________________
૨૦૦
જૈન ચિત્રકલ્પદ્રુમ
મેાહાલથી, વાર ન લાવે! આજ;
વેગ પધારા ઘર આંગણુ આવ્યા છે, શ્રી શ્રેણિક મહારાજ.—-વેગ૦ રમણી ભત્રીા પરિહરા, સેજ તન્ને કણ વાર; શ્રેણિક૧૩ પર આવ્યા અચ્છે, કરવા કવણુ પ્રકાર. વેગ॰ જિમ જાણા તિમ મેાલવી, લઈ નાંખા ભંડાર; પહેલાં કદી ય ન પૂછતાં, સ્યું પૂછેા ઈણ વાર. વેગ॰ નાખણ ન્હેગે એ નાંહ, ત્રિભુવન માંહિં અમૂલ; તા. હવે જિમ તિમ સંગ્રહા, મુહુ માગ્યેા દે મૂલ. વેગ કરીઆણું શ્રેણિક નહિ, મેલેા ખેાલ વિચાર; દેશ મગધને એ ધણી, ઈન્દ્રતણે
અનુહાર.—વેગ
જેની છત્રછાયા વસ્યાં, ાસ અખંડિત આણ; તે ક્રૂર આવ્યે આપણું, વિત જન્મ પ્રમાણુ,'— વેગ
માતાએ કહ્યું: એ કાંઈ કરીઆણું નથી પણ આપણા જેવા હારા લક્ષ્મીવાનો જેને મસ્તક નમાવે છે, તે મગધરાજ શ્રેણિક છે!” માતાનું આ વાક્ય સાંભળતાં જ શાલિને ખેદ થયા અને વિચાર થયો કેઃ
‘પદ્મપુસ્ત્ર વિષ્ણુ કેહની, શાસ ન ધારૂં આણુ; કેસરી કદી ન સાંસહે, તુરિયાં જેમ પછ્હાણુ’~૩
‘ધિક્કાર છે મને ! મારા માથે પણ ધણી છે ! તેા પછી હવે આ આથ-લક્ષ્મીનું પ્રત્યેાજન શું? જે આથ નરનાથ-રાજાની મરજી વિના રાખી શકાતી નથી, જે કાઇની રાખી રહી નથી, તા હું એ આયને સર્વથી પહેલે ત્યાગ કરૂ ઈત્યાદિ વિચારી છેવટે માતાનું વચન માન્ય રાખી
સ્ત્રી સહિત રાજાને મળવા નીચે ઊતરે છે. રાજા તે આનંદ માને છે અને પોતાના ખેાળામાં પુત્રવત્ ગણી બેસાડે છે (જીએ ચિત્ર નં. ૨૬૬). પરંતુ હસ્તસ્પર્શથી જેમ ધૃત આસરે છે તેમ રાજાના સ્પર્શનથી શાલિ પાણી પાણી થઇ ગયા. આ પ્રસંગનું વર્ણન કરતાં કવિ કહે છે કેઃ શ્રેણિક અતિ હરખિત થયે!, સૂરત નયન નિહાર;
દેવકુમર સમ અવતયેર્યાં, કરી પ્રણામ આગળ સેં, એસા ઉત્સંગ લેઈ, ખર૬૪ કર કરસે પરગળ્યા, ચિટ્ટે દિશ પરસેવા વળ્યે,
માનવલેાક મઝાર.—૧, ઉભે સાલિકુમાર; રાાયેં તિવાર. —ર. માંખણુ જેમ શરીર; જિમ નિઝરણું નીર.-૩.
૬૩ શ્રેણિક રાને શાલિભદ્ર એક નતનું કરિયાણું સમતા હેવાથી માતાને કહે છે : એમાં મને શું પૂછે છે? તેનું જે મૂલ્ય થાય તે આપી ભંડાર ૬૪ ઉષ્ણ-ગરમ,
મારમાં ભરી દે