત જ અધ્યાપક બનાવ્યેા. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમી (શુકલ પંચમી)ના દિવસે તે પ્રશ્ને પૂછી લેતા અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થએલા વિદ્યાર્થીઓને રાન્ત કંકણાદિથી વિભૂષિત કરતા. એમ એ શાસ્ત્રમાં નિષ્ણાત થએલા જનેને રાજા રેશમી વસ્ત્ર, કનકાષણા, સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતા.
४७
૪૬ જુએ. 'શ્રીપ્રમાવવરિતે શ્રીહેમચન્દ્રસૂરિપ્રવધ: જો, ૭૪ થી ૮૧ સુધી,
४७ लुभे। श्रीप्रभावकचरिते श्रीहेमचन्द्रसूरिप्रबन्धे ली. ११२ श्री ११५
Page #179
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણું
૧૪૫ - ચિત્રમાં ઉપરના ભાગમાં પિસ્તાત્રાન વાર પતે એમ સ્પષ્ટ લખેલું છે, જમણી બાજુએ લાકડાના ઊંચા આસન ઉપર જમણા હાથમાં સોટી (વિદ્યાર્થીઓને શિક્ષા કરવા) અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને પંડિત સામે બેઠેલા વિદ્યાર્થીઓને તર્જના કરતા અને અભ્યાસ કરાવતો બેઠેલો છે. તેના ગળામાં ઉપવીત-જોઈ નાખેલી છે, તેને ચહેરે પ્રદ, પ્રતિભાવાન અને બુદ્ધિશાળી હોવાની ખાત્રી આપે છે, ઉપરના છતના ભાગમાં ચંદરો બાંધેલો છે, વચ્ચે સ્થાપનાચાર્ય ઉપર પુસ્તક મૂકેલું છે, જે ઘણું કરીને 'સિદ્ધહેમ' વ્યાકરણની પ્રત હશે એમ લાગે છે. પંડિતની સામી બાજુએ ચારે વિદ્યાથીએ બંને હાથમાં “સિદ્ધહેમ'નું પહેલું સૂત્ર ક અ નમ: અક્ષરો લખેલું પત્ર લઈને અભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રતના બીજા પુત્ર ઉપરથી લીધેલું છે. ચિત્ર ૧૦૧ સિદ્ધહેમ વ્યાકરણની હક્તિ ઉપર સ્થાપના. ઉપરોક્ત બનના પત્ર ૨ ઉપર ચિત્રપ્રસંગ.
આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆતઉપર ના જિનમંદિરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિદ્ધરાજ જયસિંહદેવપતે બંધાવેલા રાયવિહાર૪૮ નામના ચિચમાં શ્રી જિનેશ્વરદેવની બે હાથની અંજલિ જોડીને તુતિ કરતા દેખાય છે. ડાબી બાજુએ રાજહસ્તિ ઉપર મહારાજાધિરાજ મૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહદેવની સવારી હોય એમ લાગે છે. તેના ડાબા હાથમાં ખુલ્લી તલવાર છે અને જમણા હાથમાં “સિદ્ધહેમ'ની પ્રતિનું એક પત્ર પકડયું હોય એમ લાગે છે. હાથીના કુંભસ્થળ ઉપર માવત જમણું હાથમાં અંકુશ લઈને બેઠેલો છે, માવતના મસ્તકની ઉપરના ભાગમાં આવેલ છત્રના દંડનો ભાગ દેખાય છે. હાથીની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી જમણા હાથથી ચામર વીંઝતી ઊભેલી છે, હાથીની જમણી બાજુએ એક પુરુષ ઢેલ વગાતો દેખાય છે. આ પ્રસંગને લગતો ઉલ્લેખ “પ્રબંધ ચિંતામણિમાં શ્રીમેરૂતુંગરિએ કરેલો છે.
શ્રી હેમચંદ્રસૂરિએ સમસ્ત વ્યાકરણને અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ લોકપ્રમાણે એવું પંચાંગ પૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પોતાની સ્મૃતિ-યાદગીરીમાં તેનું નામ “શ્રીસિદ્ધહેમ” રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી પર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યું. હાથી પર બે ચામર ધરનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગ્રંથ પર મત છત્ર ધર્યું હતું ત્યારપછી તેનું પઠન રાજસભાના વિદ્વાન પાસે કરવામાં આવ્યું અને રાજાએ સમૂચિત પૂજોપચાર કર્યા પછી તેને રાજય સરસ્વતી દેવમાં સ્થાપિત કરવામાં આવ્યું.૪૯
આ પછી ચિત્રના અનુસંધાને, તેના પ્રચારને અંગે તેના વિદ્યાર્થીઓને પારિતોષિકદિ આપવાને નીચેના ભાગમાં વર્ણવેલો પ્રસંગ જેવા છે. જમણી બાજુએ ગુમાર નામને રાજ્યાધિકારી સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈને એઠે છે. તેણે જમણા ખભા ઉપર ઉધાડી તલવાર જમણા હાથે મઠમાંથી પકડીને રાખેલી છે અને ડાબા હાથની તર્જની આંગળી ઉચી કરીને હાથની
૪૮ જુએ છીમાનવિહારેલાવાયાગુરૂવાત
हष्ट्रात द्वितीयाच पदं प्रणिजगाद सः ॥ २२६॥ -श्रीप्रभावकचरित श्रीहेमचन्द्रसूरिप्रबन्धे ૪૯ જુઓ રીઝવનિત્તામળે તૃનીકરા: ૬૦-૬૨. સંપાદક જિનવિજયજી
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જૈન ચિત્રકલ્પદ્રુમ
મુઠ્ઠીમાં કાંઈક—ઘણું કરીને સામે એ હાથની અંજિલ જોડીને બેઠેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવાની વસ્તુ—રાખીને ખેલતા દેખાય છે, વિદ્યાર્થીની પાછળ ગળામાં જનાઈ સહિત, ડાબા ખભા ઉપર સેટી રાખીને જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠાને ભેગા રાખીને ઊભેલે કાકલ કાયસ્થ પતિ આ વિદ્યાર્થી ધણું જ સારૂં ભણ્યા છે એમ સંતાપ બતાવતા અને વીરકુમારને પારિતોષિક આપવાનું કહેતા હોય એમ લાગે છે. વિદ્યાર્થીની યુવાન વય બતાવવા ચિત્રકારે દાઢી અગર મૂછના વાળની રજુઆત કરી નથી. મારી માન્યતા પ્રમાણે જેવી રીતે કાફલ કાયસ્થને પંડિત તરીકે આ વ્યાકરણના અધ્યાપક નીમવામાં આવ્યેા હતેા તેવી જ રીતે ચિત્રમાં વર્ણવેલા શ્રીવીરકુમારને તેના પ્રચારની અને તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પારિતાષિકાદિ આપવાના અધિકારપદે નીમવામાં આધ્યેા હશે. આ ચિત્રમાં આપણને તેને પ્રચાર કરનાર અધિકારીનું નામ મળી આવે છે જે ગુજરાતના ઇતિહાસને માટે મહત્ત્વનું છે,
ચિત્ર ૧૦૭ પાર્થનાનાથનું દેરાસરઃ શા. વિક્રમ, શા. રાજસિંહ, શા કર્મણુ તથા હીરાદે શ્રાવિકા. ઉપરાંત પ્રતના પાના ૨૯૬ ઉરનું ચિત્ર. ચિત્રનું કદ ૨૩×૨૬ ઈંચ છે.
જમણી બાજુ પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધ દેરાસર છે, તેમાં મધ્યભાગમાં નીલવર્ણની પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૂર્તિ આભૂષણે સહિત બિરાજમાન છે; મસ્તકે શ્યામ રંગની સાત કણાઓ છે. મૂર્તિની સન્મુખ ગર્ભાગારની બહાર રંગમંડપમાં સા, વિઝ્મ, સા. રાગસિં, સા. ક્ર્મનનામના ત્રણ પુ તથા આવિયા હીતિવિ નામની એક સ્ત્રી અનુક્રમે છે. સઘળાંએ બે હાથની અંન્તિલ જોડીને પ્રભુની સ્તુતિ કરતાં ઊભાં છે. દેરાસરનું શિખર આકાશમાં ઊડતી ધ્વજા સહિત દેખાય છે, શિખર તથા રંગમંડપ ગુજ– રાતની મધ્યકાલીન સ્થાપત્ય કળાના સુંદર નમૂના છે. શિખરની બંને બાજુએ ઊડતાં પક્ષીઓની રજુઆત તથા રંગમંડપ ઉપરથી કૂદકા મારીને શિખર તરફ જતાં ત્રણ વાંદરાંઓની રજુઆત કરીને આ દેરાસર ગગનચુંબી છે તેમ બતાવવાના ચિત્રકારો ઈરાદો છે. સા. વિજ્મ, સા, રાગસિંહ તથા સા. ધર્મળ ત્રણે સગા ભાઇઓ તથા વૈભવશાળી ગૃહસ્થ-શ્રાવકો હશે તેમ તેઓના પહેરવેશ ઉપરથી જણાઈ આવે છે, મારી માન્યતા પ્રમાણે કદાચ ચિત્રમાં રજુ કરેલું પાર્શ્વનાથનું મંદિર પણ તેઓએ બંધાવ્યું હોય, ગુજરાતનાં પ્રાચીન ચિત્રામાં વાંદરાંની રજુઆત સૌથી પ્રથમ આ ચિત્રામાં મળી આવે છે. જોકે વિ.સં. ૧૪૯૦ (ઇ.સ. ૧૪૪૩)ના કપડા ઉપર ચીતરાએલા પંચતીર્થી પટમાં પણ વાંદરાની રજુઆત કરવામાં આવી છે, પરંતુ તે આપણા આ ચિત્રથી પછીના સમયનાં છે,
ચિત્ર ૧૦૮ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહૈમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મંત્રી કર્મષ્ણુ વિનતિ કરે છે. ઉપરના ચિત્રના અનુસંધાનનું આ ચિત્ર પ્રતના પાના ૨૯૭ ઉપરથી લેવામાં આવ્યું છે, ચિત્રનું કદ ર×ર છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિંહાસન ઉપર માનવપ્રમોાય નામના જૈન સાધુ જમણા હાથમાં મુત્તિ રાખીને તથા ડાબે હાથ ઢીંચણુ ઉપર ટેકવીને સામે બેઠેલા શિષ્યને પાઠ આપતા હોય એમ લાગે છે, સામે બેઠેલા શિષ્યનું નામ િિતિમુનિ છે. પ્રતિતિલક મુનિના બંને હાથમાં તાડપત્રનું એક પુત્ર છે, તેમની પાછળ સા. ધર્મળ તથા ઉપરના ભાગમાં સા. વિવિદ્ છે. હાથની
Page #181
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૪૭ અંજલિ જોડીને બેઠેલા અને ગુરુના ઉપદેશનું શ્રવણ કરતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં બે સાધ્વીએ કે જેમનાં નામ અનુક્રમે શ્રી પદ્મwાંતિથિ તથા સુત્રતત્રમામસામુ છે અને બંને સાથીઓની સામે બે શ્રાવિકાઓ છે જેમાં એકનું નામ વા. હીરવિકથાવિક એટલે વાયગીય હીરાદેવી મુખ્ય શ્રાવિકા છે, ઉપરોકત ચિત્રની બધી વ્યક્તિએ તથા નીચેના ચિત્રની સાધ્વીઓ તથા શ્રાવિકાઓ આનંદપ્રપાધ્યાયને ઉપદેશ શ્રવણ કરે છે, બીજું આ ચિત્રમાં પ્રત લખાવનારના સમયના મુખ્ય સાધુઓ, સાધ્વીએ શ્રાવ તથા શ્રાવિકાઓના નામ સાથેનાં ચિત્રો આપણને તે સમયના ચતુવિધ સંધના રીતરિવાજે તથા પહેરવેશને બહુ જ સુંદર ખ્યાલ પૂરો પાડે છે.
આ ચિત્રોમાં મુખ્યત્વે કરીને લાલ, કાળ, ધોળ, પીળો, લીલો તથા ગુલાબી રંગને ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્ર ૧૦૬-૧૭માં જિનમંદિરોની રજુઆત તે સમયનાં જિનમંદિરોની સ્થાપત્ય રચનાનો, ચિત્ર ૧૦૬-૧૦–૧૦૮માંના સ્ત્રી-પુરુષોના પહેરવેશો તે સમયના ગુજરાતના વિભવશાળી ગૃહસ્થાના રીતરિવાજોનું ભાન કરાવનારા પુરાવા છે. ચિત્ર ૧૦૬માં હાથીને જે રંગ પોપટીઓ લીલો છે તે ચિત્રકારની કલ્પના માત્ર છે અને તે બતાવીને તેને આશય આ હાથી સામાન્ય નથી પણ વિશિષ્ટ જાતિને છે તે બતાવવાનો છે. ચિત્ર ૧૦૭-૧૦૮માં સા. વિક્રમ, સા. રાજસિંહ તથા સા. કર્મણને માથાની પાછળના ભાગમાં અંબોડા વાળેલા અને અંબાડામાં દરેકે માથાને ખુપ (માથે પહેરવામાં આવતા દાગીનો) ઘાલેલો છે જે રિવાજ આજે સ્ત્રીઓમાં હજુ ચાલુ છે પરંતુ ગુજરાતના પુોમાંથી હાલમાં નાબૂદ થઈ ગએલો છે. ચિત્ર ૧૦૭ તથા ૧૦૮માં હીરાદેવી પ્રમુખ શ્રાવિકાએ માથે સાડી ઓઢેલી નથી અને કાનમાં મોટી વાળીઓ તથા કર્ણફૂલ ઘાલેલાં છે, ચિત્ર ૧૦૮માંની બે સાધ્વીઓનાં માથાં પણ ખુલ્લાં છે જે તે સમયના પહેરવેશનું દિગ્દર્શન કરાવનારા નમૂના છે, સ્ત્રીઓની આકૃતિ કંચુકી તથા સ્તનની રજુઆતથી પુરુષની આકૃતિથી પ્રાચીન ચિત્રામાં તરત જ જુદી તરી આવે છે.
પ્રત લખાવનાર સંબંધી માહિતી કર્મણ નામે એક અમદાવાદના સુલતાનને મંત્રી પંદરમા સૈકામાં થએલો છે જેણે અમદાવાદમાં આચાર્યથી સમજયસૂરિના શિખ્ય મહસમુદ્રને વાચક પદ અપાવ્યું હતું. ૫૦ પરંતુ બીજું નામ સાથે તથા પ્રતની લિપિ જોતાં આ પ્રત તેરમા અગર ચોદમાં સૈકામાં લખાએલી હોય એવી લાગે છે તેથી આ મત લખાવનાર ઉપરોકત કર્મણ હેવાની સંભાવના બહુ જ ઓછી છે.
આ પ્રત ચૌદમા સૈકા દરમ્યાન લખાએલી હોય એમ લાગે છે. પ્રતનાં ચિત્રોમાં સમકાલીન રાષ્ટિની છાપ ઉતરી છે. જૂનાં ખોખાં પ્રમાણે ચિત્રો દોરવા છતાં પાત્રા-પ્રાણીઓ વગેરેનાં રૂપરંગ તાદશ બન્યાં છે.
५० शुगे। श्रीतीर्थयात्रापुरुपुण्यकारिणा श्रीकर्मणाऽऽख्येन महीपमन्त्रिणा। महीसमुद्रभिधपण्डितप्रभोः पादाभ्युपाध्यायपदै विवेकिना ||३||
----गुरुगुणरत्नाकरकाव्य सगे ३, पृष्ठ ३८
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જેન ચિત્રકપમ
Plate XXX . ચિત્ર ૧ભ્ય શ્રી પાર્શ્વનાથનું ચ્યવન. ઈરિની પ્રતના પાના પ0 ઉપરથી ચિત્રના મૂળ કદ ૨*૨ ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજુ કરવામાં આવ્યું છે.
પુરુષપ્રધાન અર્તન શ્રીપાર્શ્વનાથ ચીમકાળના પહેલા માસમાં પહેલા પખવાડિયામાં, ચૈત્ર ભાસના કૃષ્ણપક્ષમાં (ગુજરાતી ફાગણ માસમાં) ચોથની રાત્રિને વિષે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામના દશમા દેવલોકથી વીને વારાણસી નગરીના અશ્વસેન નામે રાજાની વામાદેવી પટરાણીની કુક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો વેગ પ્રાપ્ત થતાં દેવ સંબંધી, આહાર, ભવ અને શરીરને ત્યાગ કરી ગર્ભપણે ઉત્પન્ન થયા.
પાર્શ્વનાથ ભગવાનની નીલ વર્ણની પદ્માસભ્ય મૂર્તિ ચ્યવન કલ્યાણક દર્શાવવા અત્રે રજુ કરી છે. મસ્તક ઉપર કાળા રંગની ધરણેન્દ્રની સાત કણ છે. મૂર્તિ આભૂષણોથી શણગારેલી છે. પબાસન વગેરેનું વર્ણન અગાઉ ચિત્ર ૬૮માં કરી ગયા છીએ.
Plate XXXI ચિત્ર ૧૧૦ શ્રી પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લોચ. ઈડરની પ્રતના પાના ૬૦ ઉપરથી મળ ચિત્રનું કદ
ઇચ ઉપરથી મોટું કરીને અત્રે રજુ કર્યું છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણું અંગિકાર કર્યું ત્યારે હેબતઋતુનું ત્રીજું પખવાડીયું-પપ માસને કૃષ્ણપક્ષ વત હતા, તે પખવાડીઆની અગિયારશના દિવસે (ગુજરાતી માગશર વદી અગિયારશ) પહેલા પ્રહરને વિષે, વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમક્ષની પાસે આવી, પાલખીમાંથી નીચે ઉતરી, પિતાની મેળે જ પિતાનાં આભૂષણ વગેરે ઉતાર્યા, અને પિતાની મેળે જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. આખી ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ ધ્યાન ખેંચે તેવી રીતે ચિત્રકારે તાદશ્ય ચીતર્યું છે. આજુબાજુના ઝાડની ગેકવણું બહુ જ સુંદર પ્રકારની છે, આખુંએ ચિત્ર સેનાની શાહીથી મૂળ ચીતરેલું છે.
Plate XXXII ચિત્ર ૧૧૧ જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ કાઉસગ્ગયાનમઃ ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ અને ધરણેન્દ્ર, પદ્માવતી. ઈડરના પ્રતના પત્ર ૬૧ ઉપરથી આ ચિત્ર મૂળ કદમાં તેના લખાણ સાથે લીધેલું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઉપસર્ગના ચિત્રથી થાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્રમણપણું અંગીકાર કર્યા પછી, વિચરતા થકા, એકદા કોઈ તાપસના આશ્રમમાં આવી ચડયા. ત્યાં રાત્રિને વિષે એક કુવાની નજીકમાં જ વડવૃક્ષ નીચે પ્રતિભા ધ્યાને સ્થિર થયા. તે સમયે કમના જીવ મેઘમાલી નામના દેવે કલ્પાંતકાળના મેઘની પેઠે વરસાદ વરસાવવા માંડશે. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. જળને જેસબંધ પ્રવાહ પ્રભુના ઘુંટણ પર્યત પહોં, ક્ષણવારમાં પ્રભુની કેડસુધી પાણી પહોંચ્યું અને જોતજોતામાં કંઠની ઉપરવટ થઈને નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તે
Page #183
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૪૯ અચળ અને અડગ જ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુ પર ભયંકર ઉપદ્રવ થતો જો. તત્કાળ ધરણેન્દ્ર પિતાની પટરાણીઓ સહિત પ્રભુની પાસે આવ્યા અને ભક્તિભાવ ભર્યો નમસ્કાર કરી, તેમના મસ્તક ઉપર કણ રૂપી છત્ર ધરી રાખ્યું.
જમણી બાજુએ પાર્શ્વનાથ પ્રભુની પાછળ ગરદન સુધી જળ બતાવવા માટે ચિત્રકારે ઝાંખા લીલા રંગના લીટા મારીને જળની આકૃતિ ઉપજાવી કાઢી છે તેમના પગની નીચે એક સ્વરૂપે ધરણેન્દ્ર બે હાથ જોડીને પદ્માસને બેઠેલો અને પલાંઠી વાળેલા પોતાના બંને પગ ઉપર પ્રભુના એ પગ રાખીને બેઠા છે, બીજું સ્વરૂપ નાગનું કરી આખા શરીરને વીંટળાઈ વળી સાત ફણુઓ રૂપી છત્ર મસ્તક ઉપર ધરી રહ્યો છે, ત્રીજા મૂળ રૂપે પાર્શ્વનાથ પ્રભુની ડાબી બાજુએ બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતો ઉભા છે, તેની પાછળ તેની પટરાણી બે હસ્તની અંજલિ જોડીને પ્રભુના ગુણગાન કરતી ઊભી છે. ધરણેન્ડે આટલી બધી ભક્તિ કરી અને કાંઠે પ્રભુની આટલી બધી કદર્થના કરી, બંનેએ પિતપોતાને ઉચિત કાર્યો કર્યા છતાં બંને તરફ સમાન દૃષ્ટિવાળા પ્રભુ પાર્શ્વનાથ જગત નું કલ્યાણ કરનારા હોવાથી કેમ વંદનીય ન થાય? આ પછી ચિત્રના અનુસંધાને ઉપરના ચિત્રમાં વર્ણવેલો પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણને પ્રસંગ જેવા છે. વર્ષાકાળના પહેલા મહિનાના બીજા પખવાડીયામાં, શ્રાવણ શુકલ અષ્ટમીના દિવસે, સમ્મત નામના પર્વતના શિખર ઉપર, જળરહિત માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથપ્રભુનિર્વાણ પામ્યા-મોક્ષે ગયા.
Plate XXXIII ચિત્ર ૧૧૨ શ્રીપભદેવનું નિર્વાણ ઇડરની પ્રતના પાના ૦૮ ઉપરથી ચિત્રનું મૂળ કદ ઈંચ ઉપરથી મોટું કરીને અત્રે રજુ કર્યું છે.
શ્રી ઋષભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમા પખવાડીઆમાં; માધમાસની વદિ તેરશને દિવસે ગુજરાતી પપ વદિ ૧૩) અષ્ટાપદ વતના શિખર ઉપર, જળ રહિત ચાદભક્ત, છ ઉપવાસનો તપ કરીને અભિજિત નામના નક્ષત્રને વિષે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, સવારના સમયે મયંકાસને બેસીને નિર્વાણ પામ્યા..
ચિત્રમાં ઋષભદેવ પ્રભુ સર્વ આભૂષણે સહિત સિદ્ધશીલા ઉપર બેઠેલા અને આજુબાજુ બે ઝાડની રજુઆત કરીને ચિત્રકારે શ્રી ઋષભદેવના નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ ચીતરેલો છે.
ઈડરની આ પ્રતમાંના દરેક ચિત્રોની પૃષ્ઠભૂમિ સીંદુણ્યિા લાલ રંગની છે. આ બધાંયે ચિત્રા અસલ માપે ચીતરાએલાં છે. તેમાં રંગભરની સરસ વહેંચણે વાતાવરણ અને પદાર્થોની ઝીણવટમાં પરંપરાગત આકૃતિઓ ચીતરી છે પણ મૂળ આકારોનો પ્રત્યક્ષ પરિચય નહિ હોવાથી ચિત્રકારોએ નકકી કરેલાં આકારોનાં કૃત્રિમરૂપો ચિત્રકાર ચીતરે ગયે છે છતાં સુશોભનોમાં જરાએ પાછો પડતો નથી. આ પ્રતમાં સોનાની શાહીને ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે, ચિત્રના પા ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીનો ઉપયોગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યો છે, ઉપરાંત, સીંદુરિયે લાલ, ગુલાબી, ફીરમળ, પીળો, વાદળી, રૂપેરી, અંબુડી, સફેદ, કાળો, આસમાની તથા નારંગી રંગનો પણ ઉપયોગ આ પ્રનના ચિત્રોમાં કરવામાં આવ્યો છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જેન ચિત્રકલ્પદ્રુમ
Plate XXXIV
ચિત્ર ૧૧૩ શ્રી મહાવીર પ્રભુ. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. તાડપત્રની કાલકથાની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચઉદમી સદીનું આ ચિત્ર તે સમયના જિનમંદિરની સ્થાપત્ય રચનાના સુંદર
ખ્યાલ આપે છે, સ્થાપત્ય શણગાર તથા તેની કુદરતી આંખે, મૃદુ- કમળ છતાં પ્રમાણપત હાસ્ય કરતું મૂખ, તે સમયના ચિત્રકારની ભાવ અર્પણ કરવાની શક્તિને સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની બેઠકની નીચે પબાસણમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એકેક સિંહ તથા કિન્નર ચીતરેલા છે, મૃતની આજુબાજુ બે ચારધારી દે ઊભા છે, મસ્તકની બાજુમાં એકેક સ્ત્રી ફૂલની માળા લઈને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીતરેલી છે, મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં છત્ર લટકતું છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાનો વિભાગ સંગાપ્ત થાય છે.
Plate XXXV ચિત્ર ૧૧-૧૧૫-૧૬ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે. હંસવિ. ૨. વડોદરા લિસ્ટ નં. ૧૪૦૨ની કલ્પસૂત્રની તારીખ વગરની પાના ૧૩૯ની સુવર્ણાક્ષરી પ્રતમાંથી.
પાનાની આજુબાજુના હાંસીઆમાંનાં આ સુશોભનો સહેજ રમતમાં ચીતરાએલાં લાગે છે, છતાં ચિત્રકારની પાત્રોમાં નવીનતા રજુ કરવાની ખૂબી કઈક અલોકિક પ્રકારની છે. ચિત્ર ૧૧૭-૧૧૮ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપો. અમદાવાદના દે. પા. ના દયાવિ. શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્ર તથા કાલકથાની અપ્રતિમ કારીગરીવાળી સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી.
કાગળની પ્રતના હાંસીઆમાંનાં ચિત્રો મથેના નર્તનાપાત્રવાળાં આ ચિત્રો વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે, ચિત્રકાર બરોબર જાણે છે કે ચિત્રોમાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપોનાં એકેએક અંગ એવાં તે બારીક દેરાએલાં છે કે આપણી સામે જાણે તે સમયની જીવતી જાગતી ગુજરાતણે ગરબે રમતી ખડી ન કરી દીધી હોય !
Plate XXXVI ચિત્ર ૧૧૯ થી ૧૩૦ નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ. દે. પા. ના દયાવિ. વર્ણન માટે જુઓ લરરાય ૨. માંકડનો આ સંબંધીને લેખ, પૃષ્ઠ ૬રથી પૃષ્ઠ ૬૯ સુધી.
Plate XXXVII ચિત્ર ૧૩૧ થી ૧૪૨ નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે. દે. પા. ના દયાવિ. વર્ણન માટે જુઓ ઑલરરાય ૨. માંકડને આ સંબંધીને લેખ.
Plate XXXVIII ચિત્ર ૧૪૭ નારીકુંજર સારાભાઈ નવાબના સંગ્રહમાંની. રતિરહસ્યની પોથીમાંથી. ચિત્ર ૧૪૪ પૂર્ણકુંભ, ચિત્ર ૧૪૫ નારીઅશ્વ, ચિત્ર ૧૪૬ નારીશકિટ, ચિત્ર ૧૪૭ નારીકુંજર, ચિત્ર ૧૪૩ થી ૧૪૭ દે.પા. ના
Page #185
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણુ
૧૫૧
યાવિ. ની પ્રતમાંના પાના ઉપરથી લેવામાં આવ્યાં છે. વણત માટે જુઓ શ્રીયુત નં. ર. મજમુદારના ‘સંચેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭૦થી ૯૪ સુધી.
Plate XXXIX
ચિત્ર ૧૪૮ નારીકુટંટ રાજપૂત શાળા. ચિત્ર ૧૪૯ નારીઅશ્વ રાજપૂત શાળા. ચિત્ર ૧૫૦ નારીકુંજર રાજપૂત શાળા. ચિત્ર ૧૫૧ નારીઅશ્વ રાજપૂત શાળા. પ્રાચીન ચિત્રા ઉપરથી વર્ણન માટે જીએ ‘સંયેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭થી ૯૪ સુધી.
Plate XL.
ચિત્ર ૧૫૨-૧૫૩ ‘નારીકુંજર’ અમદાવાદમાં ઝવેરીવાડમાં વાપાળમાં આવેલા અજિતનાથ તીર્થંકરના જિનમંદિરમાં લાકડામાં કાતરી કાઢેલા ગ્મા નારીકુંજરનું ચિત્ર લને અત્રે રજુ કરવામાં આવ્યું છે. ચિત્ર ૧૫૪ પ્રાણીકુંજર (મુગલ સંપ્રદાય).
Plate XLI
ચિત્ર ૧૫૫ કામદેવ. સારાભાઈ નવાબના સંગ્રહની રતિરહસ્યની પદરમાં સૈકાની કાગળની હસ્તલિખિત પ્રત ઉપરથી. ચિત્રને વળાંક તથા રેખાંકન વગેરે અજંતાનાં પ્રાચીન ચિત્રાને મળતાં દેખાય છે, કામદેવનું આટલું પ્રાચીન અને સુંદર બીજું ચિત્ર હજી સુધી પ્રસિદ્ધ્િમાં આવ્યું નથી,
ચિત્ર ૧૫૬ ચંદ્રકળા, સારાભાઇ નવાબના સંગ્રહમાંથી પ્રાચીન ગુજરાતી ભાષામાં તેના વર્ણનાત્મક દાહા સાથેનું આ ચિત્ર અને રજુ કરવામાં આવ્યું છે.
ચિત્ર ૫૭ હરિહર ભેટ. આધુનિક ચિત્રસંયેાજનાના નમૂના પૂરા પાડતું આ ચિત્ર રાજા રવિવર્માના ચિત્ર ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્ર ૧૫૫-૧૫૬-૧૫૭ ના વર્ણન માટે જીએ શ્રીયુત મં. ૨. મજમુદારના ‘સંયેાજના ચિત્ર' નામને લેખ.
Plate XLII
ચિત્ર ૧૫૮ ચિત્રસંયેાજના, ચિત્ર ૧૫૯ ચિત્રસંયેાજના, ચિત્ર ૧૬૦ જૈન મંત્રાક્ષા, ચિત્ર ૧૬૧ જૈન મંત્રાક્ષ, ચિત્ર ૧૫૮ થી ૧૬૧નાં ચિત્રા કાંતિવિ. ૧ માંથી લેવામાં આવ્યા છે. વર્ણન માટે જીએ ‘સંયેાજના ચિત્રા' નામને લેખ.
Pltae XLIII
ચિત્ર ૧૨ પ્રભુ મહાવીરની દીક્ષા. હંસવે. ૨ ના પાના ૬૦ ઉપરથી, ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૯૪નું વણૅન. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલે પ્રભુ મહાવીરે કરેલેા અનગારપણા (સાધુપા)ના સ્વીકારના પ્રસંગ જોવાનો છે. વર્ણનને માટે જીગ્મા ચિત્ર ૯૫નું આ પ્રસંગને લગતું વર્ણન.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જેન ચિત્રકલ્પદ્રુમ
Plate XLIV ચિત્ર ૧૧૩ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન હંસવિ. ૧ ના પ્રતના પાના ૩ ઉપરથી. આખું પાનું
પ્રતની મૂળ સાઈઝનું અને નમૂના તરીકે રજુ કરેલું છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું જ ચિત્ર ૭૩નું વર્ણન.
Plate XLV ચિત્ર ૧૧૪ ચૌદ સ્વ. કાંતિવિ. ૧ ના પાના ૧૬ ઉપરથી. ચૌદ સ્વપ્નનાં ચિત્રે અગાઉ ચિત્ર ૭૩ અને ૧૬૭માં આવી ગયાં છે. વાચકોની જાણ ખાતર અત્રે તેનું ટુંક વિવેચન કરવામાં આવે છે.
(૧) હાથી. ચાર મહાન દંતુશળવાળા, ઊંચે, વરસી રહેલા વિશાળ મેદ્ય જેવો અને વિતાવ્યા પર્વતના જેવો સફેદ, તેના શરીરનું પ્રમાણુ શક્રેન્દ્રના રાવણ હાથીના જેવું હતું, સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળા, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારનો હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપ્નમાં જોયો. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહદ્યોતક છે.
(૨) વૃષભ, વેત કમળનાં પાંદડાઓની રૂપકાંતને પરાજીત કરતા, મજબૂત, ભરાવદાર, માંસપેસીવાળે, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળા અને સુંદર શરીરવાળો વૃષભ બીજા સ્વપ્નમાં જે. તેનાં અતિશય ઉત્તમ અને તીક્ષણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે.
(૩) સિંહ. ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિહ જોયો, તે પણ મેતીના હાર, ચંદ્રનાં કિરણું, ના પર્વત જેવો ત રમણીય અને મનોહર હતા. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીક્ષ્ણ દાઢો વડે તેનું મૂખ શોભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી, સાથળો વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો, તેનું પુચ્છ કુંડલાકાર અને ભાયમાન હતું, તે વારંવાર જમીન સાથે અકળાતું અને પાછું કલાકાર બની જતું તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતો હતો. આવા લક્ષણવંત સિંહ આકાશમાંથી ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતા ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયો. સિહ પરાક્રમને ધાતક છે.
(૪) લમીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લમાદેવીનાં ચેથા સ્વપ્નમાં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઊંચા હિમાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળરૂપી મનોહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મોટી આકતિ લક્ષ્મીદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જુએ પસૂત્ર સુબોધિકા વ્યાખ્યાન ૨ જું.
(૫) ફૂલની માળા. પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજું અને સરસ ફૂલોવાળી મેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઉતરતી જોઈ. માળા સંગારની દ્યોતક છે.
(૬) પૂર્ણચન્દ્ર. છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુકલપક્ષના ૫ખવાડિયાની પૂર્ણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જે. ચન્દ્ર નિર્મળતાનો દ્યોતક છે અને બીજા પક્ષે અંધકારને નાશક છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૫૩
(૭) ઊગતા સૂર્ય. સાતમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહના નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યાં; સૂર્ય અતુલ પરાક્રમના દ્યોતક છે.
(૮) સુવર્ણમય ધ્વજદંડ, આમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરતી ધ્વજા જોઈ, તેના ઉપલા ભાગમાં શ્વેત વર્ણને એક સિંહ ચીતરેલેા હતા. ધ્વજ એ વિજયનું ચિહ્ન છે.
(૯) જળપૂર્ણકુંભ. નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલો કુંભ જ્ઞેયે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હેવાથી તે કલ્યાણુને સૂચવતા હતા, પૂર્ણકુંભ મંગલને દ્યોતક છે.
(૧૦) પદ્મસરેવર. દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મસરાવર જોયું, આખું સરાવર જુદીજુદી જાતનાં વિવિધરંગી કમળાથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્મસર્રાવર દસમા સ્વપ્નમાં જોયું. સરાવર નિર્મળતાનું દ્યોતક છે.
(૧૧) ક્ષીરસમુદ્ર. અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જોયે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજ્જવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય, ચારે દિશામાં તેના અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો.
(૧૨) દેવિલેમાન. આરમ સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવેમાન જોયું. જેના ૧૦૦૮ થાંભલા હતા, તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી, તેની ઉપર વરૂ, ટ્ટપલ, ધેડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનહર ચિત્ર આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાયના અને વાજિંત્રાના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી વળી તે વિમાનમાંથી કાલાન્ગુરૂ, ઉંચી જાતને કિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ એક નીકળતી હતી આવું ઉત્તમ વિમાન જેવું,
(૧૩) રત્નરાશિ. તેરમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નના ઢગલા જોયા. તેમાં પુલકરણ, વરત, ઈન્દ્રનીલ રલ, સ્ફટિક વગેરે રનના ઢગલા જોયા, તે ઢગલેા પૃથ્વીતળ પર હોવા છતાં કાંતિ વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતા.
(૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જોયા. એ અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાનું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની વાળા પૃથ્વી ઉપર રહીરહી જાણે કે આકાશના કાઇએક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી.
Plate XLVI
દયાવિ. ની કલ્પસૂત્રની સુગેાભનકળાના નમૂના તરીકે આ આખી યે પ્રતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાના
ચિત્ર ૧૬૫ ચંડકાશિકને પ્રતિબેધ.દે, પા. ના આખા પાનાનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. સુશાભન શૃંગાર મુખ્ય ભાગ ભજવે છે. મારાક ગામથી વિહાર કરી પ્રભુ
શ્વેતાં નગરી તરફ ચાલ્યા, ભાર્ગમાં ગાવાળઆઓએ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જેન ચિત્રકલપકુમ કહ્યું કેઃ “સ્વામી! આપ જે માર્ગે જાઓ છો તે છે કે તાંબાને સીધો માર્ગ છે, પણ રસ્તામાં કનકખલ નામનું તાપસનું આશ્રયસ્થાન છે ત્યાં હમણું એક ચંડકૌશિક નામને દિિવષ સર્ષ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળે.' છતાં કરૂણાળુ પ્રભુ, બીજા કોઈ ઉદ્દેશથી નહીં, પણ પેલા ચંડકૌશિકને પ્રતિબોધવા તેજ માર્ગે તેજ આશ્રમ ભણી ગયા. ચંડકૌશિકને પૂર્વમાં ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગોચરી વહોરવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક હાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિતપૂર્વક પવિક્રમવા માટે હિતચિંતક શિષ્ય ગુરુને ઈરિયાવહી પકિકકમતાં, ગોચરિ પડિકકમતાં, અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં—એમ ત્રણ વાર દેડકવાળી વાત સંભાળી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દોડ્યા. પણ અકસ્માત એક થાંભલા સાથે અકળાતાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા. ત્યાંથી તેઓ જાતિક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી વીને તે આશ્રમમાં પાંચસે તાપસનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પોતાના આશ્રમ ઉપર એટલો બધે મેહ હતો કે કદાચ કોઈ માણસ આશ્રમનું કઈ કળ-કલ તેડે તે તેજ વખતે કોધે ભરાઇ, કહાડે લઈને મારવા દોડે-એક વખતે તે તાપસ ડા રાજકુમારને પિતાના આશ્રમના બાગમાંથી ફળ તેડતાં જોઈ ક્રોધે ભરાયો. કુહાડે લઇ મારવા ધસી જતો હતો, તેટલામાં અચાનક કુવામાં પડી ગયા અને ક્રોધના અવસાયથી ભરીને તેજ આશ્રમમાં પિતાના પૂર્વભવના નામવાળો દૃષ્ટિવિણ સર્ષ થયો.
મહાવીર પ્રભુ તો આશ્રમમાં આવીને કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા-પ્રભુને જોઈ ક્રોધથી ધમધમી રહેલો તે સર્ષ, સર્ય સામે દષ્ટિ કરી, પ્રભુની તરફ દષ્ટિજવાળા ફેંકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછો હટી જાય. એટલું છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા, આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિવાળા કવા માંડી. તથાપિ એ ક્વાળાઓ પ્રભુને તો જળધારાઓ જેવી લાગી! ત્રણ વાર દષ્ટિવાળા છેડવા છતાં પ્રભુનું એકાપ્યાન તુટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રાજે ભરાયે. તેણે પ્રભુને એક સખ્ત ડંખ માર્યો. તેને ખાત્રી હતી કેઃ “મારા તિવ્ર વિષને પ્રતાપ એટલો ભયંકર છે કે પ્રભુ હમણા જ પૃથ્વી ઉપર મૂછિત થઈને પડવા જોઇએ” પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર કસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર ૫ણું ઝેર ન ચઢવું. ઉલટું હંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
વિસ્મય પામેલો ચંશિક સર્ષ થોડીવાર પ્રભુની સન્મુખ નીહાળી રહ્યો, પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઇ એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પિતાનામાં પણું શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં. ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે હે
૫૧ આવી જ એક પાત બુદ્ધ વિશે જાતક નિદાનમાં છે ઉgવેલામાં (ભગવાન) બુલ એકવાર ઉલકા નામના પાંચ શિવાળા જટિલની અમિશાળામાં રાતવાસો રહ્યા જ્યાં એક ઉગ્ર આવિષ સ રહેતા હતા. બુધે તે સને જરાપણ ઇન
Page #189
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૫૫
ચંદે શક! કંઇક સમજ અને બુઝ-ભાષપામ' પ્રધુની શાંતિ અને ધીતાએ તેના પર અસર તા કરી જ હતી. એટલામાં પ્રભુનાં અમૃત શ મીઠાં વધુ સાંભળતા અનેતે વિષે વિચાર કરતાં તેને જાતિરમણ (પોતાના પૂર્વભવ સંબંધીનું) જ્ઞાન ઉત્પન્ન થયું,તે પેાતાના બર્થંકર અપરાધોના પાતાપ કરવા લાગ્યા, પ્રભુને પ્રદક્ષિણા આપતા તે મનમાં વિચાર કરવા લાગ્યો કેઃ ખરેખર આ કરુણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપ માટી ખાઇમાં પડતો બચાવી લીધા. તેજ વખતે તેને અનશન વ્રત લઈ લીધું. રખેને પેતાની વિષય ભયંકર દષ્ટિ કોઈ દોષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પોતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધુ,પર
ખા પ્રસંગને મળતા જ બ્લુના જીવનને એક પ્રસંગ
એક વખત એકવનમાં નદી કિનારે નન્દ વગેરે બધા ગોપો ગાવાળા સુતા હતા, તે વખતે એક પ્રચંડ અજગર આવ્યો કે અે વિદ્યાધરના પૂર્વજન્મમાં પોતાના પના અભિમાનથી મુનિના શાપ મળતાં અભિમાનના પરિણામયે સર્પની આ નીચ યેનિમાં જન્મ્યા હતા. તેણે નન્દના પગ ચસ્યા. બીત બધા ગામ બાળકોની સર્પના મુખમાંથી એ પગ છેડાવવાના પ્રયત્ન નળ ગયા ત્યારે ધ્રુવટે કૃષ્ણે આવી પેાતાના ચરણથી એ સર્પને સ્પર્શ કર્યાં. સ્પર્શ થતાં જ એ સર્પ પેાતાનું રૂપ *ોડી મુળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઇ ગયો. ભક્તવત્સલ કૃષ્ણુના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ એ સુદર્શન નામના વિવાધર શ્રીકૃષ્ણુની સ્તુતિ કરી સ્વસ્થાને ગયા.
ગ્ભાગવત દશમ -~, અ. ૩૪ શ્લા. ૫-૧૫ પૃષ્ઠ ૯૧૭-૯૧¢
પહોંચાડવા સિવાય નિસ્તેજ કરી નાંખવા ચાન સમાધિ આદરી, સર્વે પણ પેાતાનું તેજ પ્રગટાયું છેવટે બુદ્ધના તેજે સર્જતેજનો પરાભવ કર્યાં. સવારે બુદ્ધે એ ટેિલને પાતે નિસ્તેજ કરલે શ બનાવ્યેા. એ જોઇ એ વિંલ યુદ્ધના પોતાના શિષ્યા રાાથે ભક્ત થયે।.
પર આ દષ્ટાંત ઉપર ક્રોધ સંબંધી એક સાચ મને યાદ આવે છે
કડવાં ફૂલ કે ક્રોધનાં જ્ઞાની એમ બોલે,
વિશ્વ તો રસ ાણીએ હળાહળ તાણે. ક્રૂડાં ૧ શેષે કોડ પૂરવ તરૂં સંચમ ફળ નય;
ક્રોધ સાંહત તપ જે કરે તે તેા લેખે ન થાય. કડવાં૦ ૨ સાધુ ઘણા તપી હતેા ધરતા મને વૈરાગ
શિષ્યના ક્રોધ થકી થયેા ચંડાશિયે નાગ, કુંડવાં ૩ આગ ઉઠે જે ઘર થકો તે પહેલું ઘર બાળે જાના ફ્લેગ ને નિવં મળે તો પ્રાસેનું પ્રજાગે. કવાં ૪ ક્રેચ તણી ગતિ એવી કહે કેવળજ્ઞાની; હાલુ કરે જે હિતની બળતે એમ પ્રાણી, કડવાં પ ઉંચરત્ન કહે કાને કાઢે ગળે સાહી કાચા કરને નિર્મલી ઉપક્ષસ રસ નાહી. કડવાં ૬
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જેન ચિત્રકામ પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કક્ષાના પરિચયની શરૂઆત ઉપરના ચંશિકના પૂર્વભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં એ પકડી શિષ્યને મારવા જતા-દોડતા દેખાય છે, મારવા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અથડાય છે, સામે બંને હાથની અંજલિ જોડી હાથમાં એ રાખી નમ્રભાવે વિનયપૂર્વક દેડકાની વિરાધનાને પ્રાયશ્ચિતપૂર્વક પકિમવા માટે ગુરમહારાજને યાદી આપને શિષ્ય ઊભેલો દેખાય છે, તેના પગ આગળ જ થાંભલા નજીક પ્રસંગનુસાર ચિત્રકારે દેડકી ચીતરેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકાશિકના બાકીના પૂર્વભવનો પ્રસંગ જેવાને છે. ચંડ શિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી તિષ્કવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે, તેની (વિમાનની) નીચે તે દેવલોકમાંથી એવીને ચંડકૌશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલ હોવાથી તેને તાપસ વિશે પોતાના બગીચામાંથી ફળ-ફૂલ તોડતાં રાજકુમારને હાથમાં કુહાડે લઇને મારવા જતાં કુહાડા સાથે અચાનક કુવામાં પડેલો ચીતરેલો છે, ત્યાંથી કરીને તે પોતે જ ચંડકૌશિક નામે દૃષ્ટિવિષ સર્ષ થયો છે તે બતાવવા માટે ચિત્રકારે કાળ ભયંકર નાગ ચીતરેલો છે.
પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકૌશિકને કરેલા પ્રતિબોધનો પ્રસંગ જોવાનો છે. ચંડશિકના બિલ-દિર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગધ્યાને ઉભા છે, પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂણો પહેરાવ્યાં છે તે તેનું જૈનધર્મ પ્રત્યેનું અજ્ઞાન સુચવે છે, કારણકે તીર્થંકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે આભૂષણ વગેરેનો શ્રમણપણું-સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલો હોવાથી તેમની આ સાધકઅવસ્થામાં આભૂષણે તેઓના અંગ ઉપર સંભવેજ નહિ. વર્ણનમાં તેને પ્રભુના પગે ડંખ ભારતે વર્ણવે છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએ તેને ચીતરેલો છે, પછીથી પ્રભુએ પ્રતિબોધ્યા પછી પોતાનું મૂખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે ચીતરેલો છે. પાનાની ઉપરના સુશોભનમાં છ સુંદર હાથીઓ, નીચેના ભાગમાં પાંચ ઘોડેસવારે તથા એક પદાતિ હથીઆરથી સુસજિત થએલો અને આજુબાજુના બંને હાંસીઆઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતાં ઘોડેસવારો તથા નીચેના ભાગમાં જળભરેલી વાવો, વાવોની અંદર સ્નાન કરતાં ચાર પુરો ચીતરેલાં છે. આખા પાનાની ચાર લાઇનમાં ફક્ત ૧૪ અક્ષરોના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશોભનકળા તથા ચિત્રકળાની રજુઆત કરે છે.
Plate XLVII
ચિત્ર ૧૬૬ પાલખીનું ચિત્રસંયેજના પ્રાચીન ચિત્ર ઉપરથી. ચિત્ર ૧૧૭ પૂર્ણકલશ થયુન એ. ર. મજમુદારના સંગ્રહમાંથી. ચિત્ર ૧૦૮ ઉરની ચિત્ર સંજના. વડોદરાના કમાટી બાગના મ્યુઝીઅમથી આ ત્રણે ચિત્ર ૧૧ ૬૧૬૭ તથા ૧૬ ૮ના વર્ણન માટે જુઓ સંજના ચિ નામને લેખ.
Page #191
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
Plate XLVIII
ચિત્ર ૧૬૯ કાલકાચાર્ય કથાની પુષ્પિકા, કાંતિવિ ર્ ના પાના ૮૭ ઉપરથી આ ચિત્ર જે પ્રતમાંથી લેવામાં આવ્યું છે તે પ્રત ઘણીજ જીર્ણ સ્થિતિમાં છે કે જેના પાનાને હાથ અડાડતા ભૂકા થઇ જાય છે છતાં તેના સુવર્ણની શાહીથી લખેલા દિવ્ય અક્ષરા સેંકડા વર્ષો વીતી ગયાં છતાં આજે પણ જેવાને તેવા દેખાય છે, આ વ્રતમાં કુલ ચિત્ર રહે છે જેમાંથી સંપૂર્ણ ચિત્ર એ જ હાવાથી અત્રે ચિત્ર ૧૭ અને ૧૭૧ તરીકે તે રજુ કર્યાં છે. આચાર્ય શ્રીધર્મપ્રભસૂરિ વિ.સં. ૧૩૮૯ (ઈ.સ. ૧૩૪૨)માં કાલિકાચાર્ય કથા સંક્ષેપમાં કરી તે સંબંધીની માહિતી આ પુષ્પિકા પુરી પાડે છે. ચિત્ર ૧૭૦ શક્રસ્તવ, કાંતિવે. ૨ ના પાના છ ઉપરથી વિસ્તૃત વર્ણન માટે જુએ ચિત્ર ૮૭ નું આ પ્રસંગનું વર્ણન ચિત્રનું મૂળ કદ ૩ׇ ઈંચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ કર્યું છે. આ ચિત્રમાં મુખ્યત્વે, લાલ, વાદળી, કારમજી, લીલેા કાળા અને સફેદ રંગના ઉપયાગ કરવામાં આવ્યા છે. હાલમાં બ્રાહ્મણા જેવી રીતે તિલક કરે છે તેવીજ જાતનું તિલક શક્રંદ્રના કપાળમાં આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૮૭ માં સિંહાસનની રજુઆત કરવામાં આવી નથી જ્યારે આ ચિત્રમાં સિંહાસન સુંદર ડીઝાઇનેથી શણગારેલું રજુ કરેલું છે,
૧૫૭
ચિત્ર ૧૭૧ લક્ષ્મીદેવી. કાંતિવિં, ૨ ના પાના ૧૭ ઉપરથી. કાગળની પ્રતમાં લક્ષ્મીદેવીનું આખું ચિત્ર કાષ્ઠકાઇ પ્રતમાં જ મળી આવે છે. દેવીને ચાર હાથ છે, પદ્માસને એડ્ક છે, ઉપરના બંને હાથમાં કમળનાં કુલ છે; નીચેને જમણા હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં કળ રાખેલું છે; ઉપરના હાથમાંના અને કમળ કુલા ઉપર એકેક હાથી અભિષેક કરવા માટે સુંઢ ઉંચી રાખીને ઊભા રહેલા ચીતરેલા છે. દેવી વિમાનમાં બેઠેલી છે, વિમાનની ઉપરના ભાગમાં બંને બાજુ એકેક માર છે, વળી તેણી વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત છેચિત્રની જમણી બાજુના હાંસીમાં તેનું રુક્ષ્મી એવું નામ લખેલું છે,
Plate XLIX
ચિત્ર ૧૭૨ પ્રભુ પાર્શ્વનાથનું નિવાઁણું. હેમવિ. ૨ ની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતના ૧૭૯ પત્રની આ સુંદર પ્રત તાડપત્રનું સ્થાન જ્યારે કાગળે લીધું તે સમયની ચિત્રકળાના નમૂનારૂપે છે. પ્રતના પાનાનું કદ ૧૧×૭ ઇંચ છે. આ પ્રતમાં લાલ, કરમજી, વાદળી, ગુલામી, સફેદ, કાળા, પીળેા, લીધે તથા, સેાનાની શાહીના રગના ઉપયાગ કરેલા છે.
પ્રતના પાના ૮૧ ઉપરથી ચિત્રનું કદ ૩×શ્ને ઈંચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ કર્યું છે, મૂર્તિને રંગ લીલે છે નથા તેની એકમાં સર્પનું લંછન ચીતરેલું છે, વર્ણન માટે જીએ ચિત્ર ૧૧૧ નું વર્ણન, ચિત્ર ૧૧૧ કરતાં આ ચિત્રમાં બંને બાજુના ઝાડાની રજુઆત વધારે કરવામાં આવી છે. ચિત્ર ૧૭૩ શ્રીનેમિનાથનું નિર્વાણ હંસવ. ૨ ના પાના ૮૭ ઉપરથી, મૂર્તિના રંગ શ્યામ તથા બેઠકમાં તેમનું લંછન શંખ ચીતરેલું છે. શ્રીનેમિનાથ ભગવાન શ્રીષ્મકાળના ચેાથા માસમાં આઠમાં પક્ષમાંઆષાઢમાસના શુકલ પખવાડીયાની અષ્ટમીના દિવસે, ગિરનાર નામના પર્વતના શિખર ઉપર, પાંચસા છત્રીસ સાધુઓ સાથે નિર્જલ એક મહીનાનું અનશન કરીને ચિત્રા નક્ષત્રનો યોગ થતાં,
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જેન ચિત્રક૯પદ્રુમ મધ્યરાત્રિને વિષે પદ્માસને બેઠા થકા નિર્વાણ પામ્યા. ચિત્ર ૧૭૪ શ્રીજગહોત્સવ. હંસવિ. ૨ પાના પ૧ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૪૩૩ ઇચ છે. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૬૭નું આ પ્રસંગને લગતું વર્ણન, ચિત્ર ૧૭૫ શ્રી પાર્શ્વનાથની દીક્ષા. હંસવિ. ૨ પાના ૭૮ ઉપરથી.ચિત્રનું મૂળ કદ ૩૩ ઇચ રામચોરસ વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૧૧૦નું વર્ણન
Plate L ચિત્ર ૧૦૬-૧૭૭ કલ્પસૂત્રની સુંદર કિનારો. હંસવિ. ૨ ના પાનાની આજુબાજુનાં જુદીજુદી જાતનાં
આ સુશોભનો ફક્ત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનાર ચિત્રકારની કલ્પનાશક્તિ કઈ અજાયબીભરી હોય એમ લાગે છે.
Plate Li ચિત્ર ૧૮ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવને ઉપસ. પંદરમા સૈકાની હસ્તલિખિત સુવર્ણાક્ષરી તારીખ વગરની છત ઉપરથી.
એક વખતે શકે પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, તુરત સિહાસન ઉપરથી કાતરી પ્રભુને ઉદ્દેશીને નમન કર્યું. તે પછી ઈન્ડે પ્રભુના પૈર્યગુણની પ્રશંસા કરતાં પોતાની સુધર્મો સભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કેઃ “અહો ! શ્રી વીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે? તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરૂં? તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તેપણ નિષ્ફળ જ જાય! સભામાં બેઠેલો ઇન્દ્રને એક સામાનિક દેવ-સંગમ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકે. તે ભ્રકુટિ ચડાવી ધ્રુજતા સ્વરમાં તાડુકી ઉઠી બેલ્યો કેઃ “આ દેવોની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી થતો? આપને જો વિશે ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં !'
વિચાર્યું: ‘જો હું ધારું તો રાંગમને હમણાં જ બેલતો બંધ કરી શકું, પણ જે હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુબુદ્ધિ એમ સમજશે કે તીકરી તો પારકાની સહાયથી જ તપ કરે છે. એક સંગમના મનમાં નહિ પણ લગભગ બધા દેવોના મનમાં ખોટું ભૂત ભરાઈ જશે. માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે.'
ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યો અને સીધે પ્રભુ પાસે આવી ઉભો રહ્યો. પ્રભુની શાંત મૂખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા કરતી હતી. પણ સંગમને તે તે ઉલટું જ પરિણમ્યું, કારણકે તેનું હદય કોધ અને ઈષ્યાંથી ધગધગી રહ્યું હતું.
(૧) સૈાથી પ્રથમ તેણે ધૂળનો વરસાદ વરસાવ્યો. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટ વિજ જેવા કઠેર-તીક્ષ્ણ મૂખવાળી કીડીઓ પ્રભુના શરીર ઉપર વળગાડી. તે કીડીઓએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ
Page #193
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૫૯
ન
ઉપજાવ્યા, ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું ધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીક્ષ્ણ મૂખવાળી ઘીમેàા પ્રભુના શરીરે એવી તે સજ્જડ ચાંટાડી કે આખું શરીર ઘીમેલભય થઈ ગયું. (૫) તે પછી વીંછીએ વિકાઁ. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીઓએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬) ત્યારપછી નેાળિયા વિક્રુષ્ણ. તે ખી! ખી!' એવા શબ્દો કરતા દાંડીદેાડીને પોતાની ઉમ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તોડવા લાગ્યા. (૭) પછી ભયંકર સર્પો છેડી મૂક્યા. પરમાત્મન્ મહાવીરનું આખું શરીર—પગથી માથા સુધી—સૌથી છવાઇ ગયું. કણા કાઢી જાય તેવા જોરથી પ્રભુના શરીર ઉપર ાના પ્રહારો થવા લાગ્યા, દાઢી ભાગી ાય તેટલા છળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરે વિદ્યુર્યાં. તે નખથી અને દાંતથી પ્રભુને ખણવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા બ્રા ઉપર ક્ષાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મદ્રેન્મત્ત હસ્તીઓ વિક્ર્માં, હસ્તીઓએ પ્રભુના શરીરને સૂંઢથી પકડી, હર ઉછાળી, તૂશળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યાં અને પગ નીચે પણ દામ્યા. (૧૦) હાથીથી ક્ષેાભ ન થયા એટલે હાથણીમા આવી. તે હાથણીઓએ પણ તીક્ષ્ણ દાંતથી પ્રભુને ધણા પ્રહાર કર્યાં. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અગ્નિની જ્વાળાઓથી વિક્રાળ બનેલા પેાતાના મૂખને કાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યા અને અટ્ટહાસ્ય કરી ઘેર ઉપસર્ગ કર્યાં. (૧૨) તે પછી નિર્દય સંગમે વાધનું રૂપ લીધું, પેાતાની વ જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહેારથી પ્રભુના આખા શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જોઇ સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. તે જાણે કરણાજનક વિલાપ કરીને મેલવા લાગ્યા કેઃ હું પુત્ર ! તેં આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી. અમે ઘણાં દુ:ખી થઇ આડાંઅવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તું અમારી સંભાળ ફ્રેમ નથી લેતા ? આવા વિદ્યાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ સ્વા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિકર્યાં. તે છાવણીના માણસાએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું. અગ્નિ એટલે બધે આકરા કર્યાં કે પ્રભુના પગ નીચેથી પણ મળવા લાગ્યા, (૧૫) તે પછી એક ચાંડાલ વિષુવ્યાં. તે ચાંડાલે પ્રભુની ડેાકમાં, બે કાનમાં, એ ભુજામાં અને મો નંધા વગેરે અવયવા ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારા એટલા બધા ફર્યાં કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુૉ, એ પવનથી પર્વતા પણ કંપવા લાગ્યા. પ્રભુને ઊપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વટાળીએ! ઊપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પેડે પ્રભુને ખૂબ ભ્રમાવ્યા. (૧૮) તે પછી સંગમે ક્રોધે ભરાઇને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકવ્યું. તે કાળચક્ર ઉપાડી તેથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલ્લામાં છેલ્લા અનુકૂળ પસંગે અજમાયશ કરવાના વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિકવ્યું. માણસા આમતેમ કરવા લાગ્યા અને તેએ પ્રભુને કહેવા લાગ્યા કેઃ “હે દેવાર્ય ! પ્રભાત થઇ ગયું છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાંસુધી
Page #194
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રક૯પદ્રુમ રહેશો? ડા-આપને ધ્યાનનો સમય તે કયારનો યે પૂરો થઈ ગયો.” પણ પ્રભુ તે પિતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવદ્ધિ વિકર્થી. અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યો કેઃ “હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્ર તપ અને - પવિત્ર સત્વ નિહાળી ભારે પ્રસન્ન થયે હું તો આપને જે જોઈએ તે માગી લો. કહો તે તમને
સ્વર્ગમાં લઇ જઉં, કહે તે મોક્ષમાં લઈ જઉં.' એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન લેભાયા. એટલે તેણે તકાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિફર્વી તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા ૫ણું એક સંવા ન ફરગ્યું તે ન ફરક્યું. એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મેટામોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં પ્રભુએ તો તેના તરફ દયાદષ્ટિ જ વધવી. ધન્ય છે મહાવીરની અસીમ કરણને!
ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગ્ગ ધ્યાને ઊભા છે. આ ચિત્રમાં આપણે વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે, કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે; સાધુને કપાળમાં તિલક હેય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણીઓ છે, વર્ણનમાં હરણને ઉલેખ માત્ર પણ નથી. કાન અગાડી બંને બાજુથી બંને હાથેથી પવનને આમંત્રિત કરતી બે પુરૂષ-વ્યક્તિઓ ઉભેલી છે. જમણી બાજુ વીંછી, વાઘ તથા છાવણીને લશ્કરી પઠાણુ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતે ઉભેલો દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નોળિયો તથા ડાબા પગ ઉપર ચાંડાલે મૂકેલું તી ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે.
Plate LII ચિત્ર ૧% કલ્પસૂત્રનાં સુશોભન, હંસવિ. ૧ ની પ્રતિમાના સુશોભન કળાના નમૂના તરીકે અત્રે મૂળ રંગમાં રજુ કરેલાં છે.
Plate LIII ચિત્ર ૧૮૦ શ્રી નેમિનાથને વરેડા. કાંતિવિ. ૧ ના પાના ૬૩ ઉપરથી મૂળ રંગમાં સહેજ નાનું કરીને આ ચિત્ર અત્રે રજુ કર્યું છે.
લગ્નના દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા. તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ ઉપર બેસાડવાં, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા, અને તેમની પાછળના અના હણહણાટથી દિશાએ ગઈ રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમાર અશ્વર ઉપર સ્વાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાë, કૃષ્ણ અને બળભદ્ર વગેરે આત્મીય પરિવાર પણ સાથે ચાલવા લાગે. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસિની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી.
એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પિતાના સારથિને પૂછયું: “મંગલના સમૂહથી શોભતે આ મત મહેલ કે હશે?' સારથિએ તે મહેલ તરફ આંગળી
Page #195
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ ચીંધી કહ્યુંઃ “રવામી! કલાસને શિખર સમો એ આલિશાન મહેલ, બીજા કોઈને નહિ, પણ આપણા સસરા ઉગ્રસેન રાજાને જ છે. અને આ સામે જે બે છરીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી–રાજીમતિની ચન્દ્રાનના તથા મૃગલોચના નામની બે સખીએ છે.”
ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, બે હાથમાં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજિત થએલાં છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે દર્પણુ લઇને બેઠેલી, વસ્ત્રાભૂષણથી સુસજિત રામતિ નેમિકુમારના સભ્યએ જોતી બેઠેલી છે. તેણીની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનના અને મૃગલીના ઊભી છે, પાછળ ઉભી રહેલી સખી ડાબા હાથમાં કપ પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડીઝાઇન છે. સમુખ ઉભી રહેલી સખીના બે હાથમાં શ્રીફળ જેવી કાંઇક મંગલસૂચક વસ્તુ છે. હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં બુંગળી વગાડનારા ભુંગળા વગાડે છે, વચે એક સ્ત્રી જમણા હાથમાં ફૂલ પકડીને નાચતી તથા તેની નજીક એક ઢોલી ઢોલ વગાડતા દેખાય છે. હેલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા છેડેસ્વાર રાજકુમાર તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયાદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘેડ જોડેલા છે જે ચિત્રકારના સમયના રિવાજને ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનને ૬૩ આંક છે. આજ ચિત્ર ઉપરથી પંદરમા સૈકાના પુરા અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂષણો, વાજે, અત્ય તથા તે સમયની સમાજ રચનાને ધણોજ પંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલ છે. ચિત્રમાં લખાણનું નામ નિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગની હોવાથી ચિત્રનો ઉઠાવ બહુજ મનહર લાગે છે.
આ ચિત્ર પ્રાંગ જિનમંદિરાના લાકડાના કોતરકામ તથા સ્થાપત્ય કામોમાં પણ ઘણે ઠેકાણે કતરેલે નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડારસમાં વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કોતરેલો છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઉર્મિકાવ્ય પણ બહુજ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રને ઉલેખ પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સૈકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા “ઉપન મહાપુએ ચરિમાં કરેલો જોવામાં આવે છે જે આપણે અગાઉ જણાવી ગયા છીએ.
Plate LIV ચિત્ર ૧૮૧ (અવિ. ૧ ના પાના ૬૦ ઉપરથી. ભારત અને બાહુબલિ વચ્ચે કંઠયુદ્ધનો પ્રસંગ લેવામાં આવ્યું છે. આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કઇપણ પ્રતમાં હોવાનું મારી જાણમાં નથી.
ભરત અને બાહુબલિ બંને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું; પરંતુ ઘણા માણસનો કચ્ચરઘાણ નીકળી જતો હોવાથી શકે તે બંનેને યુદ્ધ કરવાની સલાહ આપી છે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જેન ચિત્રકપલ્મ તેમણે માન્ય કરી. પછી શકે દષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુશ્વિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરસ્પર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિને વિજય થયો, ભારતની હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ ક્રોધમાં આવી બાહુબલિને નાશ કરવા ચક્ર છોડયું, પરંતુ બાહુબલિ સમાનગોત્રના હેવાથી તે ચક્ર કાંપણ ન કરી શકાયું.
બાહુબલિએ વિચાર કર્યો કેઃ “અત્યાર સુધી કેવળ ભ્રાતૃભાવને લીધે જ ભરતની સામે મેં આકરો ઈલાજ લીધા નથી. માટે હવે તે તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુક્કા ઉડાડી દઉં એમ છું.' તરત જ તેમણે ક્રોધાવેશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી. દોટ તે મૂકી પણ થોડે દૂર જતાં જ બૃહસ્પતિ સમાને તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યો. તે પુનઃ વિચાર્યા લાગ્યા કેઃ “અરેરે! આ છે કાને મારવા દોડી જઉં છું મેટા ભાઈ તે પિતા તુલ્ય ગણાય! તેમને મારાથી શી રીતે હણી શકાય ! પરંતુ મારી ઉગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય!” પણ તેઓની આ મુંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિવડે પિતાના મસ્તક પરના વાળને લોન્ચ કરી નાખ્યા અને સર્વસાવદ્ય કર્મ તજી દઈ કાઉસગ્ગ ધ્યાન ધર્યું.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે અને ચાર વિભાગ છે. તેમાં કથાના પરિ ચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુખિયુદ્ધ અને દંડયુદ્ધ, બીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધનો પ્રસંગ જોવાને છે. ચિત્રમાં બાહુબલિને મુકુટ દૂર પડતો તથા મુષ્ટિથી વાળ ઉખાતાં ચિત્રકારે રજુ કરેલા છે. ચોથા વિભાગમાં કાઉસગ્ગ ધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગના જંતુઓ ઘણું કરીને જંગલી સ તથા બે ખબા ઉપર બે પક્ષીઓ તથા પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે, બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વી બહેને હાથ જોડીને વિનતિ કરતી માનરૂપી હાથીથી હેઠા ઊતરવા માટે સમજાવતાં કહે છે કેઃ વીરા મારા ગજ થકી હેડ ઉતરે રે, ગજે તે કેવલ ન હાય” સાધ્વીઓના પાછળ પણ બીજાં ત્રણ ઝાડ ઉગેલાં ચિત્રકારે બતાવ્યાં છે.
Plate LV ચિત્ર ૧૮૨ ૧૮ક કપસત્રની સુંદર કિનારે. હંસવિ. ૨ ના પાનાની આજુબાજુની જુદીજુદી જાતની સુંદર કિનારો અત્રે રજુ કરવામાં આવી છે.
Plate LVI ચિત્ર ૧૮૪ શસ્તવ. જયસૂ૦ વિ.સં. ૧૪૮૯ (ઈ.સ. ૧૪૩૨)ની પાના ૬૯ ની પ્રતના ૨૧ ચિમાંથી. પ્રતના પાનાનું કદ ૧૦૪; ઈચનું. ચિત્રનું કદ ૩૮૪ ઈચ છે. પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર
Page #197
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૬૩
૮૭નું વર્ણન. આ ચિત્ર મધ્યેનું સિંહાસન બહુજ સુંદર રીતે લાકડામાં કારી કાઢેલું હાય એમ લાગે છે. પંદરમા સૈકામાં જૈનાચાર્યા ભદ્રાસન ઉપર બેસીને ઉપદેશ આપતા તેના પુરાવારૂપે જ આવી જાતનાં સિંહાસનની ચિત્રમાં રજુઆત કરવામાં આવે છે. કારણકે પ્રાચીન પ્રતામાં જ્યાં જ્યાં આચાર્ય મહારાજોનાં ચિત્ર આવે છે ત્યાં ત્યાં દરેક પ્રસંગમાં ભદ્રાસન ઉપર જ તેઓ બેઠેલા હાય છે. ઇંદ્રના મસ્તક ઉપરનું છત્ર પણ બહુ જ અલૌકિક પ્રકારનું છે; તેના પગ નીચે તેનું ચિહ્ન હાથી દેખાય છે. ચિત્ર ૧૮૫ શક્રસ્તવ. કાંતિવિ. ૧ ની પ્રતમાંથી. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૮૭નું વર્ણન. ચિત્ર ૧૮૧-૧૮૭ હરિÃગમેપિન, આ છે ચિત્રા પૈકીનું એક ચિત્ર સાહન. પાના ૧૧ ઉપરથી લેવામાં આવ્યું છે. તે ચિત્રમાં રગમેષન એ હાથમાં આકાશભાર્ગે ગર્ભ લઇને જતા દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતે હાવાને બતાવવા માટે હંસપક્ષીની ડીઝાઇનવાળા તેના ઉત્તરાસંગના છેડાને ઊડતે ચિત્રમાં બતાવેલા છે. ચિત્રકારના આશય ગર્ભ બદલતી વખતનું દૃશ્ય બતાવવાના છે. ખીજું ચિત્ર કાંતિવિ. ૧. પાના ૧૪ ઉપરથી લેવામાં આવ્યું છે. આ ચિત્રમાં હરિણૈગમેબિનના એક હાથમાં ફૂલ છે અને તેને! ખાતે હાથ ખાલી છે. તેના શરીરને વર્ણસુવર્ણ છે. તેના પગ આગળ તેનું વાહન મેાર છે. ચિત્રકારને આશય આ ચિત્રમાં ગર્ભની ફેરબદલીનું કાર્ય પતી ગયા પછી દેવલાકમાં તે આકાશમાર્ગે પાછા જાય છે તે પ્રસંગ બતાવવાનો હેય એમ લાગે છે.
Plate LVII
ચિત્ર ૧૮૮૭ સિદ્ધાર્થની કસરતશાળા, કાંાંતિવે, ૧ ના પાના ૨૮ ઉપરથી. સૂર્યોદય થતાં સિદ્ધાર્થ રાન્ન શય્યામાંથી ઉઠ્યા પછી પાદી ઉપર પગ મુકી નીચે ઊતર્યાં, અને કસરતશાળામાં પ્રવેશ કર્યો. આ કસરતશાળામાં વ્યાયામના અનેક સાધના હતાં; મલ્લયુદ્ધ, મુદ્દાદિ ખેલવવાને અભ્યાસ, શરીરના અંગોપાંગ વાળવાં, દંડ પીલવા વગેરે વિવિધ જાતની કસરત કરવાથી ત્યારે ખૂબ ભ થયા ત્યારે પુષ્ટિકારક તેલનું મર્દન કરાવવાના આરંભ કર્યાં.
ચિત્રમાં ઉપરના ભાગમાં બે જણાના હાથમાં હાલ છે અને એક જણે ડાબા હાથમાં છરી પકડેલી છે. નીચેના ભાગમાં મધ્ય આકૃતિના હાથમાં ઉપરના ચિત્રના એ જણાના હાથમાં દાલ છે એવી ઢાલ છે, જ્યારે બીજાના ડાબા હાથમાં છરી અને ત્રીનના બંને હાથ ખાલી છે.
ચિત્ર ૧૮૯ સિદ્ધાર્થ સ્નાનગૃહમાં, કાંતિવિ. ૧ ના પાના ૨૮ ઉપરથી, સિદ્ધાર્થરાન્ત સ્નાનગૃહમાં સ્નાન કરવાના બાન્દેડ ઉપર મેટા છે. તેઓના મસ્તક ઉપર રાજચિહ્નરૂપ સુંદર છત્ર છે. પાછળ માથાના વાળ ઓળતા એક નાકર હાથમાં કાંસકી રાખીને ઊભા છે. તેમના વાળના છેડાના ભાગ નીચે પ્યાલામાં પડતા દેખાય છે. આ ચિત્રના માથાના લાંબા વાળ ઉપરથી આપણુને ખાત્રી થાય છે કે ગુજરાતના પહેલાંના પુષો લાંબા ચાટલા રાખતા હતા; અને સ્નાનગૃહ તે સમયના વૈભવશલી કુટુંબેાના વૈભવનો ખ્યાલ આપે છે.
ચિત્ર ૧૯૦-૯૧ ત્રિશલા સિદ્ધાર્થને સ્વમના વૃત્તાંત કહે છે. એક જ પ્રસંગનાં આ બે ચિત્રા પૈકી એક
Page #198
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ કાંતિવિ. ૧. મનનું તથા બીજું સહન. અને ઉપરથી લેવામાં આવ્યું છે.
સિદ્ધાર્થરાજ સ્નાનગૃહમાંથી નીકળી, બહાર જયાં સભાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યારબાદ પિતાનાથી બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદો બંધાવ્યો. પડદાની મનહરતા
આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અને ૨નો જડેલાં હતાં. આ પડદાનું વિસ્તૃત વર્ણન અગાઉ આપણે કરી ગયા છીએ. પડદાની અંદર રાણીને બેસવાનું એક સિંહાસન ગોઠવવામાં આવ્યું છે.
ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં કૂલ લઈને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈ બેઠેલા છે. મતક ઉપર છત્ર લટકી રહેલું છે. વચ્ચે પદ છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં ફૂલ લઈને વસ્ત્રાભૂણાથી સુસજિત થઇને બેઠાં છે. તેમના માથે ચંદો બાંધેલો છે. ચિત્રના ઉપરના ભાગમાં બે એર ચીતરેલા છે.
Plate LVIJI ચિત્ર ૧૯૨ ગર્ભના ફરકવાથી ત્રિશલાને આનંદ. સહન. પાના ૩૦ ઉપરથી. ગર્ભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જઈને હીંચકા ઉપર બેઠેલાં છે. કલ્પસૂત્રની પ્રતનાં ચિત્રોમાં બીજી કોઈપણ પ્રતમાં આ પ્રસંગ આ રીત ચીતરેલો જોવામાં આવ્યા નથી. હીંચકામાં સુંદર બારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામરધારિણી સ્ત્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક
શ્રી વાડકામાં ચંદન-ધનસાર વગેરે ઘસીને વિલેપન કરવા આવતી હોય એમ લાગે છે, કારણકે હીંચકાની નજીકમાં બંને બાજુ બીજી બે સ્ત્રીઓ બેઠેલી છે તે ઘણું કરીને ત્રિશલાની દાસીઓમાંની લાગે છે; વળી છે કે સ્ત્રીઓ હાથમાં સુખડના ટુકડાથી ફાઈક ઘસતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૭ વદી જાગરણ, કાંતિવિ. ૧. પુત્રજન્મને છઠ્ઠા દિવસે પ્રભુનાં માતાપિતાએ, કુળધર્મ પ્રમાણે રાત્રિએ જાગરણમહોત્સવ કર્યો.
ત્રિશલા ભદ્રાસન ઉપર બેઠાં છે. તેમને જમણે પગ આસન ઉપર અને ડાબે પગ પાદપીઠ ઉપર છે. ડાબા હાથમાં મુખનું પ્રતિબિંબ જેવા દર્પણ પકડેલું છે. સામે બે સ્ત્રી પરિચારિકાઓ દીપક લઇને ઊભી છે. ઉપરના ભાગમાં ડાબી બાજુએ એક મોર છે તથા ત્રિશલાના મસ્તક ઉપરના કોતરકામમાં સામસામા બે હંસ છે. ચિત્ર ૧૯૪ આમલકી ક્રીડા સહન. પાના ૩૪ ઉપરથી. (૧) એક વખત
રે ન્દ્ર પોતાની સભામાં મહાવીરના ધેર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યો કેઃ “હે દે! અત્યારના આ કાળમાં મનુષ્યલોકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવો બીજો કોઈ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ દેવો પણ તેમને મહીવરાવવાને અસમર્થ છે.' આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે ત્યાં કુમારે ક્રીડા કરતા હતા
Page #199
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૬૫ ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જડા, ચપળ બે ભવાળા, ચળકતા મણિવાળા, કુંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કર આકૃતિવાળા અને વિસ્તૃત કુણુવાળા મોટા સર્પનું રૂ૫ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઇ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટયા. પરંતુ મહાપરાક્રમી ધર્યશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણું ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધો. સર્પ દૂર પડ્યો એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
(૨) હવે કુમારએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારપધારી દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયે. તેણે કહ્યું: ‘ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દે.” શ્રીવર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દે તક સાધી તેમને બીવરાવવાનો પ્રપંચ કર્યો. તેણે પોતાની દેવશક્તિથી સાત તાડ જેટલું પોતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણું ગયા. તેમણે વજ જેવી કઠેર મુષ્ટિથી તેની પીઠ પર એ તો પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધર્મ પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનનો તેણે મનમાં સ્વીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપે પ્રકટ કરી સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યા. તે વખતે ઇન્ડે ધેર્યશાળા પ્રભુનું વીર” એવું ગુણનિષ્પન્ન નામ પાડયું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણે પહેરેલાં છે અને ડાબા હાથે ઝાડને વીંટાઈ વળેલા સપને મોં આગળથી પકડેલો છે. વર્ધમાનકુમારની પાછળ બે તથા ઉપરના ભાગમાં ત્રણ બીજા છોકરાઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુ બે ઝાડ ચીતરેલાં છે. વચમાં મહાવીર દેવના ઉપર બેઠેલા અને તેમના જમણા હાથની મુષ્ટિનો પ્રહાર સહન નહિ થવાથી દેવ કમ્મરમાંથી વળી જઈને ઘોડા જેવો બની ગએલે ચીતરે છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઉભેલી છે જે જમણે હાથ ઊો કરીને કેઈને બોલાવીને મહાવીરનાં આ પરાક્રમને પ્રસંગ બનાવતી હોય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવો કુણુની બાળક્રીડાનો એક પ્રસંગ.
(1) કૃષ્ણ જ્યારે બીજા ગોપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા મોકલેલો અધ નામનો અસુર એક યોજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પડો અને અણુ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયે. આ જોઈ કૃધશે એ સર્ષના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્પ અઘાસુરનું મરતક ફાટી શ્વાસ નીકળી ગયે અને તે મરી ગયે. તેના મૂખમાંથી બાળકો બધા સંકુશળ બહાર આવ્યા.ભાગવત દશમસ્કન્ધ, અ.૧૨ શ્લો. ૧૨-૩૫ પૃ. ૮૮.
(૨) એકબીજાને અરસપરસ ઘોડા બનાવી જ્યારે ગેપ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મોકલેલો પ્રલમ્બ નામનો અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃણું અને બળભદ્રને ઉપાડી જવા ઇરછતા હતા. એણે બળભદ્ર ઘોડા બની તેમને દૂર લઈ જઈ એક
Page #200
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ પ્રચંડ અને ભયાનક રૂપે પ્રગટ કર્યું. બળભદ્ર છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લોહી વમતો કરી ઠાર કર્યો અને તે બધા સંકુશળ પાછા ફર્યા.
--ભાગવત દશમસ્કંધ, અ. ૨૦ કલે. ૧૮-૩૦. ચિત્ર ૧૫ વર્ષો દાન. શ્રી જ્યસૂ૦ ના ચિત્ર ઉપરથી. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૯૩નું આ પ્રસંગને લગતું વર્ણન.
Plate LiX ચિત્ર ૧૯૬ કોશાકૃત્ય તથા આર્યસમિતસૂરિને એક પ્રસંગ. હંસવિ. ૧ ના પાના ૬૮ ઉપરથી.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ઉપરના પ્રસંગને પરિચય ચિત્ર ૨૨૨ના પરિચયમાં આપ્યું છે. ફેરફાર માત્ર આ ચિત્રમાં રથકારની પાસે મેર નથી તેમ રથકાર ગાદી ઉપર ઘુંટણ વાળીને બેઠેલે છે જયારે ચિત્ર ૨૨૨માં તે ઉમે છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જ્યારે ચિત્ર ૨૨૨માં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે, વળી ર૨૨માં વેશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલને હાર પહેરેલો છે જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખેલું છે તથા ગળામાં ખેતીનો હાર પહેરેલો છે. તેણીનાં વસ્ત્રાભૂષણે આ ચિત્રમાં વધુ કિંમતી છે.
આ પછી ચિત્રના અનુસંધાને નીચેને આર્યસમિત સુરિ તથા તાપસને લગતો પ્રસંગ જોવાને છેઃ આભીરદેશમાં અચલપુરની નજીક, કન્ના તથા બેન્બા નામની નદીની મધ્યમાં આવેલા દ્વીપમાં હમદીપ નામના પાંચસો તાપસ રહેતા હતા. તેમાં એક તાપસ એ હતું કે પાણી પર થઈને. પિતાના પગને ભીંજાવા દીધા વિના-જમીન પર ચાલે તેવીજ રીતે, પારણાને માટે નદીની પેલી પાર ચાલ્યો જતો. તેની આવી કુશળતા જેને લોકોને થયું કેઃ “અહા ! આ તાપસ કેટલે બધે શક્તિશાળી છે, જેમાં આ કઈ શક્તિશાળી પુરુષ નહિ હોય?”
શ્રાવકોએ શ્રીવવામીજીના મામા શ્રી આર્યસમિસુરિને લાવ્યા અને ઉપરોક્ત તાપસ સંબંધી હકીકત કહી સંભળાવી. આર્યમિત સુરિજીએ કહ્યું કે “એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઇ જ નથી, એ કેવળ પાઇલેપ શક્તિને જ પ્રતાપ છે.”
તે પછી શ્રાવકોએ પેલા તાપસને જમવાનું આમંત્રણ મોકલ્યું. તાપસ જમવા ઉઠવ્યો એટલે તેનાં પગ અને પાવડી ખૂબ સારી રીતે ધોવરાવ્યાં. ભજનક્રિયા પણ પૂરી થઈ. પછી તાપસની સાથે શ્રાવકે પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લેપના પ્રતાપથી તાપસ નદીના પાણી ઉપર થઈને ચાલી શકતો હતો તે લેપ ધેવાઈ ગએલો હતો, છતાં જાણે કાંઈ વન્ય જ નથી એવી ધષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મુકતાં જ તે ડુબવા લાગ્યા અને સી કઈ તેની મશ્કરી કરવા લાગ્યા.
તેટલામાં આર્યસમતસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે કેવળ લોકોને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું ગચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાંખ્યું અને કહ્યું કેઃ “હે એન્ના! મને પેલે પાર જવા દે.” એટલું કહેતામાં જ નદીના બંને કાંઠા મળી ગયા. સૂરિજીની આવી અભુત
Page #201
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસના આશ્રમમાં જઈ તેમને પ્રતિબોધ્યા અને દીક્ષા આપી.
ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે સ્વામીજી છે અને તેમની સાથે જમણા બગલમાં એ રાખીને હાથમાંનું યોગચૂર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને ઊભા રહેલા ધી આર્યમિતરિજી છે. સામે બે તાપસે પૈકી એક જમણા હાથની તર્જની આંગળી તથા અંગુઠાને ભેગા કરીને તથા બીજો જમણો હાથ ઉંચો રાગીને સૂરિજીની આવી અદભુત શક્તિ
ઈ વિશિમત–આશ્ચર્યમુગ્ધ થએલો દેખાય છે. તાપસના માથે જરા તથા કપાળમાં ત્રિપુંડ તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં બેના નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર મધ્યેની બધી આકૃતિઓ નદીના તટ પર જ ઉભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે.
Plate LX ચિત્ર ૧૭ આર્યભૂલભદ્ર અને યજ્ઞાદિ સાત સાધ્વી બહેનો. આ ચિત્રમાં સાધુ તથા સાવીને પહેરવેશ બીજ ચિત્રા કરતાં તદ્દન જુદી જ રીતનો છે. બંનેનો પહેરવેશ બૌદ્ધ સાધુઓના પહેરવેશને મળતો આવે છે. આખું એ ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગને વિસ્તૃત વર્ણન માટે જુએ ચિત્ર ૨૨૩ નું વર્ણનઃ એનેમાં ફેરફાર માત્ર જુજ છે. ચિત્ર ૨૨૩ માં સામાન્ય સિંહ ચીતરેલે છે જ્યારે આ ચિત્રમાં બે દાંતવાળે અને પરાક્રમી વેગવાન સિંહ સુંદર રીતે ચીતરેલો છેઃ ચિત્ર ૨૨૩ માં અને નીચે બને સાવીઓ ચીતરીને ચારની રજુઆત કરેલી છે જ્યારે આ ચિત્રમાં સાત સાધ્વીઓ ચીતરેલી છે; દરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓના પ્રાચીન ચિત્રામાં દિવ્યતેજ બનાવવા (ભામંડલ) સફેદ ગાળી આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજુઆત કરવામાં આવી છે; વળી વધારામાં નીચેના પ્રસંગમાં
સ્થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊડતી એક કોયલ ચીતરી છે, જેની રજુઆત ચિત્ર ૨૨ માં બીલકુલ દેખાતી નથી.
Plate LXI ચિત્ર ૧૯૮ કોશાનૃત્ય. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૨ ફનું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર ૧૯૬ અને ૨૨૨ બને કરતાં જુદી જ નવીનતા રજુ કરે છે. ચિત્ર ૨૨૨ માં રકારના પગ આગળ કળાનો તથા વસંતઋતુનો પ્રસંગ દર્શાવવા એક મેર જ ચીતરેલો છે જ્યારે પ્રસ્તુત ચિત્રમાં રથકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સુચવતી પંચમ સ્વરે ગાતી કોયલ તથા તેની છેતીમાં પણ કોયલની ડીઝાઈન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના ઢગલા અને સોયને બદલે એકલું ફૂલ જ રજુ કરેલું છે. કેશાનર્તકીને અભિનય તથા પગના ઠમકા કોઈ અલૌકિક પ્રકારનો છે. બંનેના મસ્તક ઉપરના મુકુટ વળી ગુજરાતના કોઇપણ પ્રાચીન ચિત્રમાં નહિ જોવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે; કદાચ આ ચિત્ર ગુજરાતના સાહસિક વ્યાપારીઓ જાવા વગેરે દ્વાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાં કોઈ ચિત્રકાર પાસે
Page #202
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકામ આ પ્રત ચીતરાવી લાવ્યા હોય એમ લાગે છે કારણકે ચિત્ર ચીતરવાની ઢબ ગુજરાતના પ્રાચીન ચિત્રકારની જ છે અને પહેરવેશ તે બાજુના કોઈ પ્રદેશને છે. વળી આમ્રવૃક્ષનાં પાંદડાં પણ આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાય છે.
Plate LXII ચિત્ર ૧૯ કલ્પસૂત્રનાં સુશોભન. હંસવિ. ૧. પ્રતમાંના સુશોભન કળાના અદ્વિતીય નમૂના તરીકે.
Plate LXIII ચિવ ૨૦૦ પ્રભુશ્રીમહાવીરને દીક્ષા મહોત્સવ. કાંતિવિ. ૧ના પાને ૪૬ ઉપરથી. આ પ્રસંગના વિસ્તૃત
વર્ણન માટે જુઓ ચિત્ર ૯૪નું વર્ણન. ચિત્ર ૨૦૦ વર્ષીદાન તથા દીક્ષા મહોત્સવ. સેહન. ના પાના ૩૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના વર્તીદાનના ચિત્રથી થાય છે. તેના વર્ણન માટે જુઓ ચિત્ર ૯૩નું વર્ણન, પછી ચિત્રને અનુસંધાને દીક્ષા મહોત્સવને પ્રસંગ જેવાને છે. તેના વર્ણન માટે જુઓ ચિત્ર ૯૪નું વર્ણન. ચિત્ર ૨૦૨ ૨૦૩ પંચમૃષ્ટિ લેચ. સોહન. પાના 9 ઉપરથી તથા કાંતિવ. ૧ ના પાના ૪૬ની બીજી બાજુના ચિત્ર ઉપરથી આ બંને પ્રસંગે લેવામાં આવ્યા છે. આ પ્રસંગને વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર -૫ નું વર્ણન.
Plate LXIV ચિત્ર ૨૦૪ શ્રી મહાવીરપ્રભુના કાનમાં ખીલા ઠોકવાનો પ્રસંગ. કાંતિવિ. ૧ ના ઉપરથી આ પ્રસંગ લેવામાં આવ્યું છે.
“ઢીક ગામથી વિહાર કરી પ્રભુ પરમણિ નામના ગામમાં આવ્યા અને ત્યાં ગામ બહાર પ્રતિમા ધરીને રહ્યા. પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલના કાનમાં તપાવેલા સીસાને રસ રેડાવી ઉપાર્જન કરેલું અશાતા વેદનીયકર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું. તે શવ્યાપાલને
વ ઘણું ભવમાં ભ્રમણ કરતાં, આ ગામમાં ગવાળિયો થયે હતો. તે ગોવાળ, રાત્રિએ મને ગામની બહાર ઉભા રહેલા જોઈ પોતાના બળદે પ્રભુની પાસે મુકી ગાયે દેહવા ગામમાં ગયો. ગોવાળ ચાલ્યો ગયો એટલે થોડીવારે બળદ પણ અટવીમાં સ્વેચ્છાપૂર્વક દૂર ચાલ્યા ગયા. ગાયો દહીંને વાળ પાછો આવ્યો અને જુએ છે ત્યાં બળદ ન દેખાયા. તે પ્રભુને પૂછવા લાગ્યોઃ “હે દેવાર્ય ! બોલ, મારા બળદ યાં ગયા ?” ગોવાળે બેત્રણ વાર પ્રભુને પ્રશ્ન કર્યો, ૫ પ્રભુએ તેનો કોઈપણ જવાબ ન વાળ્યો. આથી ગોવાળને ખૂબ ચીડ ચડી. તે દોડતો જઈને, જેનાં તીર થાય છે તે શરટ વૃક્ષના પદના બે મજબૂત ખીલા લઈ આવ્યા, અને ધ્યાનસ્થ પ્રભુના કાનમાં હથડાવતી અને ખીલા ઊંડા પેસાડી દીધા. ખીલાના અગ્રભાગ કાનમાં એકબીજાને મળી ગયા. ખીલાઓ ને ઈ ખેંચીને બહાર કાઢી શકે નહિ એવા નિર્દય ઇરાદાથી વાળ બંને ખીલાના
Page #203
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ બહાર દેખાતા ભાગ કાપી નાખ્યા. એ પ્રમાણે ઘર ઉપસર્ગ થવા છતાં ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી લેશમાત્ર પણ ન ચન્યા. ચિત્ર ૨૫ અર્ધવસ્ત્રદાન અને ગોવાળની દૃદ્ધિ. કાંતિવિ. ૧ ના પાના ૨૮ ઉપરથી. ચિત્રમાં ઉપર
અને નીચે એમ બે પ્રસંગ છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના અર્ધવસ્ત્રદાનના પ્રસંગથી થાય છે. પ્રભુ મહાવીરનું વસ્ત્ર કાંટામાંથી લેતા બ્રાહ્મણ દેખાય છે અને મહાવીર તેના સન્મુખ જેતા દેખાય છે. તેઓના જમણા હાથમાં મુહપતિ અને ડાબા હાથમાં દાંડે છે. આ પ્રસંગના વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૯૫નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને વાળની દૃદ્ધિનો પ્રસંગ જેવાને છે.
પ્રભુ કાઉસગ્ગથાનમાં હતા તે વખતે કાએક ગોવાળિયો આબે દિવસ બળદિયા પાસે હળ ખેંચાવી સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી ગાયો દેવા માટે પોતાને ઘેર ગયો. પેલા બળદિયા ચરતાંચરતાં દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયો દેહી પરવારીને પાછો આવ્યો ત્યારે બળદિયા ન દેખાય એટલે પ્રભુને પૂછવા લાગ્યો “હે આર્ય! મારા બળદ ક્યાં છે ?” પરંતુ પ્રતિમાધારી પ્રભુ શી રીતે જવાબ આપે ? ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એમને ખબર નહિ હોય તેથી જ તે કાંઈ બોલતા નથી. એટલે પિતે બળદની શેધ કરવા આખી રાત જંગલમાં ભટકો પણ પત્તો ન લાગ્યા. બળદિયા ફરતા ફરતા પોતાની મેળે જ પ્રભુની પાસે આવીને સ્વસ્થ ચિત્તે વાળતા બેઠેલા સવારે ગોવાળે જોયા. તેથી ગોવાળને થયું કેઃ “એમને ખબર હતી છતાં એમણે મને વાત ન કરી અને નકામે આખી રાત મને ભટકાવ્યો. તેના અંગેઅંગમાં ક્રોધ વ્યાપ્યો અને બળદની રાશ લઇને પ્રભુને મારવા તત્પર થએલે ગોવાળિયે અવધિજ્ઞાનથી ઈન્દ્રની નજરે તે વખતે ચ. ઇન્દ્ર ગોવાળિયાને ત્યાં જ થંભાવી દીધો અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી પ્રભુને વંદન કરી વિનતિ કરી “ભગવાન ! આપને બાર વર્ષ સુધીમાં ઘણાધણુ ઉપસર્ગ થવાના છે માટે જે આપ આજ્ઞા કરે તો હું તેટલો વખત આપની સેવામાં હાજર રહું.”
ચિત્રની મધ્યમાં કાઉસગ્નમુદ્રાએ પ્રભુ મહાવીર ઉભા છે. અને બાજુ ઉપરના ભાગમાં બે બળદિયા ઉભા છે અને નીચેના ભાગમાં બંને બાજુ હસ્તની અંજલિ જોડીને પ્રભુની પાસે રહેવાની પ્રાર્થના કરતો ઇન્દ્ર દેખાય છે. ચિત્ર ર૬ શ્રીમઠનું પંચાનિત૫. કાંતિવિ. ૧ ના પાના ૫૮ ઉપરથી.
એક વખત વારાણસી નગરીની બહાર કમઠ નામને તાપસ પંચાગ્નિ તાપ તપ આવ્યા. તેની પંચાગ્નિ તપ વગેરે કષ્ટક્રિયાઓ જોઈ નગરના લોકોને હાથમાં પુષ્પ વગેરે પૂજાની સામગ્રી લઈને તે દિશા તરફ જતા ભગવાન શ્રી પાર્શ્વનાથે પોતાના મહેલના ઝરૂખામાંથી જોયા. પ્રભુ પણ તેને જેવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમને પ્રભુએ જે એટલું જ નહિ પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાકની અંદર એક મોટા જીવતા સર્પને પણ બળતો તેમણે પિતાના જ્ઞાનબળથી નિહાળ્યો. કરુણાસમુક પ્રભુ બોલ્યા: “હે મૂત્ર તારવી ! દયા વિના ફેકટનું આ કષ્ટ શા સારૂ વેઠે છે ? હે તપસ્વી ! આ કલેશકારક-દયારહિત કષ્ટક્રિયા કરવી મૂકી દે.’
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જેન ચિત્રકલ્પદ્રુમ પ્રભુનાં વચન સાંભળી ક્રોધાયમાન થએલો કમઠ તાપસ કહેવા લાગ્યા કેઃ “હું જાણું છું કે તમે એક રાજપુત્ર છે અને રાજપુ તે કેવળ હાથી-ઘોડા જ ખેલી જાણે! ધર્મનું સાચું તત્ત્વ કેવળ અમે તપોધન જ જાણીએ. મારાં માજશેખ તમને મુબારક હો, અમારા તપની વચમાં તમે વ્યર્થ માથું ન મારે.’
હામાસાગર પ્રભુએ આ વખતે વધારે વાદ ન કરતાં પોતાના એક સેવક-નોકર પાસે પિલું સળગતું કાટ બહાર કઢાવ્યું અને તેને યતનાપૂર્વક–સાવચેતીપૂર્વક ફડાવ્યું, તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ અને મરણુપ્રાયઃ થએલા એક સર્ષ નીકળ્યો. પ્રભુની આજ્ઞાથી એક સેવકે તે સપને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું; તે સાંભળી સર્પ તરત જ મૃત્યુ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. કમઠ તાપસ લોકોનો તિરસ્કાર પામી પ્રભુ પ્રત્યે દ્વેષભાવ રાખતો લોકોમાં અપકીર્તિ પામી બીજે સ્થળે ચાલ્યો ગયો. તે તપ તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાલી નામે દેવ થયો.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં ક્ષાના પરિચયની શરૂઆત ઉપરના પંચાગ્નિ તપના ચિત્રથી થાય છે. મધ્યમાં કમઠ બેઠે છે, ચારે બાજુ ચાર દિશામાં અગ્નિકુંડે સળગે છે અને મસ્તક ઉપરનો તાપ બતાવવા ઉપરના ભાગમાં ગોળાકાર સુર્ય ચિત્રકારે ચીતરી પંચામિ તાપની રજુઆત કરી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલો સળગતા સાપને ઉદ્ધારને પ્રસંગ જોવાનો છે. હાથી ઉપર જમણા હાથમાં અંકુશ પકડીને ડાબો હાથ આઝાદર્શક રીતે રાખીને પાકુમાર બેઠા છે, હાથીની આગળ નોકરે યવનાપૂર્વક કાર ચીરીને બહાર કાઢે મરણતોલ સ્થિતિમાં નાગ દેખાય છે. ચિત્ર ૨૦૭ કમઠને ઉપસર્ગ. કાંતિવિ૦ ૧ ના પાના ૫૯ ઉપરથી.
આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૧૧નું વર્ણન. ફેરફાર માત્ર આ ચિત્રમાં પ્રભુના માથે સંકડા ફણાએ ચીતરી છે તથા પ્રભુની બંને બાજુએ બીડાએલાં કમળનાં ફૂલ ઉપર જમણ બાજુએ તથા ડાબી બાજુ ત્રગુ પક્ષીઓ બેઠેલાં, ચિત્ર ૧૧૧ કરતાં અને ચિત્રકારે વધુ ચીતરેલા છે તે છે.
Plate LXV ચિત્ર ૨૦૮ શ્રી પાર્શ્વનાથનું નિવગુ. સેહન. પ્રતના પાના ૪૮ ઉપરથી પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ સમેતશિખર ઉપર થએલું હોવાથી ચિત્રકારે પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનની બેઠકની નીચે પર્વતની દાઢાએ ઉપર સિદ્ધશીલાની અર્ધચંદ્રાકાર આકૃતિ ચીતરી છે. બંને બાજુ સુંદર બારીક ઝાડ ચીતરેલાં છે. પ્રભુના મસ્તક ઉપર ધરણેન્દ્રની સાત ફણું તથા કણ ઉપર છત્ર છે. વિસ્તૃત વર્ણન માટે જુએ ચિત્ર ૧૧૧નું વર્ણન. ચિત્ર ૨૦૯ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૭૨ નું વર્ણન.
સાહન. પાના ૪૭ ઉપરથી, ચિત્ર ૨૧૦ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય. સોહન. આ પ્રમાં ચિત્રકારને આશય શ્વેતામ્બર જૈનોના
Page #205
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૭૧
પાંચે પવિત્ર તીર્થસ્થાને રજુ કરવાના હાય એમ લાગે છે. સવારની પ્રાભાતિક સ્તુતિમાં પ્રત્યેક જૈન નિમ્નલિખિત સ્તુતિથી એ પવિત્ર સ્થાન ઉપર મેણે જનાર પુણ્યાત્માઓને વંદન કરે છેઃ બુ અષ્ટપદ ગીરનાર, સમેતશિખર શત્રુંજય સાર,
પંચતીર્થ એ ઉત્તમ ધામ, સિદ્ધિવર્યાં તેને કરું પ્રણામ,
તીર્થાધિરાજ શ્રીશત્રુંજય ઉપર મૂળનાયક તરીકે શ્રીઆદીશ્વર પ્રભુની મૂર્તિ બિરાજમાન હાવાથી વૃષભના લાંછન-ચિહ્ન વાળી શ્રીઆદીશ્વર પ્રભુની સ્મૃતિ ચિત્રકારે અત્રે રજુ કરી છૅ. ચિત્રની અંદર શિખરની ઉપરના ભાગમાં એક મેર અને એક સર્પનું ચિત્ર છે, જે બંને ચિત્રા આજે પણ મૂળનાયકના દેરાસરની પાછળના ભાગમાં રાયણ વ્રુક્ષની નીચે ડાબી બાજુએ વિદ્યમાન છે. વળી ચિત્રની ડાબી બાજુએ એક ઝાડ ચીતરીને રાયણના ઝાડની રજુઆત પણ ચિત્રકારે કરી છે. ચિત્રના મથાળે કાઉસગ્ગધ્યાને પાંચ પાંડવાની સાધુ અવસ્થાની મૂર્તિ ચીતરેલી સ્પષ્ટ દેખાય છે (જૈન ધર્મની માન્યતા પ્રમાણે વીસાઈ સાધુ સાથે પાંચે પાંડવેા શત્રુંજય ઉપર મેક્ષે ગયા છે). પાંચે પાંડવાની સ્થાપત્ય મૂર્તિઓ આજે પણ શત્રુંજય પર્વત ઉપર વિદ્યમાન છે. ચિત્રની જમણી બાજુએ બેઠા ઘાટનાં શિખરવાળુ પુંડરીક ગણધરની મૂર્તિવાળું મંદિર ચીતરેલું છે. મૂર્તિની પલાંસીમાં પદ્મનું ચિહ્ન છે. આજે પણ મૂળનાયકના મંદિરની સામે જ આ મંદિર આવેલું છે. આ મૂર્તિમાં ખાસ વિશિષ્ટતા એ જ છે કે શત્રુંજય ઉપરના જિનર્માંદેર સિવાય કાપણુ તીર્થના જિનમંદિરની અંદરની ગણુધરાની મૂર્તિઓ તીર્થંકરની માફક પદ્માસને પ્રાચીન શિલ્પીઓએ ઘડી નથી. મૂળનાયકના મંદિરનું શિખર બહુ જ ઊંચું, ઊડતી ધ્વન્ત સહિત ચિત્રકારે ચીતરીને તે સમયના જિનમંદિરની વિરાાલતાના આબેહુબ ખ્યાલ આપવા પ્રયત્ન કર્યાં છે. બંને મૂર્તિઓની નીચે એક પટ્ટીમાં હાથીઓની એક હાર ચીતરેલી છે. નીચેના ભાગમાં પહાડની આકૃતિ છે. બંને મૂર્તિની ડેડ નીચે ધર્મચક્રની રચના છે હરણીઆના બેડલાં મૂકીને કરી છે,
ચિત્ર ૨૧૧ મહાતીર્થ શ્રીગીરનાર. સાહન. પ્રતમાંથી શિખરબદ જિનમંદિરની મધ્યમાં શંખના સંછનવાળી આભૂષણ સહિતની મૂળનાયક બાવીસના તીર્થંકર શ્રોનેમિનાયની સુંદર મૂર્તિ ચીતરી છે. ચિત્ર ૨૧૦ની માર્કક આ ચિત્રમાં પણ શિખર ઉપર ધ્વજા કરી રહી છે. મૂળ નાયકની જમણી બાજુએ એક પુરુષ અને એક સ્ત્રી એ હાથની અંજિલ બ્લેડીને સ્તુતિ કરતાં દેખાય છે. ઘણું કરીને આ વ્રત ચીતરાવનાર ધણીધણીઆણી તેઓ હશે એમ લાગે છે. ડાબી બાજુએ કાઉસગ્ગયાને ઉમેલી એક સ્ત્રીની આકૃતિ છે, જે ઘણું કરીને ‘રાજિમતી'ની હેવી બ્લેઇએ, કારણ કે મૂળનાયકના મંદિરથી જરા ઉંચની ટેકરી ઉપર ‘રાજુલની ગુફા' નાનની એક ગુફા માટે પણ ગિરનાર ઉપર વિદ્યમાન છે. રાજુલના ઉપરના ભાગમાં એ પદ્માસનસ્થ નિમૂર્તિ છે જે ચીતરીને ચેાથી અને પાંચમી ટૂંક બતાવવાના આશય ચિત્રકારના હાવા જોઇએ એમ લાગે છે. તે દેરીના ઉપરના ભાગમાં એક હંસપક્ષીનું વ્હેલું ચીતરેલું છે. ચિત્રની ડાબી બાજુના શિખર ઉપર એક પક્ષી ચીતરેલું છે તથા ઉપરના ખુણામાં પહાડની આકૃતિ કરી શ્રીનેમિનાથ ભગવાનના શાસનની અધિકાયિકા અંબિકા
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જેન ચિત્રકલ્પદ્રુમ યક્ષિણી તથા યક્ષની મૂર્તિઓ ચીતરેલી છે. ચિત્રના તળીઆના ભાગમાં બંને બાજુ એકેક ઝાડ અને યાત્રાળુઓ ડુંગર ઉપર ચડતા દેખાય છે. જમણી બાજુથી ચડતા યાત્રાળુના હાથમાં ફૂલની માળા તથા ડાબી બાજુથી ચડતા યાત્રાળુના જમણા હાથમાં કાંઈક વાજીંત્ર જેવું અને ડાબો હાથ ઉચા કરેલો છે. નીચેના ભાગમાં ધર્મચક્રના દ્યોતક બે હરણાં ચીતરેલાં છે, પરંતુ અજાયબીની વાત એ છે કે બીજા ચિત્રો તથા સ્થાપત્ય કામની માફક બંનેને એકબીજાની સન્મુખ નહિ રજુ કરતા અન્ને એકબીજાની પાછળ બેઠેલાં ચીતર્યા છે.
Plate LXVI
ચિત્ર ૨૧૨ કુમાર અરિષ્ટનેમિનું બાહુબળ. કાંતિવિ. ૧ના પાના ૬૧ ઉપરથી. અરિષ્ટનેમિકુમાર એકવાર મિની પ્રેરણાથી કેવળ કીડાની ખાતર કૃષ્ણ વાસુદેવની આયુધ શાળામાં જઈ ચડયા. ત્યાં કૌતુક
જોવાની ઉત્સુકતાવાળા કેટલાક મિત્રોની વિનતિથી શ્રીઅરિષ્ટનેમિકુમારે કૃષ્ણના ચક્રને આંગળીના ટેરવા ઉપર રાખી, કુંભારના ચાકડાની માફક ફેરવવા માંડયું. સારંગ નામનું ધનુષ્ય કમળના નાળચાની પેઠે વાંકું વાળી દીધું અને કૌમુદિકી નામની ગદા લાકડાની પેઠે ઉપાડી ખભા ઉપર મૂકી દીધી. પાંચજન્ય નામને શંખ તે એવા જોરથી ડુંક કે મોટામેટા ગજેન્દ્રો બંધનતંભને ઉખેડી નાખી, સાંદળા તોડી-ફોડી નાસાનાસ કરવા લાગ્યા અને નગરજને ત્રાસથી થરથરવા લાગ્યા.
કણનું ચિત્ત પણ એ શખનિ સાંભળતાં જ શંકા અને ભયના હિંડોળે ચડયું. તેમને લાયું કેઃ “જરૂર, મારે કોઈ મહાવરી અથવા પ્રતિસ્પર્ધી ઉત્પન્ન થયા. તે સિવાય આમ ન બને.” તે તત્કાળ પિતાની આયુધશાળામાં આવ્યા.
પિતાના ભુજબળની સાથે તુલના કરવાના ઈરાદાથી કણે શ્રીઅરિષ્ટનેમિકુમારને કહ્યું કે: બંધુ, ચાલો આપણે આપણા બાહુબળની પરીક્ષા કરી જોઈએ.’ નેમિકુમારે નિઃશંકપણે એ આવાહન સ્વીકાર્યું અને બંને જણ મલના અખાડામાં આવ્યા.
નેમિકુમારે શ્રીકૃષ્ણને કહ્યું કેઃ “બંધુ! કોઈને જમીન ઉપર નાખી દેવા અને તેને પૃથ્વી ઉપર રગદોળ એ તો સાધારણ માણસનું યુદ્ધ ગણાય. આપણે જે બળની પરીક્ષા જ કરવી હોય તો પરસ્પરની ભુજાને કોણ કેટલી નમાવે છે તે ઉપરથી પૂરતી ખાત્રી થઈ શકે એમ છે.' કણે એ વાત કબુલી અને તરત જ પોતાનો હાથ લંબાવ્યા. કુણે લાંબા કરેલા બાહ્ને નેમિકુમારે તે નેતરની સોટીની પેઠે જોતજોતામાં વાળી નાખ્યો. પછી નેમિસુમારે પિતાને ડાબો હાથ લંબાવ્યું. વક્ષની શાખા જેવા શ્રીનેમિકુમારના બાહુને વિષે શ્રીકૃષ્ણ વાંદરાની જેમ લટકી રહ્યા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના શિખ કંકવાનું ચિત્રથી થાય છે. શ્રીકૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં શ્રીઅરિષ્ટનેમિકુમાર શંખ ફૂંકતાં દેખાય છે. સામે લાકડાના પટ ઉપર શંખ મૂકેલો છે; શંખની પાછળ એક પિપટ છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલે શ્રીઅરિષ્ટનેમિકુમારના અનન્ય બાબાને પ્રસંગ જેવાને છે. શ્રીઅરિષ્ટનેમિકુમારની ભુજાને વાળવા જતાં શ્રીકૃષ્ણ વાસુદેવ વાંદરાની માફક લટકી
Page #207
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૭૩ પડેલા દેખાય છે. બાજુમાં ગદા અને ચક્ર વાસુદેવનાં આયુધ પડેલાં છે, ઉપર ચદરવામાં એક હંસ ચીતરેલો છે. ચિત્ર ૨૨૩ જલક્રીડા. કાંતિ વિ. ૧ પાના ૬૨ ઉપરથી.
શ્રીઅરિષ્ટનેમિકુમારનું અનન્ય બાહુબળ જોઈને શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કેઃ “આ મહાબળવાન નેમિકુમાર ધારે તો રમતમાં મારું રાજ્ય પડાવી લે.” તેથી પિતાના અંતઃપુરની ગોપીઓ સાથે શ્રીઅરિષ્ટનેમિકુમારને રેવતાચલના ઉધાનમાં જલક્રીડા કરવા લઈ ગયા. કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથ ઝાલી સરોવરની અંદર ઉતાર્યા અને સુવર્ણની પિચકારીમાં કેસરવાળું જળ ભરી પ્રભુ ઉપર સીંચવા માંડયું. તેમણે પિતાની રૂકમણી વગેરે ગેપીઓને પણ આગળથી જ કહી રાખ્યું હતું કે ‘તમારે નિઃશંકપણે જળક્રીડા કરવી અને કોઈપણ રીતે તેની વિવાહ કરવાની ઇચ્છા થાય તેમ કરવું.”
ચિત્રમાં કૃણવાસુદેવની આજ્ઞાથી ગોપીઓ અરિષ્ટનેમિકુમારની સાથે જળક્રીડા કરતી દેખાય છે. આજુબાજુ જે પગથિયાં છે તે વાવમાં ઉતરવા માટે છે. પગથિયાં ઉપર બંને બાજુ એકેક ગોપી ઉભી છે, પાણીમાં વચ્ચે શ્રીનેમિકુમાર તથા શ્રીકૃષ્ણવાસુદેવ ઊભેલા છે, અને બાજુ એક ઝાડ તથા ભ્રમર ઉડતાં દેખાય છે. ચિત્ર ૨૧૪ શ્રીનેમિનાથ જોડે બેસીને પરણવા જાય છે. કાંતિવિ. ૧ ના પાન ૬૪ ઉપરથી. રાજિમતી
અને સખીઓ વાર્તાલાપ કરતી હતી તેટલામાં કોણ જાણે ક્યાંથી, અચાનક નેમિકુમારના કાને પશુઓનો આર્તનાદ...સ્વર અથડાયનેમિકુમાર એ સ્વર સાંભળતાં જ ઘવાયા, તેથી પોતાના સારથીને અત્યંત આતુરતાપૂર્વક પૂછયું: “આ ભયંકર રવર કયાંથી આવે છે ?' સારથીએ ખુલાસો કર્યો કે એમાં ગભરાવાનું કાંઈ જ કારણ નથી. આપના વિવાહ નિમિત્તે ભોજન માટે એકઠાં કરેલાં પશુઓનો જ એ દુર્બળ સ્વર છે.'
નેમિકુમાર વિચારવા લાગ્યા કેઃ “જે વિવાહાત્સવ નિમિત્તે આટલાં બધાં પશુ-પંખીઓને સંહાર થવાનું હોય તેને લગ્ન મહોત્સવ કહેવો કે મૃત્યુમહત્સવ કહેવો તેજ સમજાતું નથી. એવા હિંસામય વિવાહને ધિક્કાર હો!'
નેમિકુમાર વિચારમાંથી જાગૃત થયા અને સારથિને કહ્યું: “સારથિ રથ પાછા વાળા.’ એ વખતે એક હરણ શ્રી નેમિનાથની સામે જોતો અને પોતાની ગરદનથી હરણીની ગરદનને ઢાંકી દેતો ઊભે હતો.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. નેમિકુમારને ઘોડા ઉપર બેસીને આવતાં ગેખમાં બેઠેલી રાજિમતી જોઈ રહી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલે રથ પાછો વાળવાને પ્રસંગ જોવાનો છે. આઠ હરણિયાએ ઊંચા મુખે પિકાર કરતાં દેખાય છે અને તે સાંભળીને નેમિકુમારના કહેવાથી સારથીએ રથ પાછો વાળેલો દેખાય છે. હાંસીઆમાં ઉપર અને નીચે એક હરણું ચીતરેલું છે.
Plate LXVII ચિત્ર ૨૧૫ શ્રીવલદેવ. સોહન. અગાઉ આપણે સમેતશિખર, શત્રુંજય, ગીરનાર વગેરેના ચિત્રને
Page #208
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૧૭૪
ઉલ્લેખ કરી ગયા, આ ચિત્ર પણ અર્બુદગ્લિરના મૂળનાયક શ્રીઋષભદેવની મૂર્તિની રજુઆત કરવા માટે ચીતરેલું હોય એમ લાગે છે. પલાંઠીમાં તૃપક્ષનું લંછન સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર ૨૧૧ શ્રીમાદેવાની મુક્તિ કાિંિતવે. ૧. પાના ૭૧ ઉપરથી.
ભરત મહારાજાએ માદેવા માતાને પણ પાતાની સાથે લીધા અને તેમને હાથી ઉપર એસાર્યાં. સમવસરણની નજીક આવતાં જ ભરતે માતા માદેવાને કહ્યું કેઃ ‘માતાજી! આપના પુત્રની દ્ધિ સામે એકવાર દૃષ્ટિ તે કરે! ભરતના આનંદેાર સાંભળી માદેવા માતાના અંગેઅંગ રામાં ચત થયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ ધાવાઇ જાય તેવી રીતે આનંદાશ્રુવડે તેમનાં પડળ પણ ધાવાઈ ગયાં. પ્રભુની છત્ર ચામર વગેરે ઋદ્ધિ તેજી મનમાં વિચારવા લાગ્યાં કે: ખરેખર મેહથી વિલ્હળ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે! પેાતાના સ્વાર્થ હાય ત્યાંસુધી જ સહુ સ્નેહ બતાવે છે! આ પલના દુ:ખની નકામી ચિંતા કરી કરીને અને રડી રડીને આંધળી થઇ છતાં સુરઅસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ ભાગવતા આ ઋષભે મને સુખ સમાચારને સંદેશા પણ ન મેકલ્યા! આવા સુખમાં માતા શેની યાદ આવે? એવા સ્વાર્થી સ્નેહને હજારાવાર ધિક્કાર હે !’ એવી ભાવના ભાવતાં માદેવા માતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને તેજ ક્ષણે આયુષ્યના ક્ષય થવાથી તે મુક્તિ પામ્યાં.
ચિત્રમાં હાથી ઉપર આગળ બેઠેલાં શ્રીનારદેવા માતા છે, ટ્રેનના ડાબા હાથમાં શ્રીફળ છે; પાછળ ખેઠેલા ભરતચક્રતિ છે; તેમનાં માથા ઉપર છત્ર છે, હાથીની આગળ જમણા ખભા ઉપર તલવાર તથા ડાળા હાથમાં ઢાલ રાખીને ચાલતો પદાતિ સૈનિક છે,
ચિત્ર ૨૧૭ શ્રીબાહુબલિની તપસ્યા. ક્રાંતિવિ, ૧ ના પાના ૭૩ ઉપરથી. વીરા! મારા ગજ થકી હેઠા ઉતરા, સર્વે સાબંઘના ત્યાગ થયેા.' પણ બાહુબલિ મુનિ અભિમાનના ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર થયે! કે જે હું હમણાં ને હમણાં જ પ્રભુ પાસે જઈશ તે મારે મારા નાના ભાઇ, પણ દીક્ષા પર્યાયથી મેાટા ગણાતા ભાઇએને વંદન કરવું પડશે. હું આવા મેટેડ છતાં નાના ભાઇઓને વંદન કરૂં એ કેમ બને? એટલે હવે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જવાનું રાખીશ.' આવા અહંકારને અહંકારમાં ૮ એક વર્ષ પર્યંત કાઉસગ્ગધ્યાનમાં ઊભા રહ્યા. વરસને અંતે પ્રભુએ મેાકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની સાધ્વી વ્હેનાએ આવીને કહ્યું કેઃ હું વીરા! અભિમાનરૂપી હાથીથી નીચે ઉતરેા.' બાહુબલિના હ્રદય ઉપર એ પ્રતિધની તત્ક્ષણ અસર થઇ અને અહંકારરૂપી ગજથી નીચે ઉતરી જેવા પગ ઉપાડચો કે તેજ વેળા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચિત્રમાં વચ્ચે આહુલિ મુનિ કાઉસગ્ગધ્યાનમાં ઊભેલા છે, આજુબાજુ ઝાડ ઊગેલાં છે, નીચે બંને અેને આવીને પ્રતિષેધ કરતી ઊભી છે.
ચિત્ર ૨૧૮ શ્રીઋષભદેવનું નિર્વાણ, સાહર્તાવ, પ્રતમાંથી વર્ણન માટે જુએ. ચિત્ર ૧૦૦ તથા ૧૧રનું વર્ણન. આ ચિત્રમાં અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામેલા હેાવાથી આઠ પગથી ચીતરીને અષ્ટાપદની રજુઆત કરી છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૭૫ Plate LXVIII ચિત્ર ૧૯ થીષભદેવનું પાણિગ્રહણ. કાંતિવિ. ૧. પાના ૭૦ ઉપરથી. પ્રથમ તીર્થકરને વિવાહ કરવો એ અમારે આચાર છે' એમ વિચારી કરો-દેવ દેવીઓથી પરિવરેલો ઈન્દ્ર પ્રભુ પાસે આવ્યો અને વિવાહ આરંભ્યો. પ્રભુનું વર સંબંધીનું સઘળું કાર્ય ઇન્દ્ર પોતે તથા દેએ કર્યું, અને બંને કન્યાનું વધૂ સંબંધી કાર્ય દેવીઓએ કર્યું.
ચિત્રમાં આજની માફક ચારે દિશામાં ચોરીના છેડ બાંધેલાં છે. દરેક છોડમાં ચેરી ઉપર કેળનાં પાંદડાં બાંધેલાં છે. ઉપર છત્ર ચીતરેલું છે. ચોરીની આગળ ઉપરના ભાગમાં તેરણું બાંધેલું છે. પ્રભુ સંસારાવસ્થામાં એક સ્ત્રી સાથે હસ્તમેળાપ કરતા ચિત્રમાં દેખાય છે. બંનેની વચ્ચે નીચે એક બ્રાહ્મણ બેઠેલે છે અને તે અગ્નિમાં ઘીની આહુતિ આપતો દેખાય છે. ઠેઠ નીચે બે પુરુષો તથા બે સ્ત્રીઓ ચીતરેલાં છે. સૌથી આગળ પ્રથમ પુરના જમણે હાથમાં ફૂલ છે, બીજા પુરુષને જમણ હાથ ઉચા કરેલે દેખાય છે; સ્ત્રીઓમાં એક સ્ત્રીના હાથમાં રામણ દીવા સળગતો, અને બીજીના હાથમાં શ્રીફળ દેખાય છે. આ સ્ત્રી-પુ મનુષ્યો નથી પણ દેવો છે, તે બતાવવા દરેક ચહેરાની પાછળ દિવ્યતેજ બતાવવા માટે ગેળ ભામંડળે સફેદ રંગથી ચીતરેલાં છે. આ ચિત્ર પંદરમા સૈકાની લગ્નવ્યવસ્થાનો સુંદર ખ્યાલ આપે છે. ચિત્ર ર૨૦ શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક. ઉપરના પાનાની ડાબી બાજુને ચિત્ર પ્રસંગ. વર્ણન માટે
જુઓ ચિત્ર ૧ નું વર્ણન. ચિત્ર ૨૨૧ કપસૂત્રનાં બે સુંદર શોભ-આલેખનો. હંસવિ. ૨ ની પ્રતમાંથી કથા પ્રસંગે સાથે. ઉપરના હેડીંગની બે પટીએ સુશોભનકળાના સુંદર નમૂના રજુ કરે છે. ઉપરની પટીમાં અષ્ટમંગલ તથા ખાલી જગામાં ઘડા, હાથી તથા કમલ અને નીચેની પટીમાં હાથીની વિવિધ પ્રકારની દીડાઓ ચિત્રકારે ચીતરીને કમાલ કરી છે.
Plate LXIX ચિત્ર ૨૨ર કેશાય. કાંતિવિ. ૧. પાના ૮ ઉપરથી.
સ્થૂલિભદ્રના ઉપદેશથી પ્રતિબોધ પામેલી કોશાને ત્યાં એક કામી રથકારે આવી, પિતાનું કૌશલ્ય બતાવવા સારૂ, પ્રથમના બાણના મૂળના ભાગમાં બીજું અને બીજા બાણના મૂળના ભાગમાં ત્રીજું એમ કેટલાંક બાણ મારી, દૂર રહેલ આંબાની લુંબ તોડી નાખી. રથકારના એ ગર્વને તોડવા કેશાએ સરસવના ઢગલા ઉપર સેય અને સેયના અગ્રભાગ ઉપર ફૂલ મુકાવી તેની ઉપર નૃત્ય કરી બતાવ્યું, એવું અદ્ભુત નૃત્ય કરવાં છતાં તેણીએ કહ્યું કેઃ
न दुकरं अंबयलंबितोडण, न दुकरं नचिया सरिसवइ ।
तं दुकरं तं च महाणुभावं जं सो मुणी पमयावणे वसंतो। અથાત–આંબાની લુંબ તડવી એમાં કંઈ જ દુકર નથી, સરસવ ઉપર નાચવું એ પણ એટલું બધું દુષ્કર નથી, પરંતુ જે મહાનુભાવ મુનિએ અમદારૂપી વનમાં પણ નિર્મોહીપણું દાખવ્યું તે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જૈન ચિત્રકલ્પદ્રુમ તો દુષ્કરમાં દુકર ગણાય.” એક કવિ કહે છે કે:
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसभोजनं,
शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयः संगमः। कालोऽयं जलदाविलस्तदपि याः कामं जिगायादरात्
तं वंदे युवतीप्रयोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥' અર્થાત્ –‘વસ્યા રાગવાળા હતી, હમેશાં પિતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી, પરસથી ભરેલાં– ભાવતા ભોજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનોહર શરીર હતું, ખીલતું યૌવન હતું અને કાળા મેધથી છવાયેલી વર્ષાઋતુ હતી; એટલું છતાં જેમણે આદરપૂર્વક કામ(દેવ)ને પોતાના કાબુમાં રાખે એવા યુવતીજનેને બાધ આપવામાં કુશળ શ્રીસ્થૂલભદ્ર મુનિને હું વંદન કરું છું.'
ચિત્રમાં રથકાર ડાબા હાથમાં ધનુષ્ય અને જમણે હાથમાં બાણ રાખી ધનુષ્યની પણ ચઢાવીને આંબાના ઝાડ તરફ તાકીને કરી ઉપર મારતો જણાય છે. તેનો ડાબે પગ ઉચો છે અને તેની નીચે કળા તથા વસંતઋતુને સુચવનારો મોર ઉંચું મુખ કરીને ટહુકતો દેખાય છે. કેશા નર્તકી સરસવના ઢગલા ઉપર સેય, સોય ઉપર ફૂલ, અને ફૂલ ઉપર જમણે પગ રાખી ડાબો પગ ઢીંચણ સુધી વાળી નૃત્ય કરતી દેખાય છે. તેણીએ બંને હાથમાં ફૂલ, ગળામાં ફૂલની માળા, માથે મુફટ, કાનમાં કુંડળ વગેરે આભૂષણ તથા કંચુકી અને ઉત્તરીય વસ્ત્ર વગેરે વસ્ત્રાભૂષણ પરિધાન કરેલાં છે.
કોશાનકીના આ એક જ પ્રાંગને લગતાં કુલ ત્રણ ચિત્રા પ્રસ્તુત ગ્રંથમાં રજુ કર્યો છે, પ્રસંગ એક હોવા છતાં ત્રણેના પહેરવેશે તે ચિત્રો જુદાજુદા પ્રદેશમાં ચીતરાએલા હોવાથી જુદીજુદી જાતના ચિત્રકારે રજુ કર્યા છે. દા.ત. ચિત્ર ૧૯૬ વાળું ચિત્ર યવનપુર (હાલનું જોનપુર) ભારવાડમાં ચીતરાયેલું છે, તેથી તેને પહેરવેશ મારવાડી જેવો, ચિત્ર ૧૯૮ વાળા ચિત્રને પહેરવેશ બર્મા અગર જાવા તરફને લેકની જે, અને આ ચિત્ર ૨૨૨ વાળું ચિત્ર મંડપદુર્ગ (હાલનું માંડવગઢ) માલવામાં ચીતરાયેલું હોવાથી તેનો પહેરવેશ માલવાના પ્રજાજન જેવ, આવી રીતના જુદાજુદા પહેરવેશની રજુઆત આપણને આ એક જ ચિત્ર પ્રસંગમાંથી મળી આવે છે. ચિત્ર ૨૨૩ શ્રી આર્યસ્થૂલભદ્ર અને સાત સાધવીબહેન. કતિવિ. ૧ પાના ૭૮ ઉપરથી.
એકવાર વંદન કરવા આવેલી યક્ષા સાધ્વી વગેરે પોતાની બહેનોને શ્રીધૂલ પેતાની વિદ્યાના જોરથી પોતાનું સિંહ રૂપ દેખાડયું. જ્યારે શ્રીભદ્રબાહુવામીએ આ હકીકત સાંભળી ત્યારે તેઓને ઘણી દિલગીરી થઈ અને તેમણે કહ્યું કે, “હવે તમે વાચના માટે અગ્ય છે.'
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના સિહના ચિત્રથી થાય છે. શ્રીસ્થૂલભદ્ર સિંહનું રૂપ કરી બેઠેલા છે, બે સાવી હેને હસ્તની અંજલિ જોડીને વંદન કરતી તથા સિહનું આપ જોઈ વિમત થએલી દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચે ચિત્રમાં વર્ણવેલો પૂલભદ્રની સાધુ અવસ્થાનો પ્રસંગ જોવાનો છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને, સામે અંજલિ જોડીને ઉભી રહેલી બે સાથી બહેન સાથે તેઓ કાંઈક વાતચિત કરતા
Page #211
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૭૭ દેખાય છે. જમણી તરફની હાંસીઆના ઉપરના ભાગમાં એક સાધુ તથા નીચેના ભાગમાં એક નર્તકીની રજુઆત કરીને સ્થૂલભદ્રમુનિ અને કશાનો પ્રસંગ તાદશ કર્યો છે. પ્રાચીન ચિત્રની માફક આ ચિત્રમાં પણ સાધુનો એક ખભે ખુલ્લો તથા સાધ્વીઓનું આખું શરીર ગરદનની નીચેના ભાગથી આચ્છાદિત થએલું દેખાય છે. ચિત્ર ૨૨૪ શ્રી જંબુકમાર અને આઠ સ્ત્રીઓ. કાંતિવિ. ૧ ના પાના ૭૬ ની જમણી બાજુ ઉપરથી. ચિત્રમાં શ્રીજંબુકમાર લમની પ્રથમ રાત્રિએ જ પિતાની આઠે સ્ત્રીઓને સંસારની અસારતાને ઉપદેશ આપતા હોય એમ લાગે છે. આ સ્ત્રીઓ અને જેનુ કુમાર પોતે પણ વસ્ત્રાભૂષણોથી સુસજિત થએલાં દેખાય છે. ચિત્ર ૨૨ શ્રીયંભભટ્ટ અને જૈન સાધુઓ. કાંતિવિ. ૧ ના પાના ૭૬ ની ડાબી બાજુ ઉપરથી.
એક દિવસે શ્રીપ્રભવસ્વામીએ પિતાની પાટે સ્થાપવાને ચગ્ય કોઈ પોતાના ગણમાં કે સંધમાં છે કે નહીં તે જાણવા જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, પણ તેવો ચગ્ય પુરૂ દેખાશે નહી. તેથી પરતીર્થમાં ઉપગ મૂકતાં રાજગૃહ નગરમાં યજ્ઞ કરતે શવભટ્ટ તેમના જોવામાં આવ્યો. પછી તેમની પ્રેરણાથી બે શિષ્યા ત્યાં ગયા અને બેલ્યા કે: “૩રો જદમાં છું તરવું ન જ્ઞાચરે ઘર' એટલેંકે ખરેખર આ તો કષ્ટ જ છે, શ્રેષ્ઠ તવ કાંઈ જણાતું નથી !
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના યજ્ઞના ચિત્રથી થાય છે. શયંભવભટ્ટ યજ્ઞ કરતા દેખાય છે અને બાજુમાં બે સાધુઓ ઉપરના શબ્દ બોલતા દેખાય છે' આ સાંભળીને યજ્ઞ કરતાં શખંભવભટે ગુને આ બાબતને ખુલાસે પૂછતાં યોગ્ય ઉત્તર નહી મળવાથી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વર્ણવેલે પ્રભવસ્વામી પાસે તત્ત્વની ચર્ચાનો પ્રસંગ જોવાનો છે. પ્રભવસ્વામી ભદ્રાસન ઉપર બેઠેલા છે. સામે ભવભક તત્વની ચર્ચા કરતાં પોતાને સંતોષકારક પ્રત્યુત્તર મળવાથી પ્રભવસ્વામી પાસે દીક્ષા લે છે.
Plate LXX ચિત્ર ૨૬ શ્રી આર્યવને પયપ્રભાવ. કાંતિવિ. ૧ ના પાના 9% ની જમણી બાજુ ઉપરથી.
ધનગિરિ અને તેમની માતા સુનંદા તુંબવન નામના ગામમાં રહેતાં હતાં. સુનંદાને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દઈને ધનગિરિએ દીક્ષા લીધી હતી. પાછળથી સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર જન્મતાંની સાથે પોતાના પિતાએ દીક્ષા લીધી છે એવું સાંભળ્યું કે તરત જ તેને જાતિસ્મરણશાન (પિતાના પૂર્વભવ સંબંધીનું જ્ઞાન) થયું. માતાને પોતાની ઉપર જરાયે મેહ ન થાય એટલા સારુ તે હમેશાં રડી રડીને માતાને કંટાળે આપવા લાગ્યા. તેથી તેમની માતાએ તે છે માસના થયા ત્યારે જ ધનગિરિને હરાવી દીધા. ધનગિરિએ તેમને પિતાને ગુરુના હાથમાં સોંપ્યા. ગુએ બહુ વજન હોવાને લીધે તેમનું વજ¢ એવું ગુણનિષત્ર નામ પાડ્યું. તે પારણામાં રહ્યા રહ્યા અગ્યાર અંગ ભર્યા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના
Page #212
--------------------------------------------------------------------------
________________
१७८
જેન ચિત્રકઃપદ્રુમ ચિત્રથી થાય છે. ધનગિરિ મુનિ ભદ્રાસન ઉપર બેઠેલા છે. તેમની સન્મુખ સ્થાપનાચાર્ય છે. સ્થાપનાચાર્યની બાજુમાં સુનંદા બે હાથમાં સ્વામીને ઊંચા લઈને ધનગિરિ મુનિને વહોરાવતી દેખાય છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વજી સ્વામી બાળક હોવાથી પારણામાં બેઠા છે; પારણાની બાજુમાં ચાર સાધ્વીઓ હાથમાં મુહપત્તિ રાખીને પાઠ કરતી દેખાય છે જે વજીસ્વામી સાંભળે છે. ચિત્ર ૨૨૭ શ્રીવાસ્વામીની દેશના. કાંતિવિ. ૧ ના પાના ૭૯ ની ડાબી બાજુ ઉપરથી. વાસ્વામીને પાટલિપુત્રને એક ધનશ્રેઠિએ કરાડ ધન સાથે પોતાની પુત્રી પરણાવવા કહ્યું; અને પેલી પુત્રી પણ સાધવીઓ પાસેથી વજમુનિના ગુણે સાંભળીને એટલી બધી મુગ્ધ બની હતી કે હું વરું તો વજીને જ વરૂં એવો નિશ્ચય કરી બેઠી હતી, છતાં વમુનિ એ મહમાં ન ફસાયા અને પેલી રૂકિંમણ નામની કન્યાને પ્રતિબધી દીક્ષા આપી. વળી એક વખત દેશભરમાં ભારે દુકાળ પડવાથી શ્રીને વિદ્યાના બળથી પિતાના વસ્ત્ર ઉપર બેસાડી એક સુકાળવાળા ક્ષેત્રમાં લઈ ગયા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત વજીસ્વામીની દેશનાના ઉપરના પ્રસંગથી થાય છે. ભદ્રાસન ઉપર બેસીને વજીસ્વામી દેશના આપતાં સામે બેઠેલો ધન િવગેરે શોતાવર્ગ એ હસ્તની અંજલિ જેડીને દેશનાનું શ્રવણ કરતો દેખાય છે; વચ્ચે સ્થાપનાચાર્ય છે, જેની બાજુમાં સૌથી આગળ બે હાથ જોડીને રૂમિણી કન્યા કે જેને વસ્વામીએ પ્રતિબોધીને દીક્ષા આપી હતી તે દેશનાનું શ્રવણ કરતી બેઠેલી છે. આ પછી ચિત્રને
અનુસંધાને, વજીરવામાએ વિદ્યાના બળથી વિશાળ પટ વિકલે છે તે પ્રસંગ જોવાનો છે. ચિત્ર ૨૨૮ બારવવિદુષ્કાળ સમયે સાધુઓનાં અનશન. કાંતિવિ. ૧ ના પાના ૮૧ ઉપરથી. પોતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું જાણી સ્વામીજીએ પોતાના વજુસેન નામના શિષ્યને કહ્યું કે,
હવે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડવાનો છે અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચોખામાંથી તને ભિક્ષા મળે તે દિવસે સુકાળ થવાનો એમ જાણું લેજે.” એટલું કહીને તેઓ પોતાની સાથે રહેલા સાધુઓને લઈ ત્યાં રહ્યા અને વજનમુનિ અન્યત્ર વિહાર કરી ગયા,
હવે વજસ્વામીની સાથે રહેનારા સાધુઓ અનેક ઘર ભમતા પણ ભિક્ષા મેળવી શકતા ન હતા એટલે ભિક્ષા વિના ક્ષુધા સહન કરવામાં અશક્ત બનેલા અને અન્નની વૃત્તિ રહિત તેઓ
| લાવી આપેલા વિદ્યાપિંડને ઉપગ કરવા લાગ્યા. એકદા ગુમહારાજે કહ્યું કેઃ બાર વર્ષ સુધી આ પ્રમાણે વિદ્યાપિંડનો ઉપગ કરવો પડશે માટે જે તમારા સંયમને બધા ન લાગતી હોય છે તે હું તમને દરરોજ લાવી આપું, નહિ તો આપણે અન્નની સાથે જ શરીરને પણ ત્યાગ કરી દઈએ.’ આ પ્રમાણેનું ગુરુમહારાજનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુએ બોલ્યા કેઃ “આ પિપણુરૂપ વિદ્યાપિંડને અને પોષવા લાયક આ પિંડ (શરીર)ને પણ ધિક્કાર થાઓ. હે ભગવન્! અમારા પર પ્રસાદ કરે, કે જેથી આ પિંડ (દેહ)ને પણ અમે ત્યાગ કરીએ!” પછી તે સર્વ મુનિઓને લઈને વવામીજી થાવર્ત પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલોક પામ્યા.
પારાનગરમાં જિનદત શ્રાવકના ઘરમાં, લક્ષમૂલ્યવાનું અન રાંધીને તેની ધરા નામની રી તેમાં ઝેર ભેળવવાને વિચાર કરી રહી હતી, તેટલામાં વછવામીજીના મુખ્ય શિષ્ય શ્રીવાસેન
Page #213
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૭૯ ત્યાં આવી પહોંચ્યા ને ગુરુનું વચન સંભળાવી તેને અટકાવી. બીજે દિવસે સવારમાં-પ્રભાતમાં જ સુકાળ થ.
ચિત્રમાં ઉપર વચ્ચે અને નીચે એમ ત્રણ પ્રસંગે છે, કથાના પરિચયની શરૂઆત વચ્ચેના વિદ્યાપિંડના ચિત્રથી થાય છે. ભદ્રાસન ઉપર વજુસ્વામીજી બેઠાં છે. સામે પત્રમાં વિદ્યાપિંડ હેય એમ લાગે છે. દરેક શિષ્યના હાથ મધ્યેના એકેક પાત્રમાં તેઓ વિદ્યાપિંડ આપતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરનો વજીસ્વામી તથા તેઓના શિયોને અનશનને પ્રસંગ જોવાને છે, ત્યાર પછી સૌથી નીચેનો ઈશ્વરી શ્રાવિકા વસેન મુનિને હર્ષિત થઇને લક્ષમૂલ્યના ચોખ--ભાત વહોરાવતી દેખાય છે. અગ્નિ ઉપર ભાતની હાલી ચડાવેલી છે. વજસેન મુનિના પાત્ર નીચે આહારને છાંટો-બિંદુ જમીન ઉપર પડીને તેના અંગે ની વિરાધના થવા ન પામે તે માટે થાળ મુકે છે. વાસેન મુનિની પાછળ એક શિષ્ય જમણા હાથમાં પાત્ર રાખીને ઉભેલ છે. ચિત્ર ૨૨ પુરતાલેખન. કાંતિવિ. ૧. પાના ૮૪ ઉપરથી. વિરનિર્વાણુ સંવત ૯૮૦ વિ.સં. ૫૧૦ (ઇ.સ. ૪૫૩)માં દેવર્કિંગણિ ક્ષમાશ્રમના આધિપત્યપણું નીચે આગામો પુસ્તકા થયાં.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના પુસ્તકાલેખનને ચિત્રથી થાય છે. ચતુર્વિધ સંઘ સમક્ષ ભદ્રાસન ઉપર બેસીને શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ ડાબા હાથમાં પુસ્તક તથા જમણા હાથમાં પકડેલી લેખનથી પુસ્તક લખતા હોય એમ લાગે છે સામે બે સાધુએ તથા બે શ્રાવકે હસ્તની અંજલિ જોડીને બેઠેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેને પુસ્તક સુધારવાની પદ્ધતિના પ્રસંગ જોવાનો છે. ગુરુમહારાજ ગ્રંથ સુધારતા જણાય છે કારણ કે સામે બેઠેલા શિવને હાથમાં ભીભાજન પકડેલું છે. પંદરમા સૈકાના સમયની લેખનપદ્ધતિ તથા ગ્રંથ સુધારણા પદ્ધતિને સુંદર પુરાવે આ ચિત્ર આપણને પુરા પાડે છે.
Plate LXXI LXXII and LXXIII ચિત્ર ૨૩૦-૩૧૦-૨૩૨ કપત્તનાં સુશોભન. હંસવિ. ૧ ની પ્રતના સુશોભન કળાને સુંદર નમૂનાઓ.
Plate LXXIV ચિત્ર ૨૩૩ વિ. ૧ ના પાના ૨૯ ઉપરથી. ગર્ભ નહિં ફરકવાથી ત્રિશલાનો શાક
શ્રમણ ભગવાન મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. તેથી તેઓ નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન ન થતાં નિષ્પદ અને નિકંપ થયા. પોતાનાં અંગે પગને એવી રીતે ગોપચાં કે માતાને જરાપણ કષ્ટ ન થાય.
માતાનું હૃદય-અનહદ ચિતા પ્રભુ નિમલ થયા એટલે માતાને એકદમ ફાળ પડી. માતાને લાગ્યું કે ખરેખર મારે ગર્ભ કોઈ દુષ્ટ દેવે હરી લીધે, અથવા તો અકસ્માત મૃત્યુ પામ્યા; કાં તો તે ચવી ગયો અને કાં તે ગળી ગયે. એવી એવી અનેક શંકાએ માતાના હૃદયમાં ઉદ્દભવી. મારે ગર્ભ પહેલાં જે
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૦
જેન ચિત્રક૯પમ કંપતો હતો તે હવે બિલકુલ નિષ્કપ થઈ ગયે એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શાકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઉતરી પડવાં.
ચિત્રમાં માતાના મુખ ઉપર શકની અનહદ છાયા ઉતારવામાં ચિત્રકારે પૂરેપૂરી સફળતા મેળવી છે. ડાબા હાથની હથેળી ઉપર માતાએ મુખને ટેકવેલું છે, અને જમણો હાથ આ શું થઈ ગયું એવી વિસ્મયતા સુચન કરતો રાખેલો છે. સામે બે દાસીઓ આશ્વાસન આપતી દેખાય છે. તેઓ પણ શોકસાગરમાં ડુબેલી છે. ઉપરની છતમાં ચંદર બાંધેલો છે. ચિત્ર ૨૩૪ સાધુ સામાચારીનો એક પ્રસંગ. કાંતિવિ, ૧ ના પાના ૯૧ ઉપરથી.ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. પ્રસંગના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ભીંતમાં પણ સ્ત્રીનું ત્રિ ચીતરેલું હોય ત્યાં બ્રહ્મચારી એવા સાધુને રહેવું કપે નહિ તે પ્રસંગને અનુસરીને સ્ત્રીનું ચિત્ર ચીતરેલું છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેનો સાધજે વહોરાવવાનો પ્રસંગ જોવાનો છે. જમણા હાથમાં દાંડે તથા ડાબા હાથના પાત્રમાં સાધુ કાંઈક વારતા જણાય છે અને સામે ઊભેલો ગૃહસ્થ તેમને વહોરાવતા હોય એમ લાગે છે. પાસે સળગતા અગ્નિવાળા ચૂલા ઉપર ત્રણ હોટલીઓ ચડાવેલી દેખાય છે. આ પ્રસંગ ચીતરીને જન સાધુ સળગતા અગ્નિ ઉપરના વાસણમાં રહેલા આહારને વહોરી શકે નહિ તેમ બતાવવાને ચિત્રકારનો આશય હોય એમ લાગે છે. ચિત્ર ૨૩પ આર્ય ધર્મ ઉપર દેવે ધરેલું છત્ર. સવિ. ૧ ના પાન ૭૩ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. “શીલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેવાએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તે સુવ્રત ગેત્રવાળા આર્યધર્મને હું વંદું છું.૫૩ આર્યધર્મ બે હાથ જોડીને ગુસ્ની સન્મુખ બેઠા છે. ગુરુ મહારાજ માથે વાસક્ષેપ નાખતા દેખાય છે. ગુની પાછળ એક નાના સાધુ હાથમાં દંડ, પત્ર તથા બગલમાં એ રાખીને ઉભા છે. આર્યધર્મની પાછળ દેવ પિતાના જમણા હાથથી છત્ર પકડીને તેઓના ભરતક ઉપર ધરતો ઉભે છે, દેવને ચાર હાથ છે. દેવના પાછળના જમણા હાથમાં દંડ છે. ઉપરના ભાગમાં બે પિોપટ ચીતરેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો ચતુર્વિધ સંધના વદનને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બે સાધુઓ, બે શ્રાવકે તથા બે શ્રાવિકાઓ એ હસ્તની અંજલિ જોડીને શ્રી આર્યધર્મની
સ્તુતિ-બહુમાન કરતાં દેખાય છે. ચિત્ર ૨૩૬ ચતુર્વિધ સંઘ. હેવિ. ૧ ના પાના ૮૬ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાંથી અનુક્રમે પહેલી લાઇનમાં છ દે, બરફમાં પાંચ દેવીઓ, ત્રીજમાં પાંચ સાધુઓ, ચોથીમાં પાંચ સાવીએ, પાંચમીમાં પાંચ ગૃહસ્થો તથા છઠ્ઠી-છેલી લાઈનમાં પાંચ શ્રાવિકાઓ વગેરે ચતુર્વિધ સંઘ શ્રમણ ભગવાન મહાવીરના ગુણગાન કરતો દેખાય છે. પંદરમા સૈકામાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા - એના પહેરવેશાની સુંદર રજુઆત આ ચિત્ર કરે છે.
५3 बंदामि अजधम्मं च मुख्ययं सीललद्धीसंपन्न ।
जस निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वहइ ।। ३१ ॥७॥
- ૨૫મૂત્ર થઇ ૬૬.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ચિત્રવિવરણ
Plate LXXV ચિત્ર ર૭૭ શ્રીગૌતમસ્વામી. સહન. પાના ૭૮ ઉપરથી. ચિત્રની મધ્યમાં પદ્માસને ગૌતમસ્વામી બેઠા
છે. તેની આજુબાજુ લાકડાની ગાદી છે. ઉપરના ભાગમાં મેંમાં ફૂલની માળા રાખેલા મોર ચીતરેલા છે. ગૌતમસ્વામીજીના જમણા ખભા ઉપર પહેરેલાં કપડાંના વસ્ત્રનો છેડો છે, જમણી બાજુના બોળામાં ઓઘો છે; તેઓએ પોતાના બંને હાથ હૃદયની પાસે અભયમુદ્રાએ ૫૪ રાખેલા છે. આવી રીતની મુદ્રાવાળી મૃત અગર ચિત્રો જવલ્લે જ મળી આવે છે. ગાદીને બે પાયા છે. કુલ ચાર પાયા હોવા જોઈએ પણ ચિત્રમાં બેની જ રજુઆત કરવાનું કારણ એકબીજાની પાછળ બીજા બે પાયા આવેલા હોવાથી સામેથી જેનારને હમેશાં પ્રથમ દૃષ્ટિએ એ જ પાયા દેખાતા હોવાથી અત્રે પણ બે રજુ કર્યા હોય એમ લાગે છે. ચિત્ર ૨૩૮ શ્રી સરસ્વતી દેવી. લાકડાના ભદ્રાસનની વચ્ચે ચાર હાથવાળી સરસ્વતીની સુંદર મૂર્તિ વિરાજમાન છે. તેણીના ઉપરના જમણે હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમળ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કમંડલુ અને ડાબા હાથમાં વીણા છે. વસ્ત્રાભૂષણથી સુસજિત તેણી બીજા કોઈપણ ચિત્રમાં આવી રીતે બેઠેલી નથી. ભદ્રાસનની આગળ હંસપક્ષી તેણીના વાહન તરીકે ચીતરેલે
૭ની માફક આ ચિત્રમાં પણ ભદ્રાસનની ઉપર બંને બાજુ એકેક મેર મુખમાં ફૂલની માળા સહિત ચીતરેલે છે. આ ચિત્રની કળા બહુ ઊંચી કક્ષાની હોય એમ લાગે છે. ચિત્ર ૨૩૯ શ્રીમહાવીર. મો. મે. ભ. ની દાબડા. નં. ૧ માં ૧૯ નંબરની “અંતગ દશાંગસૂત્રની ૧૫ પાનાના કાગળની પ્રતમાંથી. ચિત્રનું કદ ૫૪૩ ઈચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ કર્યું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. તેમાં ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરની પદ્માસનસ્થ મૂર્તિ છે. તેની નજીકમાં એક દેવ ઊભો છે જેના ચાર હાથ છે તેમાં ઉપરના બે હાથમાં ચક્ર તથા ગદા જેવાં આયુધો છે અને નીચેના હાથમાં કાંઈ સ્પષ્ટ દેખાતું નથી. નીચેના
ભાગમાં બે હારમાં કુલ આઠ સ્ત્રીઓ હાથમાં દીપક અગર શ્રીફળ લઇને બેઠેલી છે. ચિત્ર ૨૪૦ મેધમારનો એક પ્રસંગ. મ. . . ની દાબડા. નં. ૧ ની ૧૭ નંબરની “જ્ઞાતાધર્મ
થાંગસૂત્રની ૭૦ પાનાની પ્રત ઉપરથી. મૂળ કદ ૫૪૩ ઉપરથી આ ચિત્ર નાનું કરીને લેવામાં આવ્યું છે. આ ચિત્ર મૂળ રંગમાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પામેલા પંડિત બહેચરદાસ જીવરાજ દેશદ્વારા સંપાદિત “ભગવાન મહાવીરની ધર્મકથા' નામના પુસ્તકમાં મુખચિત્ર તરીકે છપાઈ ગએલું છે.
ચિત્રમાં જે બે વ્યક્તિ ઊભી છે તે પૈકી જે સ્ત્રી છે તે મગધના રાજા શ્રેણિકની રાણી ધારિણી નામની, અને પુરુ, તે તેનો પુત્ર મેધમાર છે. બેઠેલી સ્ત્રીઓ મેઘકુમારની સ્ત્રીઓ છે. ધારિણી પાસે મેઘકુમાર દીક્ષા લેવા આજ્ઞા માગે છે તે પ્રસંગને લગતું આ ચિત્ર છે. વિસ્તૃત માટે જુઓ “જ્ઞાતાધર્મકથાંગસૂત્ર અધ્યયન ૧ લું.
५४ “दक्षिणहस्तनोजलिना पताकाकारेणाभयमुद्रा' ॥१५॥
_નિવાઢિ 3 રે.
Page #216
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
દાડા નં. ૨ માં પ્રત નંબર ૨ ની વિપાકસૂત્રની પટ્ટ×કરૢ ઈંચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ
૧૮૨
ચિત્ર ૨૧ મૃગાલેાતીઆને પ્રસંગ. મેા. મેા. બંની પત્ર ૨૨ વાળી પ્રતમાંથી. ચિત્રનું મૂળ કદ કરવામાં આવ્યું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. કથાના પરિચયની રફઆત ઉપરના ભગવાન મહાવીરના તથા ગણુધરદેવ શ્રીગૌતમસ્વામીજીના ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભગવાન મહાવીર પદ્માસને બેઠા છે અને તેની ડાબી બાજુએ ગધરદેવ શ્રીગૌતમસ્વામી પ્રવચનમુદ્રાએ હાય રાખીને બેઠેલા છે. પ્રસંગ એવા બને છે કે કોઇ એક સમયે શ્રીગૌતમસ્વામીજી એક બહુજ દુ:ખી મનુષ્યને જોથંને પ્રભુ શ્રીમહાવીરને પ્રશ્ન પૂછે છે કે હું ભગવન્ ! આ મનુષ્ય જેવા કોઈ દુઃખી મનુષ્ય દુનિયામાં હશે ?” તેના જવાબમાં મૃગાલેાઢીઆનું દૃષ્ટાંત આપતાં કહે છે કેઃ ‘વિજય નામના ક્ષત્રિયની મૃગા નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા મૃગાપુત્ર કે જે મૃગાલાઢીઆના નામથી ઓળખાય છે તેના જેવા દુ:ખી બીજો કા ભાગ્યે જ હશે.’ આ પ્રમાણેના પ્રભુતા ઉત્તર સાંભળી તેને જોવાને માટે શ્રીગૌતમસ્વામીજી પેાતે જ વિજય ક્ષત્રિયને ત્યાં વહેારવા માટે ગયા. ત્યાં મૃગા તેમને વહેારાવવા માટે તૈયાર થાય છે. વહેારી રહ્યા પછી ગૌતમસ્વામી તેના પુત્રને એવા માગે છે, મૃગા પોતાના બીજા પુત્રે કે જે તંદુરસ્ત અને સાંગોપાંગવાળા છે તે બતાવે છે. પરંતુ શ્રીગૌતમસ્વામીજી ભોંયરામાં રહેલા મૃગાલાઠીઆને વ્હેવાને માગણી કરે છે ત્યારે મૃગા તેઓને ઘેાડ઼ીવાર દૂર ઊભા રાખીને બાંયરૂં ખુલ્લું મૂકીને જેવા માટે શ્રીગૌતમસ્વામીને એલાવે છે. શ્રીગાતમસ્વામીજી તેને દુર્ગંધમય દેહ અને પ્રક્રિયામાં ફક્ત એ આંખા સિવાયના બાકીના માંસના પિંડ ન્નેને બહુ જ અચંભે પામી જાય છે. આ બધાં યે પાપકર્મનાં વિપાકનાં ફળ છે તેમ જાણીને તેમને તેની ઉપર દયા આવે છે.
ચિત્રના અનુસંધાને, નીચે જમણી બાજુ એ આંખા અને બાકીના શરીરપડ જે મૃગાલોઢીઆની આકૃતિનું સૂચન કરે છે તે તથા તેના દુર્ગંધમય શરીરની દુર્ગંધ સહન નહિ થવાથી ડાયા હાથમાં મુત્તિ મુખ આગળ રાખીને શ્રીગતમસ્વામીજી બેલા દેખાય છે, તેઓની સામે મૃગો ડાળા હાથમાં એક પાત્ર રાખીને શ્રીગૌતમસ્વામીજીને વહેારવાના આગ્રહ કરતી હોય એમ લાગે છે,
Plate LXXVI
ચિત્ર ૨૪૨ શ્રીમહાવીરનું ચ્યવન હુંવે. 1ના પાના ૧ ઉપરથી, વર્ણન માટે જીએ ચિત્ર ૬ ૮-૭૭નું વર્ણન. ચિત્ર ૨૪૩ કલ્પસૂત્રની સુંદર પ્રતની પ્રર્શાસ્ત. હંસવિ. ૧ના અંતિમ પાના ઉપરથી, પ્રશસ્તિને ફુંક સાર નીચે પ્રમાણે:
વિ.સઁ. ૧૫૨૨ (ઇ.સ. ૧૪૬૫)ના ભાદરવા સુદી ૨ ને શુક્રવારના દિવસે યવનપુર (હાલનું જોનપુર)પપ ગામમાં જે સમયે હુસેનશાહ બાદશાહ રાજ્ય કરતા હતા તે સમયે શ્રીમાળી જ્ઞાતિના
Yavana-Pura 1. Jaunpura, forty miles from Benaras, the Capital of an independant Muhammadan kingdom (See Kathoutiya inscription in J. A S. B., 1839, P. 697, Vol. 7), ~The Geograplical history of Ancient India. P. 215 by Nandlal Dey.
Page #217
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૮૩ સંધવી કાલિદાસની સ્ત્રી હરસિનિ શ્રાવિકા કે જે સાધુ (વ્રતધારી શ્રાવક) સહસરાજની પુત્રી હતી, તેણીએ પોતાના પુત્ર ધર્મદાસ સહિત આ કલ્પસૂત્ર (બારસાસ્ત્રીની પ્રત લખાવી અને ખરતરગચ્છાધિપતિ આચાર્ય શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિના હુકમથી શ્રીકમલસંયમોપાધ્યાયને વહેરાવી.
Plate LXXVII ચિત્ર ૨૪૪ શ્રી મહાવીરનું સમવસરણું. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી.નિશીથચૂર્ણની કાગળ પર લખા
એલી એક નામાંકિત મુનિ મહારાજ તરફથી બંડારી દેતાં તે ભવ્યના આદિ અને અંતમાં બે ચિત્રવાળાં પાનાંની માગણી કરવાથી તે મળેલાં તે ઉપરથી આ ચિત્ર ૨૪૪ તથા ચિત્ર ૨૪૫ વાળી એતિહાસિક પ્રશતિ કે જેના ઉપર વિ.સં. ૧૫૦૮માં ગુજરાતમાં પડેલા દુકાળની અને તે સમયે સદા નામના જૈન ગૃહસ્થ કોઈપણ જાતના જાતિભેદ વિના અન્ના (દાનશાળાઓ) ખુલ્લાં મૂકવાની એતિહાસિક નેંધ મળી આવી છે. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૩૨ નું વર્ણન. ચિત્ર ૨૫ પ્રશસ્તિના પાનાના બે ટુકડાઓ ઉપરથી તેને અક્ષરશઃ અનુવાદ ગુજરાતના ઇતિહાસ માટે ઉપગી હોવાથી અને આથો છે.
પ્રશસ્તિને અનુવાદ કયાણને કરનાર શ્રીગૂર્જરભૂમિના લોચન–નેત્ર સમાન, બીજે નગરોમાં અલંકારભૂત અહિલપાટક નામનું નગર છે-–૧.
ભવ્ય મકાનેથી સુશોભિત, પુણ્યથી ભરપૂર શ્રીઅણહિલપાટકપુરમાં શ્રીમાળીવંશમાં તિલક સમાન, અને પ્રતિષ્ઠા પાત્ર સાધુ મદન થા–ર.
તેનો પુત્ર,–ત્રણ લોકમાં અદ્વિતીય, ભાગ્યવાન અને પ્રસિદ્ધિપાત્ર અને રાજાના સમાન રૂપવાળા–દેવસિંહ નામનો હત–૩.
તેને પુત્ર-આખા જગતમાં પ્રસિદ્ધ, સંધ્ર અને ગુરુભક્તિમાં તત્પર અને ધીરતા આદિ ગુણેથી યુક્ત-સરવણ નામનો શોભે છે––૪.
તે સરવણને શીલગુણથી પવિત્ર બે પનીઓ હતી; જેમાંથી પહેલીનું નામ રીબ અને બીજીનું નામ લક્ષ્મી હતું. આ બંને ય પત્રીઓ સ્ત્રીમાં રત્ન સમાન હતી–૫.
પહેલી ફની ટીબૂએ બે પુત્રને જન્મ આપ્યો. એક સદા કામનો અને બીજે હેમ નામનો-–૬.
પહેલો સદા નામનો પુત્ર,–જે ગરીબોને દાન આપે છે, સજનોને-કુટુંબીઓને માન આપે છે, સપાત્રમાં ધન ખરચે છે, સુકૃત્યમાં પોતાના ચિત્તને રાખે છે, –એ કોને આનંદ ન આપે?---૭.
એણે શત્રુંજય, ગીરનાર આદિ ઉપર આનંદથી યાત્રા કરી છે અને એ પરોપકારમાં પરાયણ ધીર છે–૮.
સદાએ [ ગીરનાર ઉપરી ઘણું કલ્યાણક સૂચક ભN મંદિરમાં પોતાની લમી ખરચી છે
૫૬ અનુવાદક - વિદ્રય મુનિ મહારાજ શ્રી પુણયવિજયજી-પાટણ.
Page #218
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકટપકુમ અને એ પાતસાહિ મહિમૂદની સભામાં માન્ય હતો –૯.
જેને (સદાને) સુરત્રાણુ અહમ્મદે મહોત્સવ પૂર્વક ઘરવ એવું નામ પોતે આપ્યું હતું અને જેણે સંવત ૧૫૦૮માં પડેલા ભયંકર દુકાળના વખતમાં દાનશાળાઓ સ્થાપી હતી–૧૦.
બીજી પત્ની લક્ષ્મીને અમદાવાદ નિવાસી અને ગુરુ સેવા પરાયણ ભાગ્યવાન દેવાક નામે પુત્ર હતો–૧૧.
તેને લાવતી મર્યાદાશીલ દેવશ્રી નામે પત્ની છે.—૧૨. તેણીને (દેવશ્રીનો) પુત્ર અમરદત્ત નામને છે. શ્રીમને જીવા નામનો પુત્ર છે–૧૩. જવાને રમાઇ નામે પત્ની છે. આ પ્રકારના પરિવારથી વિરાછત દેવરાજ છે–૧૪. એ રાજમાન્ય દેવરાજે જિનાગમ પ્રત્યેની ભક્તિથી ...,,
આ ઐતિહાસિક પ્રશસ્તિને આગળનો ભાગ અત્રેથી ત્રટક છે. અજ્ઞાનાવસ્થામાં આવા તે કેટલા યે એતિહાસિક ઉલ્લેખનો નાશ થયો હશે.
Plate LXXVIII ચિત્ર ૨૪૬ શ્રી મહાવીર પ્રભુનું અવન. કાંતિવિ. ૧ના પાના ૧ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર હરનું વર્ણન. આ પાનામાં વચ્ચેની દોરા બાંધવાની યાદગિરીરૂપે પ્રાચીન હસ્તલિખિત પ્રતોની વચમાં કેરી
યા રાખવામાં આવતી હતી તે જગ્યામાં તથા બંને બાજુના હાંસિયાની વચ્ચેનું એકેક, કુલ મળીને ત્રણ સાધુઓનાં ચિત્રો તથા બંને હાંસિયામાં ઉપર અને નીચેની આકૃતિઓમાં કુલ મળીને ચાર તીર્થકરની મૂર્તિઓ સોનાની શાહીથી ચિત્રકારે ચીતરેલી છે. પ્રતની આદિમાં ત્રીદ્યતા રહૂરિભ્યો નમઃ લખીને પંદરમા સૈકામાં તપાગચ્છમાં થઇ ગએલા શ્રીઉદયસાગરસૂરિને નમસ્કાર કર્યો છે. ચિત્ર ૨૪૭ પંદરમા સૈકાની એક પ્રશસ્તિ. કાંતિવિ. ૧ ની પ્રતનું પ્રશસ્તિનું પાનું. પ્રશસ્તિને સાર નીચે મુજબ છે.
કલ્યાણને કરનાર શ્રીમાલવ નામના જનપદ–દેશને વિજે, પૃથ્વીરૂપી સ્ત્રીના ભૂષણ સમાન, મંડપદુર્ગ (હાલનું માંડવગઢ) નામનું નગર છે કે ત્યાં વિવિધ પ્રકારના કોટિવજદિઓ વસે છે. (ત્યાં) માગ્યાર વંશમાં કાલ નામને મુખ્ય મંત્રી હતા, તેને રાજૂ નામની પોતાની સ્ત્રોથી એક પુત્ર ઉપન થયે—૧.
જે હરિદાસ મંત્રીશ્વરના નામથી પૃથ્વીતળના વિષે વિખ્યાત થયે, તેને માહદેવી નામની સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થએલી દૂર્મના નામની પુત્રી હતી. જિણુદાસ નામનો બીને જૈન ધર્મને વિશે પ્રીતિવાળા-શ્રદ્ધાવાળે . . . . અહીંથી પ્રશસ્તિ અટકે છે. ચિત્ર ૨૪૮ શ્રીસરસ્વતી. નીચેની પ્રતના તે જ પાનાની જોડેનું આ ચિત્ર તથા ચિત્ર ૨૪૯ એક જ પાન ઉપર છે.
શિખરબદ્ધ દહેરીની અંદર જે અક્ષરની મધ્યમાં દેવી સરસ્વતી વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થએલી બિરાજમાન છે. દેવીના ઉપરના બંને હાથમાં પુસ્તક તથા કમલ છે અને નીચેના બંને હાથમાં
Page #219
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૮૫
અનુક્રમે અક્ષત્ર અને વીણા છે. વળી દેવીના આસનમાં તથા ફેંકાર અક્ષરની બહાર પણ બંને ઠેકાણે હંસ ચીતરેલા છે. ચિત્ર ૨૪૯ માકક મિ. શાને આ હૈં અક્ષરને ૩ અક્ષર તરીકે ઓળખાવ્યા છે.૫૭ સરસ્વતીનું મંત્રખીજ કાર છે અને આ અક્ષર પણ અે છે. મિ. બ્રાઉન આ અક્ષરને ૩ તરીકે કઇ રીતે ઓળખાવે છે. તેની સમજણ કાંઇ પડતી નથી. આ બંને ભૂલો થવાનું વાસ્તવિક કારણ મને તે। તેનું જૈન મંત્રશાસ્ત્રોના ગ્રંથાથી અજ્ઞાનપણું લાગે ઇં; પરંતુ તેમના જેવા ઈન્ટરનેશનલ રૂપ્યુટેશનવા વિંદાને બરાબર તપાસ કર્યાં વિના જેમતેમ લખી નાખવું તે વ્યાજબી તા નથી .
Plate LXXIX
ચિત્ર રત્ન પ્રભુ શ્રીમહાવીરરવામી. શ્રીહેમચંદ્રસૂરિષ્કૃત શબ્દાનુશસનત્તિ ઉપરની ટીકાની Oxfordની Bodelian Libraryના સંસ્કૃત વિભાગની ૧૦૨ નંબરની પ્રતના પાના ૧ ઉપરથી. આ ચિત્ર તથા ચિત્ર ૨૪૮ (શ્રીસરસ્વતીદેવી) બંને ચિત્રા મિ. બ્રાઉને લખેલા કાલકકથા' નામના અંગ્રેજી પુસ્તકના પાના ૧૨૨ની સામે ચિત્ર નંબર ૧૧-૧૨ તરીકે સૌથી પ્રથમ છપાવેલાં તેના ઉપરથી મિ, બ્રાઉનની પરવાનગી લઇને અત્રે રનુ કયાં છે.
ě અક્ષરની વચ્ચે ભગવાન મહાવીરની મૂર્તિ શિખર દેરાસરની અંદર વિરાજમાન છે. મિ. બ્રાઉને આ બહુ બહારની આકૃતિને કિારની આકૃતિ તરીકે ઓળખાવી છે.પઢ
ચિત્રમાં હૂઁ શબ્દ સ્પષ્ટ દેખાય છે. તેની જમણી બાજુએ સર્પાકાર જેવું અવગ્રહનું ચિહ્ન કર્યું છે. મિ. બ્રાઉને આ અવગ્રહના ચિહ્નને ડિમાત્રાની માફક ફૂં કાપી લીધી હોય એમ લાગે છે. જૈન મંત્રશાસ્ત્રના ધીમેવાણીq'પ૯ નવી પ્રાચીન જૈન મંત્રશાસ્ત્રની વિગત પ્રતમાં ૐ શબ્દની તેમજ બીજા મંત્રાારાની આગળ આ ચિત્રમાં દોરવામાં આવી છે તેવી રીતની કૃતિઓ દોરેલી મેં મારી નજર નેએલી છે. વળી આ પ્રત હેમચંદ્રસૂરિના શબ્દાનુશાસનની છે. અને તેઓના રચેલા સિદ્ધહેમનું પહેલું સુત્ર પણ ૩ અમ્ નમઃ છે. આકૃતિ પણુ તીર્થંકરની છે. અર્દન પરમેષ્ઠીબીજ છે. અને પરમેષ્ટીમાં પ્રથમ પદે અરિહંત હોવાથી અત્રે અક્ષરની વચ્ચે રજુઆત પણ અરિહંતની કરી છે, જ્યારે હા તા શક્તિબીજ છે, એટલે આ શબ્દ માટે ગમે તેવી કલ્પના લગાવીએ તેપણ તે હોકાર સંભવી શકતા જ નથી અને ર્રમ દરેક રીતે ઘટી શકે છે અને તેથી જ આ શબ્દ અર્થમ છે. એમ મારૂં કહેવું વાસ્તવિક જ છે.
vs Fig. 12. The Goddess Sarasvati in the Omkarasymbol. From same MS, and same page as Fig. 11. which this faces.'
> ૫૮ ‘Fig. 11. A Tirthanker (Mahavira?) in the hrimkar symbol, From folio 1 verso oft paper Ms. Sanskrit d. roz, a commentasy on Hemachandra's Sabdanusasana, in the Bodelian Library, Oxford. Not dated, probably late fifteenth or early sixteenth century.' —The Story of Kalal P. 122,
પદ્મ મારા તરફથી ટુંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે, હાલ પ્રેસમાં
Page #220
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રક૯૫કુમ ચિત્ર રપ૦ શ્રી સરસ્વતી દેવી. શ્રીયુત સં. ૨. મજમુદારના સંગ્રહની ‘સપ્તશતી' નામની હિંદુ તાંત્રિક પ્રતનાં બાર ચિત્ર પૈકી દેવી સરસ્વતીનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. ગુજરાતની પ્રાચીન ચિત્રકળાના સમયના જૈન ધર્મના ગ્રંથો સિવાયનાં “બાલગોપાલસ્તુતિ'ની પ્રતનાં જ ચિત્ર આજસુધી વિદ્વાનોની દુનિયામાં પ્રસિદ્ધિમાં આવ્યાં હતાં, પરંતુ હાલમાં સપ્તશતીની પ્રતો પણ મળવા લાગી છે. મળી આવેલી સપ્તશતીની પ્રતિમાં સૌથી પ્રાચીન પ્રત આ છે.
ચિત્ર ૨૪૮ની માફક જ આ દેવીના પણ ચાર હાથ છે. વળી ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમલ અને નીચેના જમણા હાથમાં અાસૂત્ર અને ડાબા હાથમાં વીણા છે. આસન કમલનું અને વાહન હંસનું જ છે. જુદા જુદા સંપ્રદાયની બંને પ્રતો હોવા છતાં બંને દેવીના સ્વરૂપો એક જ જાતનાં છે.
Plate LXXX ચિત્ર ૨૫૧ “કૃષ્ણની સ્તુતિ. શ્રીયુત ભોગીલાલ જયચંદ સાંડેસરાના સંગ્રહની ‘બાલગોપાલ સ્તુતિની
આ પ્રત લગભગ પંદરમા સૈકામાં લખાએલી હોય એમ લાગે છે. પ્રતમાં કુલ ૫૫ ચિત્ર છે તે પૈકી ચાર ચિત્રો અને રજુ ક્યાં છે. આ ચિત્રમાં કૃષ્ણની સ્તુતિ નીચેના શબ્દોમાં કરવામાં આવી છે:
कण्ठावसक्ततुलसीदलपुण्यमालं
वक्षस्थलोल्लसितकौस्तुभकांतिजालं। पक्षांतरालरजनीका(र)चारुभालं
a(4)રામ સુવર્ણ વસુદેવવાઢ |૧૦ || अलसविलसत्मुग्ध(ग्ध) स्निग्धस्मितत्रजसुन्दरी
मदनकदनस्वित्रं धन्यं वहत् ( द्) वदनांबुज । तरुणतरु]णे(ण) यो (ज्योत्स्नाकृत्प्रतिमपिताधरः
जयति वियति श्रेणीरेणीदशा मदयन् महः ॥ १६८ ।। - ભાવાર્ય ગળામાં પહેરી છે તુલસીના પાનની પવિત્ર માળા જેણે, હૃદય ઉપર શોભી રહેલ છે કૌતુભની કાંતિનો સમુદાય જેને, પક્ષાંતરાલ એટલે અષ્ટમીના ચંદ્રમા સમાન રસુંદર છે લલાટકપાળ જેનું, એવા સુંદર મુખવાળા વસુદેવ બાળક (શ્રીકૃષ્ણ)ને અમે વંદન કરીએ છીએ. ૧૬ ૭.
જે (કૃષ્ણરૂપી) જયોતિ, મંદમંદ મધુર સ્મિત હાસ્ય કરતી વજસુંદરીની કામની પીડા (વ્યાકુળના)ને લીધે પરસેવાના બવાનું મુખારવિંદ [હાથથી ટેકવે છે અને (ગોપીના સ્મિતની) અત્યંત તરુણ જેનાથી જેનો અધરોષ્ઠ સંપૂર્ણ નવાએલો છે એવી, મૃગાક્ષીની મંડળીને ઉમત બનાવે છે તે જાતિનો જય હો. ૧૬૮.૧૦
૬૦ આ લેકની સમજુતી તથા ભાષાંતર માટે દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સાહેબે મારા ઉપર મહેરબાની દર્શાવી છે તે માટે તેઓને આભાર માનું છું,
– સંપાદક.
Page #221
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૮૭ આ ચિત્ર પ્રતના પાના ૩૨ ઉપરથી લેવામાં આવ્યું છે પાનાનું કદ ૯ ઇંચ છે, ચિત્રનું કદ ૪૪૪ ઈંચ છે. ચિત્રમાં સિંહાસન ઉપર કૃષ્ણ બેઠા છે. કૃષ્ણના શરીરનો રંગ વાદળી છે, ગળામાં તુલસીની માળા તથા વક્ષસ્થળ ઉપર કૌસ્તુભમણિ શોભી રહ્યો છે. કૃષ્ણના ઉપરના બંને હાથમાં ગદા તથા ચક્ર અને નીચેની જમણે હાથ અભયમુદ્રાએ તથા ડાબા હાથમાં શંખ છે. તેમની સન્મુખ એક ભક્તપુરુષ વસ્ત્રાભૂષણથી સુસજિત થએલો બંને હાથમાં ફૂલની માળા પકડીને ઉભે છેઆ પ્રસંગને લગતું રંગીન ચિત્ર મિ. બ્રાઉનની “કાલકકથા'માં પ્રસિદ્ધ થએલું છે. ૧
આ આખું એ ચિત્ર લખાણના વર્ણનને અનુસરીને ચીતરેલું છે. ચિત્ર ૨૫૨ પ્રતના પાના ૨૧ ઉપરથી. ચિત્રનું કદ ૪છૂ૪૧ ઈચ. “કૃષ્ણની દાણલીલા'ને લગતું આ ચિત્ર છે. પાનાના લખાણમાં કૃષ્ણની સ્તુતિ જ છે ચિત્રના પ્રસંગને લગતું વર્ણન બીલકુલ નથી. લખાણનું વર્ણન
नारायणाय नम इत्ययमेव सत्य
संसारघोरचिषसंहरणाय म(मंत्रः। અગ્રતુ સર્વમુન મુકિતતુ
- સરજતરામુરિશ્વર્ણવાડુ: |૧૦૮ | इति श्रीपरमहंसप्रवाजकश्रीपादबिल्वमंगलविरचिता श्रीबालगोपालस्तुतिः। इति माघपुराणे भगवद्वाक्यं ॥१०॥छ।
ભાવાર્થ સંસારરૂપ ઘોર-ઉગ્ર વિશ્વને નાશ કરવા માટે “નારાયણને નમસ્કાર' એ એક જ ખરો મંત્ર છે. તેને પ્રેમથી પ્રસન્ન થએલા દરેક મુનિઓ સાંભળે; એમ હું હાથ ઊંચો કરીને ભારપૂર્વક ઉપદેશ આપું છું.–૧૦૮
પરમહંસ પરિત્રાજક શ્રીપાદબિવમંગલે રચેલી શ્રીબાલગોપાલ સ્તુતિ | માથે પુરાણમાં ભગવાનનું વચન.-૧૦૯
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં સ્થાના પરિચયની શરૂઆત ઉપરના કૃષ્ણના ચિત્રથી થાય છે. કૃષ્ણને ઉપરના એક હાથમાં વાંસળી–મોરલી અને બીજા હાથમાં કમળનાં ફૂલ જેવું કાંઇક નીચેના ડાબા હાથમાં દંડે (હાલની હકીની માફક નીચેથી વાળેલો) તથા જમણે હાથ ખાલી રાખીને નાચતા અને દૂરથી માથે માખણની મટુકી લઈને આવતી ગોપાંગના તરફ જોતા અને રાજી થતા ચીતરેલા છે. ગેપી અને કણની વચ્ચે એક ઝાડ છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં એક ગોપી બે હાથે દેરડું પકડી માખણ લેવતી લાગે છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના નંદ તથા યશોદાનો પ્રસંગ જેવાને છે. ચિત્રની ડાબી બાજુએ મકાનની અંદર એક સ્ત્રી ઘણું કરીને યશોદા બેઠેલાં છે, ઉપરની છતના ભાગમાં છીંકામાં માખણ અગર મહીની મટુકીએ મુકેલી છે, એક મટુકી નીચે જમીન ઉપર પણ પડી છે અને જમણી બાજુ એક પુરુષ, ઘણું કરીને નંદ ઉભો હોય એમ લાગે છે. તેની સામે એક સ્ત્રી બે હાથ લાંબો કરીને પોતાની આવડી મટુકી ફેડી નાખી તેમ બતાવતી કુણુના તોફાનની ફર્યાદ કરતી હોય તેમ લાગે છે અને નંદ તે સાંભળીને
૬ જુઓ The Story of Kalak Eig. 13 પાના ૧૨૪ ની સામી બાજુમાં
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જૈન ચિત્રકટુપમ બે હાથે એમ કહેતો હોય એમ લાગે છે કે, તે કૃષ્ણ તે એવો જ તોફાની છે, તમે શાંત પડે અને તમારે ઘેર જાઓ, આવી રીતને પ્રસંગ બતાવવાને ચિત્રકારને આશય હોય એમ લાગે છે.
Plate LXXXI ચિત્ર ૨૫૩ “કણુની ગોપીઓ સાથે કીડ', પ્રતના પાના ૪૦ ઉપરથી. પાનાના લખાણને જ ચિત્ર-- કાર અનુસર્યો હોય એમ લાગે છે.
गोपीभिरास्वाद्य मुखं विमुक्तः(मुक्तः)
शेते म्म रात्रौ मुखमेव केशवः। स्तनांतरेष्वेव बभूव तासां
कामीय कान्ताधरपालवं पिबन् ।॥ ८ ॥ मधुरमधु(ध)रबिंबं प्राप्नुवत्या भवत्यां
कथय रहसि कणे मद्दि(६)शां नंदसूनोः । अयि मरुलि मुकुंदस्मेरवकारवि(वि)दात्
श्रवणनिचय धूम्र (स्वरपरिचय नमे) संप्रति प्राणनाथे ।।।। ભાવાર્થ. ગોપીઓના મુખનો આસ્વાદ લઈને છુટે થયેલો અધરપલવનું પાન કરતો હોય) એવો કેશવ રાત્રિમાં તેણીઓના જ સ્તનાંતરેને વિષે (વક્ષસ્થળ ઉપર) કામી જેમ સુખપૂર્વક સુઇ ગયા.-૮
હે મોરલી! પ્રાણનાથ (કૃષ્ણ) સ્વરને પરિચય કરવા તત્પર બને તે વખતે, તું મુકુંદના પ્રસન્ન મુખકમળથી, અધરબિંબ–ષ્ટપુટ પાસે જાય ત્યારે, એકાંતમાં નંદસૂનુ-કૃષ્ણના કાનમાં મારી દશાને અવસ્થાને કહેજે-૯
ચિત્રમાં શયનમંદિરમાં હીંચકા ઉપર કૃણું એક ગોપી સાથે રસુતેલા અને તેના અધરપલવનું પાન કરવા માટે ઉત્સુકતા બતાવતા દેખાય છે. બંને બાજુ એકેક ગોપી હીંચકા ઉપર સુઇ રહેલા કૃણું અને ગોપીને હીંચકા નાખતી દેખાય છે. શયનમંદિરની છતમાં ચંદરો બાંધેલો છે, ચિત્રકારે
પ્રસંગને તાદસ્થ ચિત્ર આલેખેલું છે. ચિત્ર રપ૪ કણ અને ગોપીએની વન કીડા.” પ્રતના પાના ૪૩ ઉપરથી. આ ચિત્રને પ્રસંગ અને લખાણુ બંને જુદાં પડે છે.
अहं परं वेनि न वेत्ति तत्परात(रा)
स्मरोसुस्कानामपि गोपसुभ्रवां अभूदहपूर्विकया महान् कलि
बलिद्विषः केशकलापगुम्फने ।। २२६ ।। भ्रमझमरकुंतलारचितलोललीलाललिकं
कलकणितकिङ्किणी ललितमेखलाबन्धन । कपोलफलफस्फुरत्कनककुंडलं तम्महो
मम स्फुरतु मानसे मदनकैलिशय्यो स्मुकं ।
Page #223
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૮૯ ભાવાર્થ ગોપાલ-કૃષ્ણના વાળ ઓળવામાં કામથી વિલ બનેલી ગોપીઓનો આપસમાં હું જ ઉત્કૃષ્ટ સારીરીતે (વાળ ઓળવાનું જાણું છું બીજી જાણતી નથી’ આ પ્રમાણે ચડસાચડસીથી ખૂબ ઝધડો જામ્યો.-૨૨૬
ભમતા ભ્રમરો જેવા કેશથી છવાએલા કપાળવા અને મધુર અવાજ કરતી ધુધરીવાળી કટિમેખલાવાઈ અને ગંડસ્થલ ઉપર ઝળક ઝળક થતા કુંડલવાળું શમ્યાવિષે રતિક્રીડામાં તત્પર તે (શ્રીકૃષ્ણ રૂપી) તિ મારા હૃદયમાં .
ચિત્રની મધ્યમાં કૃષ્ણ કમળ ઉપર અદ્ધર નાચતા દેખાય છે. તેમના પગ નીચે કમળ છે, કૃષ્ણની જમણી બાજુ એક ગોપી ડાબા હાથથી ચામર વીંઝતી કભી છે; ડાબી બાજુએ બે ગોપીઓ ઉભી છે, તેમાંની પહેલી ગોપી તરફ કૃષ્ણ જુએ છે અને તેની સાથે કાંઈક વાત કરતા હોય એમ લાગે છે. ઘણું કરીને આગળની ગોપી કૃષ્ણની માનીતી ગોપી રાધા હોવી જોઇએ. તેણી જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠે ભેગો કરીને કૃષ્ણને નાચતા જે તેમની મશ્કરી કરતી હોય એમ લાગે છે. ચિત્રમાં ત્રણ જુદીજુદી જાતનાં ઝાડ ચીતરેલાં છે. રાધાની પાછળના ભાગમાં બીજી એક ગોપી જમણે હાથ ઉંચે રાખીને હાથના વાસણમાં કંઈ લઈ જતી હોય એમ લાગે છે. આ પ્રતના ચિત્રોમાં ચિત્ર ૨૫૨ અને ૨૫૪માં જે નતનાં ઝાડો છે તેજ જાતનાં ઝાડ વિ.સં. ૧૫૦૮ માં લખાએલા “વસંત વિલાસના ચિત્રપટમાં પણ રજુ કરેલાં છે તેથી આ પ્રત તેની સમકાલીન હોવાની સંભાવના છે.
Plate LXXXII ચિત્ર રપ કલ્પસૂત્રનાં સુશોભને. હંસવિ. ૧. સુશોભન કળાના સુંદર નમૂનાઓ.
Plate LXXXIII ચિત્ર સ્પ૬ ઉત્તરાધ્યયન સુત્રને એક ચિત્ર પ્રસંગ. સવિ. ૩ ની પ્રતમાંથી.
ચિત્રમાં ઉપર ગોળાકૃતિમાં પાણુ ભરેલું તળાવ, તેમાં તરતાં રાજહંસ વગેરે જળચર પક્ષીઓ, અને વચ્ચે એક મોટું કમળ ઊગેલું બતાવ્યું છે. તળાવના કાંઠા ઉપર જળચર પક્ષીઓ ફરતાં બતાવ્યાં છે. ચિત્રકારનો આશય આ ચિત્ર દોરવાને એવો છે કે જેવી રીતે મેટા તળાવના જળ આવવાના ચારે બાજુના માર્ગો બંધ કરવામાં આવ્યા છે, તેવી રીતે સંયમી પુરુષને નવાં પાપ આવવાનાં દ્વારે વ્રતધારા રૂંધાઈ જવાથી બાકી રહેલાં પહેલાંનાં બંધાએલાં કર્મો તપઠારાએ શેકાઈ જાય છે. તે એવી રીતે કે જેમ જળ આવવાના માર્ગો બંધ કર્યા પછી તળાવની અંદરનું પાણી સૂર્યના પ્રચંડ તાપથી શોષાઈ જાય છે તેમ. વળી ચિત્રમાં નીચેના ભાગમાં સાધુની આજુબાજુ બે ઝાડે જુદીજુદી જાતનાં ચિત્રકારે ચીતર્યા છે. તે ચીતરવાનો આશય પણ ઉપરની કલ્પનાને મળતો હોય એમ લાગે છે. ઝાડ જેવી રીતે જળ વગેરેનાં સીંચનથી આવડાં મોટાં ઊગેલાં છે તેવી જ રીતે સંયમી પુરષ પણ કર્મોથી બંધાતો બંધાતો ઉમર લાયક થયો છે, પરંતુ જેમ વૃદ્ધિ પામેલા ઝાડને પણ જે જળસીંચન વગેરે કરવામાં ન આવે તે આખરે તે સૂર્યના તાપથી કરમાઈને નાશ પામે તેવી રીતે જ સંયમી
Page #224
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ પુને નવાં કર્મો આવવાને રસ્તો બંધ થવાથી જૂનાં કર્મોનો નાશ તપશ્ચર્યા વગેરે ક્રિયાઓથી થઈ જાય તો તે સર્વ પાપકર્મોથી મૂકાઇને તે મોક્ષસુખને પામે. ઝાડ ચીતરવાને ચિત્રકારનો આશય આ બતાવવાનો હોય એમ લાગે છે.
Plate LXXXIV
ચિત્ર ૨પ૭ સારાભાઈ નવાબના સંગ્રહની ઉત્તરાધ્યયન સૂત્રની પ્રતનાં ૪૬ ચિત્રોમાંથી આઠ ચિત્રો
અત્રે રજુ કર્યા છે. આ ચિત્ર બહુભુતપૂજ્ય' નામના ૧૧મા અધ્યાયના લેક ૧૬ થી ૩૦ સુધીના પ્રસંગને લગતું છે. ચિત્રમાં ચાર લાઈનમાં જુદાં જુદાં ચિત્રો આપ્યાં છે. તેમાં ચિત્રના પરિચયની
શરૂઆત પહેલી લાઈનના ‘બહુતપૂજ્ય' તરીકેના જૈન સાધુના ચિત્રથી થાય છે. પછી અનુક્રમે, કજ દેશના ઘડાઓમાં આકીર્ણ (બધી જાતની ચાલમાં ચાલાક અને ગુણી) ઘોડો જેવી રીતે વેગમાં ઉત્તમ હોય તેથી જ ઉત્તમ કહેવાય છે તેવી જ રીતે બહુશ્રુતજ્ઞાની પણ ઉત્તમ ગણાય છે. આમ પ્રસંગ દર્શાવવા ઉત્તમ જાતિને ઘડે ચિત્રકારે સાધુની પાસે જ ચીતરેલે છે.
જેમ આકીર્ણ ઘોડા પર આરૂઢ થએલો દૃઢ પરાક્રમી ઘર બંને રીતે નાંદીના અવાજે કરીને શેભે છે તેમ બહુબુત (જ્ઞાની) બંને પ્રકારે (આંતરિક તથા બાહ્ય-વિજયથી શોભે છે. આ પ્રસંગ દર્શાવવા બીજી લાઈનની શરૂઆતમાં ચિત્રકારે શૂરવીર માણસનું ચિત્ર ચીતરેલું છે.
જેમ હાથણીથી ઘેરાએલો સાઠ વરસને પીઢ હાથી બળવાન અને કેઈથી પરાભવ ન પામે તે હોય છે તેવી જ રીતે બહુશ્રુતજ્ઞાની પરિપકવ, સ્થિર બુદ્ધિ અને અન્યથી વાત કે વિચારમાં ન હણુય તેવો તેમજ નિરાસક્ત હોય છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે પહેલી લાઇનમાં છેલું ચિત્ર હાથીનું ચીતરેલું છે.
તીણ શીંગડાંવાળે અને જેની ખાંધ ભરેલી છે એ ટોળાને નાયક સાંઢ જેમ બે છે તેમ સાધુસમૂહમાં) બહુશ્રુતજ્ઞાની શોભે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનના બીજા ચિત્રમાં ભરેલી ખાંધવા મદમસ્ત સાંદ્ર ચીતરેલો છે.
જેમ અતિ ઉગ્ર તથા તીર્ણ દાઢવાળા પશુઓમાં શ્રેષ્ઠ સિંહ સામાન્ય રીતે પરાભવ પામતે નથી તેમ બહુતજ્ઞાની કેઈથી પરાભવ પામતું નથી. આ પ્રસંગ દર્શાવવા બીજી લાઈનના ત્રીજા ચિત્રમાં શ્રેષ્ઠ સિંહ ચીતરેલ છે.
જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ સદાયે અપ્રતિત (અખંડ) બળવાળા રહે છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ (અહિંસા, સંયમ અને તપથી) બલિષ્ઠ રહે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનના પહેલા ચિત્રમાં શ્યામ વર્ણવાળા વાસુદેવ ચીતરેલા છે.
જેમ ચતુરન્ત, (ડા, હાથી રથ અને સુભટ એ ચાર સેના વડે શત્રુનો અંત કરનાર) મહાન ઋદ્ધિવાળા (ચૌદ રત્નને આધિપતિ) ચક્રવર્તી શોભે છે તે જ પ્રકારે ચૌદ લબ્ધિ વડે બહુશ્રુત (ચાર ગતિનો અંત કરનાર) જ્ઞાની શોભે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનના બીન ચિત્રમાં સફેદ વર્ણવાળા ચક્રવર્તી ચીતરેલો છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૯૧
જેમ હુન્નર નયનવાળા, હાથમાં વજ્ર ધારણ કરનાર તથા પુર નામના દૈત્યને નાશ કરનાર દેવેને અધતિ ઇંદ્ર શાભે છે તેમ બહુશ્રુતજ્ઞાનરૂપ સહસ્રનયનવાળા અને ક્ષમારૂપ વથી મેહરૂપ દૈત્યને મારનાર જ્ઞાની બે છે. આ પ્રસંગ દર્શાવવા ત્રીજી લાઈનમાં ત્રીજું ઇંદ્રનું ચિત્ર ચિત્રકારે ચીતરેલું છે.
જેવી રીતે અંધકારનો નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી જાણે જાજ્વલ્યમાન હોય તેવા શાને છે તેવી જ રીતે આત્મજ્ઞાનના પ્રકાશથી બહુશ્રુતનાની શોભે છે. આ પ્રસંગ દર્શાવવા ચેાથી લાઇનમાં છેલ્લું ઉપરનું ચિત્ર ઊગતા સૂર્યનું ચિત્રકારે ચીતરેલું છે.
જેમ નક્ષત્રપતિ ચંદ્રમા, ગ્રહ અને નક્ષત્રાદિથી વીંટાએલા હાઇ પૂર્ણિમાને દિવસે શૈલે છે તેવી જ રીતે આત્મિક શીતળતાથી મહુશ્રુતજ્ઞાની પણ શોભે છે. ચેાથી લાઇનમાં છેલ્લું સૂર્યની નીચેનું પૂર્ણિમાના ચંદ્રનું ચિત્ર આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ચીતરેલું છે.
ભિન્નભિન્ન પ્રકારના ધાન્યાદિથી પૂર્ણ અને સુરક્ષિત જેવી રીતે લેાકસમૂહોના ભંડાર શાભે છે તેવી જ રીતે (એંગ, ઉપાંગ આદિ શાસ્ત્રાના નાનથી પૂર્ણ) જ્ઞાની શૈાભે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ખી લાઇનમાં પહેલું ચિત્ર છેડવાનું—ધાન્યપત્તિ છેડવામાં થતી હોવાથી ચીતરેલું છે. અનાહત નામના દેવનું સર્વ ક્ષેામાં ઉત્તમ એવું જંબુક્ષ શાભે છે તેવી જ રીતે (જ્ઞાનીઓમાં સર્વથી ઉત્ત) બહુશ્રુતનાની ગાભે છે. આ પ્રસંગ દર્શાવવા ચોથી લાઇનમાં પહેલું જ ચિત્ર જંબુવૃક્ષનું ચિત્રકારે ચીતરેલું છે.
નીલવંત પર્વતમાંથી નીકળી સાગરમાં મળનારી સીતા નદી જેમ નદીમાં ઉત્તમ હાય છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની પણ સર્વ સાધુઓમાં ઉત્તમ હોય છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ચોથી લાઇનમાં બીજું ચિત્ર વાદળી રંગથી પાણીની આકૃતિ બનાવી સીતા નદીનું ચીતરેલું છે. જેમ પર્વતમાં ચા અને સુંદર તથા વિવિધ ઔષધિથી શેશભતા મન્દર પર્વત ઉત્તમ છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ અનેક ગુણે વડે કરીને ઉત્તમ છે. ચેાથી લાઈનના ત્રીજા ચિત્રમાં આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે પહાડની આકૃતિ તથા તેના ઉપર વિવિધ ઔધિનાં ઝાડા ચીતરેલાં છે.
જેમ અક્ષયેાદ (જેનું જળ સૂકાય નિહ તેવા) સ્વયંભૂરમણ સમુદ્ર જુદાજુદા પ્રકારનાં રત્નોથી પરિપૂર્ણ છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની પશુ રત્નત્રયીથી પરિપૂર્ણ હોવાથી ઉત્તમ છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ચેાથી લાઇનના ચેથા ચિત્રમાં વાદળી રંગથી સમુદ્રની આકૃતિ ચીતરેલી છે. ચિત્ર ૮ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૨માં ‘હિરકેશીય’ નામના અધ્યયનના એક પ્રસંગને લગતું ચિત્ર. ભગવાન સુધર્માંસ્વામીએ બુસ્વામીને કહ્યું: ‘ચાંડાલકુળમાં ઉત્પન્ન થએલા છતાં ઉત્તમ ગુણને ધારણ કરનારા રિકેશી બસ નામના એક જિતેન્દ્રિય ભિક્ષુ સાધુ થયા હતા-૧.
મનથી, વચનથી અને કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય તે ભિક્ષુ ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યવાડે આવીને ઊભા રહ્યા ર.
જાતિમથી ઉન્મત્ત થએલા, હિંસામાં ધર્મ માનનારા, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી મૂર્ખ બ્રાહ્મણા (તેમને ત્યાં આવતા જેને) આ પ્રમાણે મેલવા લાગ્યાઃ—૩૪.
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જેન ચિત્રકલ્પદ્રુમ દૈત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળે, છ વસ્ત્રવાળે અને મલિનતાથી પિશાચ જેવો દેખાતે આ ગળે વસ્ત્ર વીટાળીને કોણ ચાલ્યો આવે છે ?'-૫,૬.
આમ વિચારી મુનિને સંબોધીને કહેવા લાગ્યા કેઃ “રે આવો અદર્શનીય (ન જેવાલાયક) તું કોણ છે ? અને કઈ આશાથી અહીં આવ્યો છે? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થએલો તું અહીંથી જ. અહીં શા માટે ઊભો છે ?' ૭,
આ જ વખતે તે મહામુનિને અનુરાગી તિન્દુકાવાસી દેવ યક્ષ જે એમને સેવક બન્યો હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો–૮.
તે સમયે કેટલાક બ્રાહ્મણે પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ યજ્ઞના નામે મહા હિંસાઓને કરતા હતા તેવાઓને ઉદેશીને આ કલાક મુનિના મુખમાંથી યક્ષની પ્રેરણાદ્વારા બોલાયોઃ
“રે ! વેદોને ભયા છતાં તેના અર્થને તમે જરા પણ જાણી શકતા નથી માટે ખરેખર વાણીના ભારવાહક છે. જે મુનિપુષો સામાન્ય કે ઊંચાં કોઈઘણું ધમાં (જાતિભેદ વિના) જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રો ઉત્તમ છે.'—૧૫.
આ સાંભળીને પંડિતના શિષ્યો ખૂબ કોપ્યા અને બ્રાહ્મણ પરિતા પણ લાલચોળ થઈ ગયા અને ઘાંટા પાડીને બોલવા લાગ્યાઃ
અરે ! અહીં કાણું ક્ષત્રિ, યજમાનો કે અધ્યાપક છે? વિદ્યાર્થીઓની સાથે મળી સૌ લાકડી અને દંડાએ આને (મુનિને) મારી તથા ગરદન દાબીને જલ્દી બહાર કાઢો.’--૧૮,
પંડિતનું આવું વચન સાંભળીને ત્યાં ઘણું કુમારો દોડી આવ્યા અને દંડ, છડી અને ચાબુકોથી તે ઋષિને મારવા તૈયાર થયા–૧૯.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. લે. ૧૯ના વર્ણન પ્રમાણે મધ્યમાં ઊભા રહેલા હરિકેશીબલ મહામુનિને બંને બાજુથી મારવા માટે ઉપાડેલા દંડા કુમારોના હાથમાં સ્પષ્ટ દેખાય છે.
કુમાર જેવા ઇંડા લઈને મારવા જાય છે તેવામાં તે પોતાના એ શિવેને કોઈને પીઠ ઉપર તે કેને નીચે મસ્તકે પડી ગએલા, કોઈ તન કર્મ અને ચેષ્ટાવિહીન બનેલા, કોઈ ભૂતલ પર હાથ ફેલાવતા પડી રહેલા, કોઈ બહાર નીકળી ગએલા ડોળા અને જીભવાળા તો કોઈ ચા મસ્તકે ૮ળી પડેલા, એવી રીતે કાદભૂત બનેલા જોઈને તે યાજક બ્રાહ્મણ પોતે બહુ ખેદ પામ્યો અને પિતાની ધર્મપત્નિ (ભદ્રા) સહિત મુનિ પાસે જઈ વારંવાર વિનવણી કરવા લાગ્યું કેઃ “હે પૂજ્ય ! આપની નિંદા અને તિરસ્કાર થયાં છે તેની ક્ષમા કરે –-૨૦-૩૦.
ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં ભદ્રાની વિનવણીનો પ્રસંગ જોવાનો છે. મુનિ કાઉસગ્નમદ્રાએ ઊભા છે. તેઓના પગ આગળ ભદ્રા બે હાથ પહોળા કરીને ઘુંટણથી નમીને મુનિની ક્ષમા માગતી દેખાય છે. ચિત્ર ૨૫૯ “મૃગાપુત્રય” નામના ઉત્તરાધ્યયનના ૧૯મા અધ્યયનના પ્રસંગને લગતું એક ચિત્ર. નરકયોનિની યાતના.
Page #227
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
સુગ્રીવ નામના નગરને વિષે બળભદ્ર નામના રાજા હતા, જેને મૃગાવતી નામે પટરાણી હતા-૧.
માતાપિતાને વલ્લભ અને યુવરાજ એ બલશ્રી નામનો એક કુમાર હતો જે દમિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતો.—૨.
એક સંયમી મુનિને જોવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પોતાના માતાપિતા પાસે તેણે દીક્ષા લેવાની અનુમતિ માગી. તે વખતે પોતાના પૂર્વ ભવમાં જે જે જાતનાં દુઃખો વેઠયાં હતાં તેનું વર્ણન કરતાં નરનિમાં કઈ કઈ જાતનાં દુઃખ ભોગવ્યાં હતાં તે પ્રસંગને અનુલક્ષીને કરેલા વર્ણન ઉપરથી આ ચિત્ર દોરેલું છે.
કંદુ નામની કુંભમાં આજંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલે હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વે ઘણીવાર પકાવાયા છું; આ પ્રસંગને દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનની ડાબી બાજુએ કુંભીની અંદર ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલી એક આકૃતિ ચીતરી છે. કુંભીની નજીકમાં સળગતી મશાલ લઈને પરમાધામી ઊભેલે છે.
પાપકર્મના પરિણામે હું પૂર્વકાળે (પિતાના જ કર્મથી) મોટા યંત્રમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતો કરતે ખૂબ પીલાયો છું. આ પ્રસંગને બતાવવા ચિત્રકારે પહેલી લાઇનની ડાબી બાજુના ચિત્રમાં કેલની અંદર ઊંધે મસ્તકે પીલાતી એક માનવ આકૃતિ ચીતરેલી છે.
તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયો જ્યાં ઝાડ ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પત્રો પડવાથી અનંતવાર છેદા હતા. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનમાં એક વૃક્ષ નીચે એક પુરુષ બેઠેલો અને તેના ઉપર ઝાડનાં પાદડાં પડતાં તેના અંગોપાંગ છેદાતાં ચીતરેલાં છે.
ચિતાઓમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધીનપણે જાજવુંમાન અગ્નિમાં (પરમાધામીઓએ) શેક્યો હતો અને બાળીને ભસ્મ કર્યો હતો. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનની ડાબી બાજુએ એક માણસને ચિંતામાં બળતે બતાવીને અગ્નિમાં શેકાયાને પ્રસંગ ચીતરેલ છે.
આ ઉપરાંત ઉપરના પહેલી લાઇનના પહેલા ચિત્રમાં નીચે રહેલા લોખંડના તીણુ ખીલાથી વીંધાતો અને ત્રીજી લાઈનના પહેલા ચિત્રમાં શળાથી દાતો એમ બે પ્રસંગે નરક યાતનાના આ ચિત્રમાં વધારે ચીતરેલા છે. ચિત્ર ૨૬૦ ઉત્તરાધ્યયન સુત્રના ૧૯ મા અધ્યયનને જ બીજે એક ચિત્રપ્રસંગ.
આ પ્રમાણે નરક તથા પશુ નિનું ઘણુંઘણું પ્રકારનું દુઃખ વર્ણવી માતાપિતાની આજ્ઞા માગી. પુત્રના આવી રીતના દૃઢ વૈરાગ્યને જાણ માતાપિતાનાં કઠેર હૃદય પીગળી ગયાં અને તેમણે કહ્યું: “હે પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ તું ખુશીથી કર.”-૮૪
ચિત્રમાં લાકડાના બાજોઠ ઉપર બળભદ્ર રાજા અને તેમની સન્મુખ પટરાણી મૃગાવતી એલાં છે. તેઓ બંનેના ચહેરાઓ તથા વસ્ત્રાભૂાણે પ્રાચીન રીતિરિવાજોનું દિગદર્શન કરાવે છે
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૯૪
જેન ચિત્રક૯૫કુમ અને આપણને પુરાવા આપે છે કે વિ.સં. ૧૬૪૭ સુધી તે ગુજરાતની સ્ત્રીઓ સાથે સાડી આરતી નહોતી અને પુ પણ સ્ત્રીઓની માફક ચોટલા રાખતા હતા. તેની ઉપરના ભાગમાં નાનું છત્ર લટકે છે. મહેલની ઉપર વજા કરી રહેલી છે. ચિત્રના નીચેના ભાગમાં પાંચ પુરુષાકૃતિઓ હાથમાં કાંઈ વસ્તુઓ લઇને જતી દેખાય છે.
Plate LXXXV ચિત્ર ૨૬૧ ઉત્તરાધ્યયન સુત્રના મહાનિગ્રંથીય નામના ર૦મા અધ્યયનને લગતો પ્રસંગ.
અપાર સંપત્તિના સ્વામી અને મગધદેશના અધિપતિ શ્રેણિક મહારાજા ભંતિકૃતિ નામના ચૈત્ય તરફ વિહાર યાત્રા માટે નીકળ્યા-ર
ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા સુખને ગ્ય, સુકોમળ અને સંયમી એવા સાધુને જોયા.-૪
યોગીશ્વરનું અપૂર્વ રૂપ જોઈને તે નૃપતિ સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય પામ્યા. તે મુનિના બંને ચરણને નમીને પ્રદક્ષિણા કરી, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ હાથ જોડી બે રહી પૃથ્વી લાગેઃ “હે આર્ય! આવી તણાવસ્થામાં ભાગ લેગવવાને વખતે પ્રજિત કેમ થયા? આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું? આ વસ્તુને સાંભળવા ઈચ્છું છું.” શ્લોક ૫-૮
(મુનિ બેચા:) “હે મહારાજ ! હું અનાથ છું. મારા નાથ (રક્ષક) કેઈ નથી.” આ સાંભળીને મગધ દેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડવ્યા અને કહ્યું: “હે સંયમિન ! આપનો કાઈ નાથ (સહાયક) ન હોય તો હું થવા તૈયાર છું. મનુષ્ય ભવ ખરેખર મળવો દુર્લભ છે. મિત્ર અને રવજનોથી ઘેરાએલા આપ સુખપૂર્વક મારી પાસે રહો અને બેગને ભેગો.’---૯-૧૧,
(મુનિ એલ્યા:) “હે મગધેશ્વર શ્રેણિક! તું પિતિ જ અનાથ છે, જે પોતે જ અનાથ હોય તે બીજાનો નાથ શી રીતે થઇ શકે?' મુનિનાં આ પ્રમાણેનાં વચન સાંભળી તે નકવિમિત થ. ‘આવી મનવાંછિત વિપુલ કાંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે? હે ભગવન્! આપનું કહેવું કદાચ છેટું તે નહિ હોય ?'–૧૨–૧૫
(મુનિએ કહ્યું કે “હે પાર્થિવ ! હું અનાથ કે સાધના પરમાર્થને જાણી શક્યો નથી. હે નરાધિપ! (તથી જ તને સંદેહ થાય છે.) અનાથ કોને કહેવાય છે? મને અનાથતાનું ભાન ક્યાં અને કેવી રીતે થયું અને મેં પ્રવ્રાજ્ય કેમ લીધી તે બધું સ્વસ્થ ચિત્ત રાખી સાંભળ.” ૧૬ – ૧
પ્રાચીન શહેરોમાં સત્તમ એવી કશી નામની નગરી છે, ત્યાં પ્રભૂત-ધનર્મચય નામના મારા પિતા રહેતા હતા. એકદા હે રાજન ! તરુણવયમાં મને એકાએક આંખની અતુલ પીડા ઉતપન્ન થઇ અને તે પીવાથી દાહનવર શરૂ થા; ઈંદ્રના વજની પઠે દાહજવરની એ દારૂનું વેદના કેડના મધ્યભાગ, મસ્તક અને હૃદયને પડવા લાગી. ૧૮-૨૧.
વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ એવા વૈદોએ ચાર ઉપાયોથી યુક્ત અને પ્રસિદ્ધ એવી ચિકિત્સા મારે માટે કરી, પરંતુ તે સમર્થ વૈદ્યો અને તે દુ:ખથી છેડાવી શક્યા નહિ, એજ મારી અનાથના. ૨૨-૨૩
મારે માટે પિનાથી સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા; વાત્સલ્યના સાગર સમી માતા
Page #229
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૫ પિતાના વહાલા પુત્રને દુઃખથી ખૂબ શોકાતુર થઈ જતી હતી, પરંતુ તેથી મારું દુઃખ છૂટયું નહિ એજ મારી અનાથતા. ૨૪-૨૫.
હે રાજન! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવત્તા પત્ની આંસુભર્યાં નયને મારું હૃદય ભજવી રહી હતી. મારું દુઃખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અજ, પાન, સ્નાન, સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુદ્ધાં ભગવતી ન હતી; અને હે રાજન્ ! એક કાણું પણ તે સહચારિણી અળગી થતી ન હતી. આખરે તે પણ મારી આ વેદનાને હઠાવી ન શકી તેજ મારી અનાથતા. ૨૮-૩૦
આવી ચારે કોરથી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનત એવા આ સંસારમાં આવી વેદનાઓ ભેગવવી પડે તે બહુબહુ અસહ્ય છે. માટે આ વિપુલ વેદનાથી જે એકજ વાર હું મૂકાઉ તે ક્ષાન્ત, દત્ત અને નિરારંભી બની તુરત જ શુદ્ધ સંયમને ગ્રહણ કરીશ. હે નરપતિ : રાત્રિએ એમ ચિંતવીને હું સૂઈ ગયું અને રાત્રિ જેમજેમ જતી ગઈ તેમતેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ. ત્યારબાદ પ્રભાતે તો સાવ નિરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની આજ્ઞા લઈને શાન્ત, દાન્ત અને નિરારંભી થઈ સંયમી બને.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના માતાપિતાના ચિત્રથી થાય છે. માતા અને પિતા બંને શોકાતુર ચહેરે બેઠેલાં છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેનો અનાથી મુનિને ગૃહસ્થાવસ્થામાં થએલી દાહજવરની વેદનાનો પ્રસંગ જેવાને છે. દાહ જવરની પીડાથી પીડાતાં પોતે પથારીમાં સુતેલાં છે, તેઓને પગ આગળ તેમની નવયૌવના પતિવ્રત્તા પરની શકાતુર ચહેરે બેઠેલી છે અને નજીકમાં એક સ્ત્રી કપડાથી પવન નાખતી હોય તેમ લાગે છે. આ ચિત્રની સ્ત્રી આકૃતિઓના મસ્તક ઉપર સાડી ઓઢાડવામાં આવી છે, ત્યારે આ જ પ્રતમાંના ચત્ર ૨૬ ૦માં ભાથે સાડી ઓઢેલી નથી તેથી એમ અનુમાન થાય છે કે આ સમયમાં સ્ત્રીઓને માથે એઠવાને પ્રચાર ધીમેધીમે શરૂ થયો હશે જે ધીમેધીમે વૃદ્ધિગત થતાં આજે સારા કુટુંબમાં ચે ભાથે સાડી નહિ એાઢનાર સ્ત્રીને નિર્લજી-લાજ વગરની કહીને નિંદવામાં આવે છે. જો કે વિ.સં. ૧૬૪૭માં માથે નહિ ઓઢવાને પ્રચાર સદંતર નાબુદ નહી જ થયો હોય એમ આપણને ચિત્ર ૨૬ ૦ ખાત્રી આપે જ છે. ચિત્ર ૨૧૨ ઉત્તરાધ્યયન સૂત્રના સમુદ્રપાલીય’ નામના ૨૧માં અધ્યયનને લગતું ચિત્ર.
તે પંથે ચાલતાં પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપો. તે બાળક સમુદ્રમાં જ જનમે હોવાથી તેનું નામ પણ સમુદ્રપાલ રાખવામાં આવ્યું--જ.
તે અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પુત્રની યુવાનવય જોઇને તેના પિતાએ રૂપવતી રૂપિણી નામની કન્યા સાથે તેને પરણાવ્યો. એકદા તે મહેલના માં બેસી નગરચર્ચા જોવામાં લીન થએલો હતા તેવામાં મારવાનાં ચિહ્ન સહિત વધભૂમિ ઉપર લઈ જવાતા એક ચેરને તેણે જોયો.-૬-૮
(તે ચારને જોઇને) તે જ વખતે ફાડા ચિંતનના પરિણામે તે જાતિસ્મરણું જ્ઞાન પામ્યું અને તેને અંતઃકરણમાં પરમસદ નો. સાચા વૈરાગ્યના પ્રભાવે માતાપિતાનાં અંતઃકરણ સંતુષ્ટ કરી
Page #230
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ આખરે તેમની આજ્ઞા લઈ પ્રવજ્યા વીકારી અને તે સંયમી બજે-૧૦,
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના વહાણુના ચિત્રથી થાય છે. વહાણમાં પાલિતની સ્ત્રી–સમુદ્રપાલની માતા સૂતેલી ચિત્રકારે ચીતરીને સમુદ્રપાલને જન્મ વહાણમાં થવાના પ્રસંગને સૂચવવા પ્રયત્ન કર્યો છે, પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં મસ્તકના વાળનો લોચ કરીને શ્રમપણું અંગીકાર કર્યાનો પ્રસંગ તેની પાસે
એક સાધુની આકૃતિ ચીતરીને દર્શાવે છે. ચિત્ર ૨૬૩ ઉત્તરાધ્યયન સૂત્રના “રથનેમિય' નામના ૨૨મા અધ્યયનને એક ચિત્રપ્રસંગ..
એકદા ગીરનાર પર્વત પર જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રાજિમતીનાં ચીરે ભીંજાયાં અને અંધકાર થવાથી એક નજીકની ગુફામાં જઇ તે ઊભાં રહ્યાં. ગુફામાં કોઈ નથી તેમ અંધારામાં જણાયાથી રાજિમતી સાવ નગ્ન થઈ પિતાનાં ભજાએલાં ચીરો મેકળા કરવા લાગ્યા. આ દશ્યથી રથનેમિ અકસ્માતથી જે ગુફામાં રાજિમતી આવી લાગ્યાં તે જ ગુફામાં સમુદ્રવિજયના નાના પુત્ર રથનેમિ કે જે યુવાનવયમાં ત્યાગી બન્યા હતા તે ધ્યાન ધરી ઊભા હતા.' ભગ્નચિત્ત (વિયાકુળ) થઈ ગયા. તેવામાં જ એકાએક રાજિમતી એ પણ તેમને દીઠા-૩૩-૩૪.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના રથનેમિના કાઉસગ્મધ્યાનના ચિત્રથી થાય છે. રથનેમિ કાઉસધ્યાનમાં ઉભેલા છે (ચિત્રકારે રથનેમિ સાધુ હોવા છતાં ગૃહસ્થનાં કપડાં તેમને પહેરાવ્યાં છે તે તેની ભૂલ છે). આ પછી ચિત્રના અનુસંધાને રાજિમતી ચીર સુકવે છે તે પ્રસંગ જેવા છે. રાજિમતી હાથમાં ચીત્ર-વસ્ત્ર લઈને ગુકામાં સુકવવા જતાં હોય એમ દેખાય છે. તેમની સામે રથનેમિ મુનિ વિકારદૃષ્ટિથી જોતાં હોય એમ લાગે છે. રથનેમિની સાધુ અવસ્થા બતાવવા માટે ચિત્રકારે તેમના ડાબા હાથમાં, દાંડે તથા બગલમાં એધો લઈને ઊભેલા ચીતરેલા છે. ચિત્ર ૨૬૪ ઉત્તરાધ્યયન સૂત્રના “કેશિગૌતમિય' નામના ૨૭મા અધ્યયનને લગતું ચિત્ર.
પ્રથમ તીર્થંકર (શ્રીવભદેવ)ના સમયના મનુષ્ય ઋજુ અને જડ હતા, જ્યારે છેલ્લા તીર્થંકર (શ્રી મહાવીરદેવ)ના સમયમાં મનુષ્યો વદ અને જડ છે તે દર્શાવવા એક નટડીનું દૃષ્ટાંત જૈનગ્રંથોમાં ઘણે ઠેકાણે આપવામાં આવેલ છે તેને અનુસરીને આ ચિત્ર ચિત્રકારે દેરેલું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ઉપરના ચિત્રમાં ભદ્રાસન ઉપર સાધુ મુનિરાજ બેઠા છે, સામે નટડી નાચી રહી છે અને તેની નજીકમાં નટ ઢોલ વગાડી રહ્યું છે. નીચેને પ્રસંગ પણ લગભગ તેને મળતો છે. આ ચિત્ર ચીતરીને ચિત્રકારનો આશય તે બતાવવાનો છે કે પહેલા તીર્થકરના સમયના સાધુઓ કોઈવાર બહાર ગયા હતા ત્યારે રસ્તામાં એક નટને નાચતો જેવાથી તેમને મોડું થયું. એ મારું થવાનું કારણ પૂછતાં તેઓ સ્વભાવે સરલ હોવાથી જે બન્યું હતું તે કહી દીધું. પછી ગુએ કહ્યું કે ત્યાગી એવા મુનિને આ પ્રમાણે નટનું નાટક જેવું ના ઘટે. એક વખત ફરી કે કાર્ય પ્રસંગે તેઓ બહાર ગયા ત્યારે એક નટડીને નાચતી જોઈ છતાં પણ ગુએ ના કહેલ હોવાથી પોતે જોયા વગર ચાલ્યા. આ જ પ્રસંગ ચાવીસમા તીર્થંકરના
Page #231
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૯૭ સમયના સાધુને માટે વર્ણવવામાં આવ્યો છે. તેમાં પ્રથમ ગુરએ ન્ટને નિષેધ કરેલો હોવાથી ફરીથી એકવાર નટડીનું નાટક જોવા તેઓ ઉભા રહ્યા. ગુરુએ પૂછતાં સામે જવાબ આપવા લાગ્યા કે આપે નટના નિવેધ કર્યો હતો કાંઈ નટડીનો નહિ, એમ કહીને વક્રતા અને જડતાનો પ્રસંગ દર્શાવ્યા છે.
શાલિભદ્ર મહામુનિ ચરિત્ર કલકત્તાના સુપ્રસિદ્ધ જમીનદાર શ્રીયુત બહાદુરસિંહજી સીંઘીની અપ્રતિમ ચિત્રકળા વાળી ધન્ના શાલિભદ્ર રાસની સુંદર હસ્તલિખિત પ્રત શ્રીયુત જિનવિજયજી દ્વારા મને જોવા મળેલી તેમાંથી તેમની પરવાનગીથી ચાર ચિ અત્રે રજુ કરવામાં આવ્યાં છે.
પ્રતમાં કુલ પાનાં ૨૬ છે અને તેમાં ૩૯ સુંદર રંગીન ચિ ચીતરેલાં છે, જેમાંના ઘણખરાં ચિત્ર ૧પ૮૮૩ ઇંચનાં છે. પ્રતની લિપિ દેવનાગરી છે અને દરેક પાનામાં ૪૨ લીટીઓનું લખાણુ છે જેની ભાષા પ્રાચીન ગુજરાતી છે. આ પ્રતની ખાસ વિશિષ્ટતા તો એ છે કે તેના અંતે તેના રચયિતા, લેખક અને તેના ચીતરાવનારની સંપૂર્ણ ઐતિહાસીક માહિતી દર્શાવતી પ્રશસ્તિ સચવાઈ રહેલી છે જે નીચે પ્રમાણે છે:
. (શ્રી) જિનસિંહરિ શિવ્ય મતિસાર વિરચિત ઇતિ શ્રી સાલિભદ્ર મહામુનિ ચરિત્ર સભામાં વિદ્રગજસરસો મિતે દ્વિતીય ચૈત્ર સુદિ પંચમી તિથી શુક્રવારે વસૂલવલ સકલભૂપાલ ભાલ વિશાલ કોટીરહર શ્રીમજહાંગીર પાતિસાહિ પતિ સલેમ સાહિ વર્તમાન રાજ્ય શ્રીમજિનશાસન વન પ્રમોદ વિધાન પુષ્કરાવ ધનાધન સમાન યુગપ્રધાન શ્રીશ્રી શ્રીશ્રીશ્રી જિનરાજસૂરિ વિજયિ રાજ્ય છે નાગડ ગોત્ર શૃંગાર હાર સા૦ જૈત્રમલ તત્તનય સવિનય ધર્મધુરા ધારણ ધરેય શ્રીમજિજફક્ત સમ્યક્ત્વ ભૂલ સ્કૂલ દ્વાદશ વ્રતધારક શ્રીપંચપરમેષ્ટિ મહામંત્ર સ્મારક શ્રીમત્સાહિસભા શુંગારક સથીક સંઘમુખ્ય સાઇ નાગડ ગોત્રીય સાવ ભારમલેન લઘુ બંધવ નાગડ ગોત્રીય સારુ રાજપાલા વિચક્ષણ ધુરીણ સારુ ઉદયકર કરણ જેવાક મહાસિહાદિ સાર પરિવાર યુનેન લેખિત તથ્ય વામાન ચિ સંદતાત્ | સા ] લિખિતંચતત ૫૦ લાવણ્યકર્તિ ગણિના ચિત્રિતું ચિત્રકારેણું શાલિવાહન 11 શ્રેય:સદા.
ભાવાર્થ આ રાસના કર્તા શ્રીજિનસિંહસૂરિશિષ્ય અતિસાર છે,૬૨ આ પ્રત સંવત ૧૬૮૧ ના બીન ચૈત્ર શુદિ પાંચમને શુક્રવારના દિવસે (ઈ.સ. ૧૯૨૪) શહેનશાહ જહાંગીર રાજ્યના સમયે શ્રીજિનશાસન રૂપી વનને નવપલ્લવ કરવામાં પુષ્પરાવર્ત મેઘ સમાન યુગપ્રધાન શ્રીજિનરાજસૂરિના શ્રાવક નાગડ ગોત્રના ભૂષણરૂપ સાવ જૈત્રમહલના પુત્ર ભારમલ્લે પિતાના નાનાભાઈ રાજપાલ
૬૨ આ રાસ આ પે શેઠ દે. લા. પુ. ફંડ તરફથી પ્રસિદ્ધ થએલા આનંદકા મહેરધિમતિક ૧લું, ગ્રંથાંક ૧૪ના પાના ૧ થી ૪૮માં પ્રસિદ્ધ થએલો છે અને તેની રચના સંવત ૧૬૭૮ના આસો વદી ૬ ના દિવસે કરવામાં આવેલી છે?
સેળહ અઠહર વરસૈં, આ વદિ છઠ દિવસૅછ–૮. જિનસિંહસૂરિ કીસ અતિસારે, ભવિયણને ઉપગારેજી; જિનરાજ વચન અનુસાર, ચસ્તિ ક સુવિચારે.–૯.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જૈન ચિત્રકલયમ વગેરે પરિવાર સહિત લખાવી; પ૦ લાવશ્યકીર્તિ મણિએ આ મત લખી અને ચિત્રકાર શાલિવાહને આ પ્રતનાં ચિત્રો ચીતર્યા. ભારમલ પોતે પિતાની કોમમાં સંઘપતિ તથા બારવ્રતધારી શ્રાવક હતો તેટલું જ નહિ પણ શહેનશાહ જહાંગીરના દરબારમાં પણ ભૂષણરૂપ હતા.
શાલિવાહનને માટે આ પ્રતમાં કાંઈપણું નોંધવામાં આવ્યું નથી પરંતુ આપણે અગાઉ જણાવી ગયા છીએ કે તેણે એક વિજ્ઞપ્તિ પત્ર આગ્રાના સંધના માટે ચીતર્યો હતો ત્યાં તેણે લખેલું છે કેઃ “શહેનશાહ જહાંગીરના દરબારી ચિત્રકાર ઉસ્તાદ શાલિવાહને આ ચિત્ર ચીતર્યો છે.'
આ પ્રત ચીતરાવનાર, શહેનશાહ જહાંગીર જેવા મેલા અને ચિત્રકળા તરફ અનન્ય પ્રેમ ધરાવનાર બાદશાહના દરબારમાં એક માન્ય પુરુષ હતા અને તેને ચીતરનાર પણ દરબારી ચિત્રકાર શાલિવાહન હતો, તેથી આ પ્રત મોગલ સમયના સર્વોત્તમ ચિત્રકળાના નમૂનાઓમાંની એક છે. આ પ્રતના ચિત્રાનો ખરેખરો ખ્યાલ તે તેના મૂળ ચિત્રો જોવાથી જ આવી શકે.
રાસને ટુંક સાર પૂર્વભવમાં શાલિભદ્રને વ શાલિગ્રામમાં ધન્ના નામની ગરીબ વિધવાને સંગમ જેમને પુત્ર હતો. ગરીબ ધન્ના પિતાના પુત્ર સંગમ સહિત ઉદરપૂર્તિ માટે રાજગૃહ નગરમાં આવી. ધજા ઘેરઘેર મજુરી કરી, મહાવિટંબના ઉદરપૂર્તિ કરતી. સંગમ લોકોનાં વાછરૂ ગામ બહાર ચાવી લાવવાનું કામ કરતે. (જુઓ ચિત્ર ૨૮૫). એકદા કોઈએક પર્વને વિષે ક્ષીરભજનના જમણની વાતો મિત્રો પાસેથી સાંભળી સંગમને ક્ષીર ખાવાની ઇચ્છા થઇ, અને માતા પાસે ક્ષીરભાજનની માગણી કરી. પણ ક્યાં અન ખાવાનાં જ સાંસાં હોય ત્યાં ક્ષીરાજનની પુત્રની માગણી કયાંથી પુરી થાય? છેવટે મા દીકરાની આ વાત સાંભળી ચાર પાડાસણાએ ખાંડ, ઘી, દૂધ અને શાલિ-ચોખા આપ્યા. માતાએ ક્ષીર બનાવી અને પુત્રને થાળીમાં પીરસી. માતા કાર્યવશાત્ બહાર ગઈ. ખીર ગરમ હોવાથી સંગમ હળહળવે હડી કરવા માટે શું કરતો હતો તેટલામાં એક માસના ઉપવાસી સાધુ હિતાર્થે ત્યાં આવ્યા. સંગમને અતિ આનંદ થયો, અને પાસ થાળ ઉપાડી સાધુને પાત્રમાં વહેરાવી દીધી. ખીર વહોરી સાધુ વિદાય થયા; થાળમાં અવશેષ ખીર બાકી રહી, તે સમયે માતા બહારથી આવી. થાળમાં થોડી ખીર બાકી રહેલી જોઈ માતાએ ફરીને બીજી વધેલી ખીર પીરસી. સંગમે ખાધી અને માતાને વિચાર થયે કેઃ
‘એટલી ભૂખ ખમે સદા, ધિક મારે જમવાર.' આ વિચારથી માતાની નજર તેને લાગી. સાંજે કોલેરા થયે, અને મરણ પામી સંગમનો જીવ તે જ રાજગૃહ નગરમાં ગભદ્ર નામના શેઠને
ત્યાં તેમની સ્ત્રી ભદ્રાની ફશિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ સ્વમમાં શાલિક્ષેત્ર જોયું તેથી શાલિભદ્ર નામ સ્થાપ્યું. અનુક્રમે બાળવય વટાવી યૌવનને પ્રાપ્ત થયો એટલે પિતાએ તેને કર 8િપુત્રીઓ પરણવી અને દીક્ષા લીધી. દીક્ષા લઇને નિરતિચાર ચારિત્ર પાળી ગાભદ શેઠ દેવલોક પામ્યા. પુત્રસ્નેહવશે તે દેવલોકમાંથી દરરોજ ૩૩ પેટીઓ મોકલવા લાગ્યો. (કેટલાક ઠેકાણે એમ જણાવવામાં આવ્યું છે કે ૩૩ પેટીઓ નહિ, પણ રોજ ૯૯ પેટીઓ તે મોકલતા. ૩૩ વસ્ત્રની,
Page #233
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણું ૩૩ આભૂપની અને ૩૩ ભાજનની. આ રાસમાં તેત્રીશ જ માત્ર જણાવી છે. દરેક જાતની તેટલી લેવાથી બંનેનો પ્રતિપાદ્ય અર્થ એક જ થાય છે. આ પ્રમાણે રોજ પેટીઓ આવતી, શાલિ અને બત્રીસ સ્ત્રીઓ (જુએ ચિત્ર ૨૬ ૫) તેને ઉપભોગતી અને બીજે દિવસે તે તે વસ્ત્ર અને ભૂષણ નિમય થતાં. આ પ્રસંગનું વર્ણન કરતાં કવિ કહે છે કે:
“અહો! શાલિકુમાર સુખ ભોગવે, અહો ! દેગુંદર સુર જેમ;
જહે, ભામિનીમ્યું ભીને રહે, હો! દિનદિન વધતે પ્રેમ.” એકદા રત્નકંબલવાળા પરદેશી સોદાગરોની કંબલો, રાજગૃહ નગરમાં કોઈ પણ સ્થળે ન ખપવાથી, તેઓને શાલિભદ્રના મહેલ પાસેથી ઉદાસ ચિત્તે જતા ભતામાતાના જોવામાં આવ્યા. તેઓને ઉદાસ ચિતે પાછા જતા જોઇને માતાએ તેડાવ્યા. તેઓને પૂછતાં તેમની પાસે રત્નકંબલો ફક્ત સોળી જ હોવાથી માના દિલગીર થાય છે. છેવટે બત્રીસ વડુઓ માટે દરેકના બએ ટુકડા કરવા ફરમાવે છે. વેપારીએ વિચાર કરે છે કે આ રત્નકંબલો લઇને અમે મગધરાજ શ્રેણિક પાસે ગયા હતા ત્યારે રાણી એલૂણાએ એક રત્નકંબલ લેવાની કહી છતાં એક રત્નકંબલની કિંમત સવાલાખ સોનામહોર સાંભળીને રાજન પણ એક ન ખરીદી શકો તો મૂલ્ય લીધા વિના સેના ટુકડા તો શી રીતે કરવા? વખતે મૂલ્ય મળે કે ના મળે તેવા ભયથી વેપારીઓ અગાઉથી નાણુની માગણી કરે છે. તે માગણીનો સ્વીકાર થાય છે, કેબલના બબ્બે ટુકડા કરાવીને બત્રીસે વહુઓને એકેક ટુકડે આપી દેવામાં આવે છે. કવિ શાલિભદ્રની ત્રદ્ધિનું અગે વર્ણન કરે છેઃ
ઠારી કોઠાર બેલા, ગણવા ત્રીજો જણ લાવે; જાતો કોણ જે રૂપૈયા, પગમ્યું હેલીજે સોયા.—૯. હીરા ઉપર પગ દઈ હાલે, માણિક કાણું મંજુ ઘાલે; પાર ન કે દીર્સે પરવાલે, કાચતણ પેરે પાચ નિહાલે–૧૦. લાખગમે દી લસણીયા, મોતી ભૂલ ન જાણુ ગણીયા;
એણી પેરે ઋહિ દેખી થંભાણે, પા નકરી શકે લેઈ ના’---૧૧. શ્રેણિક રાજાની રાણી ચેલણાએ કંબલ માટે હઠ ત્યજી નહિ. રાજાએ કંબલના વેપારીઓને તેડાવ્યા, અને એક કંબલ મોઢે માંગ્યા મૂલ્ય આપવા કબૂલીને મંગાવી. ભદ્રામાતાએ સેળ કંબલે રોકડા મૂલ્ય આપીને અમે પાસેથી ખરીદી લીધી એવું જણાવ્યું એટલે રાજાએ ભદ્રાને ત્યાં અનુચર મોકલી કંબલ મંગાવી. ભદ્રાએ “સોળે કુંબલના બે ટુકડા કરી બત્રીસ વહુઓને આપી દીધા અને તેઓએ હાથપગ લૂછીને ખાળમાં–નિર્માલ્ય કુઈમાં ફેંકી દીધી’ તેમ જણાવ્યું. રાજાને આવા ભાગ્યશાળી શ્રેષ્ઠિ પુત્ર–શાલિભદ્રને મળવા ઈરલ થવાથી અભયકુમાર મંત્રીને ભદ્રા પાસે મોકલાવ્યો. ભદ્રા અભયકુમાર સાથે અમૂલ્ય વસ્તુઓનું મેણું લઈને રાજા પાસે આવી. રાજાને પોતાને ત્યાં પધારવા વિજ્ઞપ્તિ કરી. રાજાએ તે માન્ય કરી અને શાલિભદ્રની ઋદ્ધિ-સમૃદ્ધિ જોવા તેને મહેલે ગયા. રાજાનું આગમન થતાં ભદ્રા સ્વાગત કરી ચેથા માળ ઉપર રાજાને બેસાડી પતે ઉપર શાલિકુમારને તેવા જાય છે તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ કહે છેઃ
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જૈન ચિત્રકલ્પદ્રુમ
મેાહાલથી, વાર ન લાવે! આજ;
વેગ પધારા ઘર આંગણુ આવ્યા છે, શ્રી શ્રેણિક મહારાજ.—-વેગ૦ રમણી ભત્રીા પરિહરા, સેજ તન્ને કણ વાર; શ્રેણિક૧૩ પર આવ્યા અચ્છે, કરવા કવણુ પ્રકાર. વેગ॰ જિમ જાણા તિમ મેાલવી, લઈ નાંખા ભંડાર; પહેલાં કદી ય ન પૂછતાં, સ્યું પૂછેા ઈણ વાર. વેગ॰ નાખણ ન્હેગે એ નાંહ, ત્રિભુવન માંહિં અમૂલ; તા. હવે જિમ તિમ સંગ્રહા, મુહુ માગ્યેા દે મૂલ. વેગ કરીઆણું શ્રેણિક નહિ, મેલેા ખેાલ વિચાર; દેશ મગધને એ ધણી, ઈન્દ્રતણે
અનુહાર.—વેગ
જેની છત્રછાયા વસ્યાં, ાસ અખંડિત આણ; તે ક્રૂર આવ્યે આપણું, વિત જન્મ પ્રમાણુ,'— વેગ
માતાએ કહ્યું: એ કાંઈ કરીઆણું નથી પણ આપણા જેવા હારા લક્ષ્મીવાનો જેને મસ્તક નમાવે છે, તે મગધરાજ શ્રેણિક છે!” માતાનું આ વાક્ય સાંભળતાં જ શાલિને ખેદ થયા અને વિચાર થયો કેઃ
‘પદ્મપુસ્ત્ર વિષ્ણુ કેહની, શાસ ન ધારૂં આણુ; કેસરી કદી ન સાંસહે, તુરિયાં જેમ પછ્હાણુ’~૩
‘ધિક્કાર છે મને ! મારા માથે પણ ધણી છે ! તેા પછી હવે આ આથ-લક્ષ્મીનું પ્રત્યેાજન શું? જે આથ નરનાથ-રાજાની મરજી વિના રાખી શકાતી નથી, જે કાઇની રાખી રહી નથી, તા હું એ આયને સર્વથી પહેલે ત્યાગ કરૂ ઈત્યાદિ વિચારી છેવટે માતાનું વચન માન્ય રાખી
સ્ત્રી સહિત રાજાને મળવા નીચે ઊતરે છે. રાજા તે આનંદ માને છે અને પોતાના ખેાળામાં પુત્રવત્ ગણી બેસાડે છે (જીએ ચિત્ર નં. ૨૬૬). પરંતુ હસ્તસ્પર્શથી જેમ ધૃત આસરે છે તેમ રાજાના સ્પર્શનથી શાલિ પાણી પાણી થઇ ગયા. આ પ્રસંગનું વર્ણન કરતાં કવિ કહે છે કેઃ શ્રેણિક અતિ હરખિત થયે!, સૂરત નયન નિહાર;
દેવકુમર સમ અવતયેર્યાં, કરી પ્રણામ આગળ સેં, એસા ઉત્સંગ લેઈ, ખર૬૪ કર કરસે પરગળ્યા, ચિટ્ટે દિશ પરસેવા વળ્યે,
માનવલેાક મઝાર.—૧, ઉભે સાલિકુમાર; રાાયેં તિવાર. —ર. માંખણુ જેમ શરીર; જિમ નિઝરણું નીર.-૩.
૬૩ શ્રેણિક રાને શાલિભદ્ર એક નતનું કરિયાણું સમતા હેવાથી માતાને કહે છે : એમાં મને શું પૂછે છે? તેનું જે મૂલ્ય થાય તે આપી ભંડાર ૬૪ ઉષ્ણ-ગરમ,
મારમાં ભરી દે
Page #235
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૦૧ એણે ભવે કીધી નહીં, પરંતર પણ સેવ;
ખર કર ફરસેં ન ખમી શકેં, એ પાતલીયા દેવ.'–૪.૫ શ્રેણિકને પોતાનો સ્વામી જણી શાલિને વૈરાગ્ય થયો અને સ્ત્રી આદિ પરિવાર ઉપર અપ્રીતિ થઈ. બત્રીસે સ્ત્રીઓએ વિવિધ જાતના ઉપાય યોજ્યા. માતાએ પણ ઘણી રીતે સમજાવ્યા, પરંતુ શાલિ વૈરાગ્યથી પાછો ન હઠયો. એવામાં ઉદ્યાનમાં શ્રીધર્મઘોષસૂરિ પધાર્યાની વનપાળકે વધામણી આપી. શાલિભદ્ર સપરિવાર વંદના ચાલ્યા. કવિ આ પ્રસંગનું વર્ણન નીચે પ્રમાણે કરે છે?
આવી દીધ વધામણી, વનપાળક તિણિવાર; ધર્મષ આવ્યા હાં, ચૌનાણી અણગાર.—૧. શાલિકુમાર મન ચિતવે, ભલે પધાર્યા તેહ; મુહ માગ પાસા ઢન્મા, દુધે વુડા મેહ.—૨. પહેલી પણ વ્રત આદરણ, મો મન હતિ જ; હિવે જાણે નિદ્રાળુઓ, લહી બિહાઇ સેજ,--- ૩. કુમર સાધુ વંદન ચલ્યો, રિદ્ધિ તણે વિસ્તાર; પાંચે અભિગમ સાચવી, બે સભા મઝાર.—૪. સંગી શિર સેહરે, સૂરિ સકલ ગુણખાણ;
ભવ સપ ઈમ ઉપદિશે, મુનિવર અમૃત વાણુ.-૫. શ્રીધર્મઘોષસૂરિએ કોમળ વચન વડે આ સંસારની અસારતાનો ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળી શાલિમાર શુને હસ્તની અંજલિ જોડી પૂછે છે કેઃ “હે પરમકૃપાળુ ! માથે કોઈ ધણી ન રહે એવો મને કોઈ ઉપાય બતાવો'. (જુઓ ચિત્ર ૨ ૬૭). કવિ આ પ્રસંગને નીચે પ્રમાણે વર્ણવે છે:
ધરમદેશના સાંભળી, હરખ્યો શાલિકુમાર; કર જોડી આગળ રહી, પૂછે એક વિચાર.—૧.
૬ ઉપરશતરંગિકાર શાલિભદ્રના આ અદભુત પ્રસંગનું એક જ માં વર્ણન કરતાં કહે છે?
ચત્રોમ: મુરરિતો(વૃત્ત) માળાથે ય
ज्जातं जायापदपरिचितं कम्बली रत्न जातम् । पण्यं यश्चाजनि नरपतिर्यच सर्वार्थसिद्धिः
तदानस्याद्भुतफलमिदं शालिभद्रस्य सर्वम्' ॥१॥ ભાવાર્થવાથી પરિવૉલ એવા ગભદ્રદેવે જેને આભૂષણાદિ આપ્યાં, રત્નકંબલ જેની સ્ત્રીઓની પાદરજ સાથે મિશ્ર થયાં, જેને રાજા વસાણારૂપ થશે અને જેણે અંતે સર્વાર્થસિદ્ધ વિમાન મેળવ્યું, એવા તે શાલિભદ્રને આ સે અદભુત દાનફળથી પ્રાપ્ત થયું.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૨
જૈન ચિત્રક૯પમ માથે નાથ ન રપજે, કિશું કર્ભે મુનિરાય; પરમકૃપાળુ કૃપા કરી, તે મુજ કહો ઉપાય.-૨. કહે સાધુ જે વ્રત ગ્રહે, તૂ જીમ છેડે આથ; નાથ ને માથે તેહને, હુએ તે સહુનો નાથ.-- ૩. સાધુ વચન સવિ સહે, દહાં કહુ મીન ન મેષ;
આવી માતાને કહે, એણી પેરે વયણ વિશેષ.–૪. ધર્મદેશના સાંભળી માતા પાસે આવી સંસારત્યાગ-દીક્ષા માટે આજ્ઞા માગે છે. માતા ફરી યુતિઓથી રામજાવે છે. છેવટે માતા દશ દિવસ રહેવાને અત્યાગ્રહ કરે છે અને શાલિકુમાર તે પ્રમાણે કબૂલ થાય છે, અનુક્રમે શાલિકુમાર રજની એકએક નારીનો ત્યાગ કરે છે અને તે પ્રમાણે ચાર દિવસમાં ચાર નારીને ત્યાગ કરે છે.
- અહીંથી કવિ ધરાવૃત્તાંત કહેવા માંડે છે, પરંતુ અત્રે તે પ્રસંગ નહિ હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી.
માતાએ માગેલી મુદત પૂરી થતાં શાલિભદ્ર દ્રવ્યને સુમાર્ગે વ્યવસ્થિત કરી પ્રભુ મહાવીરના હસ્તદીક્ષિત સાધુ બને છે. શાલિભદ્ર મહાવીર પ્રભુ સાથે સામાન્તર ફરતાં ફરતાં, વિવિધ પ્રકારથી કર્મને તપાવતાં તપાવતાં એક સમયે ફરી રાગૃહમાં આવે છે. શાલિમુનિ તપસ્યાના પારણા નિમિત્તે ભિક્ષાર્થે જવા શ્રી વીર પ્રભુ પાસે આદેશ માગીને ભદ્રાને ત્યાં વહોરવા ગયા, પણ ભદ્રા અને પરિવારાદિ પુત્રવંદનની સામગ્રી–તૈયારીમાં ધુંટાયા હોવાથી કોઈએ તેમને જોયા નહિ, તેથી તેઓ પાછા ગયા. રસ્તામાં તેઓને ગેરસ વેચનારી તેમની પૂર્વભવની માતા ધન્ના મળે છે. તે તેને જોતાં એકદમ અટકે છે, પૂર્વપ્રીતિને લીધે તેના સ્તનમાંથી પય ઝરે છે, અને માતાને અત્યંત પ્રેમ થવાથી પોતાની પાસેનું સામટું ગારસ તેઓને વહરાવી દે છે. ત્યાંથી શાલિમુનિ પ્રભુ મહાવીરનો આદેશ લઇ ગિરિશિખરે અનશનત્રત આદરવા માટે જાય છે.
આ પ્રમાણે બધે વ્યતિકર બની ગયા પછી ભદ્રા માતા વહુઓ સહિત પ્રભુ મહાવીર અને શાલિમુનિને વંદન કાજે આવે છે (જુઓ ચિત્ર ૨૬૮). પ્રભુને વાંદી પુત્રને ન જેવાથી પૂછતાં, પોતાના ભાગ્યને અત્યંત ધિકકારે છે. છેવટે ગિરિ પર ચઢે છે અને પિતાના પુત્રને શિલા ઉપર અનશન કરેલી અવસ્થામાં જુએ છે તે સમયનું વર્ણન કરતાં કવિ કહે છે કે
પિખિ શિલાક્ટ ઉપરે, પિથો પુત્રરતને; હિયડે જે તું ફાટતો, તો જાણત ધનધન્ન–૧. રે હિયડા તું અતિ નિફર, અવર ન તારી જોડિ; એવડે વિરહ વિહસતો, જતન કરે લખ કોડિ–૨. હિયડા તું ઈણ અવસરે, જે હોવત શત ખંડ; તે જાણત હજાઓ, બીજા સહુ પાખંડ.-- ૩.
Page #237
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૦૩ મુજ હિયડે ગિરિશીલ થકી, કઠિન કિયે કિરતાર;
ઘણુ ઘાયે વિરહતણે, ભે નહિ લિગાર–. માતા જે વિલાપ કરે છે તેનું કવિએ એવું તે સુંદર ખ્યાન કર્યું છે કે જે વાંચતાં આપણને પણ વિલાપ કરાવે છે. કવિની શકિત રાસ રચવાની કોઈ અજબ પ્રકારની છે તે બતાવવા આ આ ચે કરૂણાજનક પ્રસંગ કવિની પોતાની બાનીમાં આપો ઠીક લાગવાથી આપ્યો છેઃ
રાગ કેદાર ” ગીતની ઢાળ ઈતના દિન હું જાણતી રે હાં, મિલર્ચે વાર બે ચાર; મેરે નંદના. હવે વમેળા દોહિલે રે હાં, જીવનપ્રાણુ-અધાર. મેરે નંદના–૧. ભાયડી નયણુનિહાળ મેરે નંદના, બોલો બોલ બે ચાર; મેરે અણુબોલ્યાં ઈવાર મેરે નંદના, થાયે કેમ કરાર. મેરે નંદના–૨. ઇણ અવસરમાં બોલડાં રે હાં, જે બોલીશું દસવીસ; મેરે તે મુજ આલંબન હોશે રે હાં, સંભારીનું નિસદીસ. મેરે નંદના–૩. તપ કરતો ગિણુનો નથી રે હાં, કાયાનો લવલેરા; મેરે અંગૂ માણસ આવીને રે હાં, ઈમ કહેતાં સંદેશ. મેરે નંદના---૪. પણ હું સાચ ન માનતી રે હાં, છે તે તેહિ જ દેહ; મેરે પં જ ર રૂપ નિહાળા ને રે હાં, સાચ માન્યું હવે તેહ. મેરે નંદના ––૫. ભૂખ ખમી શકતો નહીં રે હાં, તીરસ ન હતો તેમ; મેરે મા ખમણુ પાણી ૫ખે રે હાં, તેં કીધાં છે કેમ. મેરે નંદના-૬. સુરતરફળ આસ્વાદતા રે હાં, અન્નત આચાર; મેરે તે કિમ કીધાં પારણાં રે હાં, અરવિરસ આહાર. મેરે નંદના-૭, હાથે ઉછેર્યો હતો રે હાં, લહેતી તાહરી ઢાલ; મેરે કહેને સું છાનો હુવે રે હાં, મા તી મોસાળ. મેરે નંદના–૮, વ્રત લેતાં કંડિ હુંતી રે હાં, તે જામિણી નિરધાર; મેરે વણ વળી અણખોલ હાં, ખંતિ ઉપર દે ખાર. મેરે નંદના–૯. ચલતો ઈણ ગામતરે રે હાં, લાંબે દે છે છે; મેરે કાશે જન્માંતર હવે રે હાં, હમ તમ નવલ સનેહ. મેરે નંદના-૧૦. પાછળ વિક વિતશે રે હાં, જાણે લો કિરતાર; મેરેટ જીમ તિમ રતાં વોલશે રે હાં, એ સારી જમવાર. મેરે નંદના–૧૧. અણુ રંગર ચઢયા તણી રે હાં, આજ પડે છે સીભ; મેરે હાડી લાવે પંખીયા રે હાં, તો ભાંજા મત નીમ. મેરે નંદન–૧૨.
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જૈન ચિત્રકલ્પદ્રુમ ઘર આવી પાછાં વળ્યાં રે હાં, જંગમ સુરતરૂ જેમ; મેરે એ દુ:ખ વીસરશે નહીં રે હાં, હવે કહે કીજે કેમ. મેરે નંદન–૧૩. એક રસો ધરઆંગણે રે હાં, સયં હથ પ્રતિલાભંતિ; મેરે લાધે નરભવ આપણે રે હાં, તે હું સફળ ગિણુતિ. મેરે નંદના-૧૪. આજુણે અણુબલણે રે હાં, ભલો ન કહેશે કોય; મેરે પહિડે પેટ જે આપણે રે હાં, તો કલ ઉથલ થાય. મેરે નંદના-૧પ. એ સાજણ મેળાવડો રે હાં, તે જાણે સહુ ફૂડ; મેરે હવે લાલચ કીજે કીસી રે હાં, આપ મૂઆ જગ બૂડ, મેરે નંદના-૧૬, તે વિરહી જન જાણશે રે હાં, વિતક દ:ખની વાતઃ મેરે નેહે ભેદાણી હશે રે હાં, જહની સાતે ધાત. મેરે નંદના-૧૭. આશાં લૂધાં માણસા રે હાં, જમવારે પણ જય; મેરે૦ દેવે નિરાસ કિયાં પીછે રે હાં, પાપી મરણ ન થાય ! મેરે નંદના-૧૮. હું પાપિણ સરજી અછું રે હાં, દુઃખ હેવાને કાજ; મેરે દુ:ખિયાને ઉતાવળાં રે હાં, મરછુન દીયે મહારાજ.મેરે નંદના-૧૯. મીઠા બોલ ન બોલતો રે હાં, મત કર તિહાં સીખ; મેરે. નયણુ નિહાળે નાનડા રે હાં, જિમ પાછી ઘા વીખ; મેરે નંદના-૨૦.
આ પ્રમાણે ઘણે વિલાપ કરતી હોવાથી શ્રેણિક તેને સમજાવી પાછી વાળે છે. ત્યારપછી શાલિભદ્ર કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉપન્ન થયા જ્યાંથી ચાવી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ લઈ મેસે જશે.
કવિના વર્ણનમાં કદાચ અતિશક્તિ હશે તાં આ આખી યે કથા કોઈ કપિત કથા નથી. આ પ્રસંગની તૈધ આજે પણ શારદાપૂજનના દિવસે વ્યાપારીઓ ‘શાલિભદ્રની અદ્ધિ હાને” એ અક્ષરેથી ચેપડામાં લખે છે. જેના દર્શનનું શ્રેય ત્યાગ માર્ગ તરફ જ વિશેષ હોવાથી શાલિભદ્રને
તી માટે આચાર્યોએ તેઓને વખાણ્યા નથી, પરંતુ આવી ઋદ્ધિ સમૃદ્ધિ છતાં તેનો ત્યાગ કર્યો માટે જ તેમનાં વખાણ કરવામાં આવ્યાં છે. *
* શાલિભદ્રની અદ્ધિ અને રત્નકંબલના વ્યાપારીઓને લગતા પ્રસંગ જે જ એક પ્રસંગ રૌકા પહેલાં જ વડોદરા શહેરમાં બન્યો હતો જે નીચે પ્રમાણે છે:
વડોદરા શહેરમાં આવેલી મહેતા પિળમાં પેસતાં ડાબા હાથે લલુ બહાદરને ખાંચા આવે છે તે ખાંચે જેઓના નામનો છે તે લઉં બહાદરના સમયમાં કહું છે કે વડોદરા શહેરમાં અત્તર વેચનારા વ્યાપારીઓ વ્યાપારાર્થે આવ્યા હતા, તેઓની પાસે અમૂલ્ય કિંમતનાં ભાતભાતનાં અત્તરે હતાં. તે અત્તરે વેચવા માટે સારા છે શહેરમાં બે મહિના સુધી ચાપારીએ ભટકયા, પરંતુ કેઈપણ વ્યક્તિએ અત્તરની ખરીદી ન કરી ત્યારે આખરે તેઓ રાજદરબારમાં ગયા. પરંતુ અત્તરની
Page #239
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૦૫
ધના શાલિભદ્ર રાસની નવામાં આવેલી ચિત્ર ત્રણ પ્રત્તામાંની પ્રાચીનમાં પ્રાચીન પ્રસ્તુન પ્રત છે. વળી આ રાસની રચના વિ.સં. ૧૬૭૮ (ઈ.સ. ૧૬૨૧)માં થઈ અને વિ.સં. ૧૬૮૧ (ઇ.સ. ૧૬૨૪)માં રામકારની હયાતીમાં જ ક્યા પ્રત લખાય છે એટલે બાવા પણ બરાબર સચવાઇ છે. બીજી એક પ્રત ચિત્ર પુષ્પની પાના ૪થની મારા પોતાના સંગ્રહમાં છે. જેમાંથી ક્ત એક ચિત્ર (નં. ૨૮૫) અત્રે રજુ કર્યું છે. તે પ્રતનાં ચિત્રા બરાબર રાજસ્થાની પહેરવેશ તથા રીતિરવાજ રજી કરે છે. પ્રત રાજપુત ફળાના સમયની સત્તરમા સૈકાની લગભગ હોય એમ લાગે છે. ભાષા અને પહેરવેશનું સામ્ય એમાં બરાબર મળતું આવે છે. પ્રતના પાનાની સાઈઝ ૧૦૬, ય છે. દરેક પાનામાં - લીટી લખેલી છે.
બીજી એક પ્રનનાં ૪૫ ચિત્રા પ્રસિદ્ધ થઇ ગએલાં છે,કે આ ત્રણે વાસ મતિસારના જ બનાવેલા છે. ગુજરાતમાં વિનવિન ઉપાધ્યાયના બનાવેલા શ્રીપાલ રામ હો પ્રચલિત છે તેવા જ રાજસ્થાનના પ્રદેશામાં મતિસાર વિરચિત આ ધન્નાશાલિભદ્રે રાસ' પ્રચલિત કરી એમ લાગે છે. Plate LXXXVI
ચિત્ર ૧૫ શ્રીશાલિભદ્ર અને તેની બત્રીસ સી.
શાલિભદ્ર અગાસી પર ચંદવા નીચે ગાદીનીઓ ઉપર બારામથી બેઠેયા છે. તેના જમણા પગ થાંભલાની બરાબર નજીકમાં છે અને તે પગને તેની બત્રીસ ત્રીઓ પૈકીની એક સ્ત્રી એ ાધ દાતી દેખાય છે. ખાીની એકત્રીસ સીખામાંથી કેટલીક તેની દરેક પ્રકારની ખાતર ખરદાન કરતી ખેડેલી છે અને કેટલીક ઊભી રહેલી દેખાય છે. ડાબી આજીએ નવ સ્ત્રીએ તેના સન્મુખ શ્વેતી ઊભી રહેલી છે જેમાંની એક જમણું, પગ દબાવતી, બીજી રૂમાલમાં અત્તર નાખતી, ત્રીજી કપડાના ટુકડાથી માખો ઉડાડતી, ચાથી એક હાથે ફૂલની છડી લઈ બીજા હાથે તે સંવતી, પાંચમી હાથમાંના દીપક તારકમાં રાખતી અને બાકીની ચાર હાથના પુખ્ત ઉપર પોપટ, ગેના વગેરે જુદીજુદી નનનાં પક્ષીઓ રાખી બેલી છે.
જન્મી તરકે ઊભી રહેલી ઔએના ટોળામાંથી બહુ નકની એક ચેમ્બર વીઝે છે.
કિંમત વધારે હોવાથી તે વખતે રાજદરખાર તરફથી પણ મનમાની કિંમત નહિ લવાથી ન્યાપારીએ નિરાશ થઈ પાછા ફર્યા. તેવામાં લલ્લુ બહાદરની કાતિ તેઓના સાંભળવામાં આવી; સાંભળીને વ્યાપારીઓ મકાન પૂછતા પૂછતા મહેતા પેાળમાં પહોંચ્યા; કહે છે કે વ્યાપારીએ જ્યારે લલ્લુ બહાદરને ત્યાં પહોંચ્યા ત્યારે લલ્લુ અન્હાદર પતિ સ્નાન કરવા બેઠા હતા; કિંમત પૂછતાં વ્યાપારીએ એ અત્તરની કિંમત સાર્ક હજાર રૂપીઆ કહી જે રાંભળીને લલ્લુ બહાદર આવી નજીવી કિંમત માટે તેઓને ઉદાસ એઈ હસવા લાગ્યા. તે અત્તર પોતાના સ્નાન કરવાના દુધડામાં નખાવી ન્યાપારીઓને સાઠે હાર રૂપી આપી દેવાનો તેમણે હુકમ કરી દીધું! આવા પ્રસંગો સા યે ઉપર અનેલા છે તા પછી પ્રભુ મહાવીરના સમય કે જ્યારે ભારતની ભાગ્યલક્ષ્મીના સૂર્યે સંપૂર્ણ સમૃદ્ધિના શિખરે પહોંચેલા હતા તે સમયે આવા પ્રસંગો અને તેમાં અતિશયોક્તિ જેવું શું હોઇ શકે ?
—સંપાદક
૬૬ જીએ‘Catalogue of the Indian collections in the Museum of Fine Arts Boston Part IV Plate XXIII to XXX.' —By A. K, Coomarswamy.
Page #240
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકપલ્લુમ બીજીના હાથમાં સુંદર પેટી છે. ત્રીજીના હાથમાં કપડાથી ઢાંકેલે થાળ છે. ચોથીના હાથમાં શરબતની સુંદર શીશીએ છે.
ગાદી આગળના ભાગમાં બેઠેલી એક સ્ત્રી રૂમાલ ગુંથતી હોય એમ લાગે છે. બીજી આગળ બેઠેલી બે સ્ત્રીઓ પિકી એક પત્થર પર ચંદન ઘસતી અને બીજી ઘસેલું ચંદન હાથમાં પકડેલા પ્યાલામાં લેવા બેઠેલી છે. સુંદર નકશીવાળી પાણીની ઝારી તેણી નજીકમાં પડેલી છે.
ચંદરવાના જરાક બહારના ભાગમાં લગભગ બારેક સ્ત્રીઓ ટેળે વળી જુદીજુદી ઢબે બેઠેલી છે.
નીચેના ભાગમાં જુદીજુદી જાતનાં વા વગાડતી સ્ત્રીઓના સંગીત તથા નાચના આનંદનો રસાસ્વાદ આખું મંડળ લઈ રહેલ છે. સ્ત્રીઓમાંથી કોના હાથમાં વીણા, તે કદ'ના હાથમાં ભૂંગળ, ઢોલકી, મંજીરાની જોડ વગેરે જુદાંજુદાં વાજિત્રા છે. આવી સુંદર સાહેબી બેગવતે શાલિભદ્રને ચીતરવામાં ચિત્રકારે ભારે ખુબીભરી રીતે ચિત્રકામ કરેલું છે.
Plate LXXXVII ચિત્ર ૨૬૬ શ્રીમગધરાજ શ્રેણિક અને શાલિભદ્ર.
મકાનના ઉપરના માળે શાલિભદ્ર શ્રેણિકના ખોળામાં સિંહાસન ઉપર બેઠેલા છે, સિંહાસનને ડાબે પાસે એક ચમ્મરીઓ જમણે ખભા પર ચમ્મર રાખી ઉભો છે, શ્રેણિકની સામે શાલિભદ્રની માતા ભદ્રા ડાબે હાથ લાંબો કરીને શ્રેણિકને એમ કહેતા જણાય છે કેઃ “રાજાજી! શાલિકુમારને ખોળામાંથી ઉઠવા દે. તમારા શરીરની ગરમી લાગવાથી તે ગભરાય છે. (આવી તો શાલિભદ્રની સુકોમળ કાયા છે). શ્રેણિક પણ જમણો હાથ લાંબો કરી ભદ્રા સન્મુખ શાલિભદ્રના રૂપનાં વખાણ કરતા જણાય છે. ભદ્રામાતાની પાછળ (રાજાને પાને સોપારી આપવા માટે) થાળ લઈ ઉભેલી એક શ્રી ચિત્રમાં દેખાય છે. માળની નીચે આઠઆની ચાર હારોમાં વિવિધ વસ્ત્રો પહેરીને શાલિભદ્રની બત્રીસે સ્ત્રીઓ જુદી જુદી જાતનાં રંગબેરંગી પક્ષીઓ તથા જુદીજુદી જાતનાં વાત્રો વગેરે રંગરાગ-મેજમજાહની ચીને હાથમાં લઈ ઉભેલી છે, આ પક્ષીઓ તથા વસ્ત્રોના વિવિધરંગેનો ખરેખરે ખ્યાલ તે મૂળ રંગીન ચિત્ર સિવાય ન જ આવી શકે. વળી દરવાજાના નાકે એક દરવાન પણ ચેક કરવા ઊભેલો જણાય છે. પાત્રમાં ભાવ આણવાની ખુબી આ ચિત્રકારમાં કોઈ અલૌકિક પ્રકારની હોય એમ લાગે છે.
Plate LXXXVIII ચિત્ર ૨૬૭ શ્રીધર્મઘોષસૂરિની ઉદ્યાનમાં દેશના. ચિત્રમાં ધર્મઘોષસૂરિ પોતાના શિષ્યો સાથે ઉદ્યાનમાં બેઠે બેઠે શહેરમાંથી તેમને ઉપદેશ સાંભળવા આવેલા શ્રાવકોને ધર્મનો ઉપદેશ આપે છે. એમાં શાલિભદ્ર પણ મહારાજની જમણી બાજુના ખુણામાં બેસી ઉપદેશ સાંભળતો દેખાય છે. તેણે બે હાથમાં ઉત્તરસંગ પકડેલું છે. ચિત્રમાં તેનો છેડે ઉચે ચીતરેલો છે. ગુરમહારાજની પાછળના ભાગમાં બેઠેલા બે શિષ્યો કાંઈ ધાર્મિક ચર્ચા કરતાં હોય એમ લાગે છે, અને આગળના ભાગમાં બેઠેલા બે શિષ્ય ધ્યાન દઈને સાંભળતા હોય એમ લાગે છે. બે પૈકીના એક શિષ્યના હાથમાં ધાર્મિક પુસ્તક છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
२०७ પ્રાચીન સમયમાં સાધુઓને ચાલુ ઉતારે સુંદર બગીચાઓમાંજ આપવામાં આવતું હતું. આ ચિત્રમાં પણ પાછળમાં ભાગમાં સુંદર વિવિધ જાતની ઝાડી, પક્ષીઓ, ઝાડ પર ચઢતો વાંદરો, વગેરે બનાવવામાં ચિત્રકારની કલમ એટલી બધી ભાવદર્શન કરાવનારી લાગે છે કે આ ચિત્ર જોતાં જ જાણે આપણે ચિત્રકારના જમાનાના બગીચામાં વિહરી રહ્યા ન હોઇએ એવી ભ્રમણ એક ક્ષણ વાર તો આપણને થાય છે.
Plate LXXXIX ચિત્ર ૨૬૮ શ્રી મહાવીર પ્રભુનું સમવસરણું. ચિત્રની મધ્યમાં અશોક વૃક્ષ ચીતરેલું છે. અશોકવૃક્ષની નીચે ચારે દિશામાં પ્રભુ મહાવીર બિરાજમાન થએલાં છે. મહાવીરની મૂર્તિની નીચે તેમને લાંછન તરીકે ચારે દિશાના પબાસનમાં સિંહ ચીતરેલા છે. સમવસરણના ત્રણ ગઢ છે, તેમાં પહેલા ગઢમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચીતરેલાં છે. બીજા ગઢમાં સિંહ, હાથી, ઘેડા, કુતરા, ગાય, સર્ષ વગેરે પશુઓ તથા ત્રીજા ગઢમાં બેસવાનાં વાહનો, રમુખપાલ વગેરે પણ ચીતરેલાં છે. ચિત્રના ઉપરના ભાગમાં દેવો જુદી જુદી જાતનાં જાનવરોનાં વાહન ઉપર બેસીને સમવસરણ તરફ આવતાં દેખાય છે. જમણી બાજુથી એક દેવ વિચિત્ર પ્રકારના (Dragon) જાનવર પર સ્વાર થઈને આવતા દેખાય છે, આવું જાનવર ભારતના પ્રાચીન ચિત્રમાં કોઈપણ ઠેકાણે દેખવામાં આવતું નથી. ડાબી બાજુથી એરાવત હાથી પર બેસીને ઇંદ્ર આવતો દેખાય છે. અત્રે ચિત્રમાં ઐરાવત હાથીની સાત સૂદ્ધના બદલે ચાર સઢ ચિત્રકારે ચીતરેલી છે. બીજા દેવો પણ આવતાં દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુ તરફથી સુખાસન-પાલખીમાં બેસીને ભદ્રામાતા પ્રભુ મહાવીર તથા પુત્ર શલિમુનિને વંદન કરવા આવતાં દેખાય છે, અને ડાબી બાજુ તરફથી મહારાજ શ્રેણિક ઘોડા ઉપર વાર થઈને સમવસરણ તરફ આવતા દેખાય છે. તેમની આગળ નેકી પકારાતી તથા પાછળ અમર વીંઝાતી દેખાય છે. પ્રાચીન શ્ચિામાં આવી જાતનું વિસ્તૃત વસ્તુનિર્દેશ કરતું સમવસરણનું ચિત્ર આ પહેલું જ મારા જોવામાં આવ્યું છે.
Plate XC
સંગ્રહણી સૂત્રનાં ચિત્રો ચિત્ર રર દશ ભુવનપતિના ઈ.
મુગલ ચિત્રકળાની અપ્રતિમ સંગ્રહણી સૂત્ર'ની પ્રતમના ૧૪ ચિત્રોમાંથી નવ ચિત્રો
જુગલ કિશાન અત્રે રજુ કરવામાં આવ્યાં છે.
અસુરકુમારાદિ ભુવનપતિ નિકાયના દેવોનાં ચિહ્ન વગેરે નીચે પ્રમાણે છેઃ દેનાં નામ ચિ મુગટમાં શરીરને વર્ણ
વસ્ત્રને વર્ણ ૧ અસુરકુમાર
ચૂડામણિ
સ્યા ૨ નાગકુમાર
31
સર્ષ
નીલ
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૮
દેવેનાં નામ ૩ સુવર્ણકુમાર ૪ વિદ્યુતકુમાર
૫ અગ્નિકુમાર
૬ દ્વીપકુમાર ૭ ઉધિકુમાર
૮ દિકુમાર
૯ વાયુમાર
૧૦ નિતકુમાર
દિશા પૂર્વ દિશામાં દક્ષિણ દિશામાં
વૃષભ
પશ્ચિમ દિશામાં ઉત્તર દિશામાં અધ
ચિહ્ન મુગટમાં
ગર
વ
રૂપ
સિંહ
હસ્તિ
શ
સિંહ
અશ્વ
હાથી
મગર
વર્ધમાનસંપુટ
ગાથાના ઉપરના વર્ણન પ્રમાણે જ ચિત્રમાં ચિહ્નો વગેરે બરાબર છે.
Plate XCI
ચિત્ર ૨૦૧ દેવાનું કેટક
શરીરના વર્ણ
ગાર
(તપ્ત) સુવર્ણ
શ્વેત
(તપ્ત) સુવર્ણ
શ્યામ
(તપ્ત) સુવર્ણ
જૈન ચિત્રકલ્પદ્રુમ વજ્રને વર્ણ
શ્વેત
નીલ
રક્ત
નીલ
ચિત્ર ૨૭૦ ચંદ્ર અને સૂર્ય તથા તેના વિમાનને વહન કરનારા દેવા. ચંદ્ર અને સૂર્ય બંનેના વિમાનવાહક દેવાનાં રૂપે) નીચે પ્રમાણે હોય છેઃ
વાહન સંખ્યા
77
શ્વેત
સંધ્યાના રંગ વા ઉલ (શ્વેત)
૧૬૦૦૦
૧૦૦૦
૮૦૦૦
૪૦૦૦
બંનેના શરીરને વહું તપાવેલા સેાના જેવા છે, તે બતાવવા ચિત્રકારે સેાનાની શાહીથી મેાટા એ ગાળ કુંડાલાં ચીતરીને જ ચંદ્ર અને સૂર્યની સ્થાપના કરી છે. બંનેના જમણા હાથમાં બીડાએલું કમળ છે અને ડાબા હાથમાં ખીલેલા કમળનું ફૂલ છે તે ચીતરીને ચિત્રકારે સૂર્ય વિકાસી કમળ અને ચંદ્રવિકાસી કમળની ભાવના વ્યક્ત કરી છે. ન્યાતિષી દેવા વસ્ત્રાભૂષ્ણા તથા મુકુટ સહિત હોવા બેઇએ તેથી ચિત્રકારે પણ તે પ્રમાણે જ ચીતરેલા છે. ચિત્રની પીભૂમિકા પીળા રંગની છે.
Plate XCII
ગાથાના વર્ણનમાં અને ચિત્રમાં તફાવતઃ
ચંદ્રના વાહન તરીકે પૂર્વ દિશામાં સિંહ ોઇએ તેને બદલે અન્ને પટા ચીતરીને વાધ ચિત્રકારે ચીતરેલા છે અને સૂર્યના વાહનતરીકે પશ્ચિમ દિશામાં પક્ષને બદલે પાડે। ચીતરેલા છે.
गंधव्व नह हयगय रह भइ अणियाणि सव्व ईदाणं । માળિયા વસા, મસાય સોનિયાનું || ૪૬ ||
ભાવાર્થ: ૧, ગંધર્વ-ચિત્રમાં જમણા ખભા ઉપર તંબુરા રાખીને ઊભેા રહેલા છે તે. ૨ નટ્ટ-ચિત્રમાં એ હાથમાં મંજીરા રાખીને વગાડતા તથા નાટક કરતા દેખાય છે. ૩ ઘેાડા-ચિત્રમાં આગળના ડામે પગ ઉંચા રાખીને ઊભેલા છે. ૪ હાથી-ચાલતા હાથી ચિત્રમાં ચીતરેલે છે, તેના પાછલા બે
Page #243
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ પગ બાંધેલા છે. ૫ રથ-ચિત્રમાં મોગલ સમયનો રથ તેના હાંકનાર સહિત ચીતરેલો છે.
રથને બે ઘોડા જોડેલા છે જેમાંનો એક સફેદ અને એક કાળે છે. આ ચિત્રમાં ઉપર મુજબનું દેવોના સાત કટકમાંથી પાંચ કટકનું ચિત્ર અને આપેલું છે. તે સિવાય ૬ સુભટ અને ૭ વૃષભ અથવા પાડા હોય છે, વિમા નિકને વૃષભ અને ભવનપતિને પાડે હોય છે. જે બંનેના ચિત્રો પાનાની પાછળની બાજુ ઉપર હોવાથી અને આપ્યાં નથી.
Plate XCIII ચિત્ર ૨૭૨ શ્રીપાલરાસમાંથી એક વહાણ. શ્રીપાલ રાસની પ્રતના પાના ૪૫ ઉપરથી. આ વહાણને રાસકાર શ્રીવિનયવિજયજીએ જંગ જાતિના વહાણ તરીકે ઓળખાવ્યું છે, તેનું વર્ણન કરતાં તે જણાવે છે કેઃ “જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતિનું વહાણ કે જેના થંભને કારીગરેએ સુંદર ઘડેલા તથા મણિમાણેકથી જડેલા અને તે આકાશને જઈ અડચા હોય એટલા ઉંચાઈમાં છે. તેમજ તે વહાણની અંદર સોનેરી શાહીથી ચીતરેલા મનોહર ચિત્રામણોવાળા ગેખ ઠેકાણે ઠેકાણે જેવામાં આવે છે અને તે વહાણને માથે સુંદર ધ્વજાઓ ફરકી રહેલી છે; તેમજ તેમાં તરેહ તરેહનાં મનહર વા વાગી રહ્યાં છે કે જેના શબ્દો વડે તે વહાણુ સમુદ્રની અંદર ગાજી રહ્યું છે.
Plate XCIV ચિત્ર ર૭૩ મેરૂ પર્વત “સંગ્રહણી સૂર્યની પ્રતમાંથી. ઉપરના ભાગમાં જિનેશ્વરના મંદિરનું શિખર દેખાય છે, આજુબાજુ સિંહાસનની આકૃતિ દર્શાવવા બે સિંહના મે ચીતરેલાં છે, શિખરની ઉપર બંને બાજુ બે પક્ષી ઉડતાં ઉડતાં મેરૂ પર્વત તરફ જતાં દેખાય છે. મેરૂ પર્વતનું વિસ્તૃત વર્ણન ‘લઘુક્ષેત્રસમાસ’ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી મળી આવે છે. નીચેના ભાગમાં વન બતાવવા થડાં ઝાડો તથા છેડવાઓ ચીતરેલાં છે. સાથે બે હરણીમાં બહુ જ સુંદર ભાવવાહી રીતે ચીતરેલાં છે. ચિત્ર ર૭૪ જંબુવૃક્ષ. છ લેસ્યાઓનું સ્વરૂપ દર્શાવવા જૈન શાસ્ત્રકારોએ કબુના એક ઝાડનું દૃષ્ટાંત નીચે પ્રમાણે વર્ણવેલું છેઃ
જંગલમાં ભૂલા પડવાથી છ પુો ક્ષધાથી પીડાતા એક જંબુવૃક્ષની નીચે આવી ચઢયા. તે સઘળાંઓને એ વૃક્ષનાં ફલ ખાવાની ઈચ્છા થઈ. એક પુરુ બોલે, વૃક્ષને મૂલથી છેદી નાખીને આપણે નિરાંતે ફલ ખાઇએ. બીજો પુરુષ બોલ્યો કે મૂલથકી નહી છેદતાં થડથી છેદી નાખીએ. ત્રીજો બે કે તેની એક ડાલી છેદી નાખે. ચોથે બોલ્યો કે આખી ડાલીને છેદવા કરતાં જે ડાલી ઉપર ફલે છે તે જ ડાલીને છેદી નાખે. પાંચમે બે કે ફલવાળી આખી ડાલી છેદી નાખ્યા કરતાં જે પાકાં પાકાં ફલ હોય તે જ તોડી લઈએ. હવે જે છઠ્ઠો પુરૂ હતો તે બોલ્યો કે ઝાડ ઉપરનાં ફલ તેડયા કરતાં જમીન ઉપર જે કુલ સ્વાભાવિક રીતે ખરી પડેલાં છે તે જ વીણી ખાઈને સુધા શાંત કરીએ. આમાં જેમ જ એ પુરુષોની ઈછા તો ફલ ખાઈ સુધાની તૃપ્તિ કરવાની જ હતી પરંતુ વિચાર જુદા જુદા હતા તેમ કૃષ્ણાદિથી યાવત શુકલ લેસ્યાના પરિણામે પણ જુદા જુદા જાણવા.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જેન ચિત્રકલ્પદ્રુમ લેસ્યા એટલે અધ્યવસાય. લેસ્યાના છ પ્રકારો છે. ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કપોત, ૪ પદ્મ, ૫ તેજે અને ૬ શુક્લ, આ છ એ લેશ્યાઓના સ્વરૂપનું દિગ્દર્શન કરાવવા આ જંબુવૃક્ષનું ચિત્ર ચિત્રકારે ચીતરેલું છે. જે નીચે પ્રમાણે છેઃ
ચિત્રમાં છ પુરુષોમાંનો એક ડાબી બાજુએ હાથમાં કુહાડો ૫કડી જંબુને મૂળમાંથી કાપતા દેખાય છે, જે કૃષ્ણ લેસ્યાના અધ્યવસાય વાળો છે. રહેજે ઉપરના ભાગમાં બીજો પુરવ બે હાથે કુહાડો પકડીને થડમાંથી ઝાડને કાપતો દેખાય છે જે નીલલેસ્યાના અધ્યવસાયવાળા છે. ત્રીજે ઠેઠ ઝાડના ઉપરના ભાગમાં કુહાડો લઈને ડાળ કાપતા દેખાય છે જે કપાત લેસ્યાના અધ્યવસાયવાળો છે. એ વૃક્ષની તોડેલી ડાંખળી ડાબા હાથમાં રાખી જમણા હાથે જાંબુ ખાતો દેખાય છે જે પદ્મલેસ્યાના અધ્યવસાયવાળા છે. પાંચમે ડાબી બાજુએ પાકેલાં ફળ તોડતો દેખાય છે જે તે લેસ્યાના અધ્યવસાયવાળો છે. ચિત્રની ઠેઠ નીચેની જમણી બાજુએ સ્વાભાવિક રીતિએ પડેલાં પાકાં ફળ વીણી ખાતે જે પુરુષ દેખાય છે તે શુકલેશ્યાના અધ્યવસાયવાળો છે. આ પ્રસંગ સ્થાપત્યમાં પણ કોતરેલો મળી આવે છે.
Plate XCV ચિત્ર ર૭પ આઠ ચંદ્રોનાં નામ, તેઓને ઓળખવાનાં ચિહ્નો દરેકની ધ્વજાને વિષે હોય છે તે તથા શરીરનો વર્ણ નીચે પ્રમાણે છે. જાતિ ઇદ્રોના નામ વજામાં ચિ
શરીરનો વર્ણ ૧ પિશાચ કાલેંદ્ર તથા મહાકાલંદ્ર
કદંબવૃક્ષ
આ છે સ્યામ ૨ ભૂત વપંદ્ર તથા પ્રતિ પેદ્ર
તુલસ
ઘેરે સ્યામ યક્ષ પૂર્ણભદ્ર તથા માણિભદ્ર
વટવૃક્ષ
આ છે શ્યામ ૪ રાક્ષસ ભીમેંદ્ર તથા મહાભાર્મેદ્ર
વાંગ
ઉલ ૫ કિન્નર કિન્નરેંદ્ર તથા કંપુરેંદ્ર
અશોકવૃક્ષ
નીલ ૬ જિંપુર૫ સપુરેંદ્ર તથા મહાપુરુષ ચંપકક્ષ
ઉજવલ ૭ મહારગ અતિકાય તથા મહાકાય
નાગલ
આ સ્થાન ૮ ગંધર્વ ગીતરતિ તથા ગીતયા
બરુક્ષ ચિત્ર ૨૭૬ આઠ વાણવ્યંતરે નીચે પ્રમાણે છેઃ
“૧ અણુપની નિકાય, ૨ ૫ણપન્ની નિકાય, ૩ વિવાદી નિકાય, ૪ ભૂતવાદી નિકાય, ૫ કંદિત નિકાય, ૬ મહાકદિત નિકાય, ૭ કઇંડિક નિકાય અને ૮ પતંગ નિકાય. દરેકના શરીરનો વર્ણ ચિત્રમાં આ કાળે ચીતરે છે. અને રંગ અનુક્રમે ૧ પીળો, ૨ નીલ, ૩ ઉજવલ, ૪ નીલ, ૫ પીળા, ૬ રાતો, ૭ લીલો અને ૮ ઘેરે લી. દરેકને ચાર હાથ ચીતરેલા છે જેમાં ઉપરના બે હાથમાં ફૂલ રાખેલાં છે.'
Page #245
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૧૧ Plate XCVI ચિત્ર ૨૭ દેવની ઉત્પતિ શમ્યા. આ શસ્યામાંથી દેની ઉત્પત્તિ થાય છે. અર્થાત જેમ મનુષ્યની
માતાની કુક્ષિમાંથી ગભંપણે ઉત્પત્તિ થતી જોવાય છે તે પ્રમાણે દેવમાં ઉત્પન્ન થવાની ઉત્પત્તિ શા હોય છે. તેની ઉપર દેવદૂષ્ય વસ્ત્ર ઢાંકેલું હોય છે અને તે દેવદૂષ્ય વસ્ત્રની નીચેથી દેવની ઉત્પત્તિ થાય છે એથી જ એને સંવૃત યોનિ' કહેવાય છે. અંતર્મુહૂર્તમાં તેમાંથી તરૂણ દેવ ઉત્પન્ન થાય છે (જુઓ ચિત્રની ડાબી બાજુએ) અને ઉત્પન્ન થયા બાદ (ચિત્રની જમણી બાજુએ) સાથે જ બનાવેલ ઉપપાત સભામાં જઈ તે દેવાગ્ય પ્રાથમિક ક્રિયાઓને પ્રારંભ કરે છે. ચિત્ર રહ૮ ચક્રવર્તીનાં ચૌદ રત્નો. ૧૪ રનનાં નામ રત્નનું પ્રમાણ રનની જાતિ
ઉપયોગ વિષય ૧ ચક્ર રને વામ (ચાર હાથ એકેન્દ્રિય શત્રુઓને પરાજય કરવામાં અનન્ય સાધન.
પ્રમાણુ) ૨ "છત્ર રત્ન
ચક્રવર્તીના હસ્તસ્પર્શ માત્રથી બાર યોજન વિસ્તાર
થઈ શકે જેની નીચે ચક્રવર્તીનું સૈન્ય રહી શકે. ૩ દંડ રન
જેનાથી ઊંચીનીચી જમીન સરખી થઈ શકે અને કારણુ ૫ડયે એક હજાર યોજન જમીનમાં જેનાથી
ખાડો થઈ શકે. ૪ ચર્મ રત્ન બે હસ્ત પ્રમાણ
ચક્રવર્તીના સ્પર્શ માત્રથી બારયેાજન જેને વિસ્તાર થઈ શકે તે ઉપર ચક્રવર્તીના સૈન્યને સમાવેશ
થઈ શકે. ૫ ખગન ૩૨ અંગુલ
રણસંગ્રામમાં શત્રુસમૂહનો ઘાત કરવામાં અપ્રતિ
હત શક્તિવાળું. ૬ કાકિયું રત્ન ૪ અંગુલ
વૈતાઢયની ગુફામાં ૪૯ પ્રકાશ મંડલો કરવામાં
ઉપયોગી. ૭ મણિ રત્ન અંગુલ લંબાઈ
બાર યે જન સુધી પ્રકાશ કરનાર, માથે અથવા ૨ ,, પહોળાઈ
હાથ વગેરે અવયવ ઉપર બાંધે છતે સર્વ રોગનો
નાશ કરનાર, ૮ પુરોહિત રત્ન તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય શાન્તિક કર્મ કરનાર. ૯ ગજ રત્ન
મહાગવાન, પ્રૌઢ પરાક્રમી. ૧૦ અશ્વ રત્ન ૧૧ સેનાપતિ રત્ન
ગંગા-સિંધુને પેલે પાર વિજય કરનાર.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૨
જેન ચિત્રકલ્પદ્રુમ ૧૪ ૨નનાં નામ ઉનનું પ્રમાણ ૨ત્નની જાતિ
ઉપગ વિષય ૧૨ ગૃહપતિ રત્ન તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય ઘરનું સર્વ પ્રકારનું કામકાજ કરનાર (ભંડારી). ૧૩ વાર્ષિક રત્ન
સુતારનું કાર્ય કરનાર. (સૂત્રધાર) ૧૪, શ્રી રત્ન
અતિ અદ્દભુત વિજય ભોગનું સાધન. ચિત્રમાં ૨ ૮ માં પુરોહિતના ડાબા હાથમાં શાંતિ પાઠનું પાનું આપેલું છે અને જમણું હાથની આંગળી ઊંચી કરીને તે કાંઈક બોલતો જણાય છે. રત્ન ૧૧ માં સેનાપતિના જમણા હાથમાં ભાલ તથા ડાબા હાથમાં હાલ છે. રત્ન ૧૨ માં ડાબા હાથમાં તાજવાં પકડીને ગૃહપતિ-ભંડારીને ચીતરેલ છે અને રત્ન ૧૩ માં સુતારને પ્રસંગ દર્શાવવા જમણા હાથમાં રાખેલા કુહાડાથી ડાબા હાથમાંનું લાકડું છેલતે ચીતરેલો છે.
Plate XCVII પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહની યાક્ષરી કલ્પસૂત્ર રાધિકાની પ્રતના પાના ૩ અને રજુ કરેલાં છે. ચિત્ર ૨૭ પહેલાં લખાણ લખીને ચિત્રો માટે કરી જગ્યા લેખક મૂકતો તેને નમૂને આ પાનું
પૂરો પાડે છે. વરચે લખાણ લખેલું છે અને આજુબાજુ કોરી જગ્યા ચિત્રકાર માટે મૂકેલી છે. ચિત્ર ૨૮૦ ઉપરના ભાગમાં લખાણ લખેલું છે અને નીચેના ભાગમાં થાદ સ્વપ્ન પછીના કેટલાક પ્રસંગેની રૂપરેખા દોરી રંગ પૂરવાના બાકી રાખેલા છે. ચિત્ર ૨૮૧ લખાણ તથા ચિત્રોની ડિઝાઈનેમાં રંગો પણ પૂરેલા સ્પષ્ટ દેખાઈ આવે છે.
આ ત્રણ પાનાંઓ આપણને પ્રાચીન સમયના લેખકે ચિત્રકારને ચિત્રો ચીતરવા માટે કોરી જગ્યા આકી રાખતા જેમાં પહેલાં રેખાઓ દોરી પછી તેમાં રંગ પૂરતા તેના નમૂનાઓ પૂરા પાડે છે.
Plate XCVIII ચિત્ર ૨૮૨ સહસ્ત્રફણું શ્રી પાર્શ્વનાથનો ચિત્રપટ. મુનિ મહારાજ શ્રીઅમરવિજયજીના સંગ્રહમાંથી, ચિત્રની મધ્યમાં પાર્શ્વનાથ ભગવાન કાઉસગ્ગવ્યાને ઊભા છે. તેમના મરતક ઉપર ૧૦૦૮ કણએ ચીતરેલી છે. પીઠના પાછળના ભાગમાં પાણી દેખાડીને તેમના ઉપર કમઠે કરેલા ઉપસર્ગના પ્રસંગને તાદૃશ્ય કરવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. પ્રભુના પગ નીચે પલાંઠી વાળીને બંને પગ ઉપર પ્રભુના પગ રાખીને ધરણેન્દ્ર બેઠેલો છે. પ્રભુની જમણી બાજુના હાથ અગાડી પાણીમાં મેઘમાલી દેવ અને ડાબી બાજુના હાથ અગાડી તાપસની આકૃતિ મૂકીને કુમનાં બંને સ્વરૂપે રજુ કરેલાં છે. પ્રભુની જમણી બાજુએ ધરણેન્દ્ર ઊભેલો છે અને ડાબી બાજુએ પદ્માવતી દેવી ઊભાં છે. બંનેની પાછળ એકેક ચામર ધરનારી સ્ત્રી ઊભેલી છે. ઉપરના ભાગમાં જમણી બાજુએ શત્રુંજય, ડાબી બાજુએ ગીરનાર, જમણી બાજુએ ઠેઠ નીચેના ભાગમાં અષ્ટાપદ અને ડાબી બાજુએ નીચેના ભાગમાં સમેતશિખર
Page #247
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૧૩ તીર્થોની રજુઆત કરી છે. વાધ, હરણ અને વાંદરો વગેરે પ્રાણીઓ તથા પોપટ, મેર, વગેરે પક્ષીઓની રજુઆત ચિત્રકારે સુંદર રીતે કરેલી છે. આ ચિત્રપટ પંદરમા સૈકાને હોય તેમ લાગે છે. આ ચિત્રપટ એક જુદા જ સ્વતંત્ર લેખ માગી લે છે.
Plate XCIX ચિત્ર ૨૮૩ વીસ સ્થાનકનાં વીસ ચિહ્યો. દરેક તીર્થંકર પાનાના ત્રીજા ભવમાં વીસ સ્થાનક પદની
આરાધના કરીને તીર્થંકર પદ બાંધે છે. તે સંબંધીમાં “વીસ સ્થાનકતુતિમાં નીચે મુજબનો ઉલ્લેખ મળી આવે છેઃ
વીસસ્થાનક તપ વિશ્વમાં જ્હોટો શ્રીજિનવર કહે આપજી,
બાંધે જિનપદ ત્રીજા ભવમાં કરીને સ્થાનક જાપજી; થયા થશે સવિ જિનવર અરિહા એ તપને આરાધીજી,
કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા સર્વે ટાળી ઉપાધિ. આ વાસ સ્થાનકનાં નામે નીચે પ્રમાણે છે અને તે દરેક પદનું એકેક ચિહ્ન ચિત્રકારે ચીતરીને આ પટ તૈયાર કર્યો છે.
૧ અરિહંતપદ ચિત્રની મધ્યમાં અરિહંત ભગવંતે તીર્થની રથાપના કરતા હોવાથી વજાપતાકા સહિત ત્રણ દહેરીમાં મૂકીને અરિહંતપદનો પ્રસંગ દર્શાવેલો છે.
૨ સિદ્ધપદ, સિદ્ધપદ દર્શાવવા માટે ચિત્રકારે ચિત્રના ગોળ મંડળમાં ઉપરના ભાગમાં સિદલિાની અને સિદ્ધની આકૃતિ ગાળ ટપકાંથી કરેલી છે. ત્યારપછી દરેક ચિહ્નો જમણી બાજુથી અનુક્રમે જેવાનાં છે.
૩ પ્રવચનપદ. પ્રવચનપદનો પ્રસંગ સ્થાપનાચાર્ય ઉપર પુસ્તક મૂકીને દર્શાવેલ છે.
૪ આચાર્યપદ. આ પ્રસંગ આચાર્યને બેસવાની ગાદી, ઓઘો, મુહપત્તિ તથા છત્ર ચીતરીને દર્શાવેલો છે.
૫ સ્થવિરપદ. સ્થવિરપદનો પ્રસંગ દર્શાવવા સ્થવિરેને બેસવાનો બાજોઠ તથા છતના ભાગમાં બાંધવામાં આવતા ચંદરવાની રજુઆત કરી છે.
૬ ઉપાધ્યાયપદ. આ પદને પ્રસંગ દર્શાવવા ઉપાધ્યાય પોતે ભણે છે અને શિષ્યોને ભણુંવતા હોવાથી બેસવાનો બાજોઠ તથા પુસ્તક રાખવાનું પાઠું તથા લેખનની રજુઆત ચિત્રકારે કરી છે.
૭ સાધુપદ. આ પદને પ્રસંગ દર્શાવવા સાધુને બેસવાનું લાકડાનું આસન તથા છતના ભાગમાં બાંધવામાં આવતા ચંદરવાની રજુઆત કરેલી છે.
૮ જ્ઞાનપદ. આ પદનો પ્રસંગ દર્શાવવા સ્થાપનાચાર્ય ઉપર પુસ્તકની રજુઆત કરીને ચિત્રકારે જ્ઞાનપદને પ્રસંગ દર્શાવ્યો છે.
૯ દર્શનપદ. આ પદને પ્રસંગ દર્શાવવા ત્રણ ઢગલીઓની રજુઆત કરી છે, જે એમ બતાવે છે કે સમ્યગ દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર વાસ્તવિક છે અને એ ત્રણને વેગ મળે તે
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જેન ચિત્રકપકુમ જ આત્મા મેલસુખ પામે. આજે પણ જિનમંદિરોમાં અક્ષતના સાથીઆના ઉપરના ભાગમાં ત્રણ ઢગલીઓ કરવામાં આવે છે.
૧૦ વિનયપદ. આ પ્રસંગ દર્શાવવા વિનયપદના દશ ભેદ રૂપ દશ ભાગની એક આકૃતિ ચીતરેલી છે.
૧૧ ચારિત્રપદ. આ પદને પ્રસંગ દર્શાવવા ચારિત્રનાં ઉપકરણે , મુહપત્તિ અને પાત્રની રજુઆત કરેલી છે.
૧૨ બ્રહ્મચર્યપદ, આ પદને પ્રસંગ દર્શાવવા બ્રહ્મચારી એવા એક જૈન સાધુને શીલાંગરથના ઘેર તરીકે આગળના ભાગમાં ચીતરેલો છે.
૧૩ ક્રિયાપદ. આ પદને પ્રસંગ દર્શાવવા એક સાધુને સ્થાપનાચાર્ય, એક પાત્ર તથા આસન વગેરેનું પડિલેહણ કરતો બતાવ્યો છે.
૧૪ ત૫૫૮. તરૂપ સોપાનથી જ મોક્ષે જવાનું હોવાથી આ પદનો પ્રસંગ દર્શાવવા બે સીડી-નીસરણીની રજુઆત કરેલી છે.
૧૫ ગાયમપદ. ગૌતમસ્વામી અઠ્ઠાવીસ લબ્ધિવંત હોવાથી એક જ પાત્રમાં ગોચરી લાવીને દરેક સાધુઓને લબ્ધિના પ્રભાવથી તે પૂરી પાડી શકતા હતા તેથી અક્ષયપાત્ર અને લાડુઓની રજુઆત ચિત્રકારે કરેલી છે.
૧૬ જિનપદ, આ પદનો પ્રસંગ દર્શાવવા શ્રુતજ્ઞાની પણ જિન કહેવાતા હોવાથી શ્રુતજ્ઞાનરૂપ પુસ્તકની રજુઆત કરી છે.
૧૭ સંયમપદ. આ પદને પ્રસંગ દર્શાવવા પણ અગીઆરમા પદની માફક ચારિત્રનાં ઉપકરણ જેવાં કે ૧ ઓઘો, ૨ મુહપત્તિ, ૩ પાત્ર અને ૪ દંડની રજુઆત કરેલી છે.
૧૮ અભિનવજ્ઞાનપદ. જ્ઞાનને અનુભવ પુસ્તકના પઠન-પાઠન વગેરેથી થતું હોવાથી આ પદનો પ્રસંગ દર્શાવવા બે પુસ્તકોની રજુઆત કરેલી છે.
૧૯ શ્રુતપદ. આ પદનો પ્રસંગ દર્શાવવા શ્રુતજ્ઞાન મેળવવાનાં સાધનો જેવાં કે પાટી, ખડીએ, લેખણ વગેરેની રજુઆત કરેલી છે.
૨૦ તીર્થપદ. આ પદને પ્રસંગ દર્શાવવા પર્વત અને તેના ઉપર દેરી ચીતરીને તીર્થપદની રજુઆત કરેલી છે.
આ પટ પણ ચિત્ર ૨૮૨ માફક મુનિ મહારાજ શ્રીઅમરવિજયજીના સંગ્રહમાને છે અને તે એક વિસ્તૃત લેખ માગી લે છે.
Plate C ચિત્ર ૨૮૪ નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ. આ પતરું મને વડેદરાના શુક્રવારમાંથી મૂળ મળેલું. ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસ નગરશેઠ અગ્રસ્થાન ભોગવે છે. તેમના વંશજો આજે પણ અમદાવાદના નગરશેઠ તરીકે ઓળખાય છે.
શાંતિદાસ નગરશેઠનું એક ચિત્ર ઝવેરીવાડામાં આવેલા સાગરગના ઉપાશ્રયના થાંભલા
Page #249
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૧૫ ઉપર ચીતરેલું છે જેના ઉપરથી ફેટો લઈને ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ' નામના પુસ્તકમાં પૃઇ ૬ ૦૧ની સામે ૫૬ નંબરના ચિત્ર તરીકે છપાવેલું છે. એમાં તેઓ તેઓના ગુરુ શ્રી રાજસાગર (સૂરિ)ના ઉપદેશનું શ્રવણ કરતા અંજલિ નડીને નીચેના ભાગમાં બેઠેલા છે, જ્યારે આ પતરામાં શ્રી રાજસાગરસૂરિના ગુરુભાઈ બીકિરતિસાગર ઉપાધ્યાયના સામે અંજલિ જોડીને તેઓ ઊભેલા છે. પતરાના બીજા ભાગમાં તેની બીજી સ્ત્રી કપુરબાઈ કે જેની કુક્ષિથી વિ. સં. ૧૬૮૬માં રતનજી નામના પુત્રને જન્મ થયો હતો ૬૭ તે હાથમાં જપમાળા અને બગલમાં એઘો લઈને બેઠેલાં સકલવીરધન(ની) સાધ્વીની સામે બે હાથ જોડીને ઉભેલાં છે. બંને ભાગની છતોમાં ચંદરો બાંધેલો છે અને ૪ અક્ષર લખેલો છે, નીચેના ભાગમાં પાદુકાએ કરેલી છે. સાગરગછના ઉપાશ્રયના ચિત્ર કરતાં આ પતરાંની આકૃતિઓ બહુ જ સારી રીતે સચવાએલી છે.
Plate CI ચિત્ર ૨૮૫ સંગમ વાછરડાં ચારે છે. સારાભાઈ નવાબના સંગ્રહમાંના ધન્ના શાલિભદ્ર રાસમાંથી. ચિત્ર
માં ટેકરા ઉપર સંગમ હાથમાં લાકડી અને માથે વ્રજના ગોવાળીઆની ટોપી ઘાલીને બેઠેલો છે. આજુબાજુ ગાયોનું ટોળું ચરતું બતાવેલું છે. જે આ ચિત્રમાં અક્ષર ના લખેલા હોય તે કૃષ્ણ ગોકુળમાં ગાયે ચારતા હોય તે જ પ્રસંગ ચિત્રકારે ચીતરેલો છે. ચિત્ર ૨૮૬ કાગળની પ્રત ઉપરનું એક શાભાચિત્રઅમદાવાદના ડહેલાના ઉપાશ્રયની ‘નભિઊણ
વૃત્તિ'ની એક પ્રતના છેલલા પાના ઉપરથી. ચિત્ર ર૮૭ પાર્શ્વનાથની મૂર્તિનું રેખાંકન. ઉપરની પ્રતમાંથી જ પાર્શ્વનાથની મૂર્તિની આજુબાજુ દીપક
સળગતે તથા નીચે નમિણનો એક અષ્ટદલ કમલમાં યંત્ર ચીતરલે છે. ચિત્ર ૨૮૮ શ્રીપાલની નવ રાણીએ રથમાં બેસીને વાંદવા જાય છે. સારાભાઈ નવાબના સંગ્રહની
શ્રી પાલરાસની પ્રતિમાંના પાના ૧૦૭ ઉપરથી. રથમાં બેસીને શ્રીપાલની નવે રાણુઓ અજિતસેનમુનિને વંદન કરવા માટે જાય છે. ચિત્ર ૨૮૯ શ્રીપાલ સુખપાલમાં બેસીને વાંદવા જાય છે. શ્રીપાલ રાસની પ્રતના પાના ૧૦૬ ઉપરથી. પાલખીમાં બેસીને શ્રીપાલ પણ અજિતસેનમુનિને વંદન કરવા માટે જાય છે.
Plate CII ચિત્ર રહ૦-૦૧-૨૨-૨૩ શ્રીપાલ રાસની પ્રતમાંથી આ વારે વહાણો ગુજરાતના વહાણવટીઓના વહાણવટાના અદ્દભુત પુરાવા રૂપે છે.
ચિત્ર ૨૯૦ વડવહાણ. પ્રતના પાના ૩૮ ઉપરથી. પ્રસંગ એવો છે કે દરિયા વચ્ચે થંભી ગએલા વહાણને રસ્તે પાડી આપવા માટે કંવર શ્રીપાળને શેઠ વિનતિ કરે છે, શેઠની વિનતિ માન્ય
૬૭ જુઓ,
વાતનું પાટનગર અમદાવાઢ' પણ ૭૩ની કુટનોટ.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧૬
જેન ચિત્રકલ્પકુમ કરી વડવહાણુની ઉપર ચડી કુંવરે “સિંહનાદ કર્યો. ચિત્રની જમણી બાજુએ સિંહનાદ કર્યો એવા અક્ષરો પણ લખેલા છે.
ચિત્ર ૨૯૧ રત્નદ્વીપના કિનારે વહાણ. પ્રતના પાના પ૬ ની સવળી બાજુ ઉપરથી. પ્રસંગ એવો છે કે કંવર શ્રીપાળ પોતાની બંને સ્ત્રીઓ સાથે વહાણુમાં બેઠા છે, ચિત્રની જમણી બાજુએ “શ્રીપાળ મદનમંજૂષા સાથે વહાણમાં બેઠાએવા અક્ષરો લખેલા છે.
ચિત્ર ર૯૨ રનદીના કિનારે વહાણ. પ્રતના પાના ૫૬ ની પાછળની બાજુ ઉપરથી. (ઉપર) પ્રસંગ એવો છે કે મદનમંજૂષાને વળાવી તેનાં સગાંવહાલાં પાછાં વળે છે અને શ્રીપાલ મદનમંજૂષા સાથે વહાણુમાં બેઠા છે. ચિત્રની ડાબી બાજુએ “મદનમવાને વળાવે છે' એવા અક્ષરે લખેલા છે.
ચિત્ર ૨૩ ધવલ શેઠ ચાર મિત્રો સાથે શ્રીપાલને વહાણમાંથી પાડી નાખવા મસલત કરે છે. પ્રતના પાના ૫૮ ઉપરથી. (નીચે). શ્રીપાલની ઋદ્ધિ જોઈને ધવળ શેઠ બહુ અદેખાઈ કરે છે અને ગંભીર વિચારમાં પડી ગયા છે તેમને તેમના મિત્રે ચિંતાનું કારણ પૂછે છે. ચિત્રની ડાબી બાજુએ “ધવલ શેઠ મિત્ર સાથે વિચાર કરે છે એવા અક્ષરો લખેલા છે.
Plate CII ચિત્ર ર૯૪ માંચાની દોર કાપી શ્રીપાલને વહાણમાંથી દરિયામાં ધકેલી દે છે. શ્રીપાલ રામની પ્રતના પાન ૫૯ ઉપરથી. પ્રસંગ એવો છે કે, ધવલ શેઠે કપટ કરી, કોઈ વિચિત્ર આઠ મેને મગર બતાવવાને બહાને કુંવર શ્રીપાલને માંચડ ઉપર લાવ્યા, અને જેવા તે ત્યાં ચડી જોવા લાગ્યા કે શેઠ ઝટપટ નીચે ઉતરી ગયા અને બંને પાપી મિત્રોએ માંચડાનાં આગળનાં દોરડાં કાપી નાંખ્યાં. ચિત્ર ર૫ રાણાઓનું યુદ્ધ. શ્રીપાલરાસની પ્રત ઉપરથી. ઘોડેસ્વારનું યુદ્ધ વગેરે તે સમયની યુદ્ધ
કરવાની રીતોની આપણું સામે રજુઆત કરે છે. ચિત્ર ૬ સ્વયંવર મંડ૫. શ્રીપાલ રાસની પ્રતના પાના ૮૨ ઉપરથી. પ્રસંગ એવો છે કે કોઈ પરદેશીના મુખથી કુંવર શ્રીપાલને માલુમ પડ્યું કે કંચનપુરના રાજાની કુંવરી ત્રિલોક સુંદરીને સ્વયંવર અષાઢ શુદિ ૨ ના દિવસે છે તે સાંભળીને પોતે ત્યાં સ્વયંવર મંડપમાં આવ્યા છે. ચિત્રની જમણી બાજુએ “સ્વયંવર મંડપ” લખેલું છે. ચિત્ર ૨૯૭ અજિતસેનને મુકાવ્યો. શ્રીપાલરાસની પ્રતના પાન ૧૦૪ ઉપરથી. પ્રસંગ એવો છે કે શ્રીપાલ કુંવરે પિતાના કાકા અજિતસેનને યુદ્ધમાં હરાવીને તેને છોડાવી મૂક્યો તે પ્રસંગને અનુસરતું આ ચિત્ર છે. હાથી ઉપર શ્રીપાલ બેઠા છે, આગળ મહાવત બેઠે છે, સામે તેમને કાકે અજિતસેન પિતાનાં અપકૃત્ય માટે પસ્તાવો કરતે ઉભેલો છે. ચિત્રની ડાબી બાજુએ ‘અજિતસેનને મૂકાવ્ય' એવા અક્ષરો છે. આ રાસના વહાણનાં ચિત્રો પ્રાચીન ગુજરાતના શ્રા સાહસિક વ્યાપારીઓ પ્રવાસ માટે કેવાં સુસજજ વહાણોની માલીકી ધરાવતા હતા તેમજ નગરે કેવાં સુંદર મહાલ અને કિલ્લેબંદીવાળાં હતાં તે બતાવે છે. વહાણની રચના અને સગવડો આજની સ્ટીમર-સલૂનને આબેહૂબ
Page #251
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૧૭
ખ્યાલ આપે છે. ચાલુ વહાણામાં ચાલતાં નૃત્યા તેમની વિશાળતાના ખ્યાલ આપે છે. આ પ્રત ઉપર અને શ્રીપાલ રાસ ઉપર એક સ્વતંત્ર લેખ હું લખવાના હોઇ આટલું જ વર્ણન આપવું વાસ્તવિક ધાર્યું છે,
Plate CIV
ચિત્ર ૨૯૮ સુખડના સુંદર કોતરકામવાળી એક પેટી, નગરશેઠ કસ્તુરભાઇ મણિભાઇના સંગ્રહમાંથી. પેટીનું કદ ૬×૮ ઇંચ છે. તેના ઉપરના ભાગમાં તથા ચારે બાજુએ જૈનધર્મના ધાર્મિક પ્રસંગે કાતરેલા છે. ચિત્રમાં ઉપરથી અનુક્રમે જમણી બાજુએ ત્રણ વિભાગ છે. ઉપરના વિભાગમાં ચઉદ સ્વપ્નના પ્રસંગ કરેલા છે, પેટીની આગળના ભાગમાં પ્રભુ મહાવીરનું સમવસરણ, વચ્ચેના વિભાગમાં સમવસરણને કરતી ચારે દિશામાં ચાર વાવડીઓ, ચિત્રની જમણી બાજુમાં ૩. નમઃ અક્ષરેમાં કાતરેલું છે તેમાં મૈં અક્ષરમાં ચોવીસ તીર્થંકરના બારીક સ્વરૂપા કોતરેલાં છે, ડામી બાજુએ ઉપરના ભાગમાં પાંચ જિનમૂર્તિ વચ્ચે ૩ કારની પાંચ આકૃતિએ તથા નીચે નાગકુમારના દેવા બંને હસ્તની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતાં દેખાય છે; નીચેના વિભાગમાં પેટીની પાછળના ભાગમાં સાથી વચ્ચે સમેતશિખર તીર્થની આકૃતિ તેની જમણી બાજુએ રાજગૃહ નગરમાં આવેલ વૈભારગિર અને ડાબી બાજુએ ક્ષત્રિયકુંડના પહાડાની બારીક, સુંદર અને સ્વચ્છ આકૃતિઓ કાતરેલી છે. ગુજરાતના શિલ્પીઓ એકલા ચિત્રકર્મમાં નહિ પણ લાફડા ઉપર પણ આવાં સુંદર કાતરકામા આજથી પાણાસે વર્ષ ઉપર પણ કરી શકતા હતા પરંતુ આજે ઉત્તેજનના અભાવે તે કળા પણ લગભગ નાશ પામી છે.
Plate CV
ચિત્ર ૯૯ સુખડના સુંદર કોતરકામવાળા એક બાળે. નગરશેઠ કસ્તુરબાઇ મણિભાઇના સંગ્રહમાંથી. બાજોનું કદ ૮×૮ ઈંચ છે. બાન્નેના ઉપર ચારે બાજુએ બારીક અક્ષામાં નીચે પ્રમાણે કેતરેલું છે. ‘સંવત ૧૯(૦)૨૨ના આસે સુદ પુનમ વાર ગુરુ જંબુદ્રીપ । ઉજમબાઈ કરાપીત રાજનગર મધ્ય(ધ્યે) । શેઃ વખતચંદ ખુશાલચંદ તસ્ય ભાર્યાં જડાવબાઈ કરાપીત ચાલીસ તિર્થંકર (તીર્થંકર)નાં પગલાં’. દરેક દિશામાં છ છ તીર્થંકરનાં પગલાંની જોડ એમ ચારે દિશામાં કુલ મળીને ચાવીસે તીર્થકરનાં પગલાં વંદન દર્શન માટે કોતરેલાં છે. મધ્યમાં જંબુદ્રીપની આકૃતિ કતરેલી છે, અને તેને કરતા લવણુસમુદ્રની આકૃતિ દર્શાવવા માછલાં વગેરે જલચર પ્રાણીએ કોતરેલાં છે. ચારે ખૂણામાં ચાર તીર્થંકરની મૂર્તિ દેરી સાથે કોતરેલી છે. ઉપરાંત બાન્દેન્દ્વની ચાર બાજી પૈકી નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ત્રણ બાજુએ અતીત, અનાગત અને વર્તમાન તીર્થંકરોની ચેાવીસ ચોવીસ જિતમૂર્તિએ તથા એક બાજુએ હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન (વિચરતા)વીસ તીર્થંકરાની મૂર્તિએ વંદન અને નમસ્કાર કરવા માટે તરાવી છે. આવી સુંદર આકૃતિએ જે સમયે ગુજરાતના સ્થપતિએ કેતરતા હશે તે વખતે તેઓને કેટલું ઉત્તેજન મળતું હશે?
Plate CVI
ચિત્ર ૩૦૦ કલિકાળ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ. પ્રવર્ત્તકજી શ્રીકાંતિવિજયજીના સંગ્રહમાંથી. વાડીપાર્શ્વનાથના
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૮
જેન ચિત્રકામ જિનમંદિરની બાંધણી સ્થાપત્યના નિયમને અનુસરે જેએની દેખરેખ નીચે કરવામાં આવી હતી અને જેઓ શિપશાસ્ત્રના અખંડ અભ્યાસી હતા અને વિ.સં. ૧૯૭૦ (ઈ.સ. ૧૯૧૩)માં જેઓ કાળધર્મ પામેલા તે શિલ્પશાસ્ત્ર પારંગત પાટણનિવાસી યતિવર્ય શ્રીહિંમતવિજયજીએ આ ચિત્ર પિતાને રવહસ્તે જ તૈયાર કરીને પ્રવર્તક શ્રીકાંતિવિજયજીને ભેટ આપેલું છે.
ચિત્રની વચમાં પ્રવચનમુદ્રાએ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી વિરાજમાન છે. તેઓને શાંત, મૃદુહાસ્ય કરતે દેદીપ્યમાન રહે ભલભલાને માન ઉપજાવ્યા વિના ન રહે. તેમના મસ્તકની પાછળના ભાગમાં ભાર્મલ છે અને ગરદનની પાછળના ભાગમાં દ્યો છે. નીચે જમણી બાજુએ પરમહંત કુમારપાળ તથા ડાબી બાજુએ ઉદયનમંત્રિ બેને હસ્તની અંજલિ જોડી ઉભેલા છે. તેઓના પગ આગળ જમણી તરફ પગ દબાવતા તેઓના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિ અને ડાબી તરક બીજા શિષ્ય શ્રીબાલચંદ્ર હોય એમ લાગે છે. આજે મહેમાંહેના કુસં૫માં જૈનયતિઓમાંથી આ કળાનો લગભગ લોપ થઈ ગયો છે.
Plate CVII ચિત્ર ૩૦૨ આકાશ પુરુષ. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી.
| મોગલ સમયનું આ રેખાચિત્ર લંબાઇમાં ૧૯ ઈચ અને પહોળાઈમાં ૧૩ ઇચ છે. આ ચિત્ર સિનેર વિરાજતા વયોવૃદ્ધ મુદેવ શ્રીઅમરવિજયજી તરફથી મને બક્ષીસ મળેલું છે. આ ચિત્રમાં આકાશમાં નહતા અને તારાઓનાં વાહનનાં સ્વરૂપે ચીતરેલાં છે. ચિત્રની જમણી બાજુના ઉપરના ખૂણામાં નીચે પ્રમાણે તારા પ્રમાણું લખેલું છે.
| | અર્થ તારા પ્રમાણુ / ૭૦ સહરજન મેઘમંડલ ઉર્ધ્વ તદ રાહુકેતુ ધૂમ્રકાર તદચ્ચે ૮૦ સહાજન ઉચો શિશુમારચક્ર એક લાખ એજનને મધ્યે તારા ન . . . . જડત વાયુવેગ પરિભ્રામ્ય દર્પણુસ્વરૂપ તાદશ લાખ યોજન સૂર્ય ઉગે તદ ર લક્ષ જન ચંદ્ર ઉંચો તદ ૧૨ લાખ યોજન શુક્ર ઉો તદ ૧ લક્ષ એજન બુધ ઉચો તદÀ ૮૦ સહસ્ત્ર જન ભભ ઉચો તદ ૧ લાખ યોજન ગુરુ ઉચે તદ ૧૨ લાખ યોજન શનિ ઉચે તદચ્ચે ૨૫ લાખ પેજન સાપ ઉંચા તદગ્રે ૧૩ લાખ જન અર્ધસુમેર પાછે લાગે છે તિરા ઉપર પ્રહ ૯ નક્ષત્ર ૨૭ યાગ ૨૮ એ શિશુમાર ચક્ર તદ ઈદ્રલોક તદચ્ચે ૨૦ બ્રહ્માંડ પદ છે પરમપદ છે
Page #253
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૨૪, ૩૨
૫૪
એ અકબર શહેનશાહ અમર અખાસ ન અખીદોશીની પળ અગ્નિપુરાણ અગિયાર અંગે અજમેર અજયપાલ અજાયબધર Ajit Ghose અજિતનાથ ૪૯, ૫૧, ૮૮ અર્જુન
૭૭, ૮૬, ૯૪ અજંતા ૬, ૭, ૮, ૯, ૧૧,
૩૫, ૩૬, ૩, ૮૧ અણહિલપુર પાટણ ૩૧,૪૩,પર અણહિલ રબારી ૨૫ અદીનશત્રુ ૨જા ૧, ૧૯ અધોગત અધમુખ અધ્યાત્મવાદ અનુત્તરૌપપાતિક સૂત્ર અનુભવબિંદુ અનુગ અનુગદ્વાર સુત્ર अपभ्रंशकाव्यत्रयी અપભ્રંશ ભાષા અર્બુદાચલ અભયમુદ્રા અભિનય અભિનયકલા અભિનય દર્પણ
દાવાદ ૧૩, ૨૭, ૨૮,૨૦, ૩૧, ૩૩,૩૯,૪૧,૪૨,૪૪, ૪૯,પ૦,૫૧,પ૩, ૪,૬૦, ૬૧,૭૨,૮૮,૮૯,૯૯૯ અમૃતફલશ અમરવિજયજી ૬૦, ૯૯ अमरस्वामीचरित्र ८२ અમેરિકન અમેરિકા ૧૩, ૩૨, ૪૦, ૫૨ અરિષ્ટનેમિ આસિંહ ઠકકર અલપખાન અલ્લાઉદ્દીન अलाहाबाद અવધૂત ૬૩, ૬, ૭૦ અશેડાદિક અષ્ટમંગળ
૩૫, ૭૮ અષ્ટલક્ષી અહમદશાહ ૨, ૪૪ અહિંસા પરમો ધર્મઃ ૨૩, ૨૪
ચારાંગસૂત્ર ૧૪,૮૫ Art આણંદજી કલ્યાણજીની
પેઢી આણંદજી મંગળ આત્માનંદ સભા આત્મારામ જૈન
જ્ઞાનમંદિર આદિનાથ જન્માભિષેક ૪૬ આદીશ્વરનું દેરાસર - ૫૧ આદીશ્વરની ચોરી પt આધૂત ૬૩,૬૪,૬૫,૭૦ આનંદકુમારસ્વામી ૧૨,૩૫
નાશ્રમમાળા ૬૩ સાબુજી
૨૭,૯,૫૩ આમદેવસૂરિ આમૃભટ્ટ આર્યભદ્રબાહુ આર્યરક્ષિતરસૂરિ ૨૧,૯૫ આર્યવજ સ્વામીજી આવત આર્યશચંભવસૂરિ આર્યસત્તા આરએ આ રાત્રક
રાવલી ડુંગર આવશ્યકચૂર્ણિ આનંદક આશ્રયદાતાએ આસાક મંત્રી
2 :
A R
« -
F :
5
૧
છે 6
૨
૯ હું
૪
- અને
૦
૫
- આ આકૃતિ આકૃતિમાળા ચકાશચારી આકાશપુષ Archeological Survey of Northern Gujarat 93 Archeological Survey
of Western India ૭૪ આર્કાપિત ૬૩,૬૪,૭૨ આખ્યાયિકા આગ્રા
૧૧,૫૯,૫૯
- :
૪
૬ (
૩૨
Page #254
--------------------------------------------------------------------------
________________
છે
ની
A. H- Longhurst ૧૪ એડવર્ડ મૂર Epitome of Jainism 12 એપલ ગ્રીક Asiatic Rescarches
Vol. I. ૮૬,૮૮
જૈન ચિત્રક૯પમ કથરત્નસાગર કરેજ કપડાં ઉપરનાં ચિત્રો ૪૨ કપડાં ઉપરની જનાશ્રિત કળા
२२० ઇજિપ્ત ઈડર
૪૧ ઈડિયા ઐફિસ ૩૨,૫૩ India Society Indian Art and Letters
1930 Indian Art and Letters
1932 ૧૧,૧૩,૧૪,૪૨ ઇતિહાસ ઈટાલી ઇરાની કળા ૮,૩૨,૫૮ ઈસ્લામ ઇસ્લામ ધર્મ ઈસ્લામી કલા ઇલામી સત્તા ઈસ્લમ સામ્રાજય ઇસ્વી સન્ ૩૦,૩૩,૫૮, ૯
કપાટબંધ કપુર મહેતાનો પાડે કબાડી કમળતળાવ કર્ણદેવ વાઘેલા ૨૬, ૪૧ કર્મણ મંત્રી કર્મપ્રકૃતિ કપૂરમંજરી રાજ કન્યા ૨,
૧૨
ઐતિહાસિક દષ્ટિ
એ O. C. Gangoly ધનિર્યુક્તિ
૪૦ ઓરિસ્સા
૧૪,૭૭ ઓસવાળ મહેલ ૫૧ ઍસ્ટ્રી
૩૨ Ostasiatische Zeitschr 1925
૧૨ ઓ ઔરંગઝેબ
૨૮ એ અંગવિન્યાસ અંગ્રેજ
૨૪,૨૮ એચિત
૬૩,૬૫,૭૦ અંતદશાંગરસૂત્ર ૧૪ એબ ધાત્રી એબિકાદેવી
છે
!
કર્ષરમંજરી સક ૬૯ करिकर क्रीडा ૮૩, ૮૪ કલકત્તા કલકત્તા યુનિવર્સિટી કલ્પનાકૃતિઓ ક૯પવૃક્ષો કપરસૂત્ર ૬,૭,૮,૨૧,૧૧,૧૮,
૪૧,૫૩,૫૪,૫૬,૫૭,૬૧,
૫,૮૪,૮૫,૮૬,૮૯,૯૮, ક૯પસૂત્ર—કાલફકથા ૪૦,૮૫ કલ્યાણનગર કલા
૭૨,૮૩ Clive Bell કલાકૃતિઓ ૧૧,૭૨,૭૪,૭૬ કલાકાર ૮,૯,૧૨,૩૩,૬૨,૭૨,
૭૪, ૫,૭૯,૮૧,૮૮,૯૪ કલાગુર કલાતત્ત્વ
૧,૯૪ કલાના ઇતિહાસમાં કલાનિર્માણ કલાનિષ્ણાતો
ઉજમફઈની ધર્મશાળા
૨૦,૩૯,૪૧ ઉત્તર ગુજરાત ઉત્તર બંગાળ ઉત્તરાદયયનસૂત્ર
૨૦,૩૧,૪૧,૫૪,૫૫,૫૬ હક્ષિપ્ત ઉક્ષિણા
૬૮,૭૧ ઉદયન મંત્રી ૨૫, ૩૯,૬૦ ઉદ્વાહિત ૬૩,૬૪,૬૫,૭૦ ઉપદેશતરંગિણી ૪૭,૪૮,૬ ઉપદેશમાલા
૪૮ ઉપાસકદશાંગસૂત્ર ૧૪,૯૬ ઉમેદચંદ રાયચંદ. ઉરિયા ભાષા ૯ લાખાન હવાઈ સૂત્ર ઉસતાદ સાલિવાહન પ૯,૬૦
૧૮
કચ્છલી રાત કડવામીની શેરી કણકલ કથાગ્રંથ કથાનિરૂપણ કથાનુગ કથાપ્રસંગો
૨૨
૯, ૫૫
Page #255
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૨૨૧
પ૮
કલાપોષક ધનિકે કલાલમી કલાવશે કલાવિવેચકે ૪,૮,૩૨,૬૦ કલાવિશારદો કલાશક્તિ કલાસમૃદ્ધિ કલાસર્જન કલાસૃષ્ટિ કલાસામગ્રી કલિકાલસર્વજ્ઞ કવિકુંજર કાઠિયાવાડ
૩૦,૫૨ કાંચીવરમ્ કાંતિવિજયજી ૩૧,૪૨,૫૪ કામદેવ ૮૪,૮૫,૮૬,૮૭ કામદેવનું ચિત્ર ૮૫,૮૬ કામદેવની મૂર્તિ ૮૫ કામશાસ્ત્ર ૨૨,૬૧,૮૩,૯૬,૮૮ કાલકકથા પ૬,૫૭,૬t કાલકાચાર્ય
૪૮ કાચુંડલા કાવ્યશાસ્ત્ર કાવ્યસંગ્રહ નરસિંહ .
મહેતા કૃત કાથાલંકારસૂત્રવૃત્તિ કાષ્ટક કૃષ્ણભક્તિનાં ચિત્રો Qua. Jour. And His.
Ris. Soc. Vol, IV. ૧૨ “કુમાર” માસિક પ૮ કુમારપાળ ૨૫,૩૮,૩૯,૪૦,૬૦ कुमारपालप्रबन्ध કુમારપાલપ્રબન્ધ
ભાષાંતર ૩૮,૩૯,૪૦,૫૬,૯૬ કુમારપાલચરિત્ર
ભાષાંતર
કોક ભટ્ટ ૮૩,૮૬ કુંભારીએ પડે કુમારિક ભદ - ૩૨ કુરાન
- ૧૭,૧૨ કુશલલાભ વાચક K. Ghose Catalogue of Indian Coll. in Boston Musemi કંબજ યુનિવર્સિટી ૩૨ કેશવ પ્રધાન કેશવલાલ હર્દદરાય ધ્રુવ ૪૪,
૫,૪૬,૮૧ Katherinc M. Ballas ‘લાસ કેકશાસ્ત્ર (કચ૫ઇ) ૬,૮૬ કૈકસાર કેત૨કામ ૪૭,૩૫,૪૯,૫૦,
૫૧,૫૨,૮૮ કેશો
૨૨ ૮૭ કાંકણુદેશ કાંકણી કંપિત
૬૩,૬૪,૭૦ કંજ કંસ
ગજથર ગણિતાનુગ ગર્ભદ્વાર ગણપતિ કવિ ગદામંત્રી
૨૭ ગાયકવાડ ઓરીએન્ટલ
સીરીઝ ૪૬,૬૨,૬૩ ગાર
૭,૨૯ ગીતા ગ્રીકો
૨૪,૮૯ ગુજરાત ૬,૭,૧૦,૧૧,૧૩,૨૪,
૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦, ૩૧,૩૨,૩૭,૩૮,૩૯,૪૦, ૪૧,૪૨,૪૩,૪૪,૪૮,૪૯, ૫૦,૫૨,૫૩,૫૪,૫૫,૧૬, પ૭,૭૫,૮૧,૮૫,૮૬,૮૮,
*
*
o
o
ગુજરાત વર્નાકયુલર
રાસાએટી ગુજરાત શાળા ૭૫,૭૮ ગુજરાત શાળાપત્ર ૪૪ ગુજરાતના ચિત્રકાર
ક,૫,૩૧,૫૪ ગુજરાતના નાશ્રિત
લાકડકામે ૪૮,૫૧,૫૨ ગુજરાતના વહાણ
વટીએ ગુજરાતની કળા ૩,૪૫,૫૫ ગુજરાતની જન સંસ્કૃતિ ૨૩ ગુજરાતની જેનાશ્રિત કળા ૧૧,૨૮,૨૯,૩૦,૩૧, ૩૨,૩૩,૩૪,૪૧,૪૪,૫૨,
૨૩,૫૫,૫૬,૫૮,૬૦, ગુજરાતની મહાજન
સંસ્થાએ
o
ખજૂરાહો ખડ બંધ ખરત૨ગ9 ખરતરગચ્છાચાર્ય
૫૦
૪૪
ખીજડાની પાળ ખીલજી
૨૬,૫૩ ખંભાત ૬,૮,૧૩,૩૯,૪૦,૪૧,
૪૯,૫૨,૫૭
૩૮
Page #256
--------------------------------------------------------------------------
________________
ગ્રંથોનાં ચિત્રે ગાંધાર ગુધિત કર્મ
૨૪,૫૪,૬૨
૨૨૨ ગુજરાતનું પાટનગર
અમદાવાદ ગુજરાતના મહારાજા ગુજરાતનું સાહિત્ય ૩૯ ગુજરાતી ૧૨,૪૪,૪૭,૫૬,૬૩,
૫,૭૬,૮૮,૮૯ ગુજરાતી કળા ૩૧,૮૧,૮૩ ગુજરાતી પ્રજા ૬૦,૮૧ Gujarati Painting in the fifteenth Century
૩૪
ઘુમલી ઘોષ
ક.
૨૬
૯
૮
=
જેન ચિત્રક૯પદ્મ પ૫,૫૭,૫૮, પ૯,૬૦,૬૫, ૬૯, ૪, ૫, ૭૬,૭૮,૭૬,
૮૧, ૮૪, ૮૯ ચિત્રકા૨ પુલ ચિત્રકાવ્યો ચિત્રપદ્ધતિ ચિત્રપવિતા ચિત્રપટ ૨૧,૪૨,૫૯, ૮૯, ૯૦ ચિત્રપ્રોગ ચિત્રલક ૧૬, ૭૪, ૭૮ ચિત્રબંધ ચિત્રમાળા ચિત્રવાધિ
૧૭, ૧૯ ચિત્રવાળા પડદા ચિત્રધાન ચિત્રવિવરણ ૬૧, ૭૯, ૯૮, ૯૯ ચિત્રવિવેચકે ચિત્રશાળા ૧૪, ૨૨, ૨૩, ૮૭ ચિત્રશૈલી ચિત્ર સભા ૧૭, ૧૮, ૨૦ ચિત્રસરી ચિત્રસામગ્રી ચિત્રસાહિત્ય ચિત્રસૂત્ર ૨, ૩, ૪, ૫ ચિત્રવિદ્યા ચિત્રસંયોજન ચિતાર ૮, ૯, ૧૩, ૧૯, ૫૮ ચિત્રાકૃતિઓ ૧૦, ૧૨
ચી ની ચિત્રામા ચિત્રાવલિ ૬૨, ૬૩, ૬૬, ૬૭,
4
૭.
ટ
ગુજરાતી ભાષા ૧૧,૫૩ ગુજરાતી શિલ્પ ગુજરાતી સંપ્રદાય ગુણરાજ સંધવી ગુરુ દત્ત ગુર્જર ગુર્જર નરેશે ગુર્જર પ્રજા ૨૪,૫૫ ગૂર્જર પુત્ર ગુર્જર દેશ
૫૩ ગૂર્જરભૂમિ ૨૩,૨૫,૨૬,૪૪ ગુજર સામ્રાજય ૨૫,૩૮ ગૂર્જર સંતાને ૨૪,૨૫ ગુર્જરરાજ ગૂર્જરેશ્વર ૨૫,૩૯,૪૦
કુલ વૃન્દાવન ૮૦,૯૧ ગેવાંગનાઓ ૮૩,૮૯,૯૧,૯૨ ગોવિંદગમન ગીરાંગદેવ ગ્રંથભંડારીએ ગ્રંથભંડાર ૧૩,૨૫,૨૭,૨૮,
૨૯,૩૦,૩૯,૪૧ ગ્રંથરતનો
૧૩ ગંગા ગ્રંથસ્થ જૈન ચિત્રકળા ૨૯,૩૦
ચપન મહાપુરુષ
ચરિએ ચક્રવાક ચકવતી ચતુરવિજયજી ચતુરા
૬૮,૭૧ ચકલાધિકાર ૮૩,૮૫ ચન્દ્રરંતુરીશ્વરજી લધારી ૭ ચરકરણનું ૯૫,૯૬ ચરિનાનુગ ચામર ચામરબંધ ચારિત્રસુંદરગણિ ચાવડાલજ ચાવડા વંશ ચિત્ર-ચિત્રો પ૩, ૫૫.૬,૬, - ૬૨,૬૯, ૭૬, ૮૩,૯૮, ૯૯૯ ચિત્રકર્મ
૭, ૨૦ ચિત્રકલા ૧, ૨, ૩, ૪, ૬,૭,૮,
૯, ૧૧, ૧૩, ૧૪, ૧૮, ૨૩, ૨૮,૩૦, ૩૧, ૩૩,૫૨,૫૪, પ૫,૫૬,૫૮,૬૧,૭૫,૭૬,
૭૭,૮૩, ૯૮, ૯ ચિત્રકવિતા ચિત્રકાર ૨, ૩, ૪, ૭, ૯, ૧૪,
૧૭,૧૮, ૧૯, ૨૨, ૨૮, ૩૦, ૩૩,૩૪,૩૫,૩૬, ૨૭, ૨૮,
- ૯૯
ચિત્રાંકન
ચૈતન્યદેવ ચૌદ સ્વક
Page #257
--------------------------------------------------------------------------
________________
સૂચિ
શ્રી પંચાગિકા
ચંદુરગામ ચંદ્રકલા
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રપાલ
૪૪, ૪૬, ૪૮
૧૫
૨૫, ૪૩
૪૨, ૪૩
૨૫, ૪૩
શાળા
ચંપા
ચાંપાનેર
ચપા ણીના ચિત્તનનું પાળ ચિંતામણિ પાર્શ્વનાથ ૮,૫૦,
156
૧૧, ૧૨
૫
છગનલાલ રાવળ
<9
ત્ર
'
૩૨મું
198
િિચત્રા ૨૯, ૩૧, ૭૨, ૩૬,
૩૫, ૩૬, ૧૩, ૫૫
ડાભી
૧૩, ૪૨
જગદ્ગુરુ
જગલ્લિભ પાસેનાપ ચારિ
すば
બન
જર્મની રવિજયજી
૨૭, ૫૦
રાખી
સુરી સર્વવિજય
ના જાસ્ત Journal of Indian Art
1914
જર્નલ આ શ્રી ચા
નાસાએટી
૪૬
२५
૩૪,૫૩
પર
૧૮, ૨૧
૨૩
૧૨
6
૨૪
ફર
૪૨
ડાંગર જાબલિપુર
લર્ટ
૨૮, ૫૮, ૫
૮૨
નિગરાન
જિનદાસ મહત્તર જિનપ્રભસૂરિ નિભગાણુ ક્ષમાભર્યું ક,
૨૬
ર
૨૦
૫૭, ૫૮
નગર નિમૂર્તિ ૩૭, ૩૮, ૪૪ નિમંડનગણિ ૫, ૮૨ નિમંદિર ૬, ૨૪, ૨૭, ૨૮, ૩૪,૩૭,૪૯,૫૦,પા,૫૨,૮૯
જૈન આશ્રયદાતાઓ
જૈન કળા જૈન શકા
ન ૩૫ કલા નચિકપડુમ ન ચિત્રકળા
જૈન ચિત્રા
જૈન ચિત્રકામા ને ત્યાવી
२०
જિનવિજયજી ૧૧,૫૪,૫૯,૬૦ છગંદાર ૫૦, ૫૧, દ્રવ્ય વામિંગમસૂત્ર «{
૫૭
૫ ૯૬
૫૪
જૂની ગુજરાતી ૪૪, ૪૭, ૮૩ જેસલમીર ૧૩, ૩૯, ૫૭, ૫૮ જૈન ૧૪, ૨૩, ૨૭, ૩૧, ૩૮, ૪૮, ૫૭, ૭૮
૨૨
ન અરી ન ન
જૈન દેવનાગરી લિપિ
જૈન જ્યાત
૧૧, ફ
*4,
૧૨
૧૪ たと
૮, ૮
૧૪, ૯
૩૪
મ
૨૭
૫૬
૪૪,૪૬,૪૬
૨૪
૨૨૩
૨૪,૨૫ ૨૬ ૨૮, ૨૧,૪૫,૩,૪૫,૪૬,**, ૫,૫,૬૮,¢¢ જૈનધર્મના થાપ્રસંગો ૧૨,૪૬ જૈન ધર્મના પા ,૩૯
ન ધર્મી
૧૨
જૈન પ્રશ્ન
જૈન પ્રતિષ્ઠાવિધાન
જૈન પ્રાસાદા
જૈન ભંડાર
જૈન મહાજને જૈન મુસદી જૈન સિં ૨૬,૨૬,૩૪ જૈન મુનિ ૬,૧૨,૩૨,૪૪,
જૈન ધર્મ
જૈન વિચા જૈન મ
૧૧,૪૦
૨૪,૨૮
૪૭,૧૪
જૈન મંત્રીશ૫,૬, ૨૭,૯ જૈન ત્તિઓ ૧૨,૧૩,૪૬ ન ન્યત ન રાતિ
ન પાના
૫૪
૧૩
૬
જૈત શાસ્ત્રા
જૈન શ્રેષ્ઠ
Jainsmus. Berlin જૈન સમાજ
જૈન સાધુસંમેલન
ન સાહિત્ય
**
૨૪
૨૫
૧૨
૨૮,૩,૪, ૪૬,૧૩. ૫
૨૬,૩૨ ૧૨ ૪૮,૪*
૧૩,૨૩
૩૯,૪૬
જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ
૧૧
ન સાહિત્ય પ્રદર્શન を જૈન સાહિત્યસાધક
વર્ષે ૧ હું
૧૧,૨૮
Page #258
--------------------------------------------------------------------------
________________
છે.
२२४ જેન સાહિત્યસંરોધક
વર્ષ ૩ જું ૧૧,૨૮ જૈન સંઘ
૨૫ જૈન સંપ્રદાય જૈન સંસ્કૃતિ ૧૧,૨૪,૨૫,૨૬ જૈનાચાર્ય ૨૪,૨૫,૨૭,૨૮,
ક૭,૪૮,૫૯ જૈનાશ્રિત
૧૨ જૈનાત કળા ૧૪,૩૫,૩૬,
W
<
<
તપાગચ્છીય સમુદાય તરંગલાલા તાજમહેલ તરંગવતી તાડપત્ર ૬,૮,૯,૧૧,૩૦,૩૧,
ફ૨,૩૩,૩૬,૩૯,૪૦, ૪૧,૪૮,૪૯,૫૫,૫૬,
પહ,૫૮,૮૫ તાડપત્રની પ્રાચીન કાળા કુલ તાન તાન પ્રકારે તાપી તારંગજી તિર્યંનતન્નત તીર્થંકર ૧૩,૨૨,૨૩,૨૪,૩૬,
૩૮,૪૯,૫૦,૫૧,પ૬ તૂલિકા તેજપાલ
.
૫૪
જૈનેતરે ૧૨,૪૫,૪૬ જેને ૧૩,૨૪,૨૫,૨૭,૨૮,
જૈન ચિત્રક૯પકુમ દ્વારકા દિગબર જેન
૩૭ દિગંબર મંદિર
૩૭,૪૨
૨૬ દિલ્હીના સુલતાન દિવ્યશક્તિધારિાગી દીનેશચંદ્ર સેન ૯૦,૯૧ દીવાન બહાદુર દેપાલ સાહ દેપાલ મેજિક દેલવાડા
પ૨ દેવચંદ લાલભાઇ
પુસ્તકોદાર ફંડ દેવચંદ્રસૂરિ
૨૫,૪૩ દેવદેવીએ દેવનગરીઓ દેવભદ્રસૂરિ દેવમંદિર દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ
૨૫,૨૬ દેવસાન પડે ૩,૫૦૫૪ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણું ૯૫ દેસાઈ શેરી દંડનાયકે
જેનોએ સ્થાપેલા ગ્રંથ
ભંડારી ૧૨,૩૧,૩૯,૪૦,૪૪ જોગી માની ગુફા ૧૪ જેનપુર
૩૧,૫૩ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ
૧૭
તૈમુર
૨૮,૪૯,૫૦,૮૮
ઝવેરીવાડ ઝીંઝુવાડા
ત્રિપછીશલાકા પુષચરિત્ર ૪૦ ચેલે દીપિકા ૯૬,૯૭,૯૮ તંત્રશાસ્ત્ર
૭૨ તાંત્રિક પથ
6
-
.
૦.
ડચ ડભાઈ W. Norman Brown ?? Designs Decorative Motives of Oriental Art હ૭ ડેક્કન કૅલેજ ૪૫,૪૧૭ ડિટેઈટ આર્ટ મ્યુઝિયમ ૩૨ ડોલરરાય રું. માંડ ૬૧,૬૬
=
U
4
થાંભલાની કુંબીઓ
૫૦,૫૧,૫૨ દયારામ કવિ દયાવિમલજી શાસ્ત્રસંગ્રહ
૩૧,૫૪,૬૧,૭૯ દશમરકલ્પ દશવૈકાલિક રત્ર દ્રવ્યાનુગ ૨૫,૯૬ કથાસ્તિક નય દક્ષિણ રાજસ્થાની દ્વાદશ માસ
N
ધનકુબેરા ધન્નાસાલિભદ્રાસ ધનેશ્વરસૂરિ ધર્મ ધર્મકથાનુગ ધર્મવિજયજી ધર્મવિધિપ્રકરણ ધારાનગરી ધારિગી ધુતશીર્ષ ધોળકા
હેલા મારવણીની કથા ૪૬
તપાગચ્છ.
Page #259
--------------------------------------------------------------------------
________________
સૂચિ
જી
હા
છે
૯
"
ન્યૂ પૅર્ક
નગરશેડ
૨૮,૪૯ નગીનદાસ કરમચંદ સંઘવી ૯૬ નબગુજર
૩૨, ૭ નકુંજર નબુંદાચાર્ય નર્મદ કવિ નર્મદા નર્તકી ૩૬ ૫૧,૫૨,૬૨,૬૫,
(
*
નાટચસર્વસ્વ દીપિકા નાટથસૂચિ નાથદ્વારા સંપ્રદાય નાયક-નાયિકા નાનાલાલ ચમનલાલ મહેતા ૧૧,૧૨,૩૮,૪૨,
૪૫,૪૬,૫૯,૮૬ નારણભાઈ હાઈસ્કૂલ ૫૬ નારાયણનું મંદિર ૭૩ નારીઅશ્વ ૮૦,૮૧,૮૪,૮૯ નારી કલા
- નારીકુંજ૨ ૪૯,૮૧,૮૨,૮૩,
૮૪,૮૫,૮૭,૮૮,૮૯,૯૦,
&
&
-
૫૪
નશે નૃત્ય
૪,૫,૬૨ નૃત્યગ્રંથ मृत्यशास्त्र નરસિંહજીની પિળ ૫૩ નરસિહ મહેતા ૪૪,૯૧ ૯૩ નરસિંહરાવ નરહથી નવકુંજ ૨ નવનારીઅશ્વ નવનારીકુંજર ૮૪,૮૮,૯૦,
૯૧,૯૨,૯૪ નવપલવ પાર્શ્વનાથજી પર નવપ્રાણુ કંજર નવલખા મંદિર Nahar નાગપાશ હ૨,૭૩,૩૬ નાગજીભુદરની પાળ નાગદમન નાગબંધ નાગરિક નાટયશાસ્ત્ર ૫૪,૬૨ નાટયશાસ્ત્રનાં કેટલાંક
સ્વરૂપ
નારીશકિટ ન્યાયાંનિધિ ન્હાનાલાલ કવિ ૨૩,૨૪ નિકુંચિત
૬૮, ૭૦ નિર્યુંહક નિશાપોળ નિશીથ ચૂણિ ૩૦,૪૦ નિહંચિત ૬૩,૬૫,૬૮ નેપાળ નેપોલિયન
७४ નેમિચંદ્રસૂરિ નેમિજિન
૨૨,૨૩ નેમિનાથ ચરિત્ર નદોવાળ નંદમણિયાર
૨૨૫ પર્યાયાસ્તિકનય પરિવાહિત ૧૫,૬૬,૭૦ પરિશિષ્ટ પર્વ ૨૨,૮૭ પર્યુષણક૯૫ પર્યુષણું પર્વ
૪૮,૫% ૫૯લવરાજ પાશ્ચમ હિદની ચિત્રકલા ૯ પશ્ચિમ ભારત ૬,૩૧,૫૫ પ્રતાપરાણે
૭૪ પ્રતિકૃતિ
૩,૪,૫ પ્રતિમા ૨૦,૨૧,૨૬,૨૭,૫૩ પ્રતિમા વિધાન પ્રભાવક ચરિત્ર પ્રભાવતી રાણી ૧૭ પ્રવર્તક મુનિ મહારાજ ૩૧,
૪૨,૫૪ પ્રશ્નન્યાકરણ પૃષ્ઠભૂમિ
૫૦,૫૬ પ્રજ્ઞાાપના સૂત્ર પાટણ્ ૬,૧૩,૨૫,૨૬,૨૭,૩૦,
૨૯,૪૦,૪૧,૪૩,૪,૫૧,૫૭ પાટખુનિવાસી "પાટનગર - ૨૫,૨૭,૩૯ પાઠશાળાએ પાદચારી પાદલિપ્તસૂરિ
૨૧ પારસિક પાકુમાર પાર્શ્વનાથ ૨૨,૪૮,૪ પાર્વાભિમુખ શિરેભેદ ૭૦ પાલખી પાવાગઢ પાશ્ચાત્ય પ્રદેશ
૩૨ પાલીતાણા પાશ્ચાત્ય વિદ્વાનો
૩૨ પ્રાકૃતકવા
૨૨,૩૨
૪૦
પટેળાં પઠાણ સુલતાને પતિતા
૬૭,૭૧ પવબંધ Paranassus Nov 1930-1? પુરાવૃત્ત
૬૬,૭૦
Page #260
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકટપદ્રુમ
<
s
૨૨૬ પ્રાકૃત શિરેભેદ પ્રાચ્યવિદ્યા મંદિર ૮૬,૯૪ પ્રાચીન કળા પ્રાચીન કાવ્યસુધા ૮૭ પ્રાચીન ગુજરાત ૩૧,૩૩ પ્રાચીન ગુજરાતી ભાષા ૪૬ પ્રાચીન ગૂર્જરકાવ્ય ૫,૪૭. પ્રાચિન ચિત્રકળા ૧,૩૨,
૫,૯૯ પ્રાચીન ચિત્રો ૪,૫,૩૮,૫૦ પ્રાચીન ચિત્રકારો ૩૫ પ્રાચીન જગત પ્રાચીન જૈન વિએ પ્રાચીન જૈનવિષય પ્રાચીન જૈનસાહિત્ય ૧૪,૯૯ પ્રાચીન પાટનગ૨ પ્રાચીન બંદર ૩૦ પ્રાચીન ભંડાર પ્રાચીન ભારત
૯૮ પ્રાચીન શાસ્ત્રવિશારદે ૯ પ્રાચીન શિલ્પ
૧,૭૪ પ્રાચીન શિ૯૫ચ
૨ પ્રાચીન શિપીએ પ્રાસાદ
૨૬,૨૭ પ્રાણી કુંજ૨ પ્રાણીસંજના ૭૪,૭૫,
૭૭,૭૮ પીટર્સન
13 પીટર્સને રિપોર્ટ
પુસ્તકમાં પુસ્તકેદાર પુષ્પમાલાવૃત્તિ પૂના પૂરણકર્મ પૂર્ણકલશ
૭૮ પૂર્વ ભારત Painting of the Jain
Kalpa-Sutra tt A Painted Epistle
by Ustad Salivahan 44 પેટલાદ પેશ્વાઓ પિરવાડ જ્ઞાત પિર્તુગીઝ પૌરાણિક પૌષધશાળાએ પંચક૯યાણુક પંચતીર્થ પંચતીર્થી પટ ૪૨,૪૯ પંચરત્ન ગીતા પંચસરહારિણી
૨૩ પંચસંગ્રહ પંચાશક પંચાસર પંચાસરા પાર્શ્વનાથ ૨૫,૪૩ પાંજરાપોળ
૫૧
X
છે
૩૯
ળ
૩૮
બકાસુર બસ
૭૩,૭૪ બર્લિન
૩૨ બહાદુરશાહ બહાદુરસિંહજી સિધી ૬૦ બાઈબલ ખાધુ
૩૧,૩૭ બાદશાહ
૨૬,૨૭ બાબર
૫૮ બાલગોપાલ તુતિ ૭,૫૪,૫૬,
હ૮,૮૫ બાલચંદ્ર કવિ બ્રહશાંતિયક્ષ બ્રાહ્મણ
૨૩,૫૩ બ્રાહ્મી બ્રાહ્મણગ્રંથો બ્રાહ્મણ પંડિત બ્રાહ્મણ સંપ્રદાય ૨૮ બૃહત્ સંગ્રહણી ૯૬,૯૭ બૃહત્ સંગ્રહણીસૂત્રનાં
ચિત્રો બિદવમંગલ બિહણુ પંચાશિકા બિસ્માર્ક બિહાર બ્રિટિશ મ્યુઝીયમ બ્રિટિશ Bull. Mus. of Fine
Art. Boston મ્યુહલર ખેર બાળપીપળાની પાળ બાડેલીઅન
સ્ટન યૂઝીયમ ૩૨, બારિયા
R
૨૫
૪
છે
પ્રિન્સ ઍફસ મ્યુઝીયમપ૧ પુણયવિજયજી ૯,૪૨,૪૮,૪૯ પુદ્ગલ દ્રવ્ય પુરુષ આકૃતિ પુરુષની તેર તુળાએ ૧૩ પુષ્ટિ સંપ્રદાય
ફર્લોરેન્સ
૩૨
૪૫,૪૬ ફારસી લિપિ
૭૫ ક્રોન્સ કીઅર ગૅલરી ઓફ આર્ટ
૩૨,૪૮
છે
જ
Page #261
--------------------------------------------------------------------------
________________
સૂચિ
બૌદ્ધ
છોકરા
ઔદ્ધ ચિત્રા
મ
૨૪,૮૦
ધર્મના ચ ૩,૩
૨૮
ઔશ્રમણા અંગાળના અસલી ચિત્રકારો૯૦
બંગાળા
૨૬,૮૨,૮૯,૯૧
અંગાળી કલ્પના
બંગાળી ત્રિત્તા અંગાળી સિ િવયન
શ
બ્રટિ
ભગવતી સૂત્ર ભગવદ્ ગીતા
ભૃગુકચ્છ ભરત
ભરત નાટયાત્ર
૨૩
1
33
૬૮,૭૧
૧૪,૫૬,૯૫
૯૦
et
ભરતમત
ભાગવત પુરાણુ
ભારડારકર
ભાડારકર ઓરીએન્ટલ
ઈન્સ્ટીટ્યુ
૩૦,૩૧,૪૦
૯૪
૧૩
૫૪,૬૩
૬૩
૮૩
૧૩
ભારતીય ચિત્રકારો ભારતીય જૈન શ્રમણ
સંસ્કૃતિ
૬૩
ભારત ૨૫,૩૯,૫૩,૫૪,૮ આરતવર્ષ
૧૧,૨૬,૫૪
ભારતવાસી
૨૯,૩૦ ભારતના જૈન ગ્રંથભંડાર ૩૨
૬
ભારતને મધ્યકાળ ભારતના મ્યૂઝીયમેા
૩૨
ભારતીય કળા
1
૧૧
મારતીય વિચા ભારતીય ચિત્રકળા ૧૦,૩૧,
૩૨,૩૩,૩૬
3
૯,૪૨,૪૮
ભારતીય દેશા
ભારતીય રાજન્યા
ભારતીય સંસ્કૃતિ
ભાદ્રપદ
ભાષ્યકાર
ભાની પાળ
મિત્તિ ચિત્રો ૧૪,૧૬,૨૦,૨૨
૩૧,૩૬,૩૭,૫૦,૫૩,૮૧,૮૯
ભીંતચિત્રો
ભીમસી માણેક
ભામય ખો
ભૂતડ
પ્રકાર
ભુવનેશ્વર
૧૪,૧૩
૩૮,૫૦
ભૂમિ ભૂમિતિની આકૃતિ ૭૨
૨૫
બાચારી ભોંયરારોરી
૨૩
૩૪
''
**
૯૭
પા
યુગ મધ્યયુગની ભારતીય
૯૬
૬૨,૬૩,૬૬,૬૭,
૬૮,૬૯
૫૪
૫
મનવાં રાય મનમેાહન વેષ મનુષ્યસંચાજના
૫
મકરધ્વજ મીની પાશ
૮૫,૮૭ ૫
મણિલાલ બકોરભાઈ વ્યાસ ૪૮
મતિસાર
૬.
૯૧
મનામુ
મદ્રામ
મરાઠા
મધાર ગચ્છીય મારી હેમચંદ્રસૂરિ
ગિર
૭,૧૦
૮૨,૮૩
૩
७८
૭૫
૭૩
૨૮
૬
મહમની સંહાિ
મધ્યભારત
મદિન કુમાર ૧૭,૮,૯ મલ્લિ અધ્યયન
*
મલ્લિ કુમારી ૧૭,૧૮,૧૯,૨૦ મલયાચળ પર્વત
મહમદશાહ મહાકાવ્યે
મહારાજા સંપ્રતિ
મહાવીર મહાવીર રિએ
મહી
૨૨૭
મહાગુજરાત મહાનાયકા મસ્થિ
મહાભારત
મહામાન્ય
($
મહામાંગય પંચમી ૧૪, મહારાજ્યભ મહારાધિરાજ ૨૧,૩૭,૪૭, ૪૩,૪૪ ૨૪
મહીસમુદ્ર થાક મહેન્ડવમાં
મહેન્દ્રસૂરિ
મહાપાપાય
મહેાબકપુર
માંદા
માધવપ્રધાન
માધવાનલ કામકુંડલા ચાપાઇ રાસ
૨૯
૧૩
૨૦,૨૧,૨૪,૪
૧૬
૨૭
૧૩
૭૪
૫
૨૫
99
૨૫
મારવાડ
માલવ
Malavia Comm. Vol.
1932
માળવા મીનાકારી
૨૩
૪૨
**
૪૦
૫૯
२७
૨૬
૪૬,૮૭ ૭,૩૬
૨૪
૧૨ ૭,૩૧
39
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪
૪
"
યવનપુર
૬૧,૫૩ યવને યશવિજયજી જૈન ગુરુકુળ પ૨ યક્ષપ્રતિમા યાદવકુલતિલક ૨૩,૨૪ ચાદ યુનાઈટેડ સ્ટેટ્સ યુરોપ
<
S
s
=
u
:
' #
જ
છે
s
v
9
?
U
?
S
૨૨૮ મિથિલાનગરી ૧૭,૧૯ મુકુટધારિણી
- ૨૩ મુગલ કાળા ૧૦,૧૧,૨૯,૩૦,
- ૫૦,૫૫,૫૮,૬૨,૮૬ મુરજ બંધ મુસલમાન કલાકારે ૫૮ મુસલમાન બાદશાહ ૫૬ મુસલમાન સત્તા ૨૫,૫૩ મુસલમાની શિ૯૫ ૨ મુસલમાને ૨૬,૨૭,૨૮,૫૩,
૫૪,૫૭ મુસલમાની સુલતાને ૫૩ મૂર્ચ્છના મૂર્તિપૂન મૂર્તિવિધાયક મૂર્તિવિધાન મેવાડ
૩૦ મેગલ શહેનશાહે ૨૮,૫૮ મેગલ સમય ફ૮,૫૦,૫૩,
- ૫૪,૫૫,૭૬,૯૯ મેગલ સામ્રાજ્ય ૨૭,૩૮,૫૪ મેગલો ૨૭,૫૩,૫૮ મેહનલાલ દલીચંદ દેસાઈ ૧૧ મૌર્યું સામ્રાજય
૨૪ મંગલકલશ
૭૮,૭૯ મંજુલાલ મજમુદા૨ ૫૪,
૮૮,૯૪ મંડન સંઘવી
૫૪ મંડપદુર્ગ માંડવગઢ) ૩૧,૫૪ મંડુ અધ્યયન મુંજાલ મહેતા મુંબાઈ મુંબાઈ ઈલાકા માંડવીની પોળ
૮૪
જેન ચિત્રક૯પકુમ રાજપુત-મેગલ સમય ૮૦ રાજશેખર રાજપૂત સત્તા રાજપૂતસમય ૭૮,૮૪ રાજિમતી રાજપૂત સંપ્રદાય રાજસિંહ રાધનપુર
૪૯,૫૧ રામગઢ પર્વત રાધા રાધા-કૃષ્ણ શવબહાદુર ૩૦,૬૦ રાસપંચાધ્યાયી રામજી મંદિરની પાળ સષભદેવ ૧૩,૨૩,૫૧ ઋષિપંચમી ઋષભદેવચરિત્ર
૪૧ રૂપનિર્માણ રૂપસુંદરી રૂપેરી શાહી ૫૩,૫૬ રેખાનૈપુણ્ય રેખાની સજીવતા રેખાવલીઓ
૬૮,૭૧ રુદ્ર મહાલય રામન ચલ એશિયાટિક
રાસાએટી ૩૨,૫૩ રૌમાક્ષર Ruparn 192૬ ૧૨,૪૫ રંગમંડપ ૪૯,૫૦,૫૧,૧૨ રંગસૌરભ રંગભરી રાંધી જિ૯લા
દે
છે
રહથી રત્નરશેખરસૂરિ ૨નાગ(ક)રસૂરિ ૪૪,૪૬,૪૮ ૨ નાકર સમુદ્ર ૨નમન્દિર ગણિ ૪૭,૨૬ રનેશ્વર કવિ રતિ રતિરઈ ૮૩,૮૪,૮૧,૮૬,૮૭ ૨તિ રહસ્ય
૫૪,૮૮ રથયાત્રા રવિવર્મા રવિશંક૨ રાવળ ૧૦,૧૧,
૨૮,૪૪,૪૫,૫૮ રસિકલાલ છો. પરીખ ૫ રાગ
૫૪ શાખાલદાસ બેનરજી રાગ-રાગિણીનાં ચિત્રે ૧૨ રાગિણીઓ રાજપૂસ્ત કલા ૭,૧૦,૧૧, ૨૯,૩૦,૩૫,૩૬,૫૫,૬૦,
હ૮,૮૬ રાજ કુંજર રાજપૂતાના હ,૩૦,૩૧,૫૭ રાજગૃહ નગર રાજવૃ
૨૩ રાજ રામદાસ
પ૯
a
૫૪
પહ
-
-
-
-
c
યમુના કાંઠે
લધુ પ્રકરણ સંગ્રહ
Page #263
--------------------------------------------------------------------------
________________
*
*
સૂચિ લલિત કલા લલિત ગંગાર લલ્લુભાઈ દાંતી લાક કામે ૪૯,૫૧,૫૨ લાકડા ઉપરનાં કોતરકામ
*
છે
૦
૦
કે
છે
લાકડા ઉપરનાં ચિત્રકામ
૪૮,૫૨ લાકડાની થાંભલીઓ ૫૦ લાકડાની દિવાલ પ૦,૫૨ લાકડાની પાટલીએ
૩૦,૩૩,૪૮ લાકડાની સુંદર
આકૃતિઓ લાયબ્રેરી
૩૨,૫૩ લકમી દેવી લાદેશ લીમડી લેખનકળા ૯,૪૨,૪૮ લવકર્મ
૨૦,૨૧,૨૨ લલિત ૬૫,૬૬, ૭૦ લંડન
૫૩
વરંતઋતુ ૨૨,૪૫,૪૬,૮૭ વસંતોત્સવ
૮૨ વસંતનાં પદ વસંતવિલાસ (કાવ્ય) ૭,૪૪,
૪૫,૪૬,૪૭,૮૫,૮૬,૮૭,૮૮ Vasantvilasa વસંતવિલાસ (ગ્રંથ) વસુદેવ હિટ ડી વસ્તુપાલ ૨૫,૨૬,૨૬ વસ્ત્રપટ
૨૧ रखा
૭,૧૦ વાધણુ પાળ
૪૯,૮૮ વાધમાસીની ખડકી ૫૨ વામી વાઘેલા
૨૫,૪૧ વાઘેલા રાણું વાડી પાર્શ્વનાથ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વાસુદેવ
૨૩ વાસુપૂજ્ય સ્વામી વિક્રમ સંવત્ ૨૧,૨૨,૨૬, ૩૦,૩૧,૩૯,૪૦,૪૧,૪૨,
૪૪,૪૭,૫૨,૫૩,૭૮ વિક્રમની પદરમી સદી ૩૦,૩૧ વિક્રમની રસોળમી સદી ૩૧ વિજયદેવસૂરિ
૫૦ વિજયરાજરત્રગચ્છ વિજયસેનસૂરિ ૧૧,૨૮,૫૯ વિજયાનંદસૂરિ
૫૪ વિદેહુ જનપદ વિદેહુ રાજા ૧૮,૧૯,૨૦ વિપાક સૂત્ર વિલિયમ જેમ્સ વિવેકહર્ષ ગણિ ૨૮,૫૯ વિદ્યાદેવી વિધુત
૬૩,૬૪,૭૦
૨૨૯ વિમલ મંત્રી - ૨૫ વિષ્ણુધર્મોતરપુરાણુ વીએના યુનિવર્સિટી વિરાટ સ્વરૂપ विशेषावश्यक भाष्य વિરધવલ વીરનિર્વાણુ સંવત ૨૧,૨૫ વીર વંશાવલી વેદકાળ વેદાન્તના ગ્રંથ વૃદાવનની કે જે વિષ્ટિત કર્મ વણિક વદિક સંપ્રદાય વૈષ્ણવ ચિત્ર ૩૭,૫૫, ૮૯ વૈષ્ણવ મન્દિરા ૨૭,૧૫,
પ૨,૮૮,૪૩ વૈષ્ણવ સંપ્રદાય ૩,૩૬,
૩૮,૫૪,૫૬ ઉષ્ણત્રતા વૈષ્ણવાતિ કળા પ૭ વૈષ્ણવીચ ગ્રંથ વૈદિક કવિ
૪૫,૬ વિંગ સાહિત્ય પરિચય
ભાગ ૧ લે ૬૦,૯૧ વર્ષાઋતુ
૨૨ વિકમસિહ વૈજ્ઞાનિકો વિટક કપાત પાલી
રા. શત્રુંજય ૨૪,૨૭,૨૯ શરણાઈ
૪૩ શશિકલા
૮૩,૮૭ શશિકલા પંચાશિકા ૮૭ શહેનશાહ ૨૮,૫૮,૫૯ શકુન માલા
- ૫૩
-
W
T
વખતજીની શેરી ભંડાર ૪૧ વડોદરા ૧૩,૩૧,૪૦,૫૩,૫૪,
પ૯,૭૭,૮૦,૮૬,૮૯,૯૪ વડોદરા ગ્રામ્ય વિદ્યા
મન્દિર વડેદરા રાજય વઢીયાર
૨૫ વાદ વિસરાજ રાજા વનરાજ
૨૫,૪૨,૪૩ વર્ધમાનસૂરિ વલ્લભિપુર
- ૨૪,૨૫ વલંદા
૧૯
Page #264
--------------------------------------------------------------------------
________________
૩૦
શાણાકિ શારદાદેની
શારદાસેવન
શોભિકા
શાસનાધિાયક
શાસ્ત્રસંગ્રહ
રાહ
શિલ્પકળા રોપારા
शिल्परत्न
રિારાભેદ શિવાજી વપત્તિ
શિલ્પ સામમી ચંપા
શીતલનાથ
પુર
શિલ્પ ૧૩,૫૩,૬૨,૦૬,૭૭,
શીલવતી ચરિત્ર વાતંત્ર્ય શશાંકાચાર્યે
રોસપી બર
શેખના પા
રીવ
૧૪
૫૩
૫૩
૧૫
*
૨૮
પર
શાસનચિત્રો
રીકરાચાય
શાંતિદાસ (નગરશેઠ) શાંતિનાથ
શાંતિનાથ ભંડાર
શાંતિનાથની પાળ શાંતરિ
૮૧,૮૬
૩૫,૫૨
૬૨,૬૬,૬૮,૬૯
2
૫
૭૪
૨૯,૭૩,૭૪
૨૫
૪૬
૨૪
૨૩
૭૪
૫૦
૨૭
૧
૩.
૪૯,૫૦,૫૧
૪૦,૪૧
૫૦
૫
શ્રમણ સંપ્રદાય
શ્રાવક પ્રશિંક્રમણ પૂર્ણિ ૪૭
그놀이로 ૨૩,૨૪,૭૪,૭૭,
૮૦,૮૩,૮૬,૮૯,૯૧,
૯૨,૯૩,૯૪
શ્રીકૃષ્ણે ચૈતન્ય શ્રીકૃષ્ણ-રાધા શ્રીકૃષ્ણલીલા શ્રીદેવી શ્રાવિકા
શ્રીનાથજી મન્દિર
શ્રીપાલ રાસ
શ્રીપાલ ાસનાં ચિત્ર શ્રાદ્ધવિધિગ્રંથ
શ્રીમાશ ખેરા
શ્રીમંત માદા
ચાણ
શ્રીમાના
સંગારરસ
શ્રીશીગર ૨૫,૪૬,૪૩
શ્રીરામેશ્વર શ્રીચચિત્ર
ગારમંજરી
શૃંગારીક કાવ્ય
શ્રેણિક રાન ભ્રમતી
શ્વેતાંબર નળા
શ્વેતાંબર જૈનધર્મગ્રંથા
શ્વેતાંબર તન્દિર
૮૯
ረ
*,*
૫-કાષ્ટક
કન્ય
૫
૮,૮૯
૬૦
た
૬
૪૪
સ્થતિઓ
૫
ર
રાક
'
૪૬,૮$ ૪૬ ૪૪,૪૫,
૪૬,૪૭
૧૫,૨૦
શબિર જૈનશ્રમણ શ્વેતાંબર જૈને ૧૪,૩૦,૩
બાંગર
પ્રાચ
૪૦,૪૨
૧
૩૧
૩૬, ૩૭,૪૨
૧૫
૫
સ
Studies in Indian
Painting ૧૨,૪૫,૫૯
૨૯
જૈન ચિત્રકલ્પદ્રુમ
સદારો
સાંતા ક્રર્મન્
સસનય
સાબ
સપ્તશતી
કિ
Some ill, Mss. of
Gujarat School સમસિંહ
સ્થાપત્ય સર્જના
સ્થાપનાવશ્યક
સાબરમતી
સાધુ
સાધ્વી
૨૭
૯૫
૯૫
૯૫
સમવાયાંગસૂત્ર રામિરાગા
સમેતિરીખરની પાળ સમયસુંદર ઉપાધ્યાય
સમ્રાટ અક્બર
સલદાસ
સહા
સરસ્વતી દેવી સરસ્વતી નદી સહજિયા થ
સાચુ પા નાય સમેતારીખ∞
Staats Bibliothek
Strasbourg સાઠમારી
સ્થાનાંત્ર
સ્થાપત્ય ૬,૭,૨૮,૨૯,૩૬,
સ્નાત્રપૂન સામુદ્રિકશાસ્ત્ર
સારાભાઇ નવાબ
૫૪,૫૬,૮૫ ૩૬,૩૭
૧૨
૨૭
૧૪
.
***
૫૭
૨૭
૭૭
૬૭,૭૧ ૪૦,૪૨,૮૭
૨૩
૯.
૫
२७
ફર
૩૨
EX
૧૪,૯૫
૩૭,૫૦
૬,૧૦,૩૭
૨૧
૨૩
ફ
ક
૪૬
૭૪
<,40,
૭૯,૮૩,૮૫,૮૯,૯૯
Page #265
--------------------------------------------------------------------------
________________
સૂચિ
9
D
૨૩૧ સં જના ૭૨,૦૩,૭૪,૭૫,
૭૬,૭૭,૭૮,૭૬,૮૯,૬૪ સંજનાકૃતિ સંજનાકાર સંજનાચિત્રો ૭૨,૭૬,
૮૧,૯૪ સપનાશક્તિ સંસ્કૃતિ
૬,૮,૫૩ સાંતૂ મહેતા
૨૫ સાંપ્રદાયિક ૩૬,૫૭,૭૮ સાંવત્સરિક ક્ષમાપનાપત્ર
૧૧,૫૯
9
પ૭
સારંગ સાહિત્ય ૬,૭,૧૩,૨૬,
૮૩,૬૫,૯૬,૯૭,૯૯ સાહિત્યચશે સાહિત્યભર્યા ગ્ર સાહિત્યપ્રદર્શન સાહિત્યપ્રેમી સાહિત્ય સામ્રાજ્ય સાહિત્ય સિદ્ધરાજ જયસિંહદેવ ૨૫,
૩૦,૩૮,૪૦,૮૨,૮૩ સિદ્ધહંમ દયાકરણ ૨૫,૪૧ સિંધ દેશ The Sittanvasal Paintings
૧૪ સીત્તનવાસલ ૧૪,૩૭ સ્ત્રી આકૃતિ સ્ત્રીઓની ચેસઠ કળાએ ૧૩ સ્ત્રીકુંજર સીમંધરસ્વામી પ૨,૮૯ સુંદરી સુપાર્શ્વનાથ સુબાહુ કથા સુરત ૧,૪૭,૪૯,૫૨ સુવર્ણમૂર્તિ
૧૯,૨૦ સુવર્ણ સિહાસન
૩૮ સુવર્ણાક્ષરી પ્રત ૩૧,૫૪,૫૬,
૫૭,૬૧ સૂત્રકૃતાંગ વૃત્તિ સ્કૂપિકા
૧૫ સૂત્રકૃતાંગ રસૂત્ર સ્થૂલભદ્રજી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂર્યવંશી
२४ સૂરાચાર્ય Statesinan
સૂરીશ્વર અને સમ્રાટ ૨૭ સેનાપતિ
૨૫, ૨૬ Seventh Oriental
Conferenec Secular Painting in Gujarat-The Story of Kalak સમજયસૂરિ સેમિનાથ
૬,૨૯ સેનાની શાહીં ૩૦,૩૪,૪૧,
૪૪,૫૪,૫૬ સેનું
૫૫ નૈયા સોલંકી
૨૫ સોલંકી રાજ્ય ક૦,૪૧ સેમસુંદરસૂરિ સેહનવિજયજી સૌધર્મેન્દ્ર સ્કંધાનત ૬૫,૬૬,૭૦ સંગ્રહસૂત્ર ૪૨,૯૭,૯૮ સંગ્રહગીરસૂત્રનાં ચિત્રો ૯૫ સંગ્રહસ્થાન સંગ્રામ સેની
૫૭ સંગીત
૫,૬૨ સંગીતપ્રથા સંગીતરનાકર સંગીતશાસ્ત્ર
૫૪ સંગેમરમર સંધને ભંડાર ૪૦,૪૨ સંઘવીના પાડાને ભંડાર ૩૦,
૪૦,૪૧,૪૨ સંડાસા સંભવનાથ
પ૨ સંભૂતિવિજય સંપ્રદાય ૭,૧૨,૩૬,૩૮,
૫૫,૫૭
હરિહર ભેટ હરરાજજી રાવલ હરિભદ્રસૂરિ હસ્તલિખિત ગ્રન્થો-પ્રતા ૬,
૧૩,૨૯,૩૦,૩૨,૩૪,૩૬,
13
is
habitanti ali
હસ્તરોજના ૮૦ હસ્તિનાપુર ૧૭,૧૯ હસ્તિની હાજા પટેલની પોળ ૫૦ હાજી મહમંદ-મારકગ્નથ
૪૪,૪૫ હાથી ૮૧,૮૩,૮૪ હાથીની છાપ
૮૧ ૨૯,૫૪,૫૮,૭૭ હિંદી કલા અને જૈન ધર્મ ૧૧ હિંદી ભાષા હિંદુ કલા
૧૧,૨૮ હિંદુ કલાકારો હિંદુ દેવ અને દેવપૂજા ૭૯ હિંદુ દેવતા હિંદુ ધર્મ
W
X
$
૨૨
૨૫
'
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જૈન ચિત્રકલપકુમ
૯૫
IIindu Pantheon હ૮,૮૯ હિંદુ મંદિર હિંદુ રાજય
૫૩ હિંદુ રાજવી ઓ ૩૧,૪૧,
ક્ષેત્રલેકપ્રકાશ ક્ષેત્રસમાસ
હિમાલય
૨૩ હીરવિજય રારિ ૨૭,૫૦ હીરાનન્દ શાસ્ત્રી ૩૦,૫૩ H. Von. Glasenapp હેમચંદ્રસૂરિ ૨૨,૨૫,૩૮,
૪૦,૬૦ History of Indian and
Indonesian Art 3 હંસવિજયજી ૩૧,૫૩,૫૧,૫૯
જ્ઞાતા ધર્મ કથાંગરસૂત્ર ૧૪
હિંદુ રાત ૨૬,૪૨,૪૩,૫૩ હિંદુ સત્તા
૪૧,૫૩ હિંદુસ્તાન હિમતવિજયજી યતિ ૬૦
જ્ઞાનભંડારો જ્ઞાનમંદિર જ્ઞાનાચાર્ય
૫૩,૫૯
Page #267
--------------------------------------------------------------------------
Page #268
--------------------------------------------------------------------------
________________
Plate 11
જામી વિવે.
ચિત્ર ૨ શ્રીઅમરચંદ્રસૂરિ
ચિત્ર ૩ શ્રીદેવચંદ્રસૂરિ
ચિવ ૪ શ્રી પાર્શ્વનાથ
[ચત્ર ૫ લાકડાની પૂતળી
ચિત્ર ૬ દેવી પદ્માવતી
ચિત્ર ૭ ગુર્જરેશ્વર વનરાજ
Page #269
--------------------------------------------------------------------------
________________
Plate III
Bhad
ht
ચિત્ર ૮ પ્રભુશ્રી મહાવીર
चित्रदेवी सरस्वती वि. सं. ११८४
चिड़ा
famm
सिन्य विका
지역이
Page #270
--------------------------------------------------------------------------
________________
Plate IV
ચિત્ર ૧૦ શ્રી હેમચંદ્રસૂરિ, શિષ્ય અને પર માહંત કુમારપાળ
વિ. સં. ૧૨ ૦૦
ચિત્ર ૧૧ બાજુના અરપષ્ટ ચિત્ર ઉપરથી, તેનું આદ્ય રવરૂપ
કલ્પીને કરેલું રખાલેખન
ચિત્ર ૧૨ શ્રી હેમચંદ્રસુરિ;
ચિત્ર ૧૩ પરમાઈત કુમારપાળ
ચિત્ર ૧૪ શ્રાવિકા શ્રીદેવી
ચિવ ૧૫ ત્રિથી શલ્લાના પુર્વ ચરિત્ર (વિ. સં. ૧૨૯૪)
Page #271
--------------------------------------------------------------------------
________________
Plate V
:
સti)
ચિત્ર ૧૬ થી ૨૧: સેળ વિદ્યાદેવીએ—ઉપરથી અનુક્રમે રોહિણી, પ્રજ્ઞપ્તિ, શૃંખલા, વાંકુશ, અપ્રતિચક્રા, પુરુષના
Page #272
--------------------------------------------------------------------------
________________
Plate VI
Eીતાણા
ચિત્ર ૨૨ થી ૨૭: સેળ વિદ્યાદેવીઓ-ઉપરથી અનુક્ર: કાલી, મહાકાલી, ગોરી, ગાંધારી, મહાજવાલા, માનવી
Page #273
--------------------------------------------------------------------------
________________
Plate VII
e
(9
૦
ચિત્ર ૨૮ થી ૩૧ સેળ વિદ્યાદેવીએ ઉપરથી અનુક્રમે વૈરટથા, અકુપ્તા, માનસી, મહામાનસી
Page #274
--------------------------------------------------------------------------
________________
Plate VIII
ચિત્ર ૩ર થી ૩૬ દેવદેવીઓ ઉપરથી અનુક્રમેઃ 'બ્રહશાંતિચક્ષ, કપર્દિચક્ષ, સરસવતી, અંબાઈ (અંબિકા), લફમી (મહાલક્ષ્મી)
Page #275
--------------------------------------------------------------------------
________________
Plate XI
ચિત્ર ૩૭ દેલવાડાના વિમલવસહીના દેરાસરની છતમાં કોતરેલી સેળ વિદાદેવીએ
Page #276
--------------------------------------------------------------------------
________________
સર
મંત્ર કેટ માટેના સરક્ષા
વાતો
Plate &
Page #277
--------------------------------------------------------------------------
________________
मना
चाकचारण
विशिकलीग जवाहनावारमा बादतगादनि
लसंवियु दिसपदि सिम
मणमएसाअपनदा अहापयदिपादसति ज्ञासामगोमवाधार
बालादविवादविदया
दियायवार्यगाथा MA-आघायसवानालगाडा
ANS
Page #278
--------------------------------------------------------------------------
________________
SAESNENE euleme PUPAJEPPLY
WIRELE
bebisen 22tile
ana
Page #279
--------------------------------------------------------------------------
________________
Plate XIII
ચિત્ર ૪૩ એલોરાની ગુફામંદિરમાં શાસનવી અંબિકા
Page #280
--------------------------------------------------------------------------
________________
Plate XIV
terloo
DER
बाडाना
ચિત્ર ૪૪ શ્રી નેમિનાથ
ha kile]
146) elk
सानामिका अयादिमायमिति
ARTINUEt2thiparineetize
मीडाविताडगावमारवादमा चवदारसामासिवानमिवानियाच दिपवारिसनामयशोदवघनवनिषिध्यक्ष:
सामसुनित्यसल बामविश्वविवि नियमसिंहास्या विश्वमानावानर यसाशवद्यारनामा
GANESH
वाशनशिशजण्यासransनियामतक्षति ययनमदागाधिवाजीमहामादयविस
DEUDAEElanguEURRESTERESEREY eHiencretellengepelHREPLE
E sugebannerse
मासंबंधवाताव शशानक्वेडावायदि सिवaraa यगाबमामयसमा सामुनिकालिस्विना
चीवावमलयालम रिविनकामना मुदियारावाली माता कामासादयाम मगलमदानामा
ચિત્ર ૪૬ અને ૪૭ ઉપરના તાડપત્રમાં પીપાવૅનાથ, નીચે ના તાડપત્રમાં શ્રાવક શ્રાવિકા
Page #281
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૪૮ બ્રાાતિયક્ષ
बताना बाथान नाव
ચિત્ર ૧૦ જૈન સાધ્વીએ
कल कान प्राणा कामया। १३३५
भगल
ચિત્ર ૪૯ લક્ષ્મીદેવી
ચિત્ર પ૧ જૈન શ્રાવિકા
Plate XV
Page #282
--------------------------------------------------------------------------
________________
Flate XVI
ચિત્ર પર અરવિદરાજા અને મરૂભૂતિ
ચિત્ર ૫૩ સાધુ, સાધ્વી અને શ્રાવિક
sen દUBE
ચિવ પ૪ મૃગ બલદેવમુનિ અને રથકારક
ચિત્ર પંપ બલદેવમુનિ અને જંગલનાં પ્રાણીઓ
ચિન પ૭ મેઘરથ રાજાની પારેવા ઉપર કરુણા
ચિત્ર પ૬ શ્રી શાંતિનાથ
નિયતિ -
ચિત્ર ૫૮ શ્રી મહાવીરસવામી
ચિવ પક અ9માંગલિક
Page #283
--------------------------------------------------------------------------
________________
Plate XVII
ચિત્ર ૬૦ ચક્રેશ્વરી
ચિત્ર ૬૧ શ્રી કૃષભદેવ
शिमिालय
मावच्यवाणामरिक रामविमापामसाम
मिथाय
साख सा कामालागासा अायाधिधियायालाय
सशकंदण बाबानायकंदलायगोक मेवाडायमेवामिासा
याममा
चियापासका ययावतारामाधार: खसवासासमा
साबांकानेनहकि
Manालय
सुरवानिमितकाकख्यावश्ला। विमायोमीनियम मिशायणियाला। पापविक्रामथाणसासादियामप्यारणा नानकावनामयागाहीनसिकसि बालवामा होतिरामयाअनुसाणासिारक
सागारासय सहावियामा मामकारकीति खातिरडामिविय
यासावसानंक सामरम्मयावि सयामानुपडि मालासयांसह साताभिसामा
शानामावीसवागण्यामाकागाविण समाविणयंणामकरिखमामिआपछि गुरुसुखवायकारवाईवियागावस मानिाइसंथास्यरुणमुपवायकारणा तीकहानुपातिकमोनिकमिछाकाम
मुक्कामा खाणशामाशा यामामामा पदणीयममा महासाविष्ठा
गावस्मारिका सानिावश्यक पनिवडसावा अधिणीयांश सानयढिगा
ચિત્ર ૬૨ થી ૬૫ ઉપરથી તાડપમાં અનુક્રમે અંબિકા, લક્ષ્મીદેવી, સરસ્વતી, શ્રી પાર્શ્વનાથ
तिमा
नीचसीमा दिनान्सिंब
ऊदिछ
ચિત્ર ૬૬ એક ચિત્ર
ચિત્ર ૬ ૭ મેરૂ ઉપર જન્માભિષેક
Page #284
--------------------------------------------------------------------------
________________
३
मायाको
रा
迪
&
सर
नामवर माणदेशासमा रिति।
गावी आ
सोमाविवरखेडी या महाविमा गायी परकाय आहेत
एसमा सासमा एसएसएसम
सादतपदिकाल मासदार
सम गाव
३ खन्ना। हमारा दिमाग रसादकाला चारागरागदार शादाय॥ ॐ
सुनकोश
निमसाखे
रसम पायसमणीय र दमा एकाद्या सणाकायामासा
ससससस वारारा
साझा
एकसामाहिती सामतः षाडवासिि ि
सरदाराम भादरा तर शिवाजा निराव
एसट
साढसाढस सागरमा साराह वा समससकिया सामाएसमा विक्रेता
समाणसग दिदिवासी समय मिक्ष बुझा समासादिम
यस ऐति महावीर रायग
सम
द्यायचीसि
एकादरगया। दल TUSKETENT
Vilo
PP
दाहा एदनमा हिडे एक सिड मासमास्टर
साखडीपारका बकाशक
खासमा रामसमास
सभी कामगि
So
मासाद
स
व्हावी (एडातंमटर टि
डरावदाना मलय झलाह
शेर
समा RIDERUNNER रद्याकविताविशिष्ट विधा
४३
722
ચિત્ર ૬૮ થી ૭૨ ઉપરથી તાડપત્રોમાં અનુક્રમે પ્રભુ શ્રીમહાવીરનું ચ્યવન, ગુરુમહારાજ શિષ્યને પાઠ આપે છે, પ્રભુ શ્રીમહાવીરના જન્મ, પ્રભુ શ્રીમહાવીરનું નિર્વાણ, પ્રભુ શ્રીમહાવીરનું સમસરણ
Flate XVIII
Page #285
--------------------------------------------------------------------------
________________
ร
MELON
सावध सऊदी नाम
हवासापरिमझा।
PRINSIAL
CHOLERES BUUSTA
पाचा
पार
AVI
बजार
M
ચિત્ર ૭૩ થી ૦૬ ઉપરથી ડાબી બાજુથી અનુક્રમે બ્રાહ્મણી દેવાનંદાનાં સૈાદ રવમ, પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ પ્રભુ શ્રીપાર્શ્વનાથ, પ્રભુ શ્રીમહાવીર
परु विद्या सविनंजग एम डिनार जानवर मद महासाह
Plate XIX
Page #286
--------------------------------------------------------------------------
________________
Plate XX
20
REME
गणानामाडिमायानिामापताणाम याानामानवझायाणामामालापन कासासamammremगला गलोणकालगातासमोसम नानातिंडानादिवतादिनु
मामामाया पासाचनमो
BHERE ||BPLA
हावीरपंचद
IPIDERA
NEERE
mungjilanzameliame Why
122MEE
বাজি
सीमामझायामानमाइकमालपोलासा गोकाणानाममाझागणासहामादन समलटोसवागणीसाहायजामनदास काणानामग्रहमायणसम्मान
शाजामका बालमानामा
BIGIRRE
ચિત્ર ૭૭ થી ૭૮ ઉપરથી તાડપત્રોમાં અનુક્રમે પ્રભુ શ્રી મહાવીર, ગણધર બીસુધર્મારવાની
Page #287
--------------------------------------------------------------------------
________________
Stats
PASS
000000ல்
Page #288
--------------------------------------------------------------------------
________________
IRANI
IELDIRE HTTER 229621
MEEN
ജില ine lejmeju
Page #289
--------------------------------------------------------------------------
________________
OCYXOXO
Ill. ll
Page #290
--------------------------------------------------------------------------
________________
COL
CODO
Page #291
--------------------------------------------------------------------------
Page #292
--------------------------------------------------------------------------
________________
FA
જ
ચિત્ર ૮૬ ઈંદ્ર સભા
ચિત્ર ૮૮ સક્રાના
ચિત્ર ૯૦. મેસ ઉપર સ્નાત્ર મહોત્સવ
ચિત્ર ૮૭ શસ્તવ
Plate XXVI
ચિત્ર ૮૯ પ્રભુ મહાવીો જન્મ અને દેવાનું આગમન
ચિત્ર ૯૧ પ્રભુ મહાવીરના જન્મ મહોત્સવની ઉજવણી
Page #293
--------------------------------------------------------------------------
________________
Plate XXVII
CARE 12REVERS
ચિત્ર ૯૨ સ્વજનો અને રાજા સિદ્ધાર્થ
ચિત્ર ૪ દીક્ષા-મહોત્સવ
ચિત્ર ૯૬ શ્રીમહાવીર-નિર્વાણ
ચિત્ર ૯૩ વર્ષીદાન
ચિત્ર ૯૫ ઉપર: અર્ધવસ્ત્રદાન; નીચેઃ પંચષ્ટિ લાચ
ચિત્ર ૯૭. શ્રીપાર્શ્વનાથનો જન્મ
Page #294
--------------------------------------------------------------------------
________________
ચિત્ર કટ ” પ્રભુ પાનયનો પંચદ્ધિ સાચ
ચિત્ર ૧૦૦ બ્રાઆદીશ્વરનું નિર્વાણ
ચિત્ર ૧૦૨ ધ્રુવસેન રાજા અને ગુરુ મહારાજ
सान श्र
નવા પ્રકાશનો The n
Page #295
--------------------------------------------------------------------------
________________
Plate XXIX
س
मनमो
धागोण श्री॥ कारवा
दाकविशाल
कड सारिकान अनवासासा
विभि
।।सगर
ना
कटाएव
श धिरादानादा सिम - सही पदावधि मासनामध्य
तामिसंग audmeans act
É定F孔求系5
semen
क
इतिकिमान वांसगतिका
कवलष्टाचा
"अवता डाशातठा वावापनि मानसी
वाम
सी
कि
मागादि मोदीधीवा मावाम वादसितन घोपदविधिः।। समोघम
हाता --पदादिविधि
ચિત્ર ૧૦૫ થી ૧૦૯ ઉપરથી અનુક્રમે: કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિને શ્રી જયદેવસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના; સિદ્ધહૈમ વ્યાકરણની હરિત ઉપર સ્થાપના; પાર્શ્વનાથનું ઢેરાસર: શા. વિક્રમ, શા. રાજસિંહ, શા. કર્મણ તથા હીરાદે શ્રાવિકા; આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મૈત્રી કમણ વિનતિ કરે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
なったのは
Page #297
--------------------------------------------------------------------------
________________
11
Page #298
--------------------------------------------------------------------------
________________
लिए रिया पायणिता नामागो सिवासा
पाव एखा एक वासरास मी सोम
पाममा स मीणारकोड
ચિત્ર ૧૩ જમણી બાજુ બીપા ચેનાય કાઉસ ધ્યાનમાં, થની બાજ શ્રીપાયનાયનું નિર્માણ અને ધણેક, પાપની
Plate XXXII
Page #299
--------------------------------------------------------------------------
Page #300
--------------------------------------------------------------------------
________________
छणासमानहायाघरविधिगमाअाविदीया जिनीयवाद्यातापिटाकायोडोनपश्चामावति मध हिाकारावाझिलयासधरावासालिराविरिलिश यणक्षारकमाएकालकाविधानिमितविक्षशीला
सचिहापमान हातिधतिको हाहण्वाधि याममाधाच्या शासन
Page #301
--------------------------------------------------------------------------
________________
Ty
220
ચિત્ર ૧૧૪ થી ૧૧૮ ડાબી બાજુથી અનુક્રમે નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપો
Plate XXXV
Page #302
--------------------------------------------------------------------------
________________
Plate XXXVI
कृपा
nunarana
धमा
चित्र 114 थी १3० नाटयशालनाला २५३थे।
Page #303
--------------------------------------------------------------------------
________________
tilaus
अक्षरयता
Plate XXXVII
ચિત્ર ૧૩૧ થી ૧૪૨ નાટથશાસ્ત્રનાં કેટલાંક વરૂપે
Page #304
--------------------------------------------------------------------------
________________
Plate XXXVIII
ऊँतिस्परमिंदिरकरिक रक्रीडाधियानातुनी ल्याउष्टयानिचनिजर निघ्नंतितिरात्मनात्यवेक जयंतियवासिकलाामालिं ग्पमताताशीनाशापन पब्रिकाशकिराम्टष्टामि वाप्रयसी॥३
સંજના ચિત્ર ગુજરાત સંપ્રદાય; ઉપર ચિર ૧૪૩ નારીકુંજર (રતિરહસ્ય) નીચે-ચિત્ર ૧૪૪ થી ૧૪૭ ડાબી બાજુ મથાળેથી અનુક્રમે
पूर्णन, नारी, नाश, नारा२.
Page #305
--------------------------------------------------------------------------
________________
Plate XXXIX
સંયેજના ચિત્રો (હિંદુ સંપ્રદાય) ચિત્ર ૧૪૮-૧૪૯ ઉપરથી અનુક્રમેઃ નારીકુર્કટ, નારી અ% જમણી બાજુ (રાજપુત સંપ્રદાય) ચિત્ર ૧૫૦-૧૫૧ ઉપરથી અનુક્રમેઃ નારી કુંજર અને નારી અધ
Page #306
--------------------------------------------------------------------------
________________
Plate XL
ચિત્ર ૧૫-૧૫૩ સંયેજનાચિ: નારીકુંજર (રાજપુત સંપ્રદાય)
ચિત્ર ૧૫૪ સંજનાચિત્ર: પ્રાણી કુંજર (મુગલ સંપ્રદાય)
Page #307
--------------------------------------------------------------------------
________________
- ચિત્ર ૧૫ કામદેવ
समसार करताह NORIEनयमनगमभिरकरलालसकिस्तानमाOUR
श्रयारागनाभिसमिळवात्रमिकवितासुननश्ययामय फिजियमभोपाणिनीयाध्यामिकाम्यावाशमर्कयो मासि अमामवमिसग्विभिमानकायसिमकप्रनिनिमीमाश्रुप
यातिपयलणमियतकमासनश्यामसिकता मनमामिछानविननलिनाकांकशमिलने पर जनरल मारावधामामामाण्यवाणाका भाकराकरकोरिया
RBायकवानमनगमुमुकायबापवामिणबाजार गायकवानमित्यावशमविनि विमा बनिविससममिरवि शकगायकामालावाहिकावामनाममनुका प्रवीमि मिहिस्यावामरामशगुरोक जिल्लामाका निवाहिशशातामस्यामा परवानाकलमशानभवाटारनावक विकचिनराम्रारामानिविणकामयीन साविती वारयमिशिग्नविलाaaनिलिमालकाकडानाजी गीतिकाधीकामलमपाल कापीनानागार गुमाऊपणानभन्नाविवशतनामालकासाकारsasशाकका बीजामासमलिंगमावर जाणारखानिन्छ। कामगिमाविकमाविमा विश्वमक्षावारणमाती
ચિત્ર ૧૫૭ સંયેજનાચિત્રઃ હર-હર ભેટ
ચિત્ર ૧૫૬ ચંદ્રકળા
Plate XLI
Page #308
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧પ૮
INT
(
ચિત્ર ૧૬૦
htt
॥
ચિત્ર ૧૬૧
โรง
|| -
કીકત એ
ચિત્ર પ
hal
ચિત્ર ૧૫૮-૧૫૯ સંયેાજનાચિત્રો અને ચિત્ર ૧૬૦-૧૬૧ મંત્રા: પંદરમા સૈકાની પ્રતમાં હાંસીના સુશોભનોમાં મત્રાસરો તથા પ્રાણીઓની સંયોજનાનો નગ્ને
Plate XLII
Page #309
--------------------------------------------------------------------------
________________
XXXXXX
XXXXXXXXXXXXXXXXX
Page #310
--------------------------------------------------------------------------
Page #311
--------------------------------------------------------------------------
________________
PA
B & GID
ચિત્ર ૧૬૪ ચદ સ્વા
DARA
Plate XLV
Page #312
--------------------------------------------------------------------------
________________
SHEEM
Thanee
Page #313
--------------------------------------------------------------------------
________________
वार्थित भियागनैः शनैर्मावरं कमनिवीद सादरंगमा मानमरविंद लोचनंावनादया तंजानिशी १०३॥ श्रस्तु नित्यमरविंद लोचनः यममरार्वितातिः॥ स्यादमरसीरुहा मृतंसेगमानमनिष्ठताश्वरिः॥ १४॥ श्रारख
D
Plate XLVII
ઉપર ચિત્ર ૧૬૬ પાલખીનું સંયોજન ચિત્ર; નીચે ડાબી તરફ ચિત્ર ૧૬૭ પૂર્ણકલશ; અને જમણી તરફ ચિત ૧૬૮ પ્રાણી યાજનાથી
કરેલું. ઊંટનું આલેખન
Page #314
--------------------------------------------------------------------------
________________
DESSER
ह
हया
ग
र
नाव
तदाश्रयमवसय उमादपइति श्रीकालिका वयोश्रीधरिनिः। इति
कान्तारमा विद्यावारतिङगपयड कितीद पार्यकघादिपत दतानिवाश्यक १३० श्री कालिकाचार्यकघास नमः || || ॐ ||
ચિત્ર ૧૬૯ સંવત ૧૩૮૯માં શ્રીધર્મપ્રભસૂરિએ કાલકાચાર્ય કથાની સંક્ષેપમાં રચના કર્યાના ઉલ્લેખ
ચિત્ર ૧૭૦ શ્રીશકેંદ્ર શક્રરતવ ભણે છે
लक्ष्मी
ચિત્ર ૧૭૧ શ્રીલક્ષ્મીદેવી
Plate XLVIII
Page #315
--------------------------------------------------------------------------
________________
HERNA वातीस विसादादिना वयकालम लगण्डावस रहमकान्त
यासंघाडगा पदमित मंचाइमेधक याडायमा रससरसरत
ઉપર; ચિત્ર ૧૭૨–૧ ૭૩ પ્રભુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ, શ્રીનેમીનાથનું નિર્વાણ; નીચે: ચિત્ર ૧૭૪-૧૭૫ શ્રી જન્મમહેરાવ, શ્રી પાર્શ્વનાથની દીક્ષા
Plate XLVIX
Page #316
--------------------------------------------------------------------------
________________
Plate L
આ
કેરી
ઝરી
AISE ET
2
2
0
0
ચિત્ર ૧૭૬
કેપસૂત્રની સુંદર કિનારો • પંદરમે સકે.
યત્ર ૧૭૭
Page #317
--------------------------------------------------------------------------
Page #318
--------------------------------------------------------------------------
________________
Plate 1.11
24)
ચિત્ર ૧, કલ્પસત્રનાં મુસભાના
Page #319
--------------------------------------------------------------------------
________________
SON
Page #320
--------------------------------------------------------------------------
Page #321
--------------------------------------------------------------------------
________________
Plate LV
ચિત્ર ૧૮૨
કપત્રની સુંદર કિનારે • પંદરમે રે
ચિત્ર ૧૮૩
Page #322
--------------------------------------------------------------------------
________________
Plate LVI
a hd phila S
ચિત્ર ૧૮૪
ચિત્ર ૧૮૬
શકેંદ્ર રાક્રસ્તવ ભણે છે
હવેગમે પન
TULCE
ચિત્ર ૧૮૫
ચિત્ર ૧૮૭
Page #323
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૮૮ સિદ્ધાર્થની કસરતશાળા
ચિત્ર ૧૯૦
R] :
એક ન
ચિત્ર ૧૯ સિદ્ધાર્થ નાનગૃહમાં
ત્રિશલા સિદ્ધાર્યને કામના વૃત્તાંત કહે છે
ચિત્ર ૧૯૧
Plate LVII
Page #324
--------------------------------------------------------------------------
________________
Plate LVIII
ચિત્ર ૧૯૨ ગર્ભના કરડવાથી ત્રિશલાનો આનંદ
ચિત્ર ૧૪ આમલકી ક્રીડા
amena
X
ચિત્ર ૧૯૩ થી જાગરણ
ચિત્ર ૧૯૫ વર્ષીદાન
A
SIMIA 14
Page #325
--------------------------------------------------------------------------
Page #326
--------------------------------------------------------------------------
Page #327
--------------------------------------------------------------------------
Page #328
--------------------------------------------------------------------------
________________
Pinte LXD
ચિત્ર ૧૯ કલ્પસયનાં સોભને.
Page #329
--------------------------------------------------------------------------
________________
Plate LXIII
5 | |
ની
- મી
V
//
છે
?
ચિત્ર ર૦૦
શ્રી ચંદ્રલેખા પાલખીમાં દીક્ષા લેવા જવાનો પ્રસંગ
ચિત્ર ૨૦૧
.
ચિન ૨૦૨-૨૦૩ પંચ મુષ્ટિ લાચ
Page #330
--------------------------------------------------------------------------
________________
Plate LXIV
ચિત્ર ૨૦૪ શ્રીમહાવીરપ્રભુના કાનમાં ખીલા ડોકવાનો પ્રસંગ
است.
ચિત્ર ૨૦. માના પંચાસિંતપ
22
ચિત્ર પર્પઝોન અને ગોવાળના યુિ
wwwwwwww
ચિત્ર ૨૦૭ કમઠનો ઉપસર્ગ
WAWIN
Page #331
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૦૮ શ્રીપાર્શ્વનાથનું નિર્વાણ
אאאט
37
ચિત્ર રત॰ર્થાધિરાજ શ્રીશત્રુ જય
Plate LXV
ચિત્ર ૨૦૯ શ્રીપાર્શ્વનાથનું સમવસરણ 52 5210
ચિત્ર ર૧૧ મહાતીર્થ શ્રીગિરનાર
Page #332
--------------------------------------------------------------------------
________________
Plate LXVI
મ
ચિત્ર ૧૨ કુમાર અનિનનું બાહુબલ
a timli
-------.....
આ એ
ચિત્ર ૨૧૩ લક્રીડા
ચિત્ર ૨૧૪ ઉપર: શ્રીનેમીનાથ ઘેાડે બેસીને પરણ્યા જાય છે; નીચે. હરગીઞાના પોકાર સાંભળીને રથ પાછો વાળે છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
ક
Rochser
ચિત્ર ૨૧૫ શ્રીવ્યદેવ
ચિત્ર ૨૧૭ શ્રીબાહુબલિની તપસ્યા
The 15 BR
Plate LXVII
ચિત્ર ૨૧૬ શ્રીમાદેવાની મુક્તિ
ચિત્ર ૨૧૮ શ્રીષભદેવનું નિર્વાણ
Page #334
--------------------------------------------------------------------------
________________
Plate LXVIII
===
=
ચિત્ર ૨૧૯ શ્રી ઋષભદેવનું પાણિગ્રહણ
ચિત્ર ૨૨૦ રાજ્યાભિષેક
ચિત્ર ૨૨૧ કપત્રનાં બે સુંદર શોભન–આલેખને
Page #335
--------------------------------------------------------------------------
________________
Plate LXIX
દહs
ETS
,
ચિવ ૨૨૨ કોરાનુ
ચિવ ૨૨૩ શ્રી આર્યલભદ્ર અને સાત સાધ્વી બહેનો
T
TAT THE
રાશિ
CO
ચિત્ર ૨૨૪ શ્રીજીંબુ કુમાર અને આઠ સ્ત્રીઓ,
ચિત્ર ૨૨૫ શ્રીરાસ્વૈભવ ભટ્ટ અને જૈન સાધુઓ
Page #336
--------------------------------------------------------------------------
________________
Plate LXX
J
26:
Tummines
ચિત્ર ૨૨૬ શ્રી આર્યવના પુણ્યપ્રભાવ
ચિત્ર ૨૨૮ ભારવ દુષ્કાળ સમયે સાધુએનાં અનશન
ચિત્ર ૨૨૭ શ્રીવસ્વામીની દેશના
ચિત્ર ૨૨: કુતકાલેખન
Page #337
--------------------------------------------------------------------------
________________
Plate LXXI
萨克登塔參资义务大会
" 人文
| | 工 932G) . T . , ,
4
ચિગે રે કઇ કહધરનાં સાભને
.
Page #338
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૩૫૪ દર્શાવે
LEXU
Page #339
--------------------------------------------------------------------------
________________
CAYDURAYED ZATEN
ચિત્ર ૨૧૨ માં
Plate LXXlller
Page #340
--------------------------------------------------------------------------
________________
Plate LXXIV
ચિત્ર ૨૩૩ ગર્ભ નહિ ફરકવાથી ત્રિશલાને શેક
ચિત્ર ૨૬૪ સાધુ સામાચારીને એક પ્રસંગ
ચિત્ર ૨૩૫ આર્યધર્મ ઉપર ઇ ધરેલું છત્ર
ચિત્ર ૨૩૬ મહાવીર નિર્વાણ સમયે ચતુર્વિધ સંઘનું દેવવંદન
Page #341
--------------------------------------------------------------------------
________________
Plate L.XXV:
SHAN
ચિત્ર ૨૩૭ ગણધર શ્રીગામ
ચિત્ર ૨૩૮ શ્રી સરસ્વતીદેવી
वास सान
ormonionaries
मा
RomaAAAAA
AGRBODOORAMAMTARKHATARNAMAT
लसा सासू इसपि
मधेतग नामण शारणा सायचा
दोहा लणेशा
सादि
जब
सा रावं
ચિત્ર ૨૩૯ થી ૨૪૧ અનુક્રમે શ્રીમહાવીર, જંબુવામીની આઠ સ્ત્રી એ, મૃગાલોડીઆને પ્રસંગો
*
Page #342
--------------------------------------------------------------------------
________________
BOLBAमावावराणायाममा तागीतामासिहागीममोशायाशा मानवशायापानमोलोएसवसार सापचनमोझयमिपावणणा मुलाएँधमसिंपटमंदवाड़मग। एकालेपावणेसमएगासनताका गवंसह वारपंचहत्तरेहानतिजा हिंपचाईवछतदिळी
पाधियाशा
SRA
सामवनरावया डासहन्यासकारवाससत्तास सनियमिलापयामदापाका २ सेवनयशाइपदसदि जाता यस कालिदा पसार्ययोमा कलामकलियाविनाविदारितच
कारालमडनाशाजादेश CONTIREMEEाय एकमेसादामा
विवाण्यासधाानमारामायणासाय यजीसनत्तयासवागारणानधारमा समताराहामायापाशतिगंधा एवमवरेवासेनसाहिरागाग्रीमान सिनियाधिक्यावधमदाससाहार वावरतगबामानिमराजमण्डिालाया कमलराजमायायायानाशालखित सवादासनाठाविसमस्तानाशा
Plate LXXVI
ચિત્ર ૨૪૨-૨૪૩ ઉપરથી અનુક્રમે શ્રી મહાવીરનું યવન; સંવત ૧૫૨૨માં કમલસંયમપાધ્યાયના ઉપદેશથી લખાએલી પસૂત્રની સુંદર પ્રતની પ્રશરિત
Page #343
--------------------------------------------------------------------------
________________
Plate LXXVII
गवेगानामामचतिज्यराण मोठयदेवयाएनगवतीए याददाका श्दानीमका दिशामापारल्यान यस्यातिसंबंाधाशमा उक्छ मान्दा दामनवप्रयासक्त कार
याद्यानपामयूहागडयात एपसवथा वाशिमवेकानप्रतिपक्षका उदएकाद। वाद्ययातनावप्रतिधण्यात मिनिक प्रयधाता गियाइत्यादि अयमादियोकवावारखंड मामलायमाया मायविकार नासिकलनानियवासितामणिमादियाकेगा, यकीन मियानुनमुन्ययाम पसलियलाउनियाकारका प्रथम वषयममकरणंकवर दिली
हवामाका जम्यधरण बतायरमेश्यमादिनिःषयमवर्षकरोति क्षे त्र विनय
मादिनिवारयति प्रथमावीगादा कशाधगाणाय मिनबिरादणायसव एषयरुगवासयविन्तं मायनांचयसिदान्त्रतिनि'
द्वारगाथा मास जगान गादियाजीवविधिकहाबणानस्मभुल गयधारतरसमामात जिगदिया जावप्रचारमकासाथानमा माखण्यधारनामासयम बीमारउनक
मसाममयमर वारुया एयरादियस्त्याउनाबुधवाश्यागमा पकमलजगन
शिवधनरमधीवजापनमन्यापक्षयाय वमनमान्दा ससदारामनवमीमाया। "न्यायमणवादासंयमहासमपार नियं वाकाकाणशाणाड्यादामा मयायत राणादामा नाराजयगाथा यमामानिरिक्षमायनमान श्वानारमाणविरह
स
नियमावगादा समद्धको अगादयतनाम यादति निलि खिकरखवा विविधांगन नयानयनि नशगयमिशिवक्षत स्पव्याख्यान समय परम्द मगतिगादी का यामागोमा देयम विविधपदयाहा किसाशवासियानि प्राणाजागययामागारछ पलायनरायन दणाद।
नियरयकरालिकाम्या ग्राहियनानिमाणका विशाकमनिससमसिस्लिनिकतावमा विनामसगिमायनसायसमध्पादनाममा TIDIN
E nाभामरवामिनाथाशश्वाचालाननाकार दिपटिकापुरमवरसुरवरशेगा २ मिलिमानादानियवासावामानावर शमबटियारकासारखाकरमाकरियालामाल विशनपानिलकामावनिशस्यद जाना मदनामनामाझमवावा देशाताविक्रमामाशयलिलावालाकामनागमया स्वरूपाध्यामिरजालकर्मिपाव मसमकालावितामकिशमिमता मारमादिकालरलमनामावनिमश्वगानिaraस्वामयुखनिर्मलगानीमकल वयालयमावनिनवदिटीमवरायडलकनी सपछवाक्यमवयथाशिकसासमायभवादा बाधासदाचारयरामा बागवानमाहिदीनtaमानाLEmaiIRAATातासमवादयाना माविकारा निय बासनमाजनिरिनासग योलयाची किमयाकारणपका रिकायराशीमाश्माकानधाउधारा कल्याणकश्यविवारविशाल सहशमादधुसफला जिल्यमाणाविना थापानामविसदसला समाज्यशासायनिक्षमा मगधनाया यस्यारीरसाग्यशिशुमायादवकरके त्याशिमददगादानियवाणभटामा उनले ऽयापान करणशियावविधानिध्यविनिवभार महागारमयशवयासारशारक्षकमा समोर दिलवावाचारवासव्यायशासवाकानि दिवाकायदेवाक एनवायानजायसवनदाननविनितस्मनिका श्रीदिवशीरिवा श्रीकाकरनियनि १२ नस्यासननियनिवासतियाश्चमश्यकत्यारवाहमसनाधिनयनिजगकावनाबाकावस्थामा नियन्त्रमा
आ जायारमाइरिनिनासाया शवारविराजमानामाानाजिनम्यान निदेवाननाननागमति माजा रामाविमायनशानाधरण छ सब युवा
ચિત્ર ૨૪૪-૨૪૫ ઉપરથી અનુક્રમે શ્રીમહાવીરનું સમવસરણ; બીમાલવંશી દેવાના સંગ્રહ માંની નિશીથ[િ ની પ્રત કે જેમાં સંવત ૧૫૦૮માં ગુજરાતમાં પડેલા દુકાળના ઉલ્લેખ છે
Page #344
--------------------------------------------------------------------------
________________
विनमाण नम
श्रदालनाट
त
ADA
मनश्शान समा
महार
am
ਵਸ ਅਤੇ ਗੁਰਬਾ
वयमुन
सागल तिमीलिए
maharanीय
Tetapi Eradua
विमान कसण् Sinensisaa
33
राजमार Mail विभा
समाधानाला कित GUOMENERGOMBO camalasore आकाराग
विमान
ि
ચિત્ર ૨૪૬-૨૪૭ ઉપરથી અનુક્રમેઃ શ્રીમહાવીરપ્રભુનું ચ્યવન; પંદરમા સૈકામાં લખાએલી એક સાવર્ણાક્ષરી પ્રતની પ્રતિ
Plate LXXVIII
Page #345
--------------------------------------------------------------------------
________________
Plate LXXIX
CH
alisa
TER
பாதும் வாட
मोतारेनिहायेषानानातान्यवकस्यचित्।। इनितीशकोडवा
नवासीकत जगवतीमाहात्मानमानना
कारवाया विरणातामसावीनाधिकीयात्रिधादि ताताशवचडिकाग्रस्तिकाजगवतायता यागनितान्हाररक्ता महाकालीनामागणामधुकट जनाशायोजशवोडजासन । शिदवावकाशनाशपाही जनतागवायाराजमानी त्रिंशालावनमालया।विस्फुरद शनदेष्ट्रातानामरूपाक्निमिय
তুলোয়লীলাস্কনি महात्रियो॥४ङ्गबामंगवाल चक्रपाशमुदिता परिचकामुक ।
ચિત્ર ૨૪૮ થી ૨૫૦ ઉપરથી અનુક્રમે શ્રી સરરવતીદેવી; પ્રભુ શ્રી મહાવીરસ્વામી; બીર રેતીદેવી
Page #346
--------------------------------------------------------------------------
________________
कंठासकालमादलधएमालव कृम्लोनसितकाससकातिनालाए झानरालरजनाकसवारूलालवदाम देमुवदनक्सादववालारधमलम दिलससायनियमितवाउंदरामद नकदचिवधयवदतवदनाबुजातम राणायाम्नासप्रतिमपिताधरसथतिवे यतिकारणाशामदयनमः।
GIराधाक
नारायणायनमइत्ययमेवसत्यसंसार घारविषसंदरणायमाटप्यंत्रसामन शमदितासुरागानाशनराममदिशाम्य हमधारयजतिश्रीपरमहंमाश्वानक पापादविमंगलविरचिताश्रीशलगा नसुतिरातिमाश्चराणलगवाय11जागा
Plate LXXX
ચિત્ર ૨૫૧ -૨૫૨ બાલગોપાલ સ્તુતિના ચિત્રપ્રસંગે
Page #347
--------------------------------------------------------------------------
________________
Plate LXXXI
जापासिराबाद्यसविमंकाशात मारावासरवामधाकवाकामनांना राधववसूचनामांकामावकाता रपल्लवंपिबनादमधुरमधुरक्षिधर पाचवयोमदत्याक्थयरहमिका रामिदिशानदेसामायिमखिया निदसामयिमसलिमुफदस्मरव मारविदात श्रवणनियधाममात्र
तपाणनाथा
देणो
अपरावभिनवनितत्परामारा, अकानामयिागापक्रवावद देशवकयामदानकलिबीलाही साकशकलायोफ॥२६E मरकंतलारचितलोललालालके कनकणितकिंकिणाललिकाम स्वलाधनाकारणलफलकस्कर कनकऊंडलामादाममरक मानासमदतलिशाय्या
ચિત્ર ૨પ૨-૨૫૪ બાલગોપાલ સ્તુતિના ચિત્રપ્રસંગે
Page #348
--------------------------------------------------------------------------
Page #349
--------------------------------------------------------------------------
________________
MN
VY
MAN
w
Page #350
--------------------------------------------------------------------------
________________
Plate LXXXIV
E
ચિત્ર ૨૫૭ ૬, સૂ. અ. ૧૧ કલેક ૧૬ થી ૩૦
ચિવ ૨૫૮ ઉ, સ્ અ, ૧૨ લેક ૧૯ થી ૩૦ .
=
==
=
=
‘ચત્ર ૨૫૯ નરકની યાતનાઓનું દૃશ્ય ઉં, સ. અ. ૧૯
- ચિત્ર ૨૬૦ મૃગાપુત્રનાં માતાપિતા | ઉત્તરાયુન સુત્રના ચિત્રપ્રસંગે
Page #351
--------------------------------------------------------------------------
________________
Plate LXXXV
VAL 20 = = al
ચિત્ર ૨૬૧. સૂ. અ. ૨૦ શ્લોક ૧૯ થી ૩૧
ચિત્ર ૨૬૨૬, સૂ. અ. ૨૧ શ્લોક ૪ થી ૧૦
ચિત્ર ૨૬૩૬. સ. અ. ૨૨ શ્લોક ૩૩
ઉત્તરાધ્યયન સૂત્રના ચિત્રપ્રસંગે
----
• ચિત્ર ૨૬૪ ૯. સુ.અ.૨૩
Page #352
--------------------------------------------------------------------------
________________
ஸ்
灵
ચિત્ર ૨૬૫ શ્રીસાલિભદ્ર અને તેની બત્રીસ
Plate LXXXVI
Page #353
--------------------------------------------------------------------------
________________
Plate LXXXVII
AOOXED
S
海
APPLE
自
質
ચિત્ર ૨૬૬ શ્રીમગધરાજ શ્રેણિક અને સાલિભદ્ર
Page #354
--------------------------------------------------------------------------
________________
Plate LXXXVIII
ચિત્ર ૨૬ ૭ શ્રીધર્મસૂરિની ઉદ્યાનમાં દેશના
Page #355
--------------------------------------------------------------------------
________________
Plate LXXXIX
ચિત્ર ૨૬૮ શ્રી મહાવીર પ્રભુનું સમવરણ
Page #356
--------------------------------------------------------------------------
________________
| Sers
NAVIMUSANA MUSS
ચિત્ર ૨૬૯ દસ ભુવનપતિના છે
Plate XC
Page #357
--------------------------------------------------------------------------
________________
Plate XCI
ચિત્ર ૨૭૦ સૂર્ય અને ચંદ્ર તેનાં વાહને સાથે
Page #358
--------------------------------------------------------------------------
________________
子
Place XCI
Page #359
--------------------------------------------------------------------------
________________
きらら シン
Page #360
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૭૩. મેરૂપર્વત
700
ચિત્ર ૨૭૪ જંબુવૃક્ષ
Plate XCIV
Page #361
--------------------------------------------------------------------------
________________
Plate XCV
©©©©©©©©©©©©©©©©©© O} :
વિત જJITSજOP
= 4 ,
022
SER
OOK
ચિત્ર ૨૭૫ આઠ યંતરેન્દ્ર
એક U UDI છેલાજ ઘin Tips -
( શe-thm
(dri૨ad Brain
TI
- A
S
= (tal BJ9a
- STUTI
ચિત્ર ૨૭૬ આઠ યંતરેન્દ્રો
Page #362
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૭૭ દેવોની ઉત્પત્તિય્યા
Plate XCVI
ચિત્ર૨૭૮ ચક્રવર્તીનાં ચૌદ રત્નો
हाट मध्य मिटरमा कप्पे दिमाग घ्याल लकजा हुवरिस ॥ ११॥ त्रयं रात्मक लोकस्य विनाग
वावविश्वाचक्किय् एाइ॥१३॥ इक्वि उदत्रानो स्थापना
:11
Page #363
--------------------------------------------------------------------------
________________
चकशतिस्थाई वाचष टेनस हवः पान काहपनि गुन्धावतायागम
निनादवासंति सका वामरा कंसा चिय एकंदे वहां प्रादायथागनिन
कागबाध्यातरमावस्यशिक्षिवलिंग मारता नामापुस्ता ततः सादवानदायद्यात
नयानपावमिरामांगतगारावागातहशतवादयामा प्रान्तावातमा ताषयानाविसमा यितिविनम्यानदिनाप्रगानकायमाबादमासामलाशयायमा
सामनपारा पवितवंजातंजस्या-गानाः पुनकिनमा वाराहयकर्यब पुथ्फगवानारा यामेघनशरियाग्राहयतित्राविविधयतकदेवतमसमतावमक्ष यानिनिता देवानामग्यासयनिसमा वामतानाचलासतानारामा रुपयन्यागत
Saamana
GANG
वामनपशवरयणायया जमायाराममनकतवानाधायादामध्यप्रतवयुवाकाचवरणवश्मादसवता aaiमियालयाश्रमदानामनाता:जनजीवामन मलयानयारक्षमावविध्यागयुगमनास्ताका विश्वकरयलियापकंपादपारितवाय त्यादिवतमिन्पादयसकोणलामाकागत्यान्वितमात्र
यामागवावाकरहातहासादिनयतववादस्वायतदानमयातवदवानलसम्बना माला
विवागतयंदाज तिमापतितस्ततादिनाघयावयाच्यादा पातापाय स्वातवर्धकार
नाश्त्र वनजातरः सतानामधदानी Antiqविचा
या गायत कट सारताहजि-TURE गद्यानसाधनाचगणपणशयानानमन्व
युसश्त्याक्रपद मतगताधमारतकतामघऊभागनोदियान्युत्गुबशरमयामुत्प रात्पमत्यहता दाम कमाभारतीवारवााग्यमाराध्मतमामात सनयनोमवावजयादमानयुशनवत तामऊमारकथा हतार भागनियातलीमापाध्यायकिलविजयगामामायभावमयावजयगावरावताया कन्ययवाधिकायमः कणसमाप्तःयमान नियातकयसमस्यानामावालगनाशाजमागमायामा
ચિત્ર ૨૭૯ થી ૨૮૧ કપત્ર સુબાધિકા રીયાક્ષરી
Page #364
--------------------------------------------------------------------------
________________
hkh] th11-15 } 1
222 bic
Plate XCVIII
E ELE
-TEELITTL
IEEEE
CLIE HEILIPEI
Y
SLERAL
GRC Colut
Page #365
--------------------------------------------------------------------------
________________
(શરીરંજન યંત્ર)
vપYAી
Elegal થયage
ચિત્ર ૨૮૩ વીસ સ્થાનકનાં વીસ ચિહનો
Page #366
--------------------------------------------------------------------------
________________
डाक निसा १३ पास
सघनसाध 08 शनि दास कचरबा।
PAR
ચિત્ર ૨૮૪ નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરમાઈ
Plate C
Page #367
--------------------------------------------------------------------------
________________
Plate CI
કે વેર વાર
IMG
s
ચિત્ર ૨૮૬ કાગળની પ્રત ઉપરનું એક શોભનચિત્ર
ચિત્ર ૨૮
સંગમ વાછરડાં ચારે છે
નીચો તાજીત:
दीधरणिद्रपदाता
ચિવે ૨૮૭ પાર્શ્વનાથની મૂર્તિનું રેખાંકન
ચિત્ર ૨૮૮ શ્રીપાલની નવ રાણી રથમાં બેસીને વાંઢવા જાય છે
ચિત્ર ૨૮૯ શ્રીલ સુખપાલમાં બેસી વાંદવા જાય છે
Page #368
--------------------------------------------------------------------------
________________
3112
---
6.
ચિત્ર ૨૯૦ વવહાણ
ચિત્ર ૨૨ રનકીપના કિનારે વહાણ
.-.-.-.-.
ચિત્ર ૨૯૧ રત્નક્રીપના કિનારે વહાણ
ચિત્ર ૨૯૩ ધવલ શેડ ચાર મિત્રો સાથે શ્રીપાલને વહાણમાંથી પાડી નાખવા મસલત કરે છે
カル
434
.
Plate CII
Page #369
--------------------------------------------------------------------------
________________
nની
આપી
Plate CIII
IgESIDERGIES
ચિત્ર ૨૯૪ માંચાની દોર કાપી શ્રીપાલને વહાણમાંથી દરિયામાં ધકેલી દે છે.
ચિત્ર ૨૯૫ રાણાનું યુદ્ધ
ચિત્ર ૨૯૬ રવયંવર મંડપ
ચિત્ર ૨૯૭ અજિતસેનને મુકા
Page #370
--------------------------------------------------------------------------
________________
Plate CIV
sy
Way R.
(
M)JN[ P\)(T )
આથી
છે.
15tbibly
5
.
5 NR
N
ચિત્ર ૨૯૮ સુખડના સુંદર બારીક કોતરકામવાળી એક પેટી
(શ્રીમાન કરતુરભાઈ નગરશેઠના રૌજન્યથી)
Page #371
--------------------------------------------------------------------------
________________
Plate CV
રાધા
*
હજાર
કે દ
રદ
ચિત્ર ૨૯૯ ઉપર: સુખડના બાજડમાં જંબુદ્વીપને સુંદર નકશે તથા ચારે બાજુ ચાવીસ તીર્થકરની ચરણ પાદુકાઓનું સુંદર કોતરકામ
નીચેઃ બાજહનું એક પડખું જેના ઉપર ચાવીસ તીર્થંકરની મૂર્તિઓ છે
(શ્રીમાન કરતુરભાઈ નગરશેઠના સૈજન્ય થી)
Page #372
--------------------------------------------------------------------------
Page #373
--------------------------------------------------------------------------
________________
Plate CVII
-
- -
-
-
-
-
ક
સર
-
થી * * *
*
* નિત પર * * * * * * *
* * * *
કર -- --
મ
*
*
Ass
* * * કરd
.
ક
કહે -
ચિત્ર ૩૦૧ આકાશપુરુષ
નર
-
-
૨
Page #374
--------------------------------------------------------------------------
_