________________
ચિત્રવિવરણ
૨૦૫
ધના શાલિભદ્ર રાસની નવામાં આવેલી ચિત્ર ત્રણ પ્રત્તામાંની પ્રાચીનમાં પ્રાચીન પ્રસ્તુન પ્રત છે. વળી આ રાસની રચના વિ.સં. ૧૬૭૮ (ઈ.સ. ૧૬૨૧)માં થઈ અને વિ.સં. ૧૬૮૧ (ઇ.સ. ૧૬૨૪)માં રામકારની હયાતીમાં જ ક્યા પ્રત લખાય છે એટલે બાવા પણ બરાબર સચવાઇ છે. બીજી એક પ્રત ચિત્ર પુષ્પની પાના ૪થની મારા પોતાના સંગ્રહમાં છે. જેમાંથી ક્ત એક ચિત્ર (નં. ૨૮૫) અત્રે રજુ કર્યું છે. તે પ્રતનાં ચિત્રા બરાબર રાજસ્થાની પહેરવેશ તથા રીતિરવાજ રજી કરે છે. પ્રત રાજપુત ફળાના સમયની સત્તરમા સૈકાની લગભગ હોય એમ લાગે છે. ભાષા અને પહેરવેશનું સામ્ય એમાં બરાબર મળતું આવે છે. પ્રતના પાનાની સાઈઝ ૧૦૬, ય છે. દરેક પાનામાં - લીટી લખેલી છે.
બીજી એક પ્રનનાં ૪૫ ચિત્રા પ્રસિદ્ધ થઇ ગએલાં છે,કે આ ત્રણે વાસ મતિસારના જ બનાવેલા છે. ગુજરાતમાં વિનવિન ઉપાધ્યાયના બનાવેલા શ્રીપાલ રામ હો પ્રચલિત છે તેવા જ રાજસ્થાનના પ્રદેશામાં મતિસાર વિરચિત આ ધન્નાશાલિભદ્રે રાસ' પ્રચલિત કરી એમ લાગે છે. Plate LXXXVI
ચિત્ર ૧૫ શ્રીશાલિભદ્ર અને તેની બત્રીસ સી.
શાલિભદ્ર અગાસી પર ચંદવા નીચે ગાદીનીઓ ઉપર બારામથી બેઠેયા છે. તેના જમણા પગ થાંભલાની બરાબર નજીકમાં છે અને તે પગને તેની બત્રીસ ત્રીઓ પૈકીની એક સ્ત્રી એ ાધ દાતી દેખાય છે. ખાીની એકત્રીસ સીખામાંથી કેટલીક તેની દરેક પ્રકારની ખાતર ખરદાન કરતી ખેડેલી છે અને કેટલીક ઊભી રહેલી દેખાય છે. ડાબી આજીએ નવ સ્ત્રીએ તેના સન્મુખ શ્વેતી ઊભી રહેલી છે જેમાંની એક જમણું, પગ દબાવતી, બીજી રૂમાલમાં અત્તર નાખતી, ત્રીજી કપડાના ટુકડાથી માખો ઉડાડતી, ચાથી એક હાથે ફૂલની છડી લઈ બીજા હાથે તે સંવતી, પાંચમી હાથમાંના દીપક તારકમાં રાખતી અને બાકીની ચાર હાથના પુખ્ત ઉપર પોપટ, ગેના વગેરે જુદીજુદી નનનાં પક્ષીઓ રાખી બેલી છે.
જન્મી તરકે ઊભી રહેલી ઔએના ટોળામાંથી બહુ નકની એક ચેમ્બર વીઝે છે.
કિંમત વધારે હોવાથી તે વખતે રાજદરખાર તરફથી પણ મનમાની કિંમત નહિ લવાથી ન્યાપારીએ નિરાશ થઈ પાછા ફર્યા. તેવામાં લલ્લુ બહાદરની કાતિ તેઓના સાંભળવામાં આવી; સાંભળીને વ્યાપારીઓ મકાન પૂછતા પૂછતા મહેતા પેાળમાં પહોંચ્યા; કહે છે કે વ્યાપારીએ જ્યારે લલ્લુ બહાદરને ત્યાં પહોંચ્યા ત્યારે લલ્લુ અન્હાદર પતિ સ્નાન કરવા બેઠા હતા; કિંમત પૂછતાં વ્યાપારીએ એ અત્તરની કિંમત સાર્ક હજાર રૂપીઆ કહી જે રાંભળીને લલ્લુ બહાદર આવી નજીવી કિંમત માટે તેઓને ઉદાસ એઈ હસવા લાગ્યા. તે અત્તર પોતાના સ્નાન કરવાના દુધડામાં નખાવી ન્યાપારીઓને સાઠે હાર રૂપી આપી દેવાનો તેમણે હુકમ કરી દીધું! આવા પ્રસંગો સા યે ઉપર અનેલા છે તા પછી પ્રભુ મહાવીરના સમય કે જ્યારે ભારતની ભાગ્યલક્ષ્મીના સૂર્યે સંપૂર્ણ સમૃદ્ધિના શિખરે પહોંચેલા હતા તે સમયે આવા પ્રસંગો અને તેમાં અતિશયોક્તિ જેવું શું હોઇ શકે ?
—સંપાદક
૬૬ જીએ‘Catalogue of the Indian collections in the Museum of Fine Arts Boston Part IV Plate XXIII to XXX.' —By A. K, Coomarswamy.