________________
નાટચશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે
‘આ કામ કરવાને હું શક્ત છું' એમ અભિમાન અતાવવામાં તે પ્રયેાજવું. આના ચિત્રને આદ્યૂતના ચિત્ર સાથે સરખાવતાં સમન્નરો કે બંનેમાં એક જ ભાવ લાવવાના પ્રયત્ન છે; છતાં દ્ધાહિતમાં ડુંખલ બિપાનનો ભાવ વધુ છે, ત્યારે ધુણાવવાના ભાવ ઉપલા બિમાનને ગણુ બનાવે છે. પરિયાતિ (ત્રિ નં. ૧૩૪)
તમાં માથું
૫
ગોળાકારમાં માથું ફેરવવું તે પરિવાહિત,
લજ્જાના ઉદ્ભવ, માન, વલ્લભાનુકૃતિ, વિસ્મય, સ્મિત, હર્ષ, અમર્સ, અનુમેાદન, વિચાર વગેરે માટે આ પ્રયેાજવું,
આની વ્યાખ્યામાં ‘નાશા'માં તથા ‘અ’માં જુદું છે. 'નાસા'માં વારાફરતી પડખે ફેરવવું તે પરિવાહિત’ એમ છે, તો 'અ’માં ‘ચામરની પેઠે પડખે ફેરવવું તે પરિવાહિત’ એમ છે. 'નાશા’ની કંઇક પ્રતમાં ઉપર મુજબ (‘સર' મુજબ) પાઠ મળે છે, ખરી રીતે સર'ની વ્યાખ્યા બરાબર ખાતી નથી. એની વ્યાખ્યા કાતિની વ્યાખ્યાથી ખાસ તુદી પડતી નથી. પણ તારા અને 'નો પર મુળની વ્યાખ્યા પસ્યિાતિને લેવિતી કે પાઉં . વળી, વિસ્મયાદિ બાના બતાવવામાં ગામરનો પડે પડખે ફેરવવું’ એ વ્યાખ્યા ઘણી અનુકૂળ થાય છે અને ગોળાકારમાં ફેરવવાની ચેષ્ઠા તા ઉપરના એક ભાવને વ્યક્ત કરતી નથી. તેથી ‘અદ’ અને ‘નાશા’ની વ્યાખ્યા અહીં સાચી છે એમ લાગે છે. આનું ચિત્ર આ વિશે કંઈ પણ કહી શકે તેમ નથી. ચિત્રની નર્તકીના માં પર લેનની આવિર્ભાવ ૐ માન હોય તો બન્ને, પણ એ બાવા જરા મૈં સ્પષ્ટ ની, અચિત (ચિત્ર નં. ૧૩૫)
પડખે, ખભા ઉપર જરાક નમાવવું તે અંચિત.
રાગ, ચિન્તા, મૈાહ, મૂર્છા વગેરેમાં તથા દ૨ેળી ઉપર) હડપચી ટેકાવવી પડે ત્યારે એ પ્રયાનું આની વ્યાખ્યામાં જરાક શબ્દ આ પ્રકારને સંધાનતથી જુદો પાડે છે. આ પ્રકાર ભરાદમાં સ્વીકારાયા હતા એટલે ધાનત ન સ્વીકારાયા હતા એમ લાગે છે.
ચિત્ર ઠીકઠીક ભાવ બતાવે છે.
નિર્દેશ્ચિત ચિત્ર નં. ૧૬૬)
ખભાને ખૂબ ઊંચા લઈ ડોકને એમાં સમાવી દેવી તે નિહંચિત.
વિલાસ, લલિત, ગર્વ, વિષ્લેક, કિકિચિત, માર્મિત, નિત, માન, સ્તન્ત્ર વગેરે દર્શાવવા તે પ્રયોજવું.
બાસિક અંગવાળાની મનાદિ ધાતે જિલ્લા; કાન્તાનાં સકુમાર અંગોપાંગો તે યિંત; ઈથ્રલાભથી થએલા ગવથી અનાદર કરવામાં આવે તે વિશ્વાક; હષઁથી શ્ર્વન કે હાસ થાય તે શિિિસ્થત, પ્રિયની પ્રથા કે પ્રેમાં તન્મયતા ને માયિત, કાનિંગહણથી ઉપજેલ હર્ષથી દુ:ખી જેવું થવું તે કુર્મિન; પ્રણયમાં ઉપજતા રોય તે માન; પ્રિયસંગમાં નવોઢાની નિશ્ચિતા હોય તે સ્ટમ્સ
આનું ચિત્ર સારું છે. કરારોમાં સીવા કળી ગઈ છે એમ ચિત્રકારે ડી બતાવ્યું છે.