________________
એક પછી એક અથવા બંને સ્ત્રીના કાપ, વિતર્ક,
એક જ ભમ્મરને લલિત રીતે આને નૃત્યમાં પ્રયાજવી. નોંધ: ક્ષિમા અને રેચિતા વચ્ચે ફરક માત્ર એટલે જ કે પહેલા પ્રકારમાં બંને ઊંચે ચડાવવી, જ્યારે ખીન્નમાં એક જ. ખરી રીતે એક જ ભ્રમરને ઊંચે ચડાવવામાં કોઇ ભાને વ્યક્ત કરવાનું પ્રયાગ નૃત્યના અંગ તરીકે ગૌણ રીતે કરવાનું કહ્યું છે. કુક્ષિમામાં કાં બંનેને એક પછી એક ઊંચે ચડાવવી એમ છે. નિષ્કુચિત (ચિત્ર નં. ૧૨૪) તે નિકુંચિત.
મુશ્કેલ પડે, તેથી એના તે બંનેને સાથે, અથવા
મેટ્ટાત્રિત, કુદ્રુમિત, વિલાસ અને ક્લિકિંચિત્તમાં આ પ્રયેાજવી. ભ્રકુટિ (ચિત્ર નં. ૧૨૩)
એક અથવા બંનેને મૃદુ ભંગ
જૈન ચિત્રકલ્પદ્રુમ
ઉક્ષિસા (ચિત્ર. નં. ૧૨૧)
સાથે અર્થ મુજબ ઊંચે લઇ જવી તે ઉત્સિા, દર્શન, શ્રવણ, (વિસ્મય, હર્ષ, રાપ) વગેરે બતાવવાને આ પ્રયેાજવી. રૂચિતા (ચિત્ર નં. ૧૨૨)
ચે લઇ જવાય ત્યારે તેને ચિત કહેવાય.
મૂલથી માંડીને આખી યે જૈને આનું પ્રયાજન ક્રાધ
ભમ્મરી જ્યારે ઊંચે ચડાવાય ત્યારે તેને ભ્રૂકુટિ કહેવાય. બતાવવામાં કરવું.
ચતુર (ચિત્ર નં. ૧૨૫)
અને ભમ્મરના જરાક સ્પંદનથી જ્યારે તે લાંબી થાય ત્યારે ચતુરા કહેવાય. રૂચિર સ્પર્શ અને લલિત શૃંગાર દર્શાવવામાં આને પ્રયાજવી.
આ સાતે પ્રકારનાં ચિત્રેશ્વમાંથી ચતુરા તથા ભૃકુટિનાં ચિત્રા સુભગ છે. ચતુરાના ચિત્રમાં લલિત શૃંગારને ભાવ તથા સીધી લાંબી ભમ્મર ચોકખી દેખાય છે. બ્રુકટિના ચિત્રમાં મૂલથી ઊંચે ચડાવેલી ભમ્મર તથા ખૂબ ક્રોધ સ્પષ્ટ દેખવામાં આવે છે. પતિતાના ચિત્રમાં આખું માં જરાક નીચે નમ્યું છે તેથી ભાવ સૂચવાય છે. સહાના ચિત્રમાં પણ સારી સ્વાભાવિક ભાવ દેખાય છે. ખાસ કરીને, નર્તકીના હાથમાં જે ફૂલ જેવું દેખાય છે તેથી સૂંધવાના બાવ સ્વાભાવિક દેખાય છે. અહીં એટલું નોંધવું જોઇએ કે ‘સર'માં પ્રાણના ભાવ બતાવવાને પતિતાના પ્રત્યેાજનનું લખ્યું છે, શિ।ભેદના નિહંચિત પ્રકાર અને ભ્રભેદના નિષ્કુચિત પ્રકાર વચ્ચે ભાવપ્રદર્શનની બાબતમાં ખાસ કરક ગ્રંથામાં નથી દેખાતા, છતાં બંનેનાં ચિત્રામાં વિશિષ્ટ ભેદ છે. પહેલા પ્રકારના ચિત્રમાં ખભાનાં શિખરેામાં ગ્રીવા દટાઇ ગઇ છે એમ અતાવવાને જુદાજુદા ભાવામાંથી સ્તંભનું નિરૂપણ ખાસ કર્યું છે. ભૂપ્રકારના ચિત્રમાં વિલાસ ચેખા દેખાઈ આવે છે, એટલું પણ નોંધવું જોઇએ કે ‘અપુ' મુજબ શિરાભેદ નિહંચિતને નિકંચિત પણ કહેતા.
કપૂરમંજરી રાજકન્યા (ચિત્ર નં. ૧૧૬)
આટલા વર્ણન પછી આ ચિત્રાવલિમાંનાં ૨૭ ચિત્રા સમજી શકારો. હવે એક ચિત્ર જેનું નામ કપૂરમંજરી રાજકન્યા' લખ્યું છે તે સમાવવું બાકી રહે છે. ખરી રીતે એ કોઇ શિરાભેદ કે ભૂપ્રકાર