Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
Catalog link: https://jainqq.org/explore/032066/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ bieraj_812 49C3S Me ZXZ14:4-1BIERAIRIEZI Page #2 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક : ૭: લેડી વિદ્યાબહેન ૨. નીલકંઠ ના ગ્રંથ પરિચય સાથે સને ૧૯૭૬ તૈયાર કરનાર, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ; આસિ. સેક્રેટરી–અમદાવાદ, કિંમત એક રૂપિયો Page #3 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૯૨ આવૃત્તિ ૧ લી ઇ. સ. ૧૯૭૬ પ્રત ૧૫૦૦ અમદાવાદ–ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં, પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. પ્રકાશક : ગુજરાત વર્નાકયુલર સેસાઇટી તરફથી, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ; આસિ. સેક્રેટરી-અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પરિચય ગ્રંથ અને ગ્રંથકારનું સાતમું પુસ્તક ગુજરાતી વાંચક વર્ગ આગળ રજી કરવામાં આવે છે. આ પુસ્તકની ઉપયેાગિતા સર્વત્ર સ્વીકારાઈ છે એટલે એ સંબંધી કાંઈ કહેવાનું રહેતું નથી. ગુજરાત વર્નાકયુલર સેાસાઈટીનાં પ્રકાશના પ્રત્યેક વર્ષે અધિકત્તર પ્રશંસા પામતાં જાય છે એ જોઈ તેના સંચાલકાને સ્વભાવિકરીતે કૃતકૃત્યતા થાય જ. વિવિધ દૃષ્ટિબિન્દુએથી આ સંસ્થા પ્રતિવષ આઠ દસ પુસ્તકા રચાવી પ્રસિદ્ધ કરે છે. ચાલતા સૈકામાં ગુજરાતી લેખન વાંચન તરફ પ્રજાના સદ્ભાવ વધવાથી ખીજા પણ અનેક પુસ્તકો પ્રગટ થાય છે. પરંતુ જે પુસ્તક લખનાર અથવા પ્રકાશક તેનું ખર્ચ મેળવી શકે તેવાં પુસ્તકો સ્વતંત્રરીતે પ્રસિદ્ધ થાય એજ ઈષ્ટ છે. જે પુસ્તકાના લખનાર અથવા પ્રગટ કરનાર વેપારી દૃષ્ટિથી તે પ્રસિદ્ધ કરી ન શકે અને તેની ઉપયેાગિતા હૈાય તેવાં પુસ્તકો ધીરે ધીરે પ્રગટ કરી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કરવું એ સેાસાઈટીના પ્રકાશનનું એક લક્ષ્યબિંદુ છે. વિવેચક વર્ગ તરફથી જાણવામાં આવે છે કે આ પ્રકાશનાનું આંતરિક મૂલ્ય ચઢતું થતું જાય છે. ગ્રંથ અને ગ્રંથકારના આ પુસ્તકમાં લેખકેાને લગતી માહિતી હમેશ મુજબ આપેલી છે પરંતુ તેનું પ્રમાણ કાંઈક એવું છે. છ મહત્ત્વના લેખા ગુજરાતી ભાષાને લગતા જે દેદે સ્થળે પ્રગટ થયેલા હાઈ એકત્ર પ્રાપ્ત નહોતા તે આમાં આપેલા છે, જે વડે આ પુસ્તકની મહત્તા વધી છે. તે તેમજ સંપાદક રા. હીરાલાલના પુરા લેખ બંને અમુક દિશા સૂચન કરે છે. અમદાવાદમાં થાડાજ સમયમાં ભરાવાના સાહિત્ય સંમેલનની છાયામાં આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે એના કાંઇક નિર્દેશ એથી થાય છે. વર્ષ દરમિયાન બહાર પડેલાં પુસ્તકાની વર્ગીકૃત યાદી તેમજ સામયિકમાં આવેલા ઉંચીકેાટિના લેખાની સૂચી દર વખત પેઠે વાચકવર્ગોને મા દશ્યક થઇ પડશે. આ વસ્તુ આજ કરતાં આધક કીમતી ભવિષ્યમાં માલમ પડવાની છે એ વાત નિશ્ચિત છે. આ ગ્રંથમાં આપેલા ગુજરાતી ભાષાને લગતા લેખાનું મહત્ત્વ આપ્યું આંકવાની જરાપણ ઇચ્છા નથી, છતાં પ્રતિવષ જે નવીન આકર્ષીક વસ્તુઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ આ વખતે ન હેાવાથી આ પુસ્તક સામાન્ય વાંચનાર માટે કદાચ એછું આકર્ષીક થાય એ કદાપિ સંભવિત છે. સંપાદકની પણ મુશ્કેલીએ ઘણી હેાય છે અને તે તેમના હંમેશા પરિચયથી હું પૂરેપૂરી જાણું છું. ગુજરાતી વાંચનાર જનતાની જરૂરીઆત પુરી પાડવા આ ગ્રંથમાળા યેાજાઇ છે અને તે પેાતાનું કાર્ય દર વર્ષે અનુકૂળતા મુજબ કચે જશે એ આશા છે. અમદાવાદ. તા. ૧૪-૧૦-૩} વિદ્યાબહેન ૨. નીલકરું Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના એક મિત્રે સૂચના કરી કે “ગ્રંથ અને ગ્રંથકાર” ની વિષય મર્યાદા વિસ્તારી, મરાઠીમાં પ્રસિદ્ધ થતા “મહારાષ્ટ્ર સાંવત્સરિક ” જેવું તેને એક સર્વદેશી રેફરન્સ પુસ્તક કરવામાં આવે. તે સૂચનામાં અવ્યવહારૂ કશું નથી. એવા સર્વ દેશી રેફરન્સ પુસ્તકની ગુજરાતીમાં જરૂર છે, એ વિષે ભાગ્યેજ મતભેદ સંભવે; અને એ ઉણપ આપણે મેડીવહેલી પૂરી પાડવી પડશે; કદાચ તે કામ ઉપાડી લેતાં વિલંબ થાય, પણ તે પૂર્વે “ગુજરાત સર્વ સંગ્રહ” તે અવશ્ય વેળાસર જ જોઈએ, જેમાંથી ગુજરાત વિષે સર્વ સામાન્ય અને જરૂરી માહિતી તુરત સુલભ થાય. ઉપરોક્ત સર્વદેશી રેફરન્સ પુસ્તક તૈયાર કરવામાં કેટલીક વ્યવહાર મુશ્કેલીઓ રહેલી છે, તે આપણે વિસરવી જોઈએ નહિ. પ્રથમ તે કાર્ય મહેતું ખચૉળ છે, તે સિવાય તે સારૂ કાયમી સ્ટાફ રોકવો જોઈએ. - બીજાં તે પુસ્તકને સારો અને એકસરખે ઉપાડ થશે કે કેમ એ પણ એક વિચારણિય પ્રશ્ન છે. મહારાષ્ટ્ર સાંવત્સરિકને ટિળક ટ્રસ્ટ ફંડની સહાયતા હતી, તેમ છતાં એ પ્રવૃત્તિ હાલમાં બંધ પડેલી છે; અને આથિક દૃષ્ટિએ તે ફતેહમંદ નિવડી નથી, એવી મારી માહિતી છે. વળી અંગ્રેજીમાં રેફરન્સનાં સાધને એટલાં વિપુલ અને વિવિધ પ્રકારનાં મળી આવે છે કે સ્વભાષામાં એ જાતનાં પ્રકાશનને પુરતું ઉત્તેજન મળે કે કેમ એ પણ એક મુંઝવતો પ્રશ્ન છે. તે પુસ્તક પ્રતિ વર્ષ બહાર પડે, તેમાં ચાલુ સુધારાવધારા થતા રહી, તે અપટુડેટ અને નવીનતાભર્યું રહે એ વિસરાવું જોઈએ નહિ. અત્યારના સંજોગોમાં, બીજા કોઈ કારણસર નહિ તે, આર્થિક દૃષ્ટિએ તે કામ કઠિન છે. ગ્રંથ અને ગ્રંથકારનું પ્રકાશન સાઈટીએ ગુજરાતી ભાષા સાહિત્ય અને ગુજરાતી ગ્રંથકાર વિષે માહિતી મેળવવામાં જે મુશ્કેલીઓ પડતી, તે દૂર કરવા અને બને તેટલી હકીકત એક સ્થળે સંગ્રહીત, સહેલાઈથી મળી શકે, એ એક આશયથી, આરંભળ્યું હતું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર ચરિત્રાવળીનું કાર્ય હજી ચાલુ છે. અર્વાચીન વિદ્યમાન ગ્રંથકારોમાંના ઘણાખરા વિષે બહાર પડેલા ગ્રંથ અને ગ્રંથકારના ગ્રંથમાંથી ઉપયુક્ત માહિતી મળી રહે છે. અર્વાચીન વિદેહી વિષે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે; અને હવે પછી પ્રાચીન કવિઓ વિષે, ઉપલબ્ધ સાધને ઉપરથી, સંક્ષેપમાં, તેમનું ચરિત્ર આલેખવા તેમ તેમની કૃતિઓ સાલવાર નોંધવા તજવીજ કરવામાં આવશે. ગુજરાતી ભાષા સાહિત્યના વિષયમાં હજી એટલું બધું કરવાનું બાકી રહે છે, કે, તેના મૂળ ધ્યેયને વળગી રહી, “ગ્રંથ અને ગ્રંથકાર” તેનું વ્યક્તિત્વ સિદ્ધ કરે, એ જ હાલના સંજોગોમાં, ઈષ્ટ અને જરૂરનું છે. આ વર્ષે ગુજરાતી ભાષા વિષેના પ્રકીર્ણ લેખે, જે મેળવવામાં અડચણ પડતી અને યુનિવરસિટી તરફથી જે લેખો અભ્યાસ સારૂ ભલામણ થતા તે સંગ્રહીને છાપ્યા છે. ગ્રંથ અને ગ્રંથકારની પ્રવૃત્તિમાં શ્રીયુત બચુભાઈ રાવત પ્રથમથી સહાયતા આપતા આવેલા છે; અને સન ૧૯૩૫ ની કવિતાની પસંદગી આ વર્ષે એમણે જ કરી આપેલી છે; એ સેવાકાર્ય બદલ હું તેમને બહુ આભારી છું. સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે લેડી વિદ્યાબહેનને આ પ્રકાશન સાથે નિકટ સંબંધ રહે છે, પણ તેના સંપાદનમાં તેઓ જે ઉલટ અને કાળજી દર્શાવે છે, તે, ખરે, સંપાદકને બહુ પ્રોત્સાહક થઈ પડે છે. અમદાવાદ, તા. ૫-૧૦-૧૯૩૬ ઈ હીરાલાલ ત્રિ. પારેખ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા -- -- વિષય (૧) ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ ૧ થી ૨૨ (૨) સન ૧૯૩૫ ના પુસ્તકોની વર્ગીકૃત યાદી ૧ થી ૧૭ (8) સન ૧૯૩૫ માં માસિકોમાં પ્રસિદ્ધ થયેલા મહત્વના લેખોની સૂચી ૧૮ થી ૩૬ ગુજરાતી ભાષા વિષયક પ્રકીર્ણ લેખસંગ્રહ (૧) ગુજરાતી ભાષા–કવિ નર્મદાશંકર (૨) , , –રેવ. જોસફ વૈન ટેલર (૩) , , –ડ. ગ્રી અરસન (૪) ગુજરાતી ભાષાને આરંભ–સર રમણભાઈ નીલકંઠ (૫) ગુજરાતી ભાષાનું બંધારણ – 9 ) ૧૦૮ (૬) પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ –ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ૧૨૫ (૭) બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ –દી. બા. કેશવલાલ હ. ધ્રુવ ૧૫૭ (૫) ગ્રંથકાર ચરિત્રાવળી (વિદ્યમાન) (૧) ભિક્ષુ અખંડાનંદ ૧૭૮ (૨) ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક ૧૮૫ (૩) કૃષ્ણલાલ સુરજરામ વકીલ ૧૮૭ (૪) ભટ્ટશ્રી ગિરિધરશર્માજી (૫) છોટાલાલ માનસિંગ કામદાર ૧૯૨ (૬) દત્તાત્ર્ય બાલકૃષ્ણ ડિસકલકર ૧૯૩ (૭) નથુસિંહ હા. ચાવડા ૧૯૪ (૮) નાગરદાસ રેવાશંકર પંડયા ૧૫ (૯) મુનિશ્રી ન્યાયવિજયજી ૧૯૬ (૧૦) મણિલાલ છોટાલાલ પારેખ ૨૦૦ (૧૧) રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ ૨૦૨ (૧૨) રંગનાથ શંભુનાથ ઘારેખાન ૨૦૩ ૧૯૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ (૬) [અર્વાચીન વિદેહી ] (૧) કંચનલાલ વાસુદેવ મહેતા (ર) જટાશંકર લીલાધર ત્રિવેદી (૩) પલ્લભજી હરિદત્ત આચાર્ય (૪) હરિલાલ હર્ષોંદરાય ધ્રુવ (૭) ૧૯૩૫ ની કૅવિતા २०७ ૨૦૯ ૨૧૬ ૨૧૭ રરર Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે નિયોજિત મુદતબંધી કાર્યક્રમ વિસેક વર્ષ ઉપર દેખીતે નઇ પણ પરિણામમાં ગંભીર અને કાંતિવાદી એવો એક બનાવ અમદાવાદમાં બનવા પામ્યું હતું, તેને આ પ્રસંગે ઉલ્લેખ કર ઘટે છે. મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકાથી હિંદમાં પાછા ફર્યા બાદ, આખા દેશમાં ફરી, આખરે અમદાવાદમાં કાયમ નિવાસને નિર્ધાર કરી, સાબરમતીના તીરે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. અહિં દેશપરદેશના અનેક જાણીતા અને નામાંકિત સ્ત્રીપુરુષો એમની મુલાકાતે પધારતાં, તેમના દર્શન અને પ્રસંગોપાત તેમને સાંભળવાનો લાભ મેળવતાં એ અમદાવાદનું સુભાગ્ય હતું. એક પ્રસંગે હિન્દનું ઉમદા નારીરન, કોકીલકંઠી શ્રીમતી સરોજિની નાયડુ સત્યાગ્રહ આશ્રમમાં આવ્યાની ખબર પડતાં, અમદાવાદના શિક્ષિત સમાજે તેમને સાંભળવાનો વેગ સાધવા આનંદભવન થીએટરમાં તેમનું જાહેર વ્યાખ્યાન ગઠવ્યું હતું. એક કવિયત્રી તરીકે શ્રીમતી સરોજિની નાયડુનું નામ અંગ્રેજી વાચક આલમમાં જાણીતું હતું અને એક તેજસ્વી અને પ્રતાપી વક્તા તરીકે તેમની કીર્તિ બહોળી પ્રસરેલી હતી; આવાં સન્માનિત સન્નારીનું દર્શન કરવા, તેમનાં માધુર્યભર્યા શબદોનું પાન કરવા કયો હિન્દી ઉસુક ન હોય ! આખું થીએટર વ્યાખ્યાનનો સમય થતા પહેલાં ચીકાર ભરાઈ ગયું હતું અને મહાત્માજી, શ્રીમતી નાયડુ સાથે, વખતસર આવી જતાં, સભાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે અંગ્રેજી શિક્ષણની પેઠે ભણેલાઓમાં અંગ્રેજી વકતૃત્વને મોહ પ્રબળ અને વિશેષ હત; વાતચીતમાં તેમ ભાષણમાં, ચાલું કામકાજમાં તેમ ખાનગી પત્રવ્યવહારમાં અંગ્રેજીનો ઉપયોગ બહુધા થતો અને સૌ કોઈ તે ભાષામાં પ્રવિણતા મેળવવાનો પ્રયાસ કરતું હતું. સભામાંના હાજર ઘણાખરાની એવી માન્યતા હતી કે શ્રીમતી સરોજિની અંગ્રેજીમાં ભાષણ આપશે; પણ તેમણે ઉભા થતાં, મહાત્માજીને Page #11 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સંબોધીને પૂછયું, કયી ભાષામાં બોલું; અને તેને ગાંધીજીએ તુરત જવાબ આપ્યો, કે સઘળાં સમજી શકે એવી હિન્દી બોલીમાં. શ્રોતાવર્ગને એ સાંભળીને આઘાત પહોંઓ, કેમકે તેમનું માનસ જુદી રીતે ટેવાયેલું હતું; અને શ્રીમતી નાયડુને હિન્દીમાં બલવાને ઝાઝે મહાવરો નહિ તેમ તેમાં હિન્દી-ઉર્દૂ શબ્દ મિશ્રિત હોવાના કારણે તે વ્યાખ્યાન રસપ્રદ થઈ પડશે નહિ એમ પણ કેટલાકને લાગેલું; પણ એક મુરીદને શોભે એવી અદબ અને આમન્યાથી તેમણે એક કલાક સુધી વાઝવાહ છટાપૂર્વક ચાલુ રાખી, ગુરુની આજ્ઞાને માન આપ્યું હતું જેકે તેમ કરવામાં તેમને થડીક મુશ્કેલી શરૂઆતમાં જણાઈ હતી. આ નવા પ્રયોગ સામે અંગ્રેજી શેખીનેમાંથી બે ચારે સ્થાનિક વર્તમાનપત્રોમાં ચર્ચાપત્રો લખી મોકલી પિતાને વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો, પણ તે દિવસથી એ અખતરાએ જડ પકડી, એ પ્રથા સર્વમાન્ય થઈ પડી છે એમ કહી શકાય. એ પ્રથાને પુષ્ટિ આપનારો બીજો એવો પ્રસંગ ટુંક મુદતમાં બનવા પામ્યા હતા. સન ૧૯૧૭ માં બીજી ગુજરાતી કેળવણી કોન્ફરન્સ ભરૂચમાં મળનારી હતી; તેના પ્રમુખપદે મહાભાજીની વરણી થઈ હતી. સદરહુ કોન્ફરન્સ ગુજરાત પુરતી હોવા છતાં, તેના પ્રમુખનું ભાષણ, શિરસ્તા મુજબ, અંગ્રેજીમાં લખાતું; પહેલી કોનફરન્સના પ્રમુખ સર ચીમનલાલે તેમનું વ્યાખ્યાન અંગ્રેજીમાં જ આપ્યું હતું. પણ મહાત્માજી પ્રચંડ ક્રાંતિકારી છે. ઉપરોક્ત પ્રથા તેમને પસંદ ન પડી. તેઓ માતૃભાષાના પૂજક અને ભક્ત છે અને એમની દૃઢ શ્રદ્ધા છે કે જનતાના ઉદ્ધાર અને ઉત્કષ સારૂ માતૃભાષાનો ઉપયોગ અને પ્રચાર જ એક રામબાણ ઈલાજ છે, એટલે તેમણે પરિષદના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન ગુજરાતીમાં લખ્યું એટલું જ નહિ પણ તેનું કામકાજ સ્વભાષામાં ચલાવ્યું હતું. કોઈ સ્થળે બેસવાનું પ્રાપ્ત થાય ત્યાં, ખાસ કારણ સિવાય, ગુજરાતી કે સમસ્ત દેશની સર્વસામાન્ય ભાષા હિન્દીને જ ઉપયોગ તેઓ કરતા. ચાલુ વિચાર પ્રવાહ સામે એ પ્રકારે કામ લેવામાં તેમને ઘણો વિરોધ વેઠ પડેલ એટલું જ નહિ પરંતુ તે કાર્યમાં તેમને પિતાને પણ શેડ શ્રમ પડેલ નહિ; એક દઢ સંકલ્પવાળે પુરુષ નિશ્ચય કરે તે કેટલે અંશે સિદ્ધિ મેળવી શકે છે તેનું એ પ્રસંગ એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ આપણા મહાકવિ પ્રેમાનંદ, ગુજરાતી ભાષા સાહિત્ય–તેનાં અમુક અંગે,–બરોબર સમૃદ્ધ થવા ન પામે ત્યાંસુધી, એવી લોકવદંતિ છે કે, પોતે માથે પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી; તે કાળે ઉંમરલાયક પુરુષ પાઘડી ન પહેરે એ એક દૂષણ લેખાતું; એવું મહાન વ્રત મહાત્માજીએ માતૃભાષાના પ્રચાર અર્થે ગ્રહણ કરેલું માલુમ પડે છે. એમણે માતૃભાષાનું મહત્વ અને ગૌરવ વધાર્યું છે, એટલું જ નહિ પણ એમના પ્રયાસથી ગુજરાતીએ સમાજજીવનમાં તેનું યથાયોગ્ય સ્થાન પાછું મેળવ્યું છે; અને તેનો બહોળો ઉપયોગ તેમ અભ્યાસ થવા પામ્યો છે. છેલ્લી યુરોપીય લડાઈ પહેલાંની આપણા દેશની સ્થિતિથી જેઓ પરિચિત છે, તેમને આ પરિવર્તન, ખરેખર, વીસમી સદીની એક નવાઈ જ લાગશે. એ સાધન વડેજ તેઓ જનસમુદાયને પિતાને સંદેશ પહોંચાડી શક્યા છે, એટલું જ નહિ પણ નવીન વિચાર પ્રવાહ ગતિમાન કરી ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરવાની સાથે, તેની ઉપર સજ્જડ છાપ પાડેલી છે; પણ તે આખોય વિષય તદ્દન સ્વતંત્ર વિચારણા માગી લે છે. - બ્રિટિશ રાજય અમલ આપણા દેશમાં સ્થાપિત થતાં અંગ્રેજ હાકેમેએ યુરોપીય જ્ઞાનને પ્રાધાન્ય આપી, શિક્ષણ માટે અંગ્રેજી ભાષાને પસંદ કરી હતી. પરંતુ તેને ઉદ્દેશ એવો નહોતો કે શિક્ષણના વાહન તરીકે સ્વભાષાને ત્યાગ કરી, કેવળ અંગ્રેજીને ઉપયોગ કરે; પણ નવા વિચાર પ્રવાહમાં સૌ કોઈ ખેંચાઈ અંજાઈ અંગ્રેજી ભાષા સાહિત્યના અભ્યાસ પાછળ ઘેલા બન્યા હતા; અને રાજ્યકર્તાઓને તે તે અનુકૂળ અને રુચતું જ હતું. પણ આપણા કેળવાયલા વર્ગ ઉપર તેની ખૂબ ખરાબ અસર થવા પામી હતી; વિદેશી અને અપરિચિત વાહન દ્વારા નવું શિક્ષણ મેળવવા જતાં, તેમને ઘણું સેસવું પડયું હતું, અને ઘણાનો માનસિક વિકાસ શ્રમસાધ્ય અને કુંઠિત બન્યો હતો; અને તેમાં વધારે શેકજનક એ હતું કે એ નવશિક્ષિતે એ માતૃભાષાનું વાચન અને અભ્યાસ કરવાનું છોડયું હતું. આ હાનિ થોડી નહતી. તેઓ અંગ્રેજી ભાષા સાહિત્યના પૂરી પૂજારી બન્યા હતા; માતૃભાષા તેમને કંગાળ લાગતી, એટલે તે પ્રતિ ધ્યાન જ આપતા નહિ. એ સ્થિતિમાં શાળા પાઠશાળાના અભ્યાસક્રમમાંથી તે ટળે એ સ્પષ્ટ છે. પણ એ શરમજનક પરિસ્થિતિ નિવારવા સ્વર્ગસ્થ રાનડેએ વીસમી સદીના આરંભના વર્ષમાં, ભગીરથ પ્રયત્ન કરી, દેશી ભાષાઓનું વાચન અને અભ્યાસ વધે, Page #13 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકારે પુ. ૭ એ ઉદ્દેશથી યુનિવરસિટિની એમ. એ; ની પરીક્ષામાં દેશી ભાષાના વિષયને સ્થાન અપાવવા તેઓ શક્તિમાન થયા હતા; પણ તે ઠરાવ એકરીતે પ્રશંસાપાત્ર હતા, પણ તે વસ્તુતઃ દ્રાવિડી પ્રાણાયામ સમાન હતા. માતૃભાષાને બદલે શિક્ષણના વાહન તરીકે અંગ્રેજીને પસંદ કરી જેવી ગંભીર ભૂલ કરવામાં આવી હતી તેવી રીતે હાઈસ્કુલના નીચલા ધારણમાંથી માતૃભાષાને વિષય દાખલ કરવાને બદલે, છેક છેવટની અને એકજ પરીક્ષા માટે તેને સ્થાન અપાયું એ નિર્ણય ડાહ્યો તેમ વ્યાજબી નહતો. વિદ્યાર્થીઓમાં થોડાક જ એવી મોટી અને ઉંચી ફલંગ મારી શકે; કારણકે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા પછી તે ઉમેદવારને વચલા વર્ષોમાં એ વિષય શિખવાને ભાગ્યેજ તક સાંપડતી હતી. આ કઢંગી અને અયુક્ત વ્યવસ્થા હતી એ સૌ સમજતા; પણ સરકારી સ્થાપિત ધોરણે સામે કાંઈ થઈ શકતું નહિ. પણ લડાઈ દરમિયાન કલકત્તા યુનિવરસિટિ કમિશન ઉંચી કેળવણીને પ્રથમ સમગ્રરીતે અવલોકવા નિમાયું હતું, તેને રીપેટ બહાર પડ્યા પછી માતૃભાષાનું મહત્વ પિછાનવામાં આવી, અગાઉની તેની સ્થિતિમાં સુધારો કરવામાં આવ્યો હતે. મુંબઈ યુનિવરસિટિએ તે પછી માતૃભાષાના વિષયને બી. એ; ના પાસ વર્ગમાં અને પાછળથી બી. એ; એનર્સ કોર્સમાં દાખલ કર્યો અને હાઈસ્કુલોના ચાર ધેરમાં તેને સ્થાન આપી, મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં તે વિષય લેવા પરવાનગી અપાઈ હતી, પણ કમનસીબીની વાત એ હતી કે તેને કોલેજના પહેલા અને બીજા વર્ષમાં સ્થાન ન હોવાથી, વચ્ચે તુટ પડતી તે આવતા વર્ષથી સુધારવામાં આવનારી છે; એટલે હવેથી હાઇસ્કુલના ચોથા ધરણથી શરૂ કરીને તે એમ. એ; ની પરીક્ષા સુધી એક વિદ્યાર્થી ભાતભાષાને સલંગ અભ્યાસ કરવા અને તેની પરીક્ષા આપવા શક્તિમાન થશે. આ બધી હકીકત ઉપરથી એટલું સ્પષ્ટ થશે કે જેમના હસ્તક કેળવણીનું તંત્ર હતું, તેમને માતૃભાષા માટે કાંઈ પડેલું નહોતું અને સાવકાં અપત્ય સરખું તેમનું તે વિષય પ્રત્યેનું વર્તન હતું. મહાત્માજીએ આ વિષયને હાથ ધર્યા પછી, તેમની હિલચાલના પરિણામે, દેશી-માતૃભાષાનું સાહિત્ય બહેળું વંચાતું થઈ તેને વિશેષ વેગ મળેલો છે; અને આખુંય વાતાવરણ બદલાયું છે. એ પ્રવૃત્તિને લઈને માતૃભાષાનો અભ્યાસ વધે, દેશી ભાષાનું સાહિત્ય Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાય ક્રમ ખીલે અને સમૃદ્ધ થવા પામે અને એ સાહિત્ય જગતભરના સાહિત્યમાં માનભર્યું સ્થાન મેળવવા શક્તિમાન થાય એમ આપણે જરૂર ઈચ્છીશું. અને આપણી એ ઈચ્છા અસ્થાને નથી. આવતે વર્ષે હિન્દી પ્રજાને પ્રાંતિક સ્વરાજ્ય બક્ષવામાં આવનારૂં છે; સ્થાનિક સ્વરાજ્યની બક્ષિસ પછી પચાસે કે વધુ વર્ષે એ હકની પ્રાપ્તિ થાય છે. તાજેતરમાં સિંધને મુંબઈ ઈલાકામાંથી જુદું પાડવામાં આવ્યું છે; અને એવી રીતે, વ્યવસ્થા ખાતર ઇલાકાના ભાષાવાર વિભાગો પાડવામાં આવે, જેમકે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્નાટક અને એ વિભાગ મુજબ જુદી જુદી ભાષાવાર યુનિવરસિટિ, જે સારું માગણી છે, તે સ્થાપવામાં આવે તો આપણે અજાયબ થઈશું નહિ. અને એવી વિભાગવાર યુનિવરસિટિઓ અસ્તિમાં આવે તો કેટલીક મુશ્કેલીઓ યુનિવરસિટિ અભ્યાસક્રમમાં નડે છે તે આપોઆપ દૂર થવા પામશે. પરંતુ એ સ્થિતિ પ્રાપ્ત કરવા સારું આપણે કેટલીક પૂર્વતૈયારી કરવી પડશે તેમ તે માગણીને સંતોષી શકાય એવી રીતે સર્વસાધન સામગ્રીથી આપણે સજજ અને તૈયાર હોવું જોઈશે. વાસ્તે અત્યારની સ્થિતિ અને સંજોગો પૂરા લક્ષમાં લઈ, અને વિચારી, આપણું ભાષા સાહિત્યમાં જે ઉણપ અને ખામી માલુમ પડે છે તે દૂર કરવા અને પૂરી પાડવા આપણે કટિબદ્ધ થઈ, તે સારૂ એક નિજિત અને મુદતબંધી કાર્યક્રમ યોજવો એ આવશ્યક લાગે છે. તેને પહોંચી વળવા આપણે પ્રાંતમાં સારા નસીબે, સાહિત્યને જ પ્રધાન સ્થાન આપતી કેટલીક સાર્વજનિક સંસ્થાઓ પ્રવૃત્ત છે, તેમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, શ્રી. ફાર્બસ ગુજરાતી સભા, ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય સંસદ અગ્રસ્થાન લે છે; તેમજ નવજીવન કાર્યાલય, ગુજરાતી પ્રેસ, વડોદરા રાજ્ય ભાષાંતર ખાતું, પુસ્તકાલય સહાયક સહકારી મંડળ, પ્રસ્થાન કાર્યાલય, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, કુમાર કાર્યાલય, ગાંડિવ મંદિર વગેરેની પ્રવૃત્તિ આપણું સાહિત્ય અને સંસ્કૃતિને પષનારી છે, અને તે દરેકનાં કાર્યની કાંઈ ને કાંઈ ખૂબી કે વિશિષ્ટતા હોય છે. હમણુંજ શ્રીયુત કનૈયાલાલ મુનશીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સેન્ટ ઝેવિયર્સ કોલેજ ગુજરાતી ઇન્સ્ટીટયુટ નિકળ્યું છે, તેને ઉદેશ ગુજરાતી ભાષા અને સાહિત્યને પદ્ધતિસર અને ઐતિહાસિક રીતે અભ્યાસ અને સંશોધન કરવાનો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ આ સવ સાહિત્ય સંસ્થાએ એકત્રિત થઈ, સહકાર સાથે અને ચેાજનાપૂર્વક એકાદ કાર્યક્રમ, મુદ્દતબંધી, ઉપાડી લે તેા ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ થવા પામે, તેમાં બળ અને વેગ આવે, સાથે સાથે નિવનતા અને વિવિધતા આવે; તેમજ ગુજરાત યુનિવરિસિપ્ટ નજદિકમાં સ્થપાયલી જોવાને આપણે ઉત્સુક છીએ, તેની સિદ્ધિમાં એ સંગઠ્ઠન જરૂર સહાયક થઈ પડશે. પ્રસ્તુત વિષય ધ્યાનમાં રાખીને આપણે હવે આપણી જે જરૂરિયાતો છે તે વિચારીશું; અને તે જરૂરિયાતા વેળાસર પૂરી પડે તે સારૂં ચોક્કસ કાર્યક્રમ, મુકરર મુદતના યેાજીએ તો તે કામાં ગતિ આવે, કેટલીક સવડ મળે અને ક્યાં મુશ્કેલી નડે છે તે સમજવામાં આવશે. આપણી ભાષામાં એક સારા અને પ્રમાણભૂત કાશની ઉણપ અદ્યાપિ છે, એ પહેલી નજરે આપણને માલુમ પડશે; તેના વિના આપણું ભાષાસાહિત્ય અપૂર્ણ અને પાંગળુંજ રહેવા પામે; અને ભાષાસાહિત્યના અભ્યાસ કરવામાં તેની અગત્ય હંમેશાં રહેવાની જ. ખ્રિસ્તિ મિશનરીએ આપણા દેશમાં બાઈબલનેા ઉપદેશ કરવા આવી વસ્યા તેમને તે કા` સારૂં આપણી દેશી ભાષાએ શિખવાની જરૂર માલુમ પડી; અને તેમાં મદદગાર થઈ પડે એ હેતુથી જે તે પ્રાંતની ભાષાના કેશ અને વ્યાકરણ પહેલપ્રથમ એ મિશનરીએ તૈયાર કરેલાં મળી આવશે. કહેવાનું તાત્પર્ય કે આપણી ભાષાના કાશ અને વ્યાકરણના પાયા ચણવાને યશ એ ધર્મોપદેશક બંધુઓને પ્રાપ્ત થાય છે. સન ૧૮૪૮માં ગુજરાતી ભાષા સાહિત્યની અભિવૃદ્ધિ અને ખિલવણી સારૂં ફૅાસ સાહેલ્મે અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીની સ્થાપના કરી, તેના પ્રથમ કા` તરીકે એ દુરંદેશીવાળા પુરુષે ગુજરાતી જીના ગ્રંથેની હાથપ્રતા પ્રાપ્ત કરી, તેની નકલ કરાવવાનું આરંભ્યું હતું; એ કારણે કે તે ગ્રંથમાંના શબ્દભડાળ ગુજરાતી કોશ સંપાદન કરવામાં ઉપયેાગી થઈ પડશે.+ અને એ વિષય પરત્વે નાંધ કરતાં કવિ દલપતરામે સન ૧૮૫૧ ના વાર્ષિક રીપોર્ટ માં, વધુમાં, જણુાવ્યું હતું, કે— “ હાથનાં લખેલાં પુસ્તકો શામળભટનાં આઠ, નરસિંહ મહેતાનાં આઠ, એક લજ્જારામ ભટનાં ગીતાનું તથા ખીજાં છ તે રચનાર કવિઓનાં નામ વગરનાં એ રીતે ૨૩ પુસ્તકા એ વરસમાં લખાયાં. તે નામ વગરનાં + ગુ. વ. સાસાઈટીના ઇતિહાસ ભા. ૧ લે, પૃ૩. ૧૨૯, t Page #16 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ પુસ્તકમાં રામાયણ તથા ભારતની સારી ગુજરાતી ભાષામાં સ્થાઓ છે. વાર્ષિક રીપોર્ટમાં સેક્રેટરી વળી લખે છે કે એવાં પુસ્તકોનો સંગ્રહ કરવો ઘણે જરૂર છે, કેમકે એક તે તે પુસ્તકો લોકોને વાંચવા મળે અને તેમાંના શબ્દો એકઠા કરીને ગુજરાતી કોશ થઈ શકે. કોશને માટે ૬૦૦૦ શબ્દોને તો સંગ્રહ કરેલો છે; અને કેશનું સંપૂર્ણ પુસ્તક કરવાને તો કેટલાંક વરસ જોઈએ. એવું પુસ્તક બનાવવાનાં સાધનોને સંગ્રહ કરવો એ સેસટીની ઓછી ફરજ નથી.”x ઉપરોક્ત શબ્દ સંગ્રહ કરવાનું કાર્ય સોસાઈટી તરફથી લાંબા સમય સુધી ચાલ્યું હતું અને સરકારી કેળવણી ખાતાની તે કાર્યમાં મદદ અને સહકાર સુદ્ધાં હતાં. પછીથી એ શબ્દોને જોડણીને પ્રશ્ન ઉપસ્થિત થતાં તેને નિર્ણય કરવા, સરકારી ખાતા તરફથી બે અને સોસાઇટી તરફથી બે એમ મળીને ચાર સભ્યોની એક સમિતિ નિમવામાં આવી હતી; અને તેણે છેવટે નવી વાચનમાળા સારૂ જે જોડણી નિયમો તૈયાર થયા તે માન્ય રાખ્યા હતા. ગુજરાતી દેશનું કામ ધીમે ધીમે ગતિ કરતું હતું, પણ તેના સંપાદન કાર્ય માટે બરાબર ગોઠવણ થઈ નહોતી. એવામાં સોસાઈટીને હીરક મહોત્સવ ઉજવવાનો પ્રસંગ આવી મળતાં, તે નિમિત્ત એક શાળોપયોગી કોશ તુરત બહાર પાડવાનો ઠરાવ થયે; તદનુસાર એ કોશ આઠ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. ગુજરાતી કોશના વિષયમાં આજસુધીમાં, જુદે જુદે હાથે અને ભિન્નભિન્ન સ્થળેથી જે પ્રયત્નો થયેલા છે, તેની સવિસ્તર માહિતી જાણીતા અંગ્રેજી ગુજરાતી કોશના સંપાદક શ્રીયુત ગવર્ધનપ્રસાદ વ્યાસે ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૫ માં સંગ્રહેલી છે. પરંતુ એ વિષયમાં તેમ સાહિત્ય લખાણમાં શબ્દોની જોડણીની * The person employed in taking charge of the library is also at work in copying the old manuscripts which contain the only real Guzarattee in existance and which must eventually prove of the highest value, when as I hope we shall be able to cause the compilation of a Dictionary– જુઓ ગુ. વ. સોસાઈટીને પહેલા વર્ષને રીપોર્ટ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ બાબતમાં તીવ્ર મતભેદ પ્રર્વતતો હત; અને તેનું પરિણામ એ આવતું કે જે કઈ મનઃ સ્વપણે, અશુદ્ધ, બેભથ્થુ અને ખોટી જોડણી લખતા, તે આપણા સાહિત્યને એક મહટે દેષ હતે. હેપવાચનમાળા તૈયાર કરતી વખતે એ પ્રશ્ન નડેલો; તે સારૂ વિદ્વાનોની એક જોડણી કમિટી પણ નિમવામાં આવી હતી અને સર.ટી.હ૫-કમિટીના અધ્યક્ષ, પિતે એક જોડણીકેશ-લિખિત- હતા. સાહિત્ય પરિષદની બેઠક મળવા લાગી ત્યારથી એ પ્રશ્ન સૌને મુંઝવી રહ્યો હતે; પરિષદે તેના સિદ્ધાંતે વિચારી, કેટલાક નિર્ણય કર્યા હતા. પણ લખનારાઓને જે મુશ્કેલી પડતી, તેને ઉકેલ ગુજરાત વિદ્યાપીઠે, મહાત્માજીના આદેશથી, જોડણું કોશ, પાછળથી સાર્થ જોડણી કેશ રચીને આ છે અને તે કેશ બહુ વ્યવહારૂ અને ઉપયોગી થવા પામે છે. નજદિકમાં ગુજરાતી લખાણ શાસ્ત્રશુદ્ધ, એકધારું અને ચોક્કસ થવા પામે તે આપણે તેનું માન એ જોડણીકેશના પ્રયોજકોનેજ આપીએ. આ તે ગુજરાતી લખાણમાં જે અશુદ્ધિ અને અનિયમિતતા જોડણી સંબંધી જોવામાં આવતી તેની સુધારણાને એક માર્ગ થયો. પરંતુ એક સારા, સમૃધ્ધ, આધારભૂત અને શુદ્ધ વ્યુત્પતિવાળા કોશની ખામી ઉભી જ રહે છે. સન ૧૯૨૨માં “ગુજરાતી સાહિત્યની ખામીઓ” એ વિષય ઉપર ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી વ્યાખ્યાન આપતાં દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ ગુજરાતી કોશ વિષે નિરાશાજનક ઉગાર કાઢતાં, જણાવ્યું હતું, કે ” એ મૂળ (નર્મ) કેશને વધારે કિમતી, વધારે સંપત્તિવાળો બનાવવા વિવિધ હાથે અને વિવિધ સ્થળેથી પગલાં લેવાયાં છે. તે પગલાનું પરિણામ નહિ જેવું આવ્યું છે અને લેવાય છે તેનું પરિણામ તેથી બહેતર આવશે કે કેમ તેની શંકા છે.” પણ છેવટે તેનાં કારણો વિચારી તપાસી તેઓ એવા નિર્ણય ઉપર આવે છે, કે “એ કોશના અંગે એક સ્વતંત્ર સંસ્થાજ ઉભી થવી જોઈએ; અને ટેળે કરેલી રકમના ટ્રસ્ટીઓ નીમી તેમની મારફતે સંસ્થાને નિભાવવી જોઈએ. એ સંસ્થાના સભ્યોમાંથી એક યા બેને ઉપરી એટલે એડીટર તરીકે ગોઠવવા જોઇએ, કે જેમના હાથ તળે સઘળું કામ પાકી રીતે થતું આવે. ટુંકામાં મારું કહેવું એ છે કે ગુજરાત વર્નાકયુલર સેસાઇટી કે શ્રી ફેર્બસ ગુજરાતી સભા કે એવી કોઈ મર્યાદિત ભંડોળવાળી સંસ્થા પાસેથી Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ કેશની આશા રાખવી નકામી છે. “કારણ એ વાત તેમના ગજા ઉપરાન્તની છે. એને માટે તે એક સ્વતંત્ર સંસ્થા, પૈસાની પૂર મદદવાળી, એ કાર્યને લાયક એવા યોગ્યતાવાળા વિદ્વાનોના ઉદર પિષણાર્થના સાધનવાળી, છેક યુવાન નહિં પણ સહેજ ઉમ્મરે પહોંચેલા, ઘડાએલા અને અનુભવી સાક્ષર જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય અને જેમનું લક્ષ્ય માત્ર આ એકજ વિષય હોય તેવા લક્ષ્યબિંદુવાળી જોઈએ અને જ્યારે તેવી સંસ્થા અસ્તિત્વમાં આવશે ત્યારે જ ગુજરાતી ભાષા સર્વાગ સંપૂર્ણ કેશ જેવા ભાગ્યશાળી થશે એવું હું ધારું છું.” ગુજરાતી કોશ, ઉપર જણાવ્યું તેમ, સેસાઈટી તરફથી હીરકમહોત્સવ નિમિત્ત, માત્ર વિદ્યાર્થીઓની જરૂરિયાતો લક્ષમાં લઈને, શાળાપગી રચાવવામાં આવ્યા હતા, તેમાં પુનરુક્તિઓ છે; અપૂર્ણતા છે; દે છે; પણ નવો કોશ સંપાદન કરવામાં એક ખરડારૂપે તે જરૂર ઉપયોગી થઈ પડે; વળી કોશ જેવા હોટા કાર્યમાં વિદ્વાનોનો પુરતે સહકાર અને સાથે આવશ્યક છે, એ વિસરવું જોઈએ નહિ. સોસાઈટીને ઉપરોકત કોશ અજમાયશી હોઈ તેની પ્રત સાઈટીના આજીવન સભ્ય અને રજીસ્ટર લાઈબ્રેરીઓને આપવા પુરતી કઢાવી હતી; અને બીજા એવા સારા કેશના અભાવે, તે કેશની પ્રત ખદીદવા ચાલુ માગણી થતાં, દી. બા. કેશવલાલભાઈ સોસાઈટીના પ્રમુખ તરીકે નિયત થતા, તે કોશનું નવું સંસ્કરણ એમના તંત્રીપણા હેઠળ કાઢવા નિર્ણય કરવામાં આવ્યો; અને તે કેશ બને તેટલે શુદ્ધ, ચોક્કસ, પ્રમાણભૂત અને સંપૂર્ણ થાય એવી વ્યવસ્થા યોજવામાં આવી હતી, અને તે કાર્ય સુકર થઈ પડે એ સારૂ એક હાનું સલાહકાર મંડળ પણ કારોબારી કમિટીની સંમતિથી નિમ્યું હતું. પણ છેવટે તે કામને સઘળા ભાર દી. બા કેશવલાલ એકલા ઉપર આવી પડયો હતો. સ્વભાવે ઝીણવટથી કામ કરનારા, જાતે જ બધું વિચારી તપાસી, વ્યવસ્થિત રીતે સંકળનારા, શુદ્ધતા અને ચક્કસાઈ સારૂ પૂરે આગ્રહ રાખનારા અને મર્યાદિત સમય તે કાર્ય પાછળ આપી શકે એવી સ્થિતિમાં, તેમ છતાં કેશના નમુના રૂપે ત્રણ અક્ષરે, , મા અને ૫ તેમણે અગવડ જુઓ બુદ્ધિપ્રકાશ સન ૧૯૨૨; જુલાઈ પૃ. ૧૯૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ વેઠીને પણ પદ્ધતિસર સંપાદન કરી આપ્યા હતા, અને તેમાંને પ અક્ષર છપાયલો છે. તે કાર્યાં એમણે એકલે હાથે, બહારના કાઈની મદદ વિના કરેલું છે. દરમિયાન એમની આંખે મેાતીઓ ઉતરતાં તે કાય બંધ કરવું પડયું હતું. સદરહુ કેશના સંપાદન કાર્યમાં તેમણે કેટલાક નિયેા કર્યાં હતા તે જાણવાજેવા છે. (૧) ભાષામાં પ્રચલિત સ શબ્દોને સમાવેશ થવા પામે તે સારૂં પ્રાચીન કવિએ જેમની કૃતિઓમાંના શબ્દો અગાઉ લેવાયલા જણાતા નથી તે, તે કાવ્યા ફરી વાંચીવંચાવી, ઉદાહરણ સહિત નાંધવા. (૨) પ્રાચીન કવિએનાં પ્રસિદ્ધ અને મહત્વનાં કાવ્યાનું નવેસર સંશાધન અને સંપાદનકાર્ય હાથ ધરવું; એ આશયથી કે તે કાવ્યાની શુદ્ ટેક્ષ્ટ, નવી અને જીની ઉપલબ્ધ હાથપ્રતાના આધારે, તૈયાર થાય; તેની સાથે જ તેમાંના શબ્દ ભંડાળ જૂદા તારવવામાં આવે અને તે કાવ્યોમાં જુની ગુજરાતીનાં જે રૂપા સચવાઈ રહ્યાં હોય તે નોંધી લેવાય, જે ગુજરાતી વ્યાકરણ રચવામાં ઉપયેાગી થઈ પડે. (૩) શબ્દોના અર્થ ક્રમાનુસાર, વ્યાખ્યા બાંધી, ઉદાહરણ સહિત આપવા. (૪) દરેક શબ્દની, બનતાં સુધી, વ્યુત્પત્તિ આપવી; તે સારૂં અપભ્રંસ સાહિત્યનું જ્ઞાન આવશ્યક માન્યું હતું. (૫) જે વ્યાખ્યા અને અથ આપવામાં આવે તે શુદ્ધ અને ચાક્કસ હાય. એમની આંખે અડચણ આવી ન હેાત અને બહારના વિદ્વાનને પૂરા સહકાર મળ્યા હોત તેા એમના હસ્તે જ ઉપરેાકત કાશ આજ સુધીમાં અડધા ઉપરાંત તૈયાર થવા પામ્યા હોત; આપણા ભાષા સાહિત્યના એમના જેવા પ્રખર અને તલસ્પર્શી વિદ્વાન અને અભ્યાસી બહુ ઘેાડાક જ મળી આવશે. કવિ પ્રેમાનંદની પેઠે એ પણ ગુજરાતીમાં જ લખવાના આગ્રહ ધરાવે છે, અને ગુજરાતી ભાષા સાહિત્ય સમૃદ્ધ અને ગારવવંતુ થાય તે સારૂ અનેકવિધ પ્રયત્ને હમેશ કરતા રહેલા છે. એ ભાષા પ્રેમથી પ્રેરાઇને ઉત્તરાવસ્થામાં આ ભગીરથ કાર્ય એમણે ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદ્દતબધી કાર્યક્રમ આરંભ્યું હતું; અને આજે એંસી વર્ષની વયે, તે કેશનું કાર્ય ફરી ઉપાડી લેવામાં આવે તે, તેના તંત્રીમંડળમાં જોડાઈ, યથાશક્તિ સહાયતા આપવાને તેઓ ખુશી છે. એક્ષક્સ્ડ ન્યુ ઇંગ્લિશ ડિક્ષનેરી ત્રણ જમાનાના સતત પરિશ્રમ પછી સન ૧૯૨૮માં, દેશદેશાંતરાના હારા વિદ્વાન અને અભ્યાસીએના સહકાર અને સહાયતા વડે, લાખા રૂપિયાના ખર્ચો થઈ, મ્હોટા દશ વાલ્યુમમાં પ્રસિદ્ધ થઈ હતી. અંગ્રેજી સ્કોલરશીપના તે ઉત્કૃષ્ટ નમુના છે; તેને તિહાસ પણ એટલા જ રેશમાંચક છે. ભાષા જીવંત હાઈ, દરરોજ તેમાં નવાનવા રહેવાની, તે કારણે કાશમાં વખતેવખત સુધારા ને એક્ષફર્ડ ડિક્ષનેરી સંબંધમાં પણ થવા પામ્યું છે; સતત ચાલુ રહે અને તેનાં નવીન સંકરણ થતાં રહે એ જરૂરનું છે. શબ્દોની ભરતી થતી ઉમેરા થવાના અને તે એટલે કાશની પ્રવૃત્તિ ઉપર જણાવ્યુ છે કે આપણી ગુજરાતી ભાષાના સારે। અને વિશ્વસનીય કાશ નથી, અને તે ખામી હવે નભાવી લેવાય એવી નથી. તે વાસ્તે પહેલી તકે વ્યવસ્થા કરવી ધટે છે, અને તે કા` ગુજરાતી સાહિત્ય પરિષદ, જે પ્રાંતની મ્હોટી અને સદેશી સંસ્થા છે, તેણે અન્ય સાહિત્ય સંસ્થાઓની સહાનુભૂતિ અને સહકાર મેળવી ઉપાડી લેવું જોઇએ. અગાઉ બતાવ્યું છે તેમ મહાત્માજીએ ગુજરાતી ભાષાના અભ્યાસને પુષ્કળ વેગ આપેલા છે અને જોડણી કાશ રચાવીને એ કાર્ય સરળ કરી મૂક્યું છે; એમના પ્રમુખપદે મળતું સાહિત્ય પરિષદનું બારમું સંમેલન તે કાની સિદ્ધિ સારૂં, યોગ્ય દરાવ કરી ઘટતી તજવીજ કરે, તેા તે સેવા આપણા સાહિત્યની મ્હાટી ખામી દૂર કરી, તે તેનું જીવંત સ્મારક થઇ રહેશે. તામિલ ભાષાને કાશ મદ્રાસ યુનિવસિટિ છપાવી રહી છે; નાગરી પ્રચારિણી સભાએ ‘હિન્દી શબ્દસાગર’ બહાર પાડી હિન્દી જનતાની ઉત્તમ સેવા કરેલી છે; અને મહારાષ્ટ્રમાં એક મર્યાદિત ભડાળની જવાબદારી વાળી એક મંડળી થયેલી છે, તેના તરફથી મરાઠી કાશના ત્રણ વાલ્યુમે પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. માત્ર ગુજરાત પ્રમાદ સેવે છે; તેની પાસે યેાગ્ય લાયકાતવાળા વિદ્વાના નથી, એમ નથી; કાશની સાધનસામગ્રી નથી, એમ પણ નથી; પૈસાની અછત છે એવું કારણ આગળ ધરી શકાય એમ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ - ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૭ નથી. જે કાંઈ મુશ્કેલી અગર જરૂરનું છે તે સંગઠ્ઠન છે; વિદ્વાનો અને સાહિત્ય સંસ્થાઓને સહકાર અને સાથનું; તેના અભાવે એ કાર્ય બેરંભે પડેલું છે. દી. બા. કૃષ્ણલાલભાઈ તે સારું એક સ્વતંત્ર કોશ મંડળની સૂચના કરે છે તે વ્યવહારૂ અને વાજબી છે. મુંબઈ યુનિવરસિટિએ એ વિષયને અભ્યાસક્રમમાં સ્થાન આપેલું છે અને તે કાર્યમાં આપણે તેને સહકાર જરૂર મેળવી શકીએ; એ કોશના સલાહકાર મંડળમાં યુનિવરસિટિને એક પ્રતિનિધિ નિમાય તે ઇચ્છવાયોગ્ય છે. એ કાર્ય સાહિત્ય પરિષદનું એક ધ્યેય હેવું જોઈએ, અને સાહિત્ય સંસદુ, શ્રી ફોર્બસ સભા અને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તે કાર્યમાં જોડાવાની ના પાડી શકશે નહિ. ગુજરાત વિદ્યાપીઠે સાર્થ જોડણીકોશ મેજીને ન ચીલે પાડેલો છે અને નવું સ્થપાયેલું ગુજરાતી ઇન્સ્ટીટયુટ એ કાર્યમાં સક્રિય ફાળો આપશે એમ આપણે માની લઈશું. તે સિવાય દેશી રાજ્યોમાં વડોદરા રાજ્યની સાહિત્ય સેવા જાણતી અને ઉંચી કોટિની છે; શ્રી ગંડળનરેશ ભગવતસિંહજી એક સારો અને સંપૂર્ણ ગુજરાતી કેશ જવાને અભિલાષ ધરાવે છે અને ભાવનગર રાય, જે સાહિત્યકારોની કદર કરતું આવેલું છે તે સર પ્રભાશંકર પટ્ટણની દોરવણીથી યોગ્ય ફાળે જરૂર આપે. ગુજરાતી દેશની પ્રવૃત્તિ હેટા પાયા ઉપર ઉપાડવાને, આ પ્રમાણે ભૂમિકા, તૈયાર માલુમ પડશે; ફક્ત તે માટે કેઇએ આગેવાની લેવી જોઈએ; અને તે સારું સાહિત્ય પરિષદ સર્વ રીતે યોગ્ય સંસ્થા છે. તે એ કાર્ય શરૂ કરે તો તેને પ્રાંતની જૂદી જૂદી સાહિત્ય અને કેળવણી વિષયક સંસ્થાઓની મદદ જરૂર મળે, એ વિષે શંકા રાખવાનું કોઈ કારણ નથી. તે સારું ફંડ એકઠું કરવા સાહિત્ય પરિષદ યોગ્ય લાગે તે જાહેર અપીલ કરે અથવા તે એક લાખ રૂપિયાની મૂડીવાળી, મર્યાદિત જવાબદારીની એક મંડળી કાઢે, જેને શેર રૂ. દશને હોય, તે શેરહોલ્ડરને દેશની નકલ તે રકમ પૂરતી વિના મૂલ્ય મળે. અન્ય પ્રાંતમાં એ પ્રમાણે વ્યવસ્થા થયેલી છે, અને તે યોજના ફતેહમંદ નિવડેલી છે; આપણે અહિં તે પેજના અમલમાં મૂકવા મૂશ્કેલી નહિ નડે એવું માનવું છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ તે કોશના સંપાદન કાર્યમાં નિષ્ણાતને રોકવામાં આવશે, પણ તેની સાથે એક સલાહકાર સમિતિ નિજવામાં આવે, તેમાં જુદી જુદી સાહિત્ય અને કેળવણી વિષયક સંસ્થાઓના પ્રતિનિધિઓ નિમવામાં આવે; તે એ કાર્યમાં ઘણું રીતે મદદગાર થઈ પડશે. વધુમાં જે યોજના ઘડવામાં આવે તેમાં એક કલમ એવી ઉમેરવામાં આવે કે તે કોશનું કામ, મુકરર સમયમાં, પૂરું કરવા તજવીજ થાય. ગુજરાતી કોશ સારું આવી એકાદ યોજના હાથ ધરવામાં આવે, જે આપણા ભાષા સાહિત્યની એક ખોટ પૂરી પાડશે અને તે વિષયના નિષ્ણતોના હસ્તે, એ વિષયમાં હિત ધરાવતા, જૂદા જૂદા પ્રતિનિધિઓના બનેલા સલાહકાર મંડળની દેખરેખ નીચે, સંપાદિત થઈ તે કેશ પ્રમાણભૂત અને સર્વમાન્ય નિવડશે એવી આશા પડે છે. * કેશની પેઠે ભાષાનું જ્ઞાન મેળવવા અને તેને અભ્યાસ કરવા વ્યાકરણ ગ્રંથ પણ એટલા જ મહત્વનું છે. તેના નિયમ અને સિદ્ધાંત જાણેથી, ભાષા પર સારો કાબુ આવે છે, અને તે વડે લેખન શુદ્ધ થવા પામે છે અને તેમાંના દોષ પારખી શકાય છે. વળી ભાષાનો વિકાસ સમજવા તે જ્ઞાન બહુ મદદગાર થઈ પડે છે. સને ૧૮૬૭ માં સાઈટીની સૂચનાથી રેવરંડ જોસફ ઑન ટેલરે એક હોટું, ગુજરાતી વ્યાકરણ, વૃજલાલ શાસ્ત્રીની મદદ લઈને, રચ્યું હતું; અને લાંબા સમય સુધી એજ પાઠ્ય પુસ્તક તરીકે વંચાતું. પણ પછીથી ગુજરાતીને અભ્યાસ વધતાં અને શાળા પાઠશાળામાં એ વિષયને સ્થાન અપાતાં એક શાસ્ત્રશુદ્ધ અને સંપૂર્ણ વ્યાકરણની ખોટ નડવા લાગી અને તે મુશ્કેલી દૂર કરવા એ વિષયના નિષ્ણાત, એક સમર્થ વૈયાકરણ રા. બા. કમળાશંકર ત્રિવેદીએ બહદ વ્યાકરણ લખ્યું, તે હાલમાં યુનિવરસિટિના અભ્યાસક્રમમાં નિયત થાય છે. પરંતુ એ બંને-ટેલર અને કમળાશંકરનાં–વ્યાકરણને સામાન્ય દોષ એ માલુમ પડે છે કે તેની રચના અને વ્યવસ્થા, જાણે કે ગુજરાતી સંસ્કૃત • બીજા કેશો, જેવા કે પારિભાષિક કોશ, પૌરાણિક કથા કોશ, પર્યાય શબ્દ કેશ, રૂઢિપ્રયોગ કોશ, ભૌલિક કોશ વગેરેની માગણે છે જ; પણ એ પ્રશ્ન અન્ય કોઈ પ્રસંગે ચર્ચીશું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ માંથી સીધી જ ઉતરી આવી હાય એ પ્રમાણે કરેલી છે, પણ તે વાસ્તવિક નથી. પ્રાકૃત સંસ્કૃતમાંથી આવ્યું અથવા તેા સંસ્કૃતની સાથે સાથે લેાકભાષા તરીકે તેને ઉપયેગ થતો એ વિવાદસ્પદ પ્રશ્નમાં આપણે હિ ઉતરીએ; પણ પ્રાકૃતમાંથી અપભ્રંશ ઉદ્ભવ્યું અને એ અપભ્રંશમાંથી આપણી દેશી ભાષાઓ, હિન્દી, ગુજરાતીના ઉદ્ભવ થયા; તેથી પ્રાકૃતનું અને અપભ્રંશનું જ્ઞાન તેની રચના અને બંધારણ સમજવામાં વિશેષ મદદગાર થઈ પડશે; ગુજરાતીમાં જે પ્રત્યયેા ઉતરી આવ્યા છે, તેના રૂપાના ફેરફાર થયા છે, અને શબ્દોમાં વિકાર અને ઉત્ક્રાંતિ થવા પામી છે, એ સઘળું જાણવા સમજવાને અપભ્રંશનું જ્ઞાન એક માત્ર કુંચી છે. એકલા સંસ્કૃતના જ્ઞાન વડે તે કેયડે નહિ ઉકલશે. તે વ્યાકરણે। રચાયે ઘણા સમય થયલા છે અને તે પછી ગુજરાતી ભાષા સાહિત્ય . સારીરીતે ખીલ્યું છે; અને ખીજી પ્રાંતીય ભાષા સાથેને પરિચય વધતાં ગુજરાતી લખાણમાં તેની અસર સુદ્ધાં થવા પામી છે. એક સમ લેખક, કદાચ વ્યાકરણ દોષ કરે, પણ તે એક રૂઢ શબ્દ પ્રયાગ તરીકે, માન્ય થશે અને પ્રચારમાં આવશે. ,, નવજીવન સાપ્તાહિકની શરૂઆત કરી તે સમયે મહાત્માજીના લખાણમાં વ્યાકરણ દોષો આવતા તે સામે કેટલેક સ્થળેથી ટીકા થયલી, પણ આપણે કવિ દયારામના શબ્દોમાં કહીશું કે, “શું જાણે વૈયાકરણી, વસ્તુના રસને શું જાણે વૈયાકરણી, ” તેમ મહાત્માજીના સંદેશાએ જનતા પર જે પ્રબળ છાપ પાડેલી છે અને તેની અસરથી તેમનાં જીવન પ્રાણવંત અને પ્રગતિમાન થવા પામ્યા છે, તેને એમને (વૈયાકરણી) કયાંથી ખ્યાલ આવે ? જે સ લખાણનું લક્ષ્યબિંદુ હાય અથવા હાવું જોઇએ. ભાષા સાહિત્યના વિકાસ અને અભિવૃદ્ધિ સાથે તેના વ્યાકરણમાં નવા નવા પ્રયાગ થવાના અને ફેરફાર ઉદ્દભવવાના અને જીવંત સાહિત્યનું એ તાચિહ્ન છે; અને તે ઇષ્ટ છે; વાસ્તે વ્યાકરણ ગ્રંથાની વખતાવખત તપાસ થઈ તેમાં યેાગ્ય સુધારાવધારા કરવામાં આવે તે થાડું અગત્યનું નથી. સન ૧૮૭૬ માં દાદાખા પાંડુર ંગે, સુરતના પાંચ દામાંના એક, મરાઠીમાં પહેલ વહેલું વ્યાકરણ રચ્યું હતું અને ચાલુ વર્ષમાં તેની શતાબ્દી ઊજવવાની ગાણુ પણ થયેલી છે. તે ઉત્સવ ઉજવનાર મંડળના ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ આશય પણ મરાઠી વ્યાકરણને ઐતિહાસિક અને શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરી, તેને શુદ્ધ કરવાને છે અને તે કાર્ય જરૂરનું માલમ પડશે. આ બધી હકીકત લક્ષમાં લેતાં, સૌ કોઈ એ વિષે સંમત થશે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ, નવેસર, ગુજરાતી ભાષાને ઉદ્દભવ અને તેનાં કારણે વિચારી તપાસી, લખાવવા વેળાસર વ્યવસ્થા થવી ઘટે છે, અને ઉપરોક્ત ગુજરાતી કોશનું સંપાદક મંડળ અસ્તિમાં આવે, એ કાર્ય હાથ ધરે, તે તેમાં ઘણી સુગમતા થવા પામે; એટલું જ નહિ પણ તે શાસ્ત્રીય અને ઐતિહાસિક ધરણસર રચવામાં ઝાઝી મુશ્કેલી પડશે નહિ. દી. બા. કૃષ્ણલાલભાઈએ “ગુજરાતી સાહિત્યની ખામીઓ”માં ગુજરાતી સાહિત્યની ખામીઓમાં ગુજરાતી કોશની પેઠે ગુજરાતના ઇતિહાસને પણ નિર્દેશ કર્યો હતે. છેલ્લાં ત્રીસ પાંત્રીસ વર્ષોમાં આપણું પ્રાંતના તેમ હિન્દના ઇતિહાસ ઉપર સારે પ્રકાશ પડેલો છે; અને તે વિષે ઉપયુક્ત માહિતી આપતાં કેટલાક પુસ્તકો રચાયેલાં છે; એ ક્ષેત્રમાં સોસાઈટીનો ફાળો માટે અને મહત્વનો છે; સામાન્ય વાચકને આપણા દેશને ઈતિહાસ જાણવાને સોસાઈટીએ બને તેટલી માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરેલો છે; તે ઈતિહાસ , ગુજરાતી પ્રજાજીવનની દૃષ્ટિએ, લખાવવા હજી વાર છે; તે સારૂ પ્રથમ સાધન સામગ્રી એકઠી કરવાની જરૂર છે. તેનું બરોબર સંશોધન અને અભ્યાસ થયા પછી, તે ઉપરથી એક નવીન અને સ્વતંત્ર ઈતિહાસ રચાવવાનું બની શકશે. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ તુટક અને અસંબદ્ધ મળે છે. તે પ્રશ્ન કાંઈક ગુચવણભર્યો અને કઠિન હતો, તેમાં સિંધમાં હેજેડેરો અને પંજાબમાં હરપ્પામાં થયેલાં ખોદકામ અને શોધખોળનાં પરિણામે હિન્દના ઇતિહાસનો આખેય દૃષ્ટિકોણ ફેરવાઈ ગયો છે અને નવા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા છે; કેમકે તે સંસ્કૃતિનાં ચિહ્નો-અવશેષો, લિંબડી, અમરેલી વગેરે જુદે જુદે સ્થળેથી મળ્યાના સમાચાર વર્તમાનપત્રદ્વારા જાણવામાં આવ્યા છે તે તેને વિસ્તાર બતાવે છે, પણ તેની સીમાં ક્યાં સુધી પહોંચી હતી તે વિષે આપણે હજી અજ્ઞાત છીએ. વળી નર્મદાખીણ શોધખોળ મંડળ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે તે પણ એ વિષય ઉપર નવીન પ્રકાશ પાડે એમ સંભવે છે. ૧૫. Page #25 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ગુજરાતી પ્રજા પંચરંગી જાતિઓની બનેલી છે, તેમાં ભાટીઆ, લુહાણ, ખોજા, મેમણ, પારસી, મુસ્લિમ, જૈન, બ્રાહ્મણ, નાગર વગેરેને સમાવેશ થાય છે. એ જાતિઓનો ઇતિહાસ જાણ્યાથી તેને વૃત્તાંત એક અદ્દભુત રોમાંચક કથા જે માલુમ પડશે. એ જાતિઓ કયાંથી આવી, શા કારણે દેશ છે, ગુજરાતમાં કેવી રીતે દઢ થઈ, પ્રાંતના વિકાસ અને વિસ્તારમાં તેમણે શી સહાયતા આપેલી છે, દેશની આબાદી અને સમૃદ્ધિ મેળવવામાં દરેકે કેવો અને કેટલો હિસ્સો આપેલો છે અને એક બીજી જાતિઓ માંહોમાંહે ભળી જઈ ને ગુજરાતી પ્રજા તરીકે એક થવા પામી અને તેની પરસ્પર શી અસર થઈ, એ આખો પ્રશ્ન સમગ્રપણે વિચારવા જેવો છે. | ગુજરાતના ઇતિહાસની ખાત્રી લાયક ઐતિહાસિક હકીકત સાંપડે છે તે સમયથી, બહારની વિદેશી જાતિઓએ, ગુજરાત ઉપર, એક પછી એક આક્રમણ કરી પિતાની સત્તા સ્થાપી હતી. શક, હૂણ અને ગુર્જરોને વૃત્તાંત તેની સાબિતીરૂપ છે. પછીથી એ જાતિઓ હિન્દુધર્મમાં ભળી ગઈ હતી એ ઓછું આશ્ચર્યજનક નથી. જૈનેનાં આગમ ગ્રંથે વલ્લભીપુરમાં લિપિ બદ્ધ થયા હતા; અને જૈનધર્મ અને સંસ્કૃતિએ ગુજરાતના ઘડતરમાં મોટો ફાળો આપે છે, એ વિસરવું જોઈએ નહિ. મુસ્લિમ અને મેગલ સત્તા લાંબા સમય સુધી ગુજરાતમાં ટકી હતી અને પ્રજા જીવનપર, રાજકર્તા તરીકે તેમણે તેમજ ઈસ્લામ ધર્મો પ્રબળ અસર કરેલી છે, તેમાં અનેક ચિહે મળી આવશે. મરાઠાઓને અમલ ઝાઝો વખત રહ્યું ન હતું; તે પણ તેની છાપ ગુજરાતી જીવનમાં જોવામાં આવશે અને અનેક મહારાષ્ટ્રી કુટુંબ ગુજરાતમાં સ્થાયી વસ્યાં છે, એ પણ સામાજિક દૃષ્ટિને એક વિચારણીય મુદ્દો રજુ કરે છે. અંગ્રેજી અમલે તો આપણી પ્રજામાં જે ચેતન આપ્યું છે તે કાંઈક અજબ છે. ગુજરાતી પ્રજાજીવન એથી ખૂબ રંગાયું છે અને તે ક્રાંતિકારી નિવડે તે આપણે અજાયબ થઇશું નહિ. | ગુજરાતી પ્રજા અને ગુજરાતી સંસ્કૃતિ, ઉપરની વિગત વિચારતાં, વિધવિધ તત્તથી મિશ્રિત-composite છે; રંગ તેમ ધર્મ, વિચાર અને સંસ્કૃતિમાં ભિન્ન માલુમ પડશે, પણ સરવાળે એક ગુજરાતી પ્રજા તરીકે તે મગરૂરી લેતી જણાશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ વધુમાં ગુજરાતીઓની સાહસિકતા, વાણિજય પ્રેમ, કાર્યદક્ષતા, વ્યવહારિક ડહાપણ અને વિનય એ સર્વ એ ગુજરાતની વિશિષ્ટતા છે. આજ સુધીમાં લખાયેલા ઇતિહાસમાં રાજકીય બનાવોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે, પણ બે હજાર વર્ષના લાંબા ગાળામાં પ્રજાજીવન કેવી રીતે આગળ વધતું રહ્યું, વિકાસ પામ્યું, તેમાં ક્યારે ક્યારે ભરતી ઓટ આવ્યા, અને તેનાં શાં પરિણામે નિપજ્યાં, એ પદ્ધતિસર તપાસવું જોઈએ, તેમ ભારતવર્ષના એક અંગ તરીકે ગુજરાત પ્રાંતે કોઈ વિશિષ્ટ સેવા કરેલી છે કે કેમ અને તે કેવા પ્રકારની તેની વિગતો પણ આપણે મેળવવી તપાસવી જોઈએ. . જે મુદ્દાઓ અત્રે ઉપસ્થિત કર્યા છે તે નવા નથી; તેને આશય માત્ર એ છે કે તે પ્રતિ બહુ ઘેડું જ ધ્યાન અપાયું છે; પણ દુઃખની બીના એ છે કે જે થોડાઘણ તેને અભ્યાસ કરવા આતુર છે, તેમને તે માટે જરૂરી સાધનો મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ નડે છે. સન ૧૯૨૧ માં “ગુજરાત પુરાતત્ત્વ” ની સ્થાપના કરવામાં આવી ત્યારે એવી આશા પડેલી કે ઇતિહાસના અભ્યાસીને જે અડચણ પડતી તે એથી દૂર થશે, એટલું જ નહિ પણ આપણા પ્રાન્તને એક સવિસ્તર અને વિશ્વસનીય ઈતિહાસ લખાવવાને તેના તરફથી પ્રબંધ થશે. પરંતુ દેશમાં જાગેલી રાજકીય પ્રવૃત્તિના અંગે તે દ્વાર અકાળે બંધ પડ્યું હતું. એક તરફથી નવાં નવાં ખોદકામ અને શોધખોળના પ્રયત્નો ચાલુ છે તેમ બીજી તરફથી જુનાં અતિહાસિક લખાણો, જેમકે પેશ્વાનું દફતર, ગાયકવાડ સરકારનું દફતર, અંગ્રેજી રેસિડેન્સિનું દફતર, પોર્ટુગીઝ અને ડચ વૃત્તાંત વગેરે સાધનસામગ્રી વધુને વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવતી જાય છે, અને વેરણખેરણ પડેલું ઐતિહાસિક સાહિત્ય પુષ્કળ છે. પર પ્રાંતમાં ઐતિહાસિક સંશોધનનું કાર્ય વગભર થઈ રહ્યું છે; જૂદી જૂદી યુનિવરસિટિઓએ પણ તે પ્રવૃત્તિ ઉપાડી લીધેલી છે. પૂનામાં ભાંડારકર રીચર્સ ઈન્સ્ટીટયુરની સાથે ભારત ઇતિહાસ સંશાધન મંડળનું કાર્ય પણ પ્રગતિમાન માલુમ પડશે. ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭. એ સ્થળે ઇતિહાસના અભ્યાસ અને લેખનકાર્યું` માટે પુષ્કળ સામગ્રી સંગ્રહેલી ઉપલબ્ધ છે. ગુજરાત પુરાતત્ત્વમાં મ્હોટા પુસ્તક ભંડાર છે; પણ તે અધુરા છે. જ્યાં સુધી ઇતિહાસના અભ્યાસીએ સારૂં એક કેન્દ્રિત સ્થળે, ઉપલબ્ધ સર્વ સાધન સામગ્રી સંગ્રહવામાં નહિ આવે, અને તેના સંશાધન અને અભ્યાસ સારૂ, પુરતી ગાઠવણી નહિ થાય, ત્યાં સુધી ગુજરાતના એક સારા ઇતિહાસની આશા રાખવી નિરર્થક છે. તે માટે પ્રથમ એક ઇતિહાસ મંડળ, ઇતિહાસપ્રેમીઓનું સ્થાપવામાં આવે એ અગત્યનું છે; તે ઐતિહાસિક વસ્તુઓ અને સાધના એકત્ર કરવા, સંગ્રહવા પ્રયાસ કરે, તે પછી જ ગુજરાતના સાચા અને વાસ્તવિક ઇતિહાસ, પ્રજાજીવન વિકાસની દૃષ્ટિએ, આલેખવાનું ખની શકશે. આપણે ઈચ્છીશું કે સાહિત્ય પરિષદ તે દિશામાં યાગ્ય અને વ્યવહારૂ પગલાં લેશે; સાથે સાથે એવી વિનંતિ પણ આપણે કરીશું કે ચોક્કસ મુદ્દતમાં એ યેાજના અમલમાં મૂકાઈ, “ઇતિહાસ સંશોધન મદિર ” મૂ સ્વરૂપ ધારણ કરે; તે માત્ર એક અભિલાષ રહેવા ન પામે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પ્રશ્ન ગુજરાતના ઇતિહાસ જેવા મુશ્કેલ નથી; પણ તે સારૂં કેટલુંક પ્રારંભિક કાર્ય—spade workથવું જોઈ એ છીએ; તે એ વિષયને યથાયાગ્ય ન્યાય આપી શકાય, તેમ તેમાંના પ્રવક ખળા બરાબર સમજવામાં આવે. ગુજરાતી સાહિત્ય સામાન્યતઃ બે વિભાગમાં વહેંચાયલું છે; (૧) પ્રાચીનયુગ-કવિ દયારામ સુધી (૨) અર્વાચીનયુગ-દલપતરામથી શરૂ કરીને. પરંતુ આપણું પ્રાચીન સાહિત્ય બધું છપાયેલું નથી; ધણું હજી અપ્રસિદ્ધ, ભંડારામાં અને ખાનગી સંગ્રહામાં, અંધારામાં પડેલું છે. પ્રાચીન કવિએ વિષે આપણને જે માહિતી મળેલી છે, તે પૂરી નથી; તેમની કેટલીક કૃતિએ વિષે પૂરતી ખાત્રી મળતી નથી; અને કેટલાકના નામેાલ્લેખ સાંપડે છે. આપણા પ્રાંતમાં રાઢશે એ’સીમાં રાષ્ટ્રીય અસ્મિતાનાં આંદોલન કરી વળતાં પ્રાચીન ગુજરાતી સાહિત્યને પ્રકાશમાં આણવાના પ્રયાસ થયા હતા; તે પ્રવૃત્તિને લઈ ને આપણને બૃહત્કાવ્ય દોહનના આ ભાગો, પ્રાચીન ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ કાવ્યમાળાના પ્રાંત્રીસ ગ્રંથ અને પ્રાચીન કાવ્ય ત્રિમાસિકના ત્રીસથી વધુ કે મળેલા છે. સદરહુ પુસ્તકો બહાર પડયા પછી તે કાવ્યોની વધુ અને સારી પ્રત પ્રાપ્ત થયેલી છે તેમ બીજી અનેક નવી હાથ લાગી છે. પણ તે સઘળાની એકત્રિત માહિતી મેળવવાની મુશ્કેલી પડે છે. પ્રાચીન સાહિત્યની હસ્તલિખિત પ્રતોના પાંચ સંગ્રહ જાણતા છે – (૧) શ્રી. ફેબસ સભા હસ્તલિખિત પુસ્તક સંગ્રહ. (૨) કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ, ગુ. વ. સંસાઈટી હસ્તક, (૩) વડોદરા રાજ્ય સેન્ટ્રલ લાઈબ્રેરી પુસ્તક સંગ્રહ; (૪) “ગુજરાતી” પ્રેસ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ (૫) ડાહીલક્ષ્મી લાઈબ્રેરી પુસ્તક સંગ્રહ-નડિઆદ. સ્વર્ગસ્થ શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજી પાસેને સંગ્રહ હાલમાં કોની પાસે છે તે જાણવામાં નથી. તે સિવાય વેરણબેરણ, અણધાયેલી અને અંધારામાં રહેલી હાથ પ્રતોની સંખ્યા બહુ મહેટી માલુમ પડશે. જન પ્રાચીન સાહિત્ય સંબંધમાં હેટી સવડ એ છે કે તે જુદા જુદા ભંડારોમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત સંગ્રહાયેલું છે, તેમ તેની યાદી, જરૂર પડે મળી શકે છે; અને શ્રીયુત મોહનલાલ દલીચંદે “જન કવિઓ” એ નામે બે ગ્રંથે, એ સાહિત્યની લંબાણ સમાલોચના સહિત, બહાર પાડયા પછી, તે સંબંધી બહુ થોડું જાણવાનું બાકી રહે છે. તે ધોરણે જૈનેતર પ્રાચીન સાહિત્યની તપાસ અને નોંધ થાય એ આવશ્યક છે. કવીશ્વર દલપતરામ અને શ્રી ફેર્બસ સભાના સંગ્રહની યાદીઓ છપાયેલી છે, એવી યાદીએ સેન્ટ્રલ લાઈબ્રેરીની, ગુજરાતી પ્રેસની, ડાહીલક્ષ્મી લાઈબ્રેરીની અને શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહની થવી જોઇએ. એ યાદીઓ ઉપરથી કેટલુંક પ્રાસ્તાવિક કાર્ય થઈ શકે; જજૂદા જૂદા કવિઓની કૃતિઓની સાલવાર અને સમગ્રપણે નોંધ કરી શકાય; તેમ તેના પુનઃ પ્રકાશન કે નવાં પ્રકાશન સારૂ યોજના ઘડવાનું સરલ થાય. એવી માહિતી, જે તે સ્થળેથી એકત્ર કર્યા વિના પ્રાચીન ગુજરાતી સાહિત્યને પૂરો કે પૂરો ખ્યાલ નજર આવે; એટલું જ નહિ પણ તે વિષે Page #29 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ - જે કાંઈ અભિપ્રાય કે નિર્ણય દર્શાવવામાં આવે તે દેષયુક્ત અથવા ખોટા નિવડે. એ સંબંધમાં વિશેષ કાંઈ કહેવાનું નથી; માત્ર એ વિષયમાં રસ લેતા યોગ્ય લાયકાતવાળા અભ્યાસીને, જેવા કે શ્રી. રામલાલ મેદી, શ્રી. કેશવરામ શાસ્ત્રી, શ્રી. ભોગીલાલ સાંડેસરા- નેગ્ય પારિતોષિક આપી, રોકવામાં આવે; પણ તે કાર્યમાં વિલંબ થ ન જોઈએ; કારણ કે અજ્ઞાનતાને લઈને આપણી એ સંપત્તિને, પ્રતિદિન ધીમે ધીમે, નાશ થતું જાય છે. તે પાછી મેળવવાનું અશક્ય થઈ પડશે અને તેનું મૂલ્ય રૂપિયા, આના, પાઈમાં આંકવાનું નથી. આપણા પ્રાંતની પ્રધાન સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું એ કર્તવ્ય છે કે તે સારું તે યોગ્ય વ્યવસ્થા કરે. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ રચવામાં બીજા પ્રકારની અડચણ નડે છે; અને તે તેનાં સાધનોની, નોંધ અને વૃત્તાની. વર્તમાન સાહિત્ય દિવસે દિવસે વિકસતું અને ખીલતું જાય છે, તેમાં નવીનતા અને વિવિધતા આવી, તે સમૃદ્ધ થયું છે; પણ આપણું સાહિત્યકાર અને તેમની સાહિત્ય કૃતિઓ વિષે બહુ થેડી હકીક્ત મળી આવે છે; અને જે કાંઈ ઉપલબ્ધ છે તે સંગ્રહિત કે સંકલિત કરેલી મળતી નથી; તેથી તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ; અને તે એ પુરુષોનાં સ્વતંત્ર, વિવેચનાત્મક અને માહિતીપૂર્ણ જીવનચરિત્ર રચાયે વધુ સવડભર્યું થઈ પડશે. | ગુજરાતી સાહિત્યમાં ચરિત્ર વિભાગ સરવહીન અને અપૂર્ણ છે; પ્રજાના ઘડતરમાં એ સાહિત્ય ઘણું ઉપયોગી નિવડે; અંગ્રેજી સાહિત્યને એ વિભાગ એટલો સત્વશાળી અને સમૃદ્ધ છે કે તે ઈર્ષા ઉપજાવે; ગુજરાતી સાહિત્યની એ ખામો જરૂર આપણે દૂર કરવી જોઈએ; અને તે ચરિત્ર ગ્રંથ સાહિત્યનો ઈતિહાસ તૈયાર કરવામાં બહુ મદદગાર નિવડશે. mend yay 218124141 (English men of letters ) ના ધોરણે કવીશ્વર દલપતરામથી શરૂ કરી સ્વર્ગસ્થ સર રમણભાઈને કાળ સુધીના વિદેહી સાક્ષરોનાં પ્રમાણભૂત ચરિત્રો તેના અધિકારી પુરુષોને લખવાનું સોંપવામાં આવે એ અત્યારના સંજોગોમાં હિતાવહ છે અને તે Page #30 -------------------------------------------------------------------------- ________________ ગજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ સાધન સાહિત્ય પ્રાપ્ત થતાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચાવવાનું કાર્ય અઘરું થઈ પડશે નહિ. પ્રાંતિક સ્વરાજ્ય અમલમાં આવતાં, એ એક ભય ઉભું કરવામાં આવ્યો છે કે એકબીજા પ્રાંતો વચ્ચે કેટલીક ખોટી હરિફાઈ થવા પામશે; આપણે એ ભીતિ પ્રતિ ઝાઝું લક્ષ આપીશું નહિ; તે ભય અસ્થાને માનીશું; પણ આપણું જે પ્રજાકીય ઐક્ય છે; જે પરસ્પરનો પરિચય અને સંબંધ છે, તેને દઢતર કરવા, ગાઢ બંધનોથી જોડવા, તેના એક માત્ર ઇલાજ તરીકે, તે પ્રાંતના ભાષા સાહિત્યથી વાકેફ રહીએ, એ મહત્વનું છે. તે પરસ્પર જોડનારી સાંકળ નિવડશે; અને એથી બીજે લાભ એ થશે કે આપણું ભાષા સાહિત્ય તે દ્વારા સમૃદ્ધ થશે. આપણું સાહિત્યમાં નવી નવી, સ્વતંત્ર અને મૌલિક કૃતિઓ રચાય, તેથી આપણે જરૂર અભિમાન ધરીએ; પણ બીજી રીતે ભિન્ન ભિન્ન ભાષાઓમાંથી ઉત્તમ કૃતિઓના તરજુમા આપણે આપણું સાહિત્યમાં પ્રાપ્ત કરીએ, એ ઓછું ઉપયોગી કાર્ય નથી. તે સંબંધમાં છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયાસ કરવામાં આવે તેનાં કરતાં સાહિત્ય પરિષદ એક સમિતિ નીમે, તે, એ પ્રશ્નને જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરી, એક યાદી તૈયાર કરે એ વધુ પસંદ કરવા જેવું છે. હંસ માસિક દ્વારા હાલમાં જૂદી જૂદી ભાષાઓમાં છપાતા લેખને પરિચય કરાવવા પ્રયત્ન ચાલુ છે, તે આવકારપાત્ર છે; પણ જે તે ભાષાના સર્વે શ્રેષ્ઠ લેખકોની ઉત્તમ કૃતિઓનો સ્વભાષામાં તરજુમો વાંચવાને લાભ મળે એ ધોરણ જ ઈષ્ટ છે. લિપિ સુધારણાને પ્રશ્ન અત્યારે ચર્ચાઇ રહ્યા છે તેનો વ્યવહારુ ઉકેલ આવતાં, એ લિપિમાં પરપ્રાતિય સાહિત્ય, વાંચવાને મહાવરે પડે, સુગમતા થશે અને તે હે લાભ છે. તથાપિ સાહિત્યના એક વિભાગ તરીકે ભાષાંતર સાહિત્યનું મૂલ્ય છે અને તેની જરૂર ઉભી રહેવાની જ. પ્રસ્તુત લેખનો એક જ આશય છે કે ગુજરાતી સાહિત્યમાં જે ઉણપ જણાય છે તે દૂર કરવા અને તેની જરૂરિયાતોને પહોંચી વળવા, સાહિત્ય ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. છે. પરિષદ તે વિષે પુખ્ત વિચાર કરી, યોગ્ય નિર્ણય પર આવે, એટલું જ નહિ પણ જે કાર્યક્રમ યોજે તે મુકરર સમયમાં પૂરું થવા પામે. કર્મવીર પુરુષ તરીકે જેમની ખ્યાતિ બંધાયેલી છે, જેમને માત્ર કાર્ય પસંદ છે; અને કાર્યમાંજ અચળ શ્રદ્ધા ધરાવે છે, એ આ સંમેલનની બીજી બેઠક મળતાં સુધી તેના સુકાની રહેશે. એ વિશ્વવંદ્ય વિભૂતિ પાસેથી, સંમેલનના પ્રમુખ તરીકે, એટલી આશા આપણે રાખીશું કે ગુજરાતી સાહિત્યની ખામીઓ, દોષ અને જરૂરિયાત સંબંધમાં સાહિત્ય સંમેલન જે તે નિર્ણય ઉપર આવી તે અમલમાં મૂકાય અને મુકરર વખતમાં પૂરે થાય એ એકાદ કાર્યક્રમ નિયોજશે. “સાહિત્ય સંમેલન–અમદાવાદમાં રજુ કરેલ નિબંધ. Page #32 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકોની વર્ગીકૃત યાદી (સન ૧૯૩૫ ) Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકોની વર્ગીકૃત યાદી ( સને ૧૩૫ ) ઈતિહાસ પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક | કિંમત અર્વાચીન ગુજરાતનું રેખા- હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ | ૧–૦-૦ | દર્શન-ખંડ ૧ ઇતિહાસ દર્શન–ખંડ ૨ જે ધૂમકેતુ” _ પુસ્તક ૧ લું ઈરાન મહાશંકર ઈન્દ્ર દવે ૦–૧૨–૦ ખંભાતનો ઇતિહાસ રત્નમણિરાવ ભીમરાવ ૪–૦-૦ ગુજરાતના ઐતિહાસિક લેખો ગિરજાશંકર વલ્લભરાયજી ૪–૦-૦ આચાર્ય ચતુર્વિશતિ પ્રબન્ધને ગુજ- હીરાલાલ રંગીલદાસ કાપડીઆ ૧–૦-૦ રાતી અનુવાદ તવારીખની તેજછાયા પુ. ૨ | અનુ. વેણુલાલ બુચ ૦૮-૦ ૦ –૮ ૦ –૮ ૦-૮-૦ તાજપોશી મગનલાલ ગજજર ૦ -૪-૦ તેજપાલને વિજય લાલચંદ્ર ભ. ગાંધી ૦૮-૦ પ્રબન્ધચિંતામણિનું ગુજરાતી દૂર્ગારામ કેવળરામ શાસ્ત્રી ૧ -૦-૦ ભાષાન્તર પ્રાચીન ભારતવર્ષ–ભા. ૧ લો 3. ત્રિભુવનદાસ લ. શાહ ૫–૦-૦ પ્રાચીન પૂર્વ દલપતરામ ઈચ્છારામ પાઠક | ૦-૧૨-૦ બહુચરાજી સમર્થદાન શિવદાનજી મહિયા | ••• બ્રાહ્મણવાડા મુનિશ્રી જયન્તવિજયજી ૦૪-૦ ભરતખંડને ઇતિહાસ-સાર | લલિતાશંકર લાલશંકર વ્યાસ | ૦-૧૩-૦ ભરતખંડને સંક્ષિપ્ત ઇતિહાસ | મનઃસુખરામ મણિશંકર દ્વિવેદી ૦-૧૨-૦ મહારાજાધિરાજ | કનૈયાલાલ ભાઈશંકર દવે | ૦-૪–૦ છે ૦ ૦ » પુ. ૪ પુ. ૫ | ૦. ૦ ૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ૧–૦-૦ ૦-૧૨-૦ મિરાતે અહમદી (ૉ. ૨- | કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ખંડ-૩). રાજ્યજંગ-ભાગ ૨ | નર્મદાશંકર લાલશ નર્મદાશંકર લાલશંકર દવે , સરખેજનું રેખાદર્શન દેવદત્ત ઈચ્છાશંકર ત્રિપાઠી હિંદુસ્તાનને ઇતિહાસ–ઉત્તરાર્ધ છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી હિંદની સફરે નિકળેલા વહાણ- દેવેન્દ્ર. ૨. મજમુદાર વટીએ હિંદને સંપૂર્ણ ઇતિહાસ મનસુખલાલ મોહનલાલ ૦-૧૨-૦. | ૧-૧૨-૦ રાજકારણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ | રશિયાને નવયુગ સરળ રાજ્યશાસ્ત્ર સામ્યવાદ અને સર્વોદય સ્વરાજ્ય અને સંરક્ષણ | પ્ર. કોંગ્રેસ ૨–૦-૦ યજુર્વેદી' ૦-૧૪-૦ ડૉ. જ્યોતીન્દ્ર માર્કન્ડ મહેતા | ૧-૬-૬ | નરહરિ દ્વારકાદાસ પરિખ ૦–૬–૦ “યજુર્વેદી ૦૮-૦ - - Page #36 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની વગીકૃત યાદી જીવનચરિત્ર ૦ અલ-કુબા અનુ-રહમતુલાહ “અમિન” ૦-૬-૦ આશ્રમના આત્મા (મણિ- જયંતિલાલ ન. ધ્યાની ૦–૧-૬ | લાલ કાકા ) એડેલ્ફ હીટલર લક્ષ્મીદાસ દાણી ૦ –૮-૦ કવીશ્વર દલપતરામ-ભા.૨જો ! ન્હાનાલાલ દલપતરામ કવિ ૩–૮–૦ પૂર્વાર્ધ કાગવા ચુનીલાલ પુરુષોત્તમ બારોટ ૦–૩-૦ શ્રીમન્નાથ પ્રભુઃ જીવનમાલા-૧ કરણસિંહ લાલસિંહ ઠાકોર ૦–૨-૬ યુગાવતાર ગાંધી રામનારાયણ નાગરદાસ પાઠક | વિજયાનંદસૂરિ સુશિલ છત્રપતિ શિવાજી ચરિત્ર વામન સીતારામ મુકાદમ નિત્યપ્રસાદ (નિત્યાનંદજીનું મોતીલાલ જે. મહેતા જીવનચરિત્ર) મહાકવિ શોભનમુનિ અને મુનિશ્રી હિમાંશુવિજયજી તેમની કૃતિ મહારાણાશ્રી દૌલતસિંહજીનું કેશવલાલ બી. શાહ જીવનચરિત્ર સત્યાગ્રહી ગૅરીસન ચુનીલાલ પુરુષોત્તમ બારોટ ૧–૦-૦ સયાજીરાવ ગાયકવાડ ધીરજલાલ ટોકરશી શાહ | સ્મરણમંજરી રતુભાઈ દેસાઈ ૦૫૦ શ્રીમની જીવનયાત્રા ગોપાળદાસ જીવાભાઈ પટેલ | ૦–૮–૦ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ માવજી દામજી શાહ ૦ –૨-૦ - - - - Page #37 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ કવિતા અર્થ “સ્નેહરશ્મિ ” આલબેલ કરસનદાસ માણેકલાલ ૧ -૮-૦ ઈન્દ્રધનું સુંદરજી ગે. બેટાઈ કવિતા સંગ્રહ હીરાંબાઈ અ. તાતા કાદંબરી–પૂર્વભાગ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | | ૪ -૦-૦ કાવ્યકલગી મનું હ. દવે ૧ -૦-૦ કાવ્યકુંજ પુષ્પ-૭-૮ પ્રઃ-મુસ્લીમ ગુજરાતી સાહિ- ૦–૮–૦ ત્ય મંડળ-રાંદેર કેટલાંક કાવ્યો ભાગ-૩ જે હાનાલાલ દલપતરામ કવિ ૧–૦-૦ શ્રીકૃણમંજરી ઈ-દુમતિ દેસાઈજી ૧–૮–૦ કૃષ્ણપ્રેરિત કાગવાણી કવિ દુલા ભાયા કાગ ૧–૪–૦ ખંડિત મૂર્તિઓ ઈન્દુલાલ ગાંધી ૧-૦-૦ ગંગાલહરી “વિયેગી” –૪–૦ ગોરમાનાં ગીતે ઈશ્વરલાલ વિમાવાળા ૦–૧–૦ ચમકારા જહાંગીરમાણેક દેસાઈએમ.એ; ૧-૦-૦ નવી ગરબાવળી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ | ૦–૩-૦ નવાં ગીત–ભા. ૨ જે ૦ -૮-૧૦ નિહારીકા રમણલાલ વસન્તલાલ દેસાઈ ૧ -૦-૦ પારસી સતીઓ પ્ર. સ્ત્રી સાહિત્ય મંદિર ભેળાનાથ કાવ્ય વૈષ્ણવ રેવાભાઈ કાળીદાસ ૧ –૦-૦ મંગળસૂત્ર શ્રી. પાદરાકર ૨–૦-૦ મહારાં સોનેટ બલવન્તરાય ક. ઠાકોર ૧–૦-૦ યુગવન્દના ઝવેરચંદ મેઘાણી રાસકોરી : મોહનલાલ યુ. ધામી ૧ –૦-૦ રાસપુંજ નહાનાલાલ દલપતરામ પટેલ | ૦-૧૦-૦ રાસ-અંજલિ બટુભાઈ લા. ઉમરવાડીઆ રાસનલિની કેશવ હ. શેઠ ૧–૦-૦ રૂકિમની હરણ શાહ કૂલચંદ ઝવેરદાસ ૦–૨-૦ ઉપસુન્દર કથા ભોગીલાલ જયચંદ સાંડેસરા ૦–૮–૦ વિવાહ સંગીત ભાઈશંકર કુબેરજી શુકલ ૦૪-૦ સેણી અને વીજાનંદ ઉછરંગરાય છે. ઓઝા ૦ -૪-૦ સુર્બોધ વચનમાળા હીરાંબાઈ એ. તાતા હંસાવતી વિક્રમચરિત્ર વિવાહ | શંકરપ્રસાદ છગનલાલ રાવલ | ૦-૧૨–૦ શ્રીમદ ભાગવત સ્કંધ ૧-૨ | કેશવરામ કાશીરામ શાસ્ત્રી ( ૧ - ! ૨ -૦- Page #38 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની વર્ગીકૃત યાદી * * * નવલકથા * * * - * o ) ૦ o ૦ ૦ o ૦ ૦ o ૦ ૦ ૦ ૦ ૦ + ૦ ૦ ૦ A ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અથડાતાં હૈયાં ઐયુબખાન ખલીલ અદ્દભુત યુવાને મનુભાઈ જોધાણી આસિસ્ટન્ટ કલેકટર ભોગીન્દ્રરાવ ૨. દીવેટીઆ આરતી સુરેશ ગાંધી એકાદશી સરેજિની એન. મહેતા અંતરની વાત “સપાન” આંસુનું જીવન યશવન્ત મ. દેસાઈ ૧ -૮-૦ ઉરદાહ બાબુરાવ જોશી કમનસીબનું કિસ્મત જમિયત કૃ. પંડયા –૫–૦: કથાવલિ-ભા. ૨ વિશ્વનાથ મ. ભટ્ટ કરણઘેલો નંદશંકર તુળજાશંકર મહેતા | ૬-૦૦ કાયદાનું અજ્ઞાન–વાર્તા રમણિકલાલ કૃષ્ણલાલ શાસ્ત્રી ! ૦૧-૦ કાશીનાથ રમણલાલ પીતાંબરદાસ સોની ૨-૦-૦. કુમુદિની અનુ. કીસનસિંહ હ. ચાવડા ૩-૦-૦ કીર્તિદા ઈન્દુલાલ ગાંધી ૨ -૦-૦, કુંજ-કિશોરી સત્યેન્દ્રપ્રસાદ સાં. મહેતા ૩-૦૦ કેરી કિતાબ ગુણવંત આચાર્ય ૧ –૦-૦ ગૃહલક્ષ્મી પ્રહલાદ બ્રહ્મભટ્ટ ૦-૧૨-૦ ગામડીઆ નરદેવ અમૃતલાલ સુંદરજી ૧ -૬-૦ ગ્રામલક્ષ્મી ભા. ૩ રમણલાલ વ. દેસાઈ ] ૩–૦-૦ ગુજરાત કાઠીઆવાડની વાર્તા | પ્ર. ગુ. વ. સોસાઈટી ભા. ૧ ગુન્હેગાર ? રમણિકલાલ જયચંદ દલાલ ગુજરાતણ ટાઈપીસ્ટ ગંગાબહેન પટેલ ગોવાલણી અને બીજી વાત | “મલયાનિલ” જાલિમેની જમાત બીરાદર” જીવનસંગીત હરિપ્રસાદ વૃ. દેસાઈ તરંગીણિ રમણિકલાલ કીશનલાલ તરતાં કુલ ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧ -૦તેફાની તરૂણ શ્રી “ બીરાદર ” ૧-૮-૦ ત્રિાંચન કકલભાઈ ઠારી ૧ -૮-તે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦–૮–૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. Page #39 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ દીપમાળા ચીમનલાલ મૂળજીભાઈ લુહાર | ૧-૪-૦ દેવદાસ ભેગીલાલ ગાંધી ૦-૧૪-૦ નવલિકાઓ કનૈયાલાલ માણેકલાલ મુનશી ૨ -૦-૦ પલકારા ઝવેરચંદ મેઘાણી ૧-૮-૦ પંકજ રમણલાલ વસન્તલાલ દેસાઈ ૨-૮-૦ પાતાળપ્રવેશ મૂળશંકર મો. ભટ્ટ ૦-૧૦-૦ પૂર્વજોના પાપે ગુણવંતરાય આચાર્ય પ્રલય મૂતિ બાજીગર” ૨–૦-૦ પ્રતિબિંબ ચંદુલાલ ત્રિવેદી યાર કે ફરજ ઝીણી પેમાસ્તર ૩ ૦-૦ ભડકા રમણીકલાલ જ. દલાલ ૨–૦-૦ ભાગ્યવિધાતા “જયભિખુ” ૧ -૮-૦ ભારેલો અગ્નિ રમણલાલ વસન્તલાલ દેસાઈ ૨–૦-૦ ભૈરવી કિસનસિંહ ચાવડા ૨ -૮-૦ ભાલિકા અબુ-ક-વશી ૧–૮–૦ મેન અને ચંબલનું યુદ્ધ તરલિકા તર્જની ૨ –૦-૦ યાદવેન્દ્ર યાને દૈવી ન્યાય રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ | ૨–૦-૦ યામાં માણેકલાલ ગોવિંદલાલ જોશી | ૩-૮-૦ યુગાંતર શિવશંકર પ્રાણશંકર શુક્લ | ૧–૦-૦ રાજીનામું નટવર મ. પટેલ ૦-૬-૦ રાણકદેવી કાલિપ્રસાદ દેસાઈ ૦–૧૨-૦ વસમાં વનબાલ ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧-૮-૦ વાર્તા સંગ્રહ શ્રી રમણલાલ નરહરિલાલ વકીલ ૦-૧૨-૦ વીસમી સદીની વસન્તસેના નારાયણ વિસનજી ઠક્કર ૩-૮-૦ વીરાંગના–નીલાદેવી રેવાશંકર જાદવજી વ્યાસ ૦-૪-૦ શિવાજીની બા “જ્યોતિ” ૦-૧૦-૦ શૈવલિની મનરૂપગીરી વણગીરીજી ૧ -૮-૦ સાસુજી ધનસુખલાલ હ. મહેતા ૧-૮-૦ સાસુની શિખામણ પ્ર. સ્ત્રી સાહિત્યમંદિર-સુરત | ૦–૧-૦ સુનીતા શ્રોફ યશ હ. શુકલ ૦–૧૨–૦ સેરટરાણી ગોકુલદાસ ઠા. રાયચુરા ૧-૮-૦ સોલંકી યુગની કીર્તિ કથાઓ | અંબાલાલ નાથાલાલ મીસ્ત્રી | ૨-૦-૦ સારભ પુરુષોત્તમ ચૌહાણ ૦–૮–૦ સંધ્યાના રંગ બાબુરાવ જોષી ૧-૮-૦ સંસાર શંકરપ્રસાદ એસ. નાણાવટી | ૧-૮-૦ સ્વર્ગની પરીઓ. મૂળશંકર પ્રેમજી વ્યાસ હૃદય ઝરણું રમણલાલ વાડીલાલ શાહ | ૧-૦ ૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકોની વર્ગીકૃત યાદી - સામાન્ય નીતિજ્ઞાન 3 આદર્શ નાગરિક | સવિતાલક્ષમી કાનજીભાઈ આત્મસંદેશ મણિલાલ જગજીવન દ્વિવેદી | ૦–૪–૦ આસ્તિકવાદ કનૈયાલાલ કઠારી આત્મબોધ કુટુંબભાવના ચંદુલાલ કેશવલાલ અમિન કુમારપાળ રાજાના રાસનું રહસ્ય પ્ર. જૈનધર્મો પ્રચારક સભા– 1 ૧-૦-૦ ભાવનગર કૈલાસપતિ શ્રી. હંસદેવ અવધૂત ૧ -૮-૦ ગાંધી વિચારોહન કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા –૮–૦ ત્યારે કરીશું શું ? નરહરિ દ્વારકાદાસ પરિખ ૧ -૦-૦ દુનિયાની બાલ્યાવસ્થા મણિલાલ દલપતરામ પટેલ (બીજી આવૃત્તિ) દુનિયાના ધર્મો તથા મહારા રંગનાથ શંભુનાથ ધારેખાન ધમૅવિચાર ધર્મ અને સમાજ પુસ્તક ૨જું | સ્વ. સર રમણભાઈ મહીપત- 1 ૧-૦-૦ રામ નીલકંઠ નવયુગને જૈન મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૧-૦-૦ ભારતધર્મ અને અંધારા રંગ- નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ | ૧-૮-૦ મહેલને રાજા ભાવામિ “ભાવિક” એમ. એ; ભીષણ હત્યાકાંડ “પાગલ” ૦ -૫-૦ માનસનાં મેતી વલ્લભજી ભાણજી ૦ –૮–૦ લગ્ન કે પ્રપંચ ? નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૦ –૮–૦ વક્તા બને મુનિ વિદ્યાવિજયજી વિદાય વેળાએ કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા૦–૮-૦ સભાસંચાલન કીકુભાઈ રતનજી દેસાઈ ૦–૬-૦ સહાયવૃત્તિ નરહરિ દ્વારકાદાસ પરિખ ૧ –૪-૦ સામાન્ય નીતિદર્શન જગજીવન ઈશ્વરભાઈ ૦૪સાચી ઓળખાણ હરભાઈ સુભાષિત પદ્યરત્નાકર વિશાલવિજયજી ૧ -૪હિન્દના હિતને ઉકેલ રવિશંકર ગણેશજી અંજારીઆ હિરણ્ય ગર્ભ હિન્દુ ઠક્કર નારાયણ વિસનજી હૃદયતરંગ અને બ્રાહ્મણની ગૌ / અનુસેવાનંદ ૧–– ૦ 6 - ૦ ૦ ૦ - ૦ ૦ ૧ -૦-૦ ૪–૦-૦ ૦ 2 ૦ ' ' Page #41 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ પ્રવાસ કાળાપાણીને પેલેપાર [બ્રહ્મ | રામનારાયણ નાગરદાસ પાઠક | -૬-૦ દેશના પ્રવાસપો ] પ્રવાસ વિનોદ અતિસુખશંકર કમળાશંકર | ૧-૦-૦ ત્રિવેદી | કેળવણી કારીગરીનું શિક્ષણ ભા. ૧ | ગિજુભાઈ કારીગરીનું શિક્ષણ ભા. ૨ | ગિજુભાઈ માબાપના પ્રશ્ન | ગિજુભાઈ વિદ્યાર્થી વાંચનમાળા–શ્રેણી ૪થી ધીરજલાલ ટોકરશી શાહ શિક્ષક હો તો ગિજુભાઈ ૦-૧૦૦ ૦-૧૦-૦ ૦–૮–૦ ૨–૦-૦ | ૦–૧૦–૦ ૦ ૦ ૦. વિજ્ઞાન ઉધઈનું જીવન અ. કીશોરલાલ ઘનશ્યામ | ૦-૧૦-૦ મશરૂવાળા ગૃહવિજ્ઞાન રેવાશંકર ઓઘડજી સોમપુરા ચામડા પકવવાનો ઉદ્યોગ અબુ સાલેહ નિઝામી ૧-૮-૦ પરણ્યા પછી-ભાગ ૧ લે | ભાનુ. પ્ર. દવે ૦–૮–૦ ૦–૮–૦ હુન્નરઉદ્યોગ ગાલીચા (શ્રી. મણિગરી બિહારીલાલ કાંટાવાળા) (બીહારીલાલ હરગોવિંદદાસ કાંટાવાળા ! " તથા : ૧-૪-૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ અમી આપણાં સાક્ષરરત્ના–ભા. રજો ગુજરાતીસાહિત્યસભાનીકાર્યવાહી ગુજરાતી સાહિત્યમાં સાનેટ ગુરુદક્ષિણા પુસ્તકાની વર્ગીકૃત યાદી સાહિત્ય જૂની ગુજરાતી ભાષા બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા નવમી અને દસમી ગુજરાતી સાહિત્ય પરિષ અહેવાલ નૃત્યકળા મુસલમાને અને ગુર્જર સાહિત્ય રેખાચિત્રા–ભા. ૨ વેરાનમાં સંક્ષિપ્ત સમિક્ષા સાહિત્ય રત્ન–ભા. ૩જો ર જયેન્દ્રરાય લ. દૂકાળ ન્હાનાલાલ દલપતરામ કવિ પ્રઃગુ. સા. સભા-અમદાવાદ સુંદરજી ગેા. મેટાઈ ન્હાનાલાલ દલપતરામ કવિ ચતુરભાઈ પુરુષોત્તમદાસ પટેલ પ્રઃ-ફાઅેસ ગુજરાતી સભા પ્રઃ-જયંતિલાલ મેા. મ્હેતા હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ પ્રઃ-મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળ-રાંદેર લીલાવતી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેધાણી હીરાલાલ એમ. દેસાઈ ઈશ્વરલાલ પ્રાણલાલ ૧૮-૦ ૧–૧૨-૦ ૦-૧૨-૦ -૪-૨ ૧-૮-૦ ૧–૧૨-૦ 01110 ૩-૦-૦ ... ૦-૧૨-૦ ૧-૦-૦ ૧-૦-૦ 01110 ૦-૧૨-૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ધર્મ જીવનવેદ ૨–૦- આહંત જીવનજ્યોતિ– હીરાલાલ રસિકદાસ ૦–૬–૭ કીરણાવલી ૧-૨ આત્માના પ્રવાસી ઘનશ્યામદાસ ગુરૂસ્વરૂપાનંદ ગીતામીમાંસા હીરાલાલ જાદવજી ૩-૦-૦ ગીતા સુભાષિતમ મેરે નાનાજી પાટીલ ૦-૧૨-૦ ગુરુલીલામૃત રંગ અવધૂત ૧ -૮-૦ મણિલાલ છોટાલાલ ૧ -૮-૦ તત્વાર્થદીપ નિબન્ધાનુવાદમાલા સુન્દરલાલ મણિલાલ વકીલ શ્રીમદ્ભાગવત-દશમસ્કંધ રામશંકર મનજી ભટ્ટ ૭-૦-૦ ધર્મશતક માવજી દામજી શાહ ધર્મમંથન મોહનદાસ કરમચંદ ગાંધી પાતંજલ યોગદર્શન રામશંકર મનજી ભટ્ટ ૨–૪–૦ પ્રસ્થાનભેદ પ્રહૂલાદ ચંદ્રશેખર દીવાનજી ૦-૧૨-૦ ફિલસુફીની નજરે મનુષ્યની | હીરાંબાઈ એ. તાતા ૧–૦-૦ જીંદગીની તપાસ યોગનાં આસને અનુ-રમણલાલ નાનાલાલ શાહ ૧–૦-૦ રાયપણુઈયસુત્ત અનુ –બેચરદાસ જીવરાજ | ૦-૧૦-૦ વૈરાગ્ય શતક રામજી મનજી ભટ્ટ હઠયોગ રવિશંકર ગણેશજી અંજારીઆ | ૧–૪–૦ ૦-૧૨-૦ -=-= Page #44 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકોની વર્ગીકૃત યાદી નાટક –૫-૦ ૦–૮–૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ આગગાડી ચન્દ્રવદન ચીમનલાલ મહેતા | ૧-૪-૦ કમનસીબ કુમારિકા મહાસુખભાઈ ચુનીલાલ કુન્દમાલા ભવાનીશંકર બાબરશંકર વ્યાસ ગપિકા ન્હાનાલાલ દલપતરામ કવિ ૧ – ચાલ ભજવીએ-ભા. અમે હરિપ્રસાદ વ્યાસ છેલ્લો પાવાપતિ ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા | ૦–૧–૦ જળિની “ દીવ્યાનંદ” ૦-૧૨નવયુગની નાટિકાઓ કુમુદકાન્ત પલટાતાં તેજ ઈન્દુલાલ ગાંધી બળવાખોર શાન્તિલાલ મે. શાહ ૧–૦-૦ બાળ સિતારો દીનશાહ નસરવાનજી દસ્તુર ૧–૪-૦ બિલીપત્ર રમણિકલાલ કીશનલાલ ૦–૨-૦ ભટનું ભોપાળું સંપાદક:-મંજુલાલ ૨. મજમુંદાર ૦–૮–૦ મેવાડ પ્રતિષ્ઠા અથવા મહા- મૂળશંકર માણિયલાલ યાજ્ઞિક | ૨ –૦ રાણ રાજસિંહ મંડૂક કંડ બચુભાઈ શુક્લ ૦ -૪-૦ રાજ્યશ્રી રમણીકલાલ કીશનલાલ ૦-૬-૦ લક્ષાધિપતિ હોઉં તો ખટાઉ વલ્લભજી જેષિ ૧-૪-૦ લોપામુદ્રા-વિભાગ ૪ થે કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧૮ વિઠેલાં અને બીજી નાટિકાઓ | ઝવેરચંદ કાળીદાસ મેઘાણી ૧– સંજીવન સનાતન જન્મશંકર બુચ | ૦–૧૦ સેવીએટ નવજુવાની બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર | ૧–૪–૦ ૦ ૦ ૦ ૦ ૦ IMMUUNI HII IM ૦ ૦ ૦ ૦ ૦ રેફરન્સ | ૨–૦° ખેડુત પંચાંગ પ્ર–ખેતીવાડી ખાતું-વડોદરા- | ૦– રાજ્ય ગુવસોસાઈટીની લાઈબ્રેરી- પ્રાગુ. વસંસાઈટી નાં પુસ્તકોની યાદી-ભા. ૧ ગ્રંથ અને ગ્રંથકાર-પુસ્તક ૬ | હીરાલાલ ત્રિ. પારેખ “ ભૌગોલિક કોષ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૦-૧૨-૦ મહેન્દ્ર જન પંચાંગ મુનિવિકાશ વિજય ૦૨-૦ વહાણની પરિભાષા હરિલાલ રંગીલદાસ માંકડ ૦–૮–૦ “સંદેશ” ડીરેકટરી 1 મંજુલાલ સાકરલાલ દેસાઈ | ૫-૦-૦૦ ૧ -૦-૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ બાલસાહિત્ય બાલવિનેદ ગ્રંથમાળા - =-=સંદ-નાગરદાસ ઈ. પટેલ ઉંદરદેશ Gણુશી કલાવતી ગુંદરી પંડિતજી ભગો ૦ –૩-૦ ૦–૩-૦ ૦-૩-૦ ૦ -૩-૦ ૦–૩-૦ ૦ -૩-૦ ૦ -૩-૦ ૦ –૩-૦ ભુરીયો ૦ o ૦ ૦ મરઘાભાઈ મણિ મોતીયો રતની o ૦ ૦ મસ્તફકીર” સં. નાગરદાસ ઈ પટેલ > > > by D છે . o ૦ ૦ રણધીર o ૦ ૦ લાલિયે o ૦ સસુર હેલતા ૦ ૦ –૩–૧૦ ૦-૩-૦ ૦ –૩-૦ સુમતિ નાગરદાસ પટેલ સં. નાગરદાસ ઈ પટેલ ૦ અષ્ટાવક્ર દમયંતી બુદ્ધભગવાનની વાર્તા બેહુલા સયાજી બાલજ્ઞાનમાળા - =- =સુમનલાલ અ. દેસાઈ શાંતરાય મજમુંદાર દીક્ષિત નરસિંહમૂર્તિ મંજુલાલ ૨. મજમુંદાર મણિલાલ મૂળચંદ મીસ્ત્રી ધીરજલાલ ટોકરશી શાહ ચિમનલાલ મગનલાલ ૦૮-૦ ૦ ૦ ૦ -૮-૦ મોઢેરા $ વિમળશાહ $ સિદ્ધપુર ૧૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ અબ્રાહમ લિંકન એન્ડ્રુ કાર્નેગી કાઉન્ટ લીએ ટાત્સ્યાય ગેરીલ્ડી જેમ્સ ગાર્ફીલ્ડ જ્યેાજ વૉશિંગ્ટન ટામસ આલ્વા એડિસન બુકર ટી વાશિંગટન એન્જામિન ફ્રેન્કલીન વિલ્યમટેલ હેનરી ફાસેટ હેનરી ફાડ કુતૂહલ કેશુડાં ચીનીવાતા ત્રણ તપેલાં રંભાનું રસાઈ ધર રૂપીના બાગમાં શા માટે? અંતરનાં અજવાળાં કીર્તિમંદિર પુસ્તકાની વર્ગીકૃત યાદી કિશાર ચરિત્રમાળા રસુલભાઈ ન. વહેારા .. કુતરાંની કહાણી ગરવી ગુજરાત જગતના જંગલમાંથી જંગલમાં રખડતાં બાલચિત્રમાળા ભાળીયારાજા જ્ઞાનગંગા 29 29 ', ગારીલાના પ્રેમ ફળકથા મુર્ખ્ખાના ચાર વાંદરાની સિતાર હાશિયાર સાસ અને ખીજી વાર્તાએ 19 ,, 29 ,, "" ,, 29 29 29 29 "" 99 .. 29 "2 "" 99 અશાક ખાલપુસ્તકમાળા પદ્મકાન્ત ર. શાહ ઉમિયાશ`કર મુગટરામ જોશિ રમણલાલ નાનાલાલ શાહ પદ્મકાન્ત ૨. શાહ સુમતિ નાગરદાસ પટેલ કપિલા ટાકાર ગિજુભાઈ 99 "" ગુર્જર માલગ્રંથાવલિ જેઠાલાલ છ, ચાધરી કેશવલાલ ભ. શાહ રમણલાલ ના. શાહ રસિકલાલ જ. જોષી પ્રિયવ્રુદન ગીરધરલાલ .. સંઃ–રમણલાલ નાનાલાલ શાહે "" "" સંઃ–મણુલાલ ના. શાહુ ગાંડીવ કુમારમાળા દીનુભાઈ જોષિ રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ વસન્ત નાયક વસન્ત નાયક વસન્ત નાયક ૧૩ 01310 013-0 01310 01810 ૦-૩-૦ o-.-. ૦-૩-૦ ૦-૩-૦ 01310 .-.-. ૦-૨-૯ .-૩-૦ ૦=૨-૦ 013-0 2-0 01310 01810 01810 e-h-e -૩-૦ Od ૬-૦ a=૦ O 01310 91310 3-0 01310 0 01310 9-7-2 .-૩-૦ 01310 == ૦-૩-૦ 4--ઢ Page #47 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ શ્રી દક્ષિણામૂર્તિ બાળસાહિત્યમાળા આપણે પોતે એમ કે એમ ? ઓતરાતી દીવાલ-૧ શ્રી. તારાબહેન રા. ગિજુભાઈ રા. કાકા સાહેબ ૦–૧-૬ ૦–૧-૬ ૦–૧-૬ ૦ -૧-૬ 1 1 રા. ગિજુભાઈ ૦–૧-૬ ૦–૧-૬ | | | | | | | -૧-૬ ૦ -૧ ૦ ૦૧ ૦ ૦ ૦ -૧-૬ -૧-૬ ૦ કમળાબેનના પાઠ શ્રી. કમળાબહેન કહેવત સંગ્રહ કાવ્ય સંગ્રહ સંગિજુભાઈ કાળા હાથ, કાળી દાઢી રા. ગિજુભાઈ કુદરતમાં રા. ગિજુભાઈ ખળાવાડ રા. ગિજુભાઈ ગિરિશિખરો શ્રી. તારાબહેન ગુજરાત અને મહારાષ્ટ્ર શ્રી. ગિજુભાઈ અને શ્રી તારા પ્લેન છાણાં થાપી આવ્યાં શ્રી. તારાબહેન છેલ્લે પાઠ શ્રી. ગિજુભાઈ છેટાં રેજે, માબાપ! શ્રી. રામભાઈ પાઠક જોડકણાં સં:-ગિજુભાઈ દુહા અને સોરઠા સં. ગિજુભાઈ ધબીડ ધુવે છે શ્રી. ગિજુભાઈ પીરૂ અને શ્રી. ગિજુભાઈ પૂછું ? શ્રી. ગિજુભાઈ બાળ નાટકે–ભા. ૨ શ્રી. ગિજુભાઈ બાળકના લેખો સં. શ્રી. ગિજુભાઈ બાળકોને બીરબલ–ભા. ૨ | શ્રી. ગિજુભાઈ બુદ્ધચરિત્ર શ્રી. ગિજુભાઈ મામાની જાળ શ્રી. ગિજુભાઈ મંગેશને પોપટ શ્રી. તારાબેન મારી ગાય શ્રી. ગિજુભાઈ મોતિયે શ્રી. ગિજુભાઈ રમત જોડકણાં સં–શ્રી. ગિજુભાઈ રામજીભાઈ પડી ગયા ! શ્રી. ગિજુભાઈ રોજનીશી શ્રી. ગિજુભાઈ વરત સંગ્રહ ' ભી, ગિજુભાઈ ૦ -૧૦ -૧-૬ ૦-૧-૬ ૦ –૧-૬ ૦–૧-૬ ૦–૧-૬ ૦–૧-૬ ૦–૧-૬ ૦ -૧-૬ ૦-૧-૬ ૦–૧-૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની વર્ગીકૃત યાદી ૦–૧-૬ ૦ ૦ -૧-૬ ૦ વાડામાં વિનોદ ટૂચકા વ્યાકરણપોથી શિવાજી મહારાજ સવારથી માંડીને સાજા રહીએ હરિશ્ચંદ્ર સંપાદકનું કથન શ્રી. ગિજુભાઈ સં–શ્રી. ગિજુભાઈ શ્રી. ગિજુભાઈ શ્રી. ગિજુભાઈ શ્રી. ગિજુભાઈ શ્રી. ગિજુભાઈ શ્રી. ગિજુભાઈ S શ્રી. ગિજુભાઈ તથા | શ્રી. તારાબેન ૦–૧-૬ ૦ -૧-૬ ૦ | ૦ સંગીત I ઉત્તર હિન્દુસ્થાની સંગીતની | અનુ-સુંદરલાલ હી. ગાંધી ( ૦-૧૦ સંક્ષિપ્ત ઐતિહાસિક સમાલોચના સંગીત દીપિકા મનહરરામ હરિહરરામ મહેતા | ૦–૧૦–૦ સંગીત કીર્તન પદ્ધતિ અને ! નિત્ય કીર્તન ચંપકલાલ છબીલદાસ નાયક –૪-૦ વૈદક તથા વ્યાયામ આંખ અને ચશ્મા ઋતુધર્મ ચાલો રમીએ ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ ૦-૧૦-૦ માધવપ્રસાદ નારાયણશંકર ૦-૫-૦ નર્મદાશંકર મહાશંકર ત્રિવેદી ૧–૦-૦ ૧ -૪-૦ પરણ્યા પછી ભાનુ. પ્ર. દવે મેદાની રમતો ભાગ ૧ લો | દયાળજી મુંગરા - - ૧૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭. ગણિત ખગેલ ગણિત-ભાગ ૨ ગણિત શિક્ષક દેશીનામું અને વ્યાજ નવીન અંકગણિત વિદ્યાર્થી ગણિત સરળ બાળગણિત હરિહર ભટ્ટ ચુનીલાલ બેચરલાલ ભટ્ટ મગનલાલ હી. શાહ નૃસિહરાય ભૂપતરાય બુચ ચુનીલાલ બેંચરલાલ ભટ્ટ | હરિલાલ ડુંગરશી દેશી ૦ -૮-૦ ૧–૦-૦ ૦-૬-૦ ૧ -૦-૦ ૦–૮–૦ ૦૮-૦ ખેતીવાડી – કપાસ-ભાગ ૧ કેળનો બગીચો ખેડુત પાઠમાળા ગુજરાતની વનસ્પતિઓ ગુજરાતની વનસ્પતિ બાગ બગીચા માર્તડ શિવભદ્ર પંડ્યા મગનલાલ ગજજર ઈશ્વરલાલ કે. જોષી બાપાલાલ ગડબડદાસ વૈદ્ય સુરેશ દીક્ષિત કાન્તા પટવા 0. અને | માર્તડ પડ્યા ! ૧-૦-૦ ૦––૦ ૦–૨-૬ ૦–૪-૦ ૧ –૦-૦ ૧ -૮-૦ અર્થશાસ્ત્ર આર્થિક અનર્થોને એક ઉપાય | રતિલાલ ત્રિવેદી ૦-૧૦-૧૦, “સહકાર” આર્થિક ભૂગોળ અ-ભાસ્કરરાવ વિકાસ ૧ -૪-૦ કચ્છનું વેપારતંત્ર ડુંગરશી ધરમશી સંપટ ૧–૦-૦ સુવર્ણની માયા કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા ૦–૧–૦ હિંદુની આર્થિક પરિસ્થિતિ | ભીખાલાલ ભાઈચંદ કપાસી | ૧-૮-૦ - Page #50 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ મ્યુનિસિપાલિટિ સ્મારક ગ્રંથ જૈનધર્મ પ્રકાશ દશાલાડ પત્રિકા રજતમહા સવ ખાસ અંક પ્રેાપ્રાયટરી હાસ્કુિલ રજતમહાત્સવ સ્મારકગ્રંથ ભગવદ્ગારવ સુવણૅ ગ્રંથ શરદ્ (વાર્ષિક ) પુસ્તકાની વર્ગીકૃત યાદી સ્મારકગ્રંથા પ્રાણલાલ કરપારામ દેસાઈ અને હીરાલાલ ત્રિ. પારેખ પ્ર. જૈનધર્મ પ્રસારક સભા —ભાવનગર હસમુખલાલ મણિલાલ કાજી અને શાળાપચાગી આપણા દેશની ઐતિહાસિકવાતા ચુનીલાલ ખેચરલાલ ભટ્ટ ગુજરાતના ઈતિહાસના સહેલા અક્કડ અને કાનુગા પા ચાલેા ગણિએ ભા. ૧૯ા-૨ો નવયુગ વાચનમાળા પુ. ૧લું નવી ખળપાથી નવયુગ ભૂંગાળમાળા મુંબઇ ઇલાકા સાહિત્ય . દન સાબરકાંઠા એજન્સીની સામાન્ય ભૂંગાળ સાહિત્ય પ્રકાશિની શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એએશ્રીનાં વ્યાખ્યાના તથા ભાષણા ભા. ૧૯ા ભા. રજો ,, 99 3 શ્રી કાન્તિલાલ ભગવાનદાસ રાંદેરીઆ પ્ર. પ્રાપ્રાયટરી હાઈસ્કુલ રજતમહાત્સવ સમિતિ પ્ર. સુવણૅ મહાત્સવ સમિતિ યશવંત સવાઈલાલ પંડયા નદાશંકર મ. ત્રિવેદી વ્યાસ અને દેસાઈ હરિલાલ નારણદાસ ગામી જનાર્દન રામચંદ્ર જોગલેકર પ્રિતમરાય વૃજરાય દેસાઈ અંબાલાલ જી. શાહ ભાઈચંદ પુંજાલાલ શાહ ધીરજલાલ ટાકરશી શાહે પ્ર. જ્યેાતિ કાર્યાલય ૧૭ "" ૧-૦-૦ 1010 39 ૦-૦ ૦-૦ ૧-૮-૦ ૫-૦-૦ ૧-૦-૦ ૦-૧૩-૦ ૦=૪-૦ ૦-૩-૦ ૦-૪-૬ -૧} 01&10 ૧ શકરપ્રસાદ છગનલાલ રાવળ ૧-૦-૦ પ્રકી ૦-૮-૦ ૭-૧-૦ 21010 1101 Page #51 -------------------------------------------------------------------------- ________________ સન ૧૯૩૫માં માસિકામાં પ્રસિદ્ધ થયેલા મહત્વના લેખાની સૂચી ભાષા વ્યાકરણ વિષય કાઠિયાવાડી મેાલીની કેટલીક વિશિષ્ટતા કેટલાક નાના શબ્દોની વ્યુત્પત્તિ ગુજરાત પહેલ કરશે ગુજરાતી ભાષા અને સાહિત્ય ન. એ. નું આંકારાન્ત અંગ પતિ ઝુલણા ભાષાની પ્રયાગશાળા રા. શંકરભાઈ સામાભાઈ પટેલ રા. ચતુરભાઈ પુરુષોત્તમ પટેલ શ્રી. દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર રા. મંજુલાલ ૨. મજમુદાર રા. ડેાલરરાય ર’ગીલદાસ માંકડ રા. ડેાલરરાય રંગીલદાસ માંકડ રા. હરિકૃષ્ણ વ્યાસ મહાપ્રાણુના (aspirate) પરાગમન વિશે પ્રેા. ગૌરીપ્રસાદ ઝાલા વિજ્ઞાનની પરિભાષા શબ્દ ચર્ચો અને વાક્ય ચર્ચો શબ્દ ચર્ચો શિષ્ટ ગુજરાતી જોડણીની નિયમાવલિ સિદ્ધ હેમચંદ્ર વ્યાકરણના રચના સંવત રા. રિલાલ રંગીલદાસ માંકડ રા. ડેાલરરાય રંગીલદાસ માંકડ પંડિત ખેચરદાસ રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી મુનિશ્રી હિમાંશુવિજયજી કયા માસિકમાં | કયા મહિનામાં વૈશાખ જાન્યુ-એપ્રિલ ડિસેમ્બર સપ્ટેમ્બર આષાઢ નવેમ્બર જાન્યુ-એપ્રિલ પ્રસ્થાન બુદ્ધિપ્રકાશ ગુજરાત સાહિત્યકાર ઊર્મિ કૌમુદી બુદ્ધિપ્રકાશ ઊર્મિ ઊર્મિ પ્રસ્થાન પ્રસ્થાન માનસી બુદ્ધિપ્રકાશ ભાદ્રપદ ફાગણ ભાદ્રપદ આસા કાર્તિક જાન્યુ-એપ્રિલ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ વિષય આપણા નાટયકારે। અને પાશ્ચાત્ય સંસ્કાર ઐતિહાસિક પાત્રા અને તેનું નિરૂપણ કવિવર રવિન્દ્રનાથ ટાગાર અને તેમની અલસાહિત્ય સેવા કવિતાના પ્રદેશમાં આક્રમણ કશ્મીરની પ્રેમસાધના કલાપીનાં કેટલાંક કાવ્યેાના અભ્યાસ ટિવ એટાદકર કવિતા અને તત્ત્વજ્ઞાન ♦ કશ્મીરના વસન્તાત્સવ કવિમાનસ–એક અભ્યાસ કવિતામાં વાસ્તવિકતા અને આદરા કાવ્યની વ્યાખ્યામાં ગુણ અને અલંકાર કાન્ત કવિની પુણ્ય સ્મૃતિ કાવ્ય એટલે મહાનંદ શબ્દાયમાન ભાવના કાવ્ય સષ્ટિના નેપથ્યમાં કુન્દમાળા અને ઉત્તર રામચરિત્રવચ્ચેનું સામ્ય ગાંધીજી અને સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં નવલિકાના વિકાસ ગુજરાતી સાહિત્યના યાત્રાળુએ (નરસિંહરાવ) ગુજરાતી ભાષાના અભ્યાસમાં સંસ્કૃત જ્ઞાનની આવશ્યક્તા સાહિત્ય કર્તા પ્રે. રમણલાલ યાજ્ઞિક રા. ચીમનલાલ શાહ રા. રમણલાલ પી. સેાની રા. ભાનુશંકર બાઞશંકર વ્યાસ રા. કિસનસિંહ ચાવડા શ્રી. ઉમિયાશંકર મહેતા શ્રી “ સુરેન્દ્ર પંડયા શ્રી. ઉમાશ’કર જોષિ શ્રી. નિતિમાહન સેન 99 શ્રી. રતિલાલ ત્રિવેદી શ્રી. ચંપકલાલ વ્યાસ રા. રિતલાલ જાની નિતિમે!હન સેન દામેાદર ભટ્ટ શ્રી “ દીનુ રા. હસમુખ સાંકલિયા રા. મનઃસુખરામ ઝવેરી શ્રી “ ધુમકેતુ શ્રી. શકરપ્રસાદ છગનલાલ રાવળ રા. નર્મદાશંકર ભટ્ટ "9 97 કયા માસિકમાં કયા મહિનામાં મુદી જાન્યુઆરી પ્રસ્થાન બુદ્ધિપ્રકાશ ફાગણ જાન્યુ-એપ્રિલ કામુદી કામુદી ઊર્મિ બુદ્ધિપ્રકાશ પ્રસ્થાન પ્રસ્થાન વસન્ત 99 કૌમુદી ઊર્મિ પ્રસ્થાન 19 કૈામુદી બુદ્ધિપ્રકાશ 99 બુદ્ધિપ્રકાશ આગસ્ટ નવેમ્બર કાર્તિ-મા જાન્યુ-એપ્રિલ પેાષ આષાઢ શ્રાવણ ,, જાન્યુઆરી નવેમ્બર શ્રાવણ જેટ મહા નવેમ્બર જાન્યુ-એપ્રિલ "" આટાબર પુસ્તકાની વર્ગીકૃત યાદી Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી નાટક સાહિત્યનું રેખાદર્શન ગુજરાતી વાર્તા સાહિત્યના એક પ્રશ્ન ગુજરાતમાં અર્ધનારીશ્વરની ઉપાસના ગુજરાતની નવી કવિતા ગુજરાતી સાહિત્યમાં આંતરરાષ્ટ્રિય ભાવના ગુજરાતી સાહિત્યના યાત્રાળુએ ( મણિશંકર ભટ્ટ અને રામનારાયણ પાઠક ) ગુજરાતી અને બંગાળી રંગભૂમિ ગેય, અગેય અને સુગેય ચક્રવાક મિથુન ચિત્રકળા, ૨ વાસ્તવિકતા ટાગેાર વિષે એ નોંધ ટુંકી વાર્તા વિષે કાંઈક દેવી સરસ્વતી ધ્યાનાલાક નવલકથા નર્મદનું કાવ્યમંદિર નૂતન કાવ્યમિમાંસા પત્રમાળા પાશ્ચાત્ય વાર્તાકારાનુંશૈલી સૌન્દ પ્રતિકાવ્ય ફારસી વાઙમયના વિકાસની રૂપરેખા અંગાળી સાહિત્યમાં ર'ગદર્શી હીલચાલ એ નિબંધિકા એધક કાવ્યનાં પ્રતિરૂપ પ્રેા. અનંતરાય મ. રાવળ રા. નવલરામ જગન્નાથ ત્રિવેદી રા. મંજુલાલ રણછેાડલાલ મજમુંદાર રા. રંજિતલાલ હરિલાલ પ`ડયા શ્રી. હંસામ્હેન જીવરાજ મ્હેતા રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ | "" "" રા. પુરુષોત્તમ ચૌહાણ રા. સાહિત્યપ્રિય ’ રા. ગૌરીપ્રસાદ ઝાલા રા. પ્રહ્લાદ પારેખ રા. રતિલાલ મ્હેતા રા. રામનારાયણ વિશ્વનાથ પાટેક રા. સારાભાઈ નવાબ રા. ડાલરરાય રંગીલદાસ માંકડ રા. રમણલાલ વસન્તલાલ દેસાઈ રા. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ રા. રમણલાલ યાજ્ઞિક રા. ભાનુશંકર બાઞરશંકર વ્યાસ કામુદી પ્રસ્થાન મી. ફીરેાજશાહ મહેતા રા. કાલિદાસ સેલત 99 ગુજરાત ,, ,, નવચેતન ઊર્મિ 55 "" :" પ્રસ્થાન કૌમુદી ઊર્મિ સાહિત્યકાર કૌમુદી મિ ગુજરાત નવચેતન ઊર્મિ દી. બા. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી | કૈામુદી રા. અશાક હ બુદ્ધિપ્રકાશ મિ રા. દામેાદર ભટ્ટ રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી "" જાન્યુઆરી કાર્તિક જેઠ–ભાદ્ર ભાદ્રપદ નવેમ્બર સપ્ટેમ્બર જુલાઈ કાત–માગ ,, ફાગણ .. ચૈત્ર નવેમ્બર ફાગણ જીત જાન્યુઆરી કા-મા આટાબર એપ્રિલ કાતિ –મા જાન્યુઆરી જુલાઈ-સપ્ટે શ્રાવણ કાતિ –માગ ગ્રંથ અને ગ્રંથકાર પુ. છ Page #54 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ડીસેમ્બર આષાઢ પિષ મિ ભારતીય સાહિત્યનું સંગઠન મુંબાઈ મરાઠી સાહિત્ય સંમેલન મેઘદૂતની મલકા રવીન્દ્ર સંગીત અને દિનેન્દ્રનાથ ટાગોર રાસ સંબંધી ઐતિહાસીક ઉલ્લેખ રાજશેખર રાષ્ટ્રિય રંગભૂમિ લોકમેગ્ય કાવ્યનું ક્ષેત્ર વસૉત્સવમાં અસંભવદોષ વડેદરા રાજ્યની પ્રાચીન સ્ત્રી કવિઓ વાર્તાનો હેતુ અને વિષય વ્યોમ વિહારિણી જે શહાજહાં અને કિંગલિયર સર્જાતી કવિતા સરસ્વતીચંદ્રનું રાજકારણ સમયમૂર્તિ નર્મદ સરમદ શહીદ અને તેની કવિતા સાહિત્ય અને કળાની વિવેચના સારસી” ની વધુ તત્ત્વમીમાંસા સાહિત્યમાં સ્ત્રીઓને ફાળો હિન્દીભાષાને ઈતિહાસ શ્રી. લીલાવતી મુનશીની સાહિત્યસેવા મૃતબધ ઉપર જન ટીકા ૨૪ મું હિન્દી સાહિત્ય સંમેલન રા. કનૈયાલાલ માણેકલાલ મુનશી | ગુજરાત રા. યશ હ. શુક્લ ૨. પંડીત સૂર્યનારાયણ પ્રસ્થાન રા. પિનાકિન ત્રિવેદી રા. મધુસૂદન ચીમનલાલ મોદી રા. કનૈયાલાલ ભાઈશંકર દવે ર્ડો. રમણલાલ યાજ્ઞિક સાહિત્યકાર રા. હરિલાલ રંગીલદાસ માંકડ રા. ગૌરીશંકર ઝાલા કૌમુદી રા. અમૃતલાલ ગાંધી ગુણસુંદરી ૨. રવિન્દ્રનાથ ટાગોર પ્રસ્થાન રા. ડોલરરાય રંગીલદાસ માંકડ | ઊર્મિ રા. શામજી લવજી પ્રસ્થાન રા. “સુરેન્દ્ર પંડ્યા ” બુદ્ધિપ્રકાશ છે. કેશવલાલ હિંમતરામ કામદાર કૌમુદી સાહિત્યકાર મહા ચિત્ર માર્ચ-મે કાતિ–માર્ગ નવેમ્બર સપ્ટેમ્બર વિશાખ મહા. ભાદ્રપદ એપ્રિલ-જુન પુસ્તકોની વર્ગીકૃત યાદી રા “ઉમિલ , ” ર. અરવિન્દ ઘોષ રા. દામોદર કેશવજી કુ. ફલોરા ગોહિલ રા. શામળજી લ. દવે | રા. શાન્તિલાલ તોલાટ મુનિશ્રી હિમાંશવિજયજી રા. રામચંદ્ર દામોદરદાસ શુક્લ કમુદી નવચેતન સાહિત્યકાર વિસન્ત ગુણસુંદરી સાહિત્ય | નવચેતન માર્ચ જુન ડિસેમ્બર જાન્યુઆરી માર્ચ જ્યેષ્ઠ નવેમ્બર આગટ જુલાઈ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન કાવ્ય કર્તા વિષય આસો માસ ગંગાની અષ્ટપદી નવીન કવિતા ને બે બેલ પ્રાચીન જન પુસ્તકે મારવાડી લોકગીત ક્યા માસિકમાં કયા મહિનામાં શ્રી. મંજુલાલ રણછોડલાલ મજમુદાર | કેમુદી ઓકટોબર શ્રી. મંજુલાલ રણછોડલાલ મજમુદાર ઊર્મિ આસે શ્રી. રંજીતલાલ પંડયા સાહિત્ય શ્રી. શાન્તિલાલ ઉપાધ્યાય પુસ્તકાલય જુન | શ્રી. રમણિકલાલ મહેતા | ઊર્મિ આશ મે થ અને ગ્રંથકાર પુ. ૭ સમાલોચના કર્તા વિષય કયા માસિકમાં | ક્યા મહિનામાં “અમે બધાં” સાહિત્યાનુરાગી અમે બધાં મુનીશ્રી ન્યાયમૂર્તિ બુદ્ધિપ્રકાશ જાન્યુ-એપ્રિલ ન્યાયાસનના ચુકાદા શ્રી. જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા | કૌમુદી ડીસેમ્બર આશારામ દલીચંદ શાહ અને તેમને સમય શ્રી. રામપ્રસાદ બક્ષી શારદા સપ્ટેમ્બર એઝા અભિનંદન ગ્રંથ મુનિશ્રી હિમાંશુવિજયજી પુસ્તકાલય ડીસેમ્બર ઈતિહાસની મિજબાની શ્રી. રામલાલ મોદી | માનસી | કાર્તિક Page #56 -------------------------------------------------------------------------- ________________ સપ્ટેમ્બર એકટ-ડીસેમ્બર શ્રાવણ ફાગણ શ્રાવણ કાર્તિક આગસ્ટ પાષ અષાઢ જુલાઈ કવિતા સમૃદ્ધિ | શ્રી. ત્રિભુવનદાસ લુહાર કમુદી કેટલાંક વિવેચન શ્રી. “સુરેન્દ્ર પંડયા” બુદ્ધિપ્રકાશ શ્રી. ડોલરરાય રંગીલદાસ માંકડ ઊર્મિ પ્રસ્થાન કેટલાંક વિવેચનો અને આપણાં સાક્ષરરત્ન શ્રી. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય માનસી કેટલાંક વિવેચનો શ્રી. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ માનસી ખગોળ ગણિત શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી કૌમુદી શ્રી. ભોગીલાલ કેશવલાલ પટવા પ્રસ્થાન ખેવાયલા તારા પ્રસ્થાન ગંગેત્રીનું દર્શન શ્રી. “બાદરાયણ” કૌમુદી ગંગોત્રી પ્રસ્થાન “ગુજરાત નવસે વર્ષ પહેલાં” સમાલોચના | શ્રી યશવન્ત પ્રાણશંકર શુકલ | બુદ્ધિપ્રકાશ આ ગુજરાત અને તેનું સાહિત્ય દી. બા. કૃણલાલ મેહનલાલ ઝવેરી | કમુદી ગોપીકા'ની ગોરસી, શ્રી. અનન્તરાય મ રાવળ | કમુદી ઘરગથ્થુ વૈદક અને દિનચર્યા શ્રી. એન. કે. બી. કૌમુદી ચોત્રીસનું ગ્રંથસ્થ વાડમય શ્રી. જ્યોતિન્દ્ર હ. દવે કામુદી જલિની પ્રિન્સીપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ વસન્ત જન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી | કૌમુદી જુનું ગુજરાતી સાહિત્ય શ્રી. બટુભાઈ ઉમરવાડીઆ માનસી તેત્રીસનું ગ્રંથસ્થ વાડમય શ્રી. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ કૌમુદી નંદશંકરની નવલકથા શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ માનસી પાટણની પ્રભુતા-એક સ્વાધ્યાય સ્વ. શ્રી. વાડીલાલ મો. શાહ બુદ્ધિપ્રકાશ પૂણાગની બારાક્ષરી શ્રી. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય માનસી પ્રસ્થાનભેદ શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રી પ્રસ્થાન પ્રબંધચિંતામણિ શ્રી. ભેગીલાલ જયચંદ સાંડેસરા | બુદ્ધિપ્રકાશ ફાગણ જુલાઈ-સપ્ટેમ્બર સપ્ટેમ્બર પુસ્તકની વર્ગીકૃત યાદી આગસ્ટ માઘ ૧૯૯૧ માર્ચ કાર્તિક માર્ચ શ્રાવણ જાન્યુ–માર્ચ કાર્તિક શ્રાવણ J જાન્યુ-એપ્રિલ - સ - Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષી પ્રાચીન ગુજરાતી કાવ્યનાં એ બહુમૂલ્ય પ્રકાશના એ નવાં પ્રકાશના બ્રહ્મમીમાંસા જ્યાતિ મનેામ મંદિરે મ્હારાં સાનેટ રંગરેખાના સર્જક–સેામાલાલ શાહે વાર્તા સમીના વાલ્મિકીનું આ દેશન વિજ્ઞાન યાગ સગાળશાની કથા સુન્દર ચિત્રમાળા સાવિયટ નવજુવાની સેામાલાલની કળા સ્નેહશ્મીની નવલીકા સ્મરણયાત્રા સ્નેહમુદ્રા હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં ઈસ્લામના ફાળા હિન્દમાં બ્રિટિશ અમલ–ઉદય અને પૂર્ણાતિ શ્રી કૃષ્ણલીલા કાવ્ય શ્રી. દુર્ગાશંકર કે શાસ્ત્રી શ્રી. ભાગીલાલ જયચંદ સાંડેસરા શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી શ્રી. પ્રહલાદજી દિવાનજી શ્રી. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય શ્રી. “ ત્ર્યંબક શ્રી. પુરુષાત્તમ ચૈાહાણુ શ્રી. ભોગીન્દ્ર ભટ્ટ "" પ્રિન્સીપાલ આનન્દુશંકર બા. ધ્રુવ શ્રી. પ્રાણજીવન વિશ્વનાથ પાઠેક શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી શ્રી. ધનસુખલાલ કૃ. શ્વેતા શ્રી. ચન્દ્રવદન મહેતા શ્રી. ‘‘જનમેજય’’ શ્રી. બલવન્તરાય ક. ઠાકાર શ્રી. ન. મ. આઠવલે શ્રી. મનઃસુખલાલ ઝવેરી પ્રિન્સીપાલ આનન્દુશંકર બા. વ પ્રે. કેશવરામ હીંમતરામ કામદાર શ્રી. રામલાલ ચુનીલાલ મેાદી પ્રસ્થાન બુદ્ધિપ્રકાશ .. વસન્ત માનસી બુદ્ધિપ્ર કાશ નવચેતન ઊર્મિ વસન્ત પ્રસ્થાન માનસી કામુદી ઊર્મિ "" પ્રસ્થાન નવચેતન વસન્ત 99 કૌમુદી ભાદ્રપદ જાન્યુ-એપ્રિલ "" ભાદ્રપદ શ્રાવણ આકટેશ-ડીસેમ્બર જુલાઈ વૈશાખ ફાગણ કાતિ ક શ્રાવણ 33 ડીસેમ્બર જેઠ ===== ડીસેમ્બર જુલાઈ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ નાટક વિષય કર્તા પષ અભિશાપની છાયા અદલ ઈન્સાફ એને મારી માતા ઉત્તમ કળાકારો ઈન્દ્રને ન્યાય કંટાળેલી. કારમી કટી કીમારી પૂજ ગ્રામહાર છોકરાનું ભવિષ્ય ઝવાહીરબાઈ નરસૈયે ભક્ત હરિને નરસિંહ મહેતાની હુંડી નંદવાએલાં અંતરની એક નાટિકા નાટયપ્રયોગ નીલાંજના નીલા પંડના પચીકા બારણે ટકોર ભવ્ય ત્યાગ 1 ક્યા માસિકમાં કયા મહિનામાં શ્રી. શશિવદન મહેતા ઊર્મિ શ્રી. રમણ ન. વકીલ ગુજરાત સપ્ટેમ્બર શ્રી. નાગરદાસ પંડયા પ્રસ્થાન આસો શ્રી. ગેવિન્દભાઈ અમીન કૌમુદી શ્રી. શંકરજતી ગોસાઈ કુમાર | પિષ શ્રી. ચીનુભાઈ પટવા પ્રસ્થાન વૈશાખ શ્રી. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા | ઊર્મિ ચિત્ર શ્રી. ભવાનીશંકર બી. વ્યાસ | કૌમુદી નવેમ્બર શ્રી. માર્તડ પંડયા સાહિત્ય ડિસેમ્બર શ્રી. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા | કૌમુદી શ્રી. મગનલાલ ત્રિવેદી શારદા એપ્રિલ શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી | જૈમુદી ફેબ્રુઆરી શ્રી નવનીતરાય વકીલ એપ્રિલ શ્રી. ઈન્દુલાલ ગાંધી નવચેતન ઐકટોબર શ્રી. સાકરલાલ શુકલ ગુ. શાળાપત્ર ફેબ્રુઆરી શ્રી. પ્રલાદ પાઠક પ્રસ્થાન કાતિક શ્રી. લલિતમોહન ગાંધી નવચેતન નવેમ્બર શ્રી. દુર્ગેશ શુકલ કામુદી શ્રી. ઉમાશંકર જોષી માનસી શ્રાવણ * શ્રી. સૂર્યકાન્ત મજમુદાર | સાહિત્ય ' સપ્ટેમ્બર પુસ્તકોની વર્ગીકૃત યાદી નવેમ્બર એપ્રિલ I. Page #59 -------------------------------------------------------------------------- ________________ 3 જુલાઈ એકબર કાર્તિક શ્રાવણ - કેશવલ મનવાંચ્છિત અનુ. “વિ” બુદ્ધિપ્રકાશ મેઘલી રાતે શ્રી દુર્ગેશ શુકલ નવચેતન લેકશત્રુ ઊર્મિ વાર્તા શ્રી ગોવિંદભાઈ અમીન માનસી શાપમોચન ઊમિ સત્યભામા રાશ દર્શિકા-એક પ્રવેશ. બળ- | દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | માનસી દને હરણ ધાવે છે. | સળીયા પાછળ શ્રી પુરુષોત્તમ ત્રિકમદાસ ગુજરાત સુવર્ણ ઘંટને રક્ષક શ્રી દુર્ગેશ શુક્લ નવચેતન સિવર મૂનને સ્વયંવર શ્રી નટવરલાલ બુચ ઊર્મિ સ્નેહ તરસ્યાં, શ્રી હરિકૃષ્ણ વ્યાસ પ્રસ્થાન હાસ્ય ચૂડામણિ પ્રહસન | શ્રી ભેગીલાલ જ. સાંડેસરા કૌમુદી વત્સરાજકૃત હૈયાભાર શ્રી દુર્ગેશ શુકલ કૌમુદી હુલ્લડોર જીવતાં સૂવેલા શ્રી દુર્ગેશ શુકલ ગુજરાત હંસી શ્રી બાબુરાવ વૈદ્ય સાહિત્ય સપ્ટેમ્બર માર્ચ વૈશાખ આષાઢ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નવેમ્બર નવેમ્બર એપ્રિલ Page #60 -------------------------------------------------------------------------- ________________ નિબંધ વિષય કર્તા | ક્યા માસિકમાં કયા મહિનામાં શ્રાવણ જાન્યુઆરી-માર્ચ જુલાઈ-સપ્ટે જીવતી પ્રતિક્રિયા ટીપ્પણ નિદ્રા પ્રસ્તાવિત્રથી વણિક અને વણિકવૃત્તિ વિર જીવન સન્દર્યની ઉપાસના શ્રી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શ્રી ભગવત રામચંદ્ર ભટ્ટ શ્રી શાન્તિલાલ ઠાકર શ્રી નટવરલાલ બુચ શ્રી ભગવાન રામચંદ્ર શ્રી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રસ્થાન બુદ્ધિપ્રકાશ બુદ્ધિપ્રકાશ ઊર્મિ શારદા પ્રસ્થાન 1 કૌમુદી ફેબ્રુઆરી જાન્યુઆરી ૨૭. પુસ્તકની વર્ગીકૃત યાદી ઈતિહાસ વિષય લેખક ક્યા માસિકમાં કયા મહિનામાં એક ઐતિહાસિક સમસ્યા શ્રી. રતિકાન્ત કલાધર ભટ્ટ | શારદા ઓકટોબર એક ખોવાયલી નગરી (તક્ષશિલા) | શ્રી. પ્રતાપરાય મહેતા ગુ. શાળાપત્ર જાન્યુઆરી ઔદિચ્ય બ્રાહ્મણ પંચગૌડ છે શ્રી. ગૌરીશંકર ઓઝા પ્રસ્થાન કર્ણદેવ સોલંકીના જીવન ઉપર કેટલાક પ્રકાશ શ્રી. કનૈયાલાલ ભાઈશંકર દવે | | બુદ્ધિપ્રકાશ | એક-ડીસે કર્ણદેવ સોલંકી | શ્રી. રામલાલ ચુનીલાલ મોદી કૌમુદી 1 જાન્યુઆરી Page #61 -------------------------------------------------------------------------- ________________ કાઠિયાવાડી બંદરાના ઈન્તિખાલ ગુજરાતના ભીમદેવ સાલી ગુજરાતમાં ઐતિહાસિક સંશાધન ગુજરાત, જીતું અને નવું ગુજરાતી ભાષાનું ઐતિહાસિક ભંડાળ ચીની યાત્રાળુ હ્યુએનસંગ જાડેજા શ્રી જાલમલસિંહજી અને વાધેર યુદ્ધુવન દેવડાના ઘેરા ધ્રુવરાજ બીજાનું દાનપત્ર નર્મદા તટની પ્રાચીન સંસ્કૃતિ પાટણના સાળવી બૃહત્તર ભારત ઉપર એક ઉક્તી નજર રાઠોડ રાજવંશને મૂળ ઈતિહાસ લિચ્છવિવશનું ઈતિવૃત્ત વળાનાં તામ્રપત્રા વૈદિક સરસ્વતી-ખાવાયલી નદી ! વહેલાખ ગામના ઈતિહાસ સતી પ્રથાના થાડા ઈતિહાસ હજીદ લફ્તરખાતે હીરવિજયસૂરી અને અકબર શ્રી. પ્રાણજીવન જોષિ શ્રી. રતિકાન્ત કલાધર ભટ્ટ શ્રી. ગણેશ વાસુદેવ માવલંકર શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી શ્રી. “ કાકીલ "" શ્રી. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી રાજકિવ માવદાનજી શ્રી. શ’કરપ્રસાદ દેસાઈ શ્રી. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી શ્રી. ભાસ્કર વેારા શ્રી. કનૈયાલાલ ભાઈશંકર દવે બુદ્ધિપ્રકાશ બુદ્ધિપ્રકાશ બુદ્ધિપ્રકાશ | કૌમુદી નવચેતન ગુજરાત શારદા શ્રી. અંબાલાલ પુરાણી શ્રી. ડાહ્યાભાઈ ઈશ્વરભાઈ અમીન શ્રી. દુર્ગાશંકર કેશવરામ શાસ્ત્રી શ્રી. ચિંતામણી જોષી મુનીશ્રી વિદ્યાવિજયજી શારદા પ્રસ્થાન કૌમુદી પ્રસ્થાન કૌમુદી શ્રી. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી શ્રી. ઠાકુર જગદિશસિંહ 66 શ્રી. ઉર્મિલ " શ્રી. એ. સેસ. ગદ્દે અને વેણીલાલ | બુદ્ધિપ્રકાશ બક્ષી શારદા કૌમુદી ઉર્મિ પ્રસ્થાન કૌમુદી સાહિત્યકાર બુદ્ધિપ્રકાશ એકટાયર-ડીસે જુલાઈ-સપ્ટેમ્બર આકટેશ–ડીસે ફેબ્રુઆરી જુલાઈ ડીસેમ્બર નવેમ્બર જુલાઈ ફાગણ જીન જેઠે સપ્ટેમ્બર એકટાબર એકટાબર ઓકટાબર વૈશાખ વૈશાખ જુલાઈ ડીસેમ્બર એપ્રિલ–જીન ગ્રંથ અને ગ્રંથકાર પુ. છે Page #62 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર વિષય લેખક અરવિંદ અમૃત કેશવ નાયક અધે રસ્તે કચ્છને કેમવેલ ફતેહમહમદ કેશવલાલ ધ્રુવ ગે પાળકૃષ્ણ ગોખલે ગાંધીજી સાથે ચાર માસ જીવન સંભારણાં નવલરામ લક્ષ્મીરામ પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામ ફિરદૌસી ફારસી કવિ સમ્રાટ કિર્દીની ફિરદુસી બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય 3. ભિસે ભીમરાવ આંબેડકર ભિક્ષુ અખંડાનંદ ભિક્ષુ અખંડાનંદ મીસીસ માર્ગરેટ સેંગર રણજિતરામ કયા માસિકમાં કયા મહિનામાં કૌમુદી ડિસેમ્બર શ્રી. “કોકિલ” નવચેતન ઓકટોબર શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાત સપ્ટેમ્બર શ્રી. ડુંગરશી ધરમશી સંપત શારદા જુલાઈ શ્રી. કેફિલ નવચેતન શ્રીનિવાસ શાસ્ત્રી પ્રસ્થાન ફાગણ શ્રી. છગનલાલ જોશી શારદા એપ્રિલ શ્રી. શારદા સુમન્ત મહેતા શારદા જાન્યુઆરી છે. શ્રી. જ્યોતિન્દ્ર હ. દવે કૌમુદી એપ્રિલ શ્રી. ચંદુલાલ ભટ્ટ મિ ફાગણ દી. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી| પ્રસ્થાન કાર્તિક શ્રી. નરીમાન ગોરવાળા શ્રી. શંકરપ્રસાદ દેસાઈ પ્રસ્થાન માગશર શ્રી. ભગવાનલાલ ગી. ભટ્ટ કૌમુદી જાન્યુઆરી કુમાર કુમાર કાર્તિક કુમાર અષાઢ શ્રી. ત્રંબકલાલ શુકલ શારદા ગુણસુંદરી ડીસેએર | શ્રી નૃસિંહપ્રસાદ ભટ્ટ ( કૌમુદી ઓગસ્ટ પુસ્તકની વર્ગીકૃત યાદી મિ પેશ શ્રાવણ | Page #63 -------------------------------------------------------------------------- ________________ | શ્રી. મગનલાલ પ્ર. દેસાઈ માગશર ઓગસ્ટ શ્રીમદ્ રાજચંદ્ર વિર આ Íલ સંસ્કારમૂર્તિ વિદાબહેન સ્વર્ગસ્થ પાઠકજી સ્મરણયાત્રા પ્રસ્થાન ગુ. શાળાપત્ર ગુણસુંદરી પ્રસ્થાન | | કુમાર જુન શ્રી. તિન્દ્ર હ. દવે શ્રી. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ચૈત્ર શ્રાવણ વિજ્ઞાન કર્તા વિષય | ક્યા માસિકમાં કયા મહિનામાં જ ગ્રંથ અને ગ્રંથકાર ૫. છે શ્રાવણ પ્રસ્થાન પ્રસ્થાન વિસન્ત કુમારે અર્થશાસ્ત્ર પ્રવેશિકા આધુનિક શરાફી આધુનિક વિજ્ઞાન અંધકારમાં પ્રકાશ આદિત્ય એલેનના પ્રવાસે એરાવત કાઠિયાવાડની કરી ગાડવાના લેન્ડ ચાંદીની તેજી અને આપણે રૂપિયે જેને જ્યોતિર્ગણિત શ્રી નરહરિ દ્વારકાદાસ પરિખ શ્રી ચંદ્રપ્રસાદ દીવાનજી શ્રી મૂળજીભાઈ હી. ચેકસી શ્રી. “ભાઉ' શ્રી. અશોક હર્ષ શ્રી. મનુભાઈ પટેલ શ્રી. ડુંગરશી ધરમશી સંપટ શ્રી. ચંદ્રપ્રસાદ હ. દિવાનજી શ્રી. દ્વારકાનાથ ગુપ્ત શ્રી. ચંદ્રપ્રસાદ દીવાનજી શ્રી. “વનચર” શ્રી. હરિહર ભટ્ટ નવચેતન પ્રસ્થાન કુમાર પ્રસ્થાન કુમાર પ્રસ્થાન વૈશાખ પિષ ચૈત્ર શ્રાવણ ઑકટોબર ચિત્ર વૈશાખ અષાઢ પષ અષાઢ માનસ Page #64 -------------------------------------------------------------------------- ________________ તરવું એ આપકળા દૈનિક જીવનચિત્રા કેમ જોશી ? ધૂળ ટેલિવિઝન પ્રાશ્ચાત્ય સંગીત પૃથ્વીની જીવનકથા મધરાતના મહાજન મુદ્રણકળાના શ્રીગણેશ રેડીયેા અથવા વાયરમેલ રીઝ એન્ક રેડીયેા બ્રેડકાસ્ટિંગ વજ્રેશ્વરીના ઉના પાણીના કુંડ વનવગડાનાં વાસી વ્યાજમિમાંસા સરકારી જામીનગીરીની ઉથલપાથલ સાનાપુર હિન્દુપંચાંગમાં ઋતુ અને વર્ષના આરંભ હિમ હિન્દીની આર્થિક સ્થિતિ શ્રી, હરિકૃષ્ણ વ્યાસ શ્રી. પીરેાજશાહ મ્હેતા શ્રી. કાન્તિલાલ પડયા શ્રી. ભુપેન્દ્રનાથ વૈષ શ્રી. રમણિકલાલ ત્રિવેદી શ્રી. સતીશચંદ્ર દેસાઈ શ્રી. “ વીયર ’ "" શ્રી. ચંદુલાલ સી. શાહે શ્રી. ચંદ્રપ્રસાદ દિવાનજી શ્રી. દ્વારકાનાથ ગુપ્તે શ્રી. સુરેશ દીક્ષિત શ્રી. વનેચર” શ્રી. કીશારલાલ ઘનશ્યામ મશરૂવાળા શ્રી. ચંદ્રપ્રસાદ હૈ. દિવાનજી શ્રી. કિશારલાલ ઘનશ્યામ મશરૂવાળા શ્રી. મેાહનલાલ રણછેાડદાસ પાંચાળી શ્રી. યશવન્ત ગુ, નાયક શ્રી. ડુંગરશી ધરમશી સંપટ કુમાર નવચેતન 29 પ્રસ્થાન કૌમુદી પ્રસ્થાન કુમાર કૌમુદી પ્રસ્થાન નવચેતન કુમાર કુમાર પ્રસ્થાન "" 99 બુદ્ધિપ્રકાશ પ્રસ્થાન નવચેતન આષાઢ ઓકટોબર 99 અષાઢ ઑગસ્ટ કાર્તિક કાર્તિક ચૈત્ર સપ્ટેમ્બર ફાગણ ડીસેમ્બર મહા ફાગણ શ્રાવણ પેાષ અષાઢ એપ્રિલ મહા આટામ્બર પુસ્તકાની વર્ગીકૃત યાદી Page #65 -------------------------------------------------------------------------- ________________ કેળવણું વિષય કર્તા Tયા માસિકમાં કયા મહિનામાં અખાડે શ્રી. હરિનારાયણ આચાર્ય કુમાર મહા-ફાગણ કેળવણીનું ધ્યેય શ્રી. નરહરિ દ્વારકાદાસ પારેખ પ્રસ્થાન પષ ગુજરાત અને કેળવણી પ્રિ. આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ વસત દુર્બોધ્ય બાળક અને તેની કેળવણી શ્રી. રમણલાલ પી. સેની બુદ્ધિપ્રકાશ એપ્રિલ-જુન પ્રાથમિક કેળવણી અને પુસ્તકાલય પ્રવૃત્તિ | શ્રી. વૃજચંદ્ર મહેતા પુસ્તકાલય જાન્યુઆરી બાળકનું ગૃહશિક્ષણ શ્રી. દિલખુશ દિવાનજી ગુણસુંદરી શિક્ષણ સંબંધી શ્રી. વિનોદિની રમણભાઈ નીલકંઠ | બુદ્ધિપ્રકાશ એપ્રિલ-જુન શિક્ષક અને સાહિત્ય | શ્રી. રતિલાલ ત્રિવેદી વસન્ત અષાઢ–પષ ચિત્ર ગ્રી અને ગ્રંથકાર પુ. ૭ ધર્મ અને તત્વજ્ઞાન વિષય લેખક | કયા માસિકમાં કયા મહિનામાં ર્ડો. સુમન્ત મહેતા પ્રસ્થાન એક પ્રવચન પેશ શ્રી. કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા | પ્રસ્થાન | પશ ગીતા વિષે સામાન્ય વિચાર. જુલાઈ-સપ્ટેમ્બર ચિત્તશાસ્ત્રીના દષ્ટિબિન્દુએ આધ્યાત્મમાર્ગ | શ્રી. પ્રાણજીવન વિશ્વનાથ પાઠક . | શ્રી. પ્રાણજીવન વિશ્વનાથ પાઠક વિષે કાંઈક Jદપ્રકાશ Page #66 -------------------------------------------------------------------------- ________________ તંત્ર સંપ્રદાયનું ઉત્પત્તિસ્થાન દિકાળ અરફના મુલકમાં મધ્યયુગના ભક્તિપ્રવાહ મનામય સૃષ્ટિના સ્વામી વશ્વની ઉત્પત્તિ કબજીઆત જામનગરનું સૂર્યગ્રહ નવાં જન્મેલાં બાળકના શરીરના વજનમાં થતા વધધટ શ્રી. નગેન્દ્રનારાયણ ચૌધરી શ્રી. હરિકૃષ્ણે વ્યાસ શ્રી. નાનુભાઈ મહેતા શ્રી. મહાશંકર ઈન્દ્રજી દવે વૈષ્ણવભક્તિ વિષે એ।પદેવના વિચારા સમગ્રતા અને વિકાસ શ્રીકૃષ્ણ: શરણું મમ્ શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રી ડા. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ આચાય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ ૧૧ થી ૧૬ મા શતકની વૈષ્ણવ ભક્તિનું શ્રી. દુગ્દશંકર કેવળરામ શાસ્ત્રી પૃથક્કરણ શિતળા ટાંકવાની પદ્ધતિ સાત્વિક ખારાક શ્રી. અંબાલાલ બાલકૃષ્ણુ પુરાણી શ્રી. મનુભાઈ વૈદ્ય વૈદક શ્રી. ન્હાનાલાલ જોશી શ્રી. છેાટાલાલ કામદાર | ૐ।. ત્રિભુવનદાસ પેમાસ્તર શ્રી. પ્રશુલ્લચંદ્ર રાય શ્રી. સુરેશ દીક્ષિત પ્રસ્થાન પ્રસ્થાન માનસી બુદ્ધિપ્રકાશ માનસી વસન્ત કૌમુદી બુદ્ધિપ્રકાશ વસંત ગુજરાત નવચેતન .. ગુણસુંદરી પ્રસ્થાન ગુણસુંદરી મહા ચૈત્ર શ્રાવણ જાન્યુ—માર્ચ કાર્તિક સાધ એપ્રિલ જાન્યુ-એપ્રિલ જાન્યુઆરી સપ્ટેમ્બર સપ્ટેમ્બર ઓકટોબર સપ્ટેમ્બર શ્રાવણ જાન્યુઆરી પુસ્તકાની વર્ગીકૃત યાદી Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસ તથા ભૂગોળ વિષય અમેરિકાની નોંધપોથીમાંથી એલિસીનીયા ઉત્તર ગુજરાતના ઐતિહાસિક અવશેષો ઈટાલી અને એબીસીનીયા જર્મનીના યુવક ગૃહોમાં જ જુનીનાઘેરમાં દીવબંદર પિપગ માર્કપેલા લંડન મેલબોર્નની હવાઈ સરત વિલંદાઓના દેશમાં સાહિત્યની નજરે લેખક શ્રી. છોટાલાલ હિ. કામદાર શ્રી. શ્યામલાલ શ્રી. શાન્તિલાલ સંઘવી શ્રી. ગુલાબદાસ બ્રોકર શ્રી. હીરાલાલ ગોદીવાળા શ્રી. શંકરપ્રસાદ દેસાઈ શ્રી. છેલશંકર શુક્લ શ્રી. વિનોદિની નીલકંઠ શ્રી. વેણીલાલ બુચ શ્રી. “ વિમાની ” શ્રી. હીરાલાલ ગાદીવાળા શ્રી. “ખ” કથા માસિકમાં ક્યા મહિનામાં કૌમુદી માર્ચ કૌમુદી નવેમ્બર કુમાર શ્રાવણ પ્રસ્થાન આશે કુમાર શ્રાવણ શારદા ડીસેમ્બર ઍક્ટોબર પ્રસ્થાન મહા કુમાર 1 ચિત્ર - નવચેતન ફેબ્રુઆરી કુમાર ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ પેષ 11 - - Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ વિષય = મિ જુલાઈ લેખક . કયા માસિકમાં કયા મહિનામાં અમર વિભૂતિઓ શ્રી. અવનીન્દરાય પાઠક ફાગણ અહિંસા એક સામુદાયિક બળ શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી | ગુજરાત એકબર અખિલ ભારતીય મહિલા પરિષદના વિકા- | મીસીસ કઝીન્સ ગુણસુંદરી ફેબ્રુઆરી સને ઇતિહાસ અખિલ ભારતીય મહિલા પરિષદુભાષણ મીસીસ રૂસ્તમજી ફરીદુનજી છે અર્ધી સદીની નારી જાગૃતિ શ્રી. યશ હ. શુકલ અવિભક્ત કુટુંબ - | શ્રી. ઉમેદભાઈ પટેલ સાહિત્યકાર જુન ઓખામંડળની કળા શ્રી. વિનકુમાર દેસાઈ સાહિત્ય ડીસેમ્બર "ઉત્તર હિન્દુસ્તાની સંગીતનું સ્વરૂપ શ્રી. વિષ્ણુ નારાયણ ભાતખંડે પ્રસ્થાન આસો ” કાઠિયાવાડની ઔદ્યોગિક પ્રગતિ | શ્રી. “અભ્યાસી” નવચેતન કેટલાંક જુનાં સ્મરણો લેડી વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ ગુર્ણસુંદરી જુન કૌમુદી જીવનલીલાનાં મુખ્ય લીલા ચિન્હ | કામુદી. જાન્યુઆરી ગાંધીજીની જવાબદારી શ્રી. ગગનવિહારી લ. મહેતા પ્રસ્થાન આષાઢ ગાયનની રચના તથા પ્રકાર | શ્રી. મનહરરામ મહેતા શોદા મે.. છેલ્લાં વીસ વર્ષમાં વિદ્યાર્થી આલમ | શ્રી. હેમન્તકુમાર ગુણભાઈ નીલકંઠ | પ્રસ્થાન પોષ જૈન પ્રચારક સભાના સુવર્ણ મહોત્સવ | પ્રિન્સિપાલ આનન્દશંકર બા. ધ્રુવ | વસન્ત ફાગણ પ્રસંગે વ્યાખ્યાન ‘ત થયાત્રા શ્રી. ક્ષિતિમોહન સેન ''' પ્રસ્થાન શ્રાવણ પુસ્તકોની વર્ગીકૃત યાદી : માર્ચ : Page #69 -------------------------------------------------------------------------- ________________ ફાગણ જુલાઈ મે માર્ચ US દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં સમારંભમાં | પ્રિન્સિપાલ આનન્દશંકર બા. ધ્રુવ | વસન્ત આપેલું વ્યાખ્યાન નૃત્ય ત્રિભક્તિ શ્રી. કિસનસિંહ ચાવડા કૌમુદી જ્ઞાન અને ગ્રામોન્નતિમાં પુસ્તકાલયનું સ્થાન રમણલાલ વસન્તલાલ દેસાઈ | પુસ્તકાલય પુસ્તકાલય પરિષદુના પ્રમુખનું ભાષણ- | શ્રી. રામનારાયણ વિશ્વનાથ પાઠક સિદ્ધપુર મહાલ હેનની જાગૃતિ શ્રી. દિલખુશ દિવાનજી ગુણસુંદરી બહેનને બે બોલે શ્રી. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા બંગાળી સાહિત્ય પરિષદ શ્રી. વ્રજમોહન વર્મા નવચેતન બાલસેવાનો એક પ્રદેશ શ્રી. પ્રતાપરાય મહેતા પુસ્તકાલય મનુસ્મૃતિમાં સ્ત્રીઓનું સ્થાન શ્રી. નર્મદાશંકર દ્વિવેદી ગુણસુંદરી વૈરાગ્ય વૈભવને વારસો શ્રી. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કુમાર જ સંતતિ નિયમન એક અગત્યને રાષ્ટ્ર પ્રશ્ન | ડૅ. અમૃતલાલ હ. પટેલ ગુણસુંદરી સંસ્કૃતિ પષક નરેશ શ્રીમંત મહારાજા ગાયકવાડ શ્રી. ગોવિંદભાઈ દેસાઈ સાહિત્યકાર સંગીતમાં ભાવનું સ્થાન શ્રી. વિનુકુમાર દેસાઈ સાહિત્ય સાહિત્ય સંસદ સંમેલન કૌમુદી મુમનાનાં લગ્ન શ્રી. છોટાલાલ હિ. કામદાર પ્રસ્થાન સ્વદેશી સાહસને સુંદર નમુનો શ્રી. તારાચંદ અડાલજા નવચેતન શ્રીમંત મહારાજા સાહેબ અને બાલસાહિત્ય શ્રી. રમણલાલ ગ. શાહ સાહિત્યકાર સપ્ટેમ્બર ડીસેમ્બર ફેબ્રુઆરી સપ્ટેમ્બર નવેમ્બર આસે એપ્રિલ ડીસેમ્બર ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ફેબ્રુઆરી ઍકટોબર ડીસેમ્બર Page #70 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા સાહિત્યવિષયક પ્રકીણ લેખસંગ્રહ Page #71 -------------------------------------------------------------------------- ________________ (૧) ગુજરાતી ભાષા—ક (૨) "" 95 "" ।—કવિ નમઁદાશંકર નમઁકાશમાંથી ઉષ્કૃત —રેવ. જોસક્ વાન ટેલર ટેલર વ્યાકરણમાંથી ઉષ્કૃત (૩) (૪) ગુજરાતી ભાષાનું અંધારણ—સર રમણભાઈ નીલકંઠ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્ના રીપાર્ટમાંથી ઉષ્કૃત (૫) પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ શ્રી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી "" —ડા. શ્રીઅરસનના ઉપાદ્ઘાત ( અનુવાદ) ગુજરાતી શાળાપત્રમાંથી ઉધ્ધત (૬) બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણદી. ખા. કેશવલાલ હ દુરાય ધ્રુવ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ લેખસંગ્રહ ગુજરાતી ભાષા મુખમુદ્રાના સમ્બન્ધમાં ગુજરાતી ભાષા વિષે નિબન્ધ રચી અહીં જે સાથે મૂક્યો હોય તો આ કેશને વિશેષ શેભા મળે પણ પુરતાં સાહિત્ય ન મળવાથી તથા મળ્યાં છે તેટલાં ઉપર પુરતો વિચાર કરવાને સમે અનુકૂળ ન હોવાથી તે નિબન્ધ મારી ઈચ્છા છતે પણ લખી શકાતો નથી. તો પણ અવે પછી મારા ને બીજાઓના શોધને સહાય થઈ પડે તેવું થોડુંએક નેધી રાખું છઉં – | ગુજરાતી ભાષા એટલે ગુજરાતના લોકની ભાષા. કાળકાળ ગુજરાતમાં નવાં નવાં રાજ્યો થયાં ને લય પામ્યાં. રાજ્યની સીમામાં વધઘટ થવાથી ગુજરાતી કેવાતા લોકની સંખ્યામાં પણ વધઘટ થયાં કીધી. વળી અનેક ધર્મના લોક અનેક પ્રકારની બલીયો બોલ્યા છે-બાર ગાઉએ બોલી ફરે' એવી કેવત પણ છે; તે, ગુજરાતી ભાષા તે કેટલા પ્રદેશના કીઆ ધર્મને માનનારા લોકની સમજવી ? જોઈએ –એકાદા મેટા પ્રદેશમાં જુદાં જુદાં ઠેકાણુના ને જુદા જુદા વર્ગના લોક પિતાના સામાન્ય વ્યવહારને અર્થે ઘણું કરીને એક સરખી રીતે બોલે છે ને એ સામાન્ય ભાષા છે, તેટલા પ્રદેશનાં નામ ઉપરથી ઓળખાય છે. વળી પ્રદેશનાં નામ લેક ઉપરથી પડે છે પણ પાછા લોક, પ્રદેશનાં નામથી ઓળખાય છે, એ પરસ્પર સમ્બન્ધ છે-તેટલા માટે, ગુજરાત એ નામ મૂળે અમુક બોલી બોલનારા લોકના ઉપરથી પડવું જોઈએ. એ લોક કણ હતા ને કેવી બેલી બોલતા ? અમણ આપણે બોલિયે છેકે તેવી કે જૂદી રીતની તે જાણવું પ્રથમ અવશ્ય છે. ગુજરાત એ શબ્દ સંસ્કૃત પુસ્તકોમાં ગુર્જરદેશ લખાય છે. ગુર્જર દેશ એમ અર્થ છે તે ગુર્જરલોક તે કોણ એમ પૃચ્છા ને ગુજરાષ્ટ્ર (ગુર્જરે શેભા પામ્યા જ્યાં તે ) અથવા ગુર્જરત્રા (ગુજરએ રક્ષણ કરેલી એવી તે) એ શબ્દો કોઈ કઈ ભણ્ડળમાં સાંભળવામાં આવે છે. સંસ્કૃત શબ્દોના અર્થ પ્રમાણે ગુજર્જર કેવાતા લોકોની પૃથ્વિ તે ગુજરાત છે. ગૂરૂ ધાતુ, ભક્ષણ-ઉદ્યમ; હિંસા-ગતિ એ અર્થને વિષે પ્રવર્તે છે ને એમાંથી ઉદ્યમ-હિંસાના અર્થ ગુજરાતના લોકને લાગુ પાડતાં હિંસા કરનારા અને ખેતી વણજવેપાર એ ઉદ્યમ કરનારા લોક તે Page #73 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નિકળે. એ વિષે અદ્યાપિ આપણને ખરેખરી જાણ થઈ નથી. પૂર્વ વૃતાન્ત જેટલું જાણ્યામાં આવ્યું છે તેટલા ઉપરથી કેવાઈ શકે છે કે એ શબ્દ પચ્ચાસરનું રાજ્ય સ્થપાયા પછી પ્રસિદ્ધ પડયા છે ને એ રાજ્યના લેકની ભાષા તે ગુજરાતી ભાષા કેવાય. એ ભાષા કેવી હતી તે જોવાને કોઇ ગ્રન્થ અજી હાથ લાગ્યા નથી, પણ સાડીત્રણસો વર્ષ પછી ગુજરાતના સર્વોપરિ ઉત્કર્ષકાળમાં ભાષાનું જે સ્વરૂપ હતું તેની ઝાંખી ગુજરાતનાજ તે તેજ કાળના પણ્ડિત હેમચન્દ્રે અપભ્રંશભાષાના વ્યાકરણમાં કરાવી છે.+ તે કાળના વિદ્વાન સંસ્કૃતમાંજ ગુર્જર્ એમ અર્થ કડાય, અને એ અર્થ ગુજરાતની પેલી વસ્તી ભીલ કાળાની કેવાય છે તેને તથા ગુજરાતના લાકના જે ઉદ્યમ તેને લાગુ પડે છે—વળી ફળદ્રુપ દેશ તથા પશ્ચિમે સમુદ્ર છે એ જોતાં ગુજરાતના લેાક ખેતી વેપારનાજ ઉદ્યમ પરમ્પરાથી કરતા આવ્યા છે એમ સિદ્ધ થાય છે. એક શાસ્ત્રીએ ગૃ ધાતુ ઉપરથી ‘ ગીતે તદ્ ગુઃ, ગુર્જરતિયસ્મિન્' એમ વ્યુત્પત્તિ કરીને જે દેશને વિષે ઉચ્ચારણ છિન્નભિન્નરૂપે રયાં હોય તે એમ અ કર્યાં અને એક શ્લાક ભણ્યા-‘ JÎराणां मुखं भ्रष्टं शिवोपि शवतां गतः; तुलसी तलसी जाता, मुकुૉપિ માતામ્. ' ‘ગુજરાતીએનું મુખ ભ્રષ્ટ છે કે શિવને શવ, તુલસી ને તળસી, મુકુન્દને મકન્દ, કે છે.' એ શ્લાક ગુજરાતીઓનું હાસ્ય કરવાને કાઈ યે જોડયા હેાય એમ જણાય છે તેપણ તેમાં કયલું તે કેવળ અસત્ય નથી. વિન્ધ્યાચળની ઉત્તરે વાસ કરનારા પાંચદેશના બ્રાહ્મણા તે ગૌડ ને દક્ષિણે વાસ કરનારા પાંચ દેશના બ્રાહ્મણ તે દ્રાવિડ કેવાય છે ને એ પાંચ દ્રાવિડમાં ગુજરાતી બ્રાહ્મણાની ગણના થઈ છે અને ગુજરાતી બ્રાહ્મણા યજુર્વેદી છે એવું ચચૂદ નામના ગ્રન્થમાં લખ્યું છે. ગુજર શબ્દ વિષે કેટલુંક ન ગદ્યમાં ગુજરાતીઓની સ્થિતિ વિષેના નિબન્ધમાં છે. " + સંવત ૧૧૬૮ માં.–એ જાખીની અળપઝળપ શાસ્ત્રિ વ્રજલાલના “ગુજરાતી ભાષાના નિબન્ધમાં ” છે. . હેમચન્દ્રે પેાતાના ગુર્જરદેશનીજ ભાષાને અપભ્રંશ નથી કર્યું પણ તે કાળના ખીજા પણ કેટલાક દેશની લેાકભાષાને અપભ્રંશ એવું નામ આપ્યું છે. તે કેછે કે સંસ્કૃતના અતિભ્રષ્ટ રૂપાન્તર થઈ જે ભાષા ખેલાય છે તે અપભ્રંશ ભાષા; અને એ એ પ્રકારની છે-એકના સમ્બન્ધ વિશેષે ४० Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ લેખસંગ્રહ પુસ્તક લખતા એટલે લોકભાષા ઝાઝી કેળવાયેલી નજ હોય તો પણ રાજ્યના ઉત્કર્ષને અંશ તેમાં પણ આવેલો હોવો જોઈએ ને તે ભાટ પ્રાકૃત સાથે ને બીજીને વિશેષે શાસેની સાથે છે. અમણાની ભાષાઓ પણ પ્રાકૃત કેવાય છે. પ્રાકૃત એ શબ્દ લોકમાં તો સરળ અર્થમાં વપરાય છે કે શુદ્ધ-સંસ્કૃત નહિ તે પ્રાકૃત–પોતે જે બોલે છે તે પ્રાકૃત છે એમ તેઓ સમજે છે. વળી જુદાજુદા પ્રદેશના લોકે દેજૂદે કાળે જુદું જૂદું પ્રાકૃત ભણેલું તે સમ્બન્ધી ફાળકાળના પણ્ડિતોએ કેટલુંએક લખ્યું છે. માટે, પ્રાકૃત વિષે થોડુંક લખાણ કરું છઉં – – એક અગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે “હિન્દુસ્થાનમાં ઈ. સનના આરંભમાં પ્રદેશ પ્રદેશમાં જુદી જુદી ભાષા બોલાતી અને તે ભાષાઓ કાળાન્તરે બદલાઈ આજની પ્રાકૃતભાષાઓ થઈ છે”– પછી સંસ્કૃત નાટકોમાં લખાયેલી પ્રાકૃતભાષા બોલાતી”—“અને એ, જેમ પિતાથી અગાડીની પ્રાકૃતના શબ્દ અપભ્રંશ થઈને ઘડાઈ હતી તેમ અમણાની હિન્દી મરેઠી સઉ સંસ્કૃત નાટકોમાં ભણાયેલી પ્રાકૃત ભાષામાંથી નિપજી છે.” એક બીજાં અગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે “જે કાળે સંસ્કૃતવિદ્યાનો ઉત્કર્ષ હતું તે કાળમાં લોક જે ભાષા બોલતા તે પ્રાકૃત કેવાતી; એ ભાષા સંસ્કૃત શબ્દના અપભ્રંશ બોલાયાથી થઈ છે.” “મગધદેશની (બલ્ગાળાની પાસે બાર નામનો પ્રાન્ત છે તેને દક્ષિણ પ્રદેશ) તે માગધી અને દિલ્હી આગરાના પ્રદેશની તે શૌરસેની કેવાતી” –૫-જાબી, હિન્દી, બલ્ગાળી, સિન્ધી, મરેઠી, ગુજરાતી એ સઉ શૌરશેનીમાંથી નિકળી છે.” દેશી ગ્રન્થકારમાંને એક જણ કે છે કે “પશ્ચિમ સમુદ્રને લગતા પ્રદેશમાં રેનારા આભિરાદિ લોકની ભાષા તે અપભ્રંશ.” જયી આર્યજનોના સમ્બન્ધથી પ્રદેશ પ્રદેશની પ્રજા પોતપોતાના શબ્દ ટાળતી ગઈ ને સંસ્કૃત શબ્દોને અપભ્રંશ કરી કરી પિતાના ઉચ્ચારણમાં લેતી ગઈ અને જયી લોક પણ વ્યવહારકાર્ય સરળ કરવાને પોતાના સંસ્કૃતને ભ્રષ્ટ ઉચ્ચારણે બોલતા થયા. એ મિશ્રણપ્રકારે પ્રદેશ પ્રદેશની પ્રાકૃતભાષાઓ ઉત્પન્ન થઈ વિશેષે મૂળ પ્રકૃતિ-સંસ્કૃત ઉપરથી થઈ માટે પ્રાકૃત કેવાઈ. મૂળના વાસ્તવ્ય લોકની જે ભાષા તેને પ્રાકૃત શબ્દ લાગે નહિ-તે લોકની ભાષાના કેટલાક શબ્દપ્રયોગ પ્રથમની પ્રાકૃતમાં આવેલા ખરા. ૪૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ચારણાદિ માગણીએ લખેલા રાસાઓમાં દેખાય છે. અપભ્રંશભાષા એ પ્રાકૃતભાષાઓમાંથી ચારને બોળી વપરાતી જાણી વરચિયે તેના નિયમવિષે વ્યાકરણ રચી દેખાડયું છે કે તે ચારે ઘણું કરીને એકસરખે નિયમેજ થઈ છે. બીજી ત્રણ કરતાં વિશેષે બોળી વપરાયેલી પ્રાકૃત જે મહારાષ્ટ્રી અથવા પ્રાકૃત (વિશેષ અર્થમાં ) કેવાતી તેને માટે ૪૨૪) નિયમ છે ને તે બીજી ત્રણને માટે પણ છે પણ શિરસેનીને ૩૨), માગધી ને ૧૭) અને પેશાચિકીને ૧૪) નિયમો પોતપોતાના વિશેષ છે. એ પ્રાકૃત-શબ્દનાં સ્વરૂપ જેવાને શાકુન્તલ-વિક્રમોર્વશી નાટકમાંના થોડાક શબ્દ આ છે-અજજા [આર્યા-આર્યજનો), અત્તિ [અસ્તિ-છે], અદ્ધ [અર્ધ), અવધ [અર્ધપથ-અધવચ], આણ [આજ્ઞા], ઈસાણીયે દિશાએ [ઐશાન્યાદિશા-ઈશાન દિશાએ], કુસુમાઈ [કુસુમાનિ-કુસુમ (અનેકવચને)], કેણાપિ [કેનાપિ-કઈ એક; કોઈપણ], ગદી [ગતિ], ગમિસે [ગમિથે-હું જઇશ], ગાઈટ્સ [ગાસ્વામિ-હું ગાઈશ], ગાયતિ [ગાયતિ-ગાય છે], ચિત્તલેખા [ચિત્રલેખા-ચિત્રલેહા], ચુંબિઆઈ [ચુષ્મિતાનિ-ચુમ્બન કરેલું એવાં], જન્સ યસ્ય-જેની, કિપિ નિકિમપિ-કંઈ પણ નહિ, તો [તપ-ત૫], તહઈતિ [તથતિ-તે પ્રમાણે દયભાણા [દયમાન-દામણ, દયામણો], દલે [તલે-તળે], દાવ [તાવત–તેમ, તે પ્રકારે], દુદિઆ [દ્વિતીયા–બીજી], ૫ખવાદી [પક્ષપાતી], પરિત્તાધિ [પરિત્રાયધ્વ-પરિત્રાણ–રક્ષણ કરે], પિઅ [પ્રિય], પઓ [પ્રયોગ], ભમરહિ [ભ્રમર –ભમરાઓએ], રૂદુ [ઋતુ-ઋતુ, રત], સગર્સ [સ્વર્ગસ્ય-સ્વર્ગની, સરિસ સિદશં-સરીખું, સરખું; યોગ્ય, ઘટતું], સહી [સખી–સહી], સુઉમાર [સુકુમાર], સુણાદુ ણિત-સાંભળ, સૂણ, હાઈસ્મદિ [હાસ્યતે–હસે છે], ઈ. - એ પ્રાકૃત દેશકાળ પર પિતાનું રૂપ પાલટતાં પાલટતાં અગિયારમેં વર્ષે નવાં રૂપમાં અપભ્રંશ એ નામે ઓળખાઈ. પ્રાકૃત તથા અપભ્રંશ એ બેનું સ્વરૂપ જોતાં જણાય છે કે પ્રાકૃતમાંના કેટલાક શબ્દ શુદ્ધ સંસ્કૃત પેજ વપરાતા થઈને, કેટલાક નિજરૂપેજ રઈને, કેટલાએક ભ્રષ્ટ રૂપાન્તરોમાં ઉતરીને ને કેટલાએક સંસ્કૃત તથા દેશી શબ્દ નવા વધીને અપભ્રંશ–ભાષા થઈ હોય એમ જણાય છે. અમણની પ્રાકૃત ભાષાઓ અપભ્રંશમાંથી ઉત્પન્ન થઈ છે. દક્ષણ ને ગુજરાતી એ બે, મુખ્ય પ્રાકૃત-મહારાષ્ટ્રા અને એની અપભ્રંશ એ ઉપરથી અને હિન્દી, મુખ્ય પ્રાકૃત તથા શૌરસેની અને એના અપભ્રંશ એ ઉપરથી ઘડાઈ છે. વલ્લભીપુરનાં રાજ્યમાં બૌદ્ધ જૈન લોક હતા, ગુજરાતમાં ને Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ લેખસંગ્રહ અથવા સંવતૌકા બારમાં ગુજરાતના લોક જે ભાષા બોલતા તે એકવડી કઠ્ઠણ કાઠીની ને તે પ્રમાણે જ લામ્બી, કંઈ એક થાયલી તથા ઢેકાઢયા-વાળી પણ વળી કહીંતહીં કુમળી તથા સરળ, વણે સામળી અને કુળમજદ સાચવતાં સ્વતંત્ર વર્તનારી એવી, ભિલરાજકુંઅરી સરિખી સેહઈ. ચન્દન સરિખા સાયલા, જઈસી નમણે કેલિ; પરદુખે જે દુષ્કિયા, સહિ તે સજ્જન મેલિ.” પડિવઈ દદુર ભલા, પડિવનું પાલંતિ; મેધ મરંતઈ તે મરઈ, જીવંતઈ જીવંતિ.” “ઢોલ્લા મઈ તુંહું વારિયા, મા કુરુ દીલ માણ; નિએ ગમિહિ રાડી, દડવડ હેહિ વિહાણું.” કોઠકુસુ કૃપશુધન, એ તણિ એક સભાવ; તો રસ મૂકઈ અ૫ણો, જે ગલ દીજઈ પાવ.” “અઢોતરસુ બુદ્દડી, રાવણતણઈ કપાલિ; અકુ બુદ્ધિ ન સાંપડી, લંકા ભંજણકાલિ.” મોર ભણુઈ અમહ પીંછડાં, મઈમેલ્હી વણે હું અજિ અગાસે તિહવિણુ, તે સિરિ રાય વહેઈ”+ સિદ્ધરાજના કાળમાં ગુર્જરદેશની લોકભાષા જે અપભ્રંશમાં ગણાતી તેણે પછવાડેથી નવું રૂપ ધારણ કરવા માડયું ને તે મુસલમાની રાજ્યમાં ગુજરાતી ભાષા એ નામે ઓળખાઈ. તેરમાથી તે સેળમાં શિકાના અન્ત લગીના ગાળામાં ગુજરાતી લોકની સ્થિતિ ઠરેલી નોતી. અમદાવાદ ને. સમ્બન્ધી પ્રદેશોમાં જૈનની બેની વસ્તી હતી અને બૌદ્ધ જૈન ઉપાધ્યાઓની બોધભાષા ઘણું કરીને સર્વત્ર સરખી જ હતી. વળી ગુજરાતના રાજ્યને દિલહી કનોજના ને બીજા રાજ્યો સાથે સમ્બન્ધ હતું. એ સધાં ઉપરથી જણાય છે કે ગુજરાતની અપભ્રંશમાં માગધી તથા શૌરસેનીનો લેશ હશે જ. વળી ગુજરાતના મૂળ વાસ્તવ્ય લેકના ને ગુજરાતની રીતભાત વસ્તુના કેટલાક દેશી કેવાતા શબ્દો પણ હશેજ. માગધી શૌરસેની દેશ્ય એ શબ્દોની નિશાનીઓ (વર્તમાન ગુજરાતીમાં) શબ્દની વ્યુત્પત્તિ શેધાશે ત્યારે સ્પષ્ટ જણાશે. + “ગુ. ભા. નિબન્ધ”માંથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સુરત વસ્યાં પણ પાટણ ને ચાંપાનેર ખસ્યાં અને જુનાગડ ભખળ્યું. નિરાશ્રિત થયેલા બ્રાહ્મણ તથા જૈન ઉપાધ્યા પિતાની નિવૃત્તિમાં પિતાના પ્રદેશના લોકને કંઈ કંઈ કથી લખી રિઝવતા. મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસારિત અદ્મની, ઠાવકી, લાડકી, કુમળી ને વણે ભૂરી લીસી તેજી ભારતી જેવી ગુરુઅણુકંધરી રૂડઅલી સહી હરિગુણ ગાતી પ્રભાત સમે. “પાડલીપુરનગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ત રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઈ; પરં ભંડારિ દ્રવ્ય નહીં તે ભણી, દેવતા આરાધી પાસા પામી સ્વર્ણથાલ ભરી જીવટઈ બઈઠું; જે કે, મઝનઈ છપાઈ તેથાલ સેનઈએ ભરિ લિઊ અનઈ તુહે હાર તુ એક દીનાર દિઉ. એમ દેવતાદત્ત પાસે કરી આપવા લાગઉ કિવા હરઈ કોઈ દેવતાદત્ત પાસે હું તે છપાઈપણિમાનવજન્મ હારવિઉ દેહિલઉ પામઈ”૧ “ઢમઢમ વાજઈ ઢેલ અસંખ, બલઈ મંગળ વાજઈ સંખ; રેણ સરણાઈ વાજઈ તૂર, મિલિયા સુભટ ગહગહિયા સૂર. ઘેડા સરસા ઘેડા ભિડઈ, પાયક પાયક સરિસે ભિડઈ; રસતી રથ જુડઈ અપાર, હથિયારે લાગિં હથિયાર. ઉડિયા લોહ જાઈ એક કોસ, ઝુઝઈ રાઉતિ પૂરઈ રસ; કાયર ત્રાસઈ સૂરા ધસઈ, રિયું દેખી તે સહિમાં હસઈ. ખાંડા ઝલકઈ વીજલી જસા, સુહડાતણા મન તવ ઉધસા; | તેજી તુરિન સાહયા રહઈ, પરદળ દેખી તે ગહગઈ. રુધિર પૂરિ રથ તાણ્યા જાઈ, સિર તૂટઈ ધડ ધસમસ વાઈફ દેઈ પહર ક્યો સંગ્રામ, પાપ બુદ્ધિ રાય હાર્યો તા.૨ કૃષ્ણરૂપે ગોકુલિ અવતરીયા, ગોવર્ધન પર્વત કરિ ધરીયો, વરીયુ ગોપી ગેચંદ. આ સરવરૂપિ હરિ રંગિ રાચિ, વૃંદાવન ગેપમધ્ય નાયિ, સાચિ સોહિ બ્રહ્મચારી.” ૧. માગધી ગાથાબબ્ધ ને ગુજરાતી વ્યાખ્યા એવું “પુષ્પમાળ પ્રકરણ” ઉપાધ્યાય મેરૂ સુન્દરે રચેલું તેમાંથી ઉપલું ગદ્ય લીધું છે– (પ્રતનું વરસ સંવત ૧૫૨૯). ૨. “ગજસિંહ રાજાને રાસ” એમાંથી લીધું છે (પ્રત ૧૫૫૬ ની). Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ લેખસંગ્રહ “ દુહ બેલિ આત્મા, સુણિ પરમાત્મા તાત; તઝ સમીપ ઈડાવીયું, માહ શુ અપરાધ. ઘરસુખ કાંઈ વિસારીયું, ભૂલવ્યો કાયાવનમાહિ; કેટલું કાલ વિડંબીયુ, શત્રુ કામાદિક હાથિ. એણિ વનિ લોભચી દવ બલિ, વિલસિ પારધી કાલ; માયા મુકી હરણિલી, માડીયૂ કર્મની જાલ. જાલ પડયુ હોઉ આકલુ, મહીયુ જીવ અચેત; પાછલી આગિલી સુધિ નહીં, નહીં. એહનિ આપણું ચેત.” “પરબ્રહ્મ પદ્મનાભ, પરશોતમ પિઢિ નહી એ અવિગત ગોવિંદ ચંદ્ર, સાર કરુ શ્રીપતિ ધણીએ. ચત્રભજ સામવર્ણ, સારંગધર સોહામણે એ; અનિ રૂઅડલો વૈકુંઠનાથ, દુકીત હરણ દામોદરૂ એ. • નિરંજન નિરાકારિ, નિકલંક પુરુષ આરાહીઈએ; ગાઈઈ દ્વારિકેરાયુ, સામલવ સોહામણે એ. સદા વૈષ્ણવ ભનિ ઉછાહ, આનંદ અંગિ ઉલટિ એક ભલિઆયિક પરબ્રહ્મરાય, પીંડારા માહિ પરવયુ એ.” અનેક જુગ વિત્યારે, પંથે ચાલતાં રે; તોયે અંતર રહ્યા રે લગાર– પ્રભુજી છે પાસે રે, હરી નથી વેગળા રે; આડડોને પડ્યો છે કાર–અનેક. દીનકર રૂંધ્યો છે, જેમ કાંઈ વાદળે રે; થયું અજવાળું મટયો અંધકાર– વાદળુંને મટયું રે, લાગ્યું જેમ દીસવા રે; ભાનુ કાંઈ દેખાય તેવાર–અનેક. લોકડીયાની લાજ રે, બાઈ મેં તે નાણું રે; મહેલી કાંઈ કુળતણી વળી લાજ – જાદવાને માથે રે, છેડે લઈ નાખીયે રે; તારે પ્રભુવર પામી છે આજ.-અનેક. નાવને સ્વરૂપે રે, બાઈ એનું નામ છે રે; માલમી છે વળી સરજનહારનરસઈઆને સ્વામી રે, જે કઈ અનુભવે રે; તે તારી ઉતારે ભવપાર–અનેક. ૩. “ઘણાંએક નાના પ્રકરણોને સદ્ગહ એ એક વૈષ્ણવ ગ્રંથ છે તેમાંથી ઉપલા ત્રણ કકડા લીધા છે-કઈ કઈ પ્રકરણમાં પદ્મનાભ એમ લખ્યું છે તે ઉપરથી તે નામવાળો કોઈ તેનો કર્તા હશે– વિષયને ભાષા જોતાં તે ગ્રન્થ ૧૫–૧૬ સૈકામાં રચાયે હોય એમ લાગે છે-(પ્રત ૧૭૧૫ ની માંથી). ૪. નરસૈ મેતાની કવીતા તેનાજ કાળની ભાષામાં મળવી દુર્લભ છે. ૪૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સત્તરમાં શૈકામાં ભાષા, ભક્તિ તથા ચરિત્રકથનમાં કેળવાઈ પણ તે પિતાનું સમગ્રઐન્દર્ય તેજ શૈકામાં દેખડાવી શકી નહિ. એ સિન્ડયને (વિષ્ણુદાસ, ભાલણ, વસતો, નાકર, આધારભટ ઇત્યાદિ સઉના રંગને) ઘણોખરે ભાસ પ્રેમાનંદે અરાડમાં શિકામાં યથેચ્છ કરાવ્યા. એ શૈકામાં સમયસુન્દર, ઉદયરત્ન ઈ. ગેરજીઓએ રક્શથી રાસ લખ્યા પણ તેમાં ૧૫–૧૬મા શૈકાની નિશાનીઓ થોડી ઘણી જોવામાં આવે છે. એ જૈન ભાષા, ઉત્સાહમાં આવેલા વાણિયા બ્રાહ્મણની ભાષાના તેજમાં અ-જાઈ ભાવસાર રત્નાએ ખેડામાં પિતાના મડળમાં થોડાંએક લલિતા ગીત ગાયાં. એ અરાડમાં શૈકામાં ભાષાએ નવા વિષયે કથવાનો સમર્થ આરમ્ભ કર્યો.—અખો - સામળ-વલ્લભ એઓએ પોતપોતાના વિષય ગાયા. પ્રેમાનંદ વર્તમાનભાષા ભૂતરક્શને અનુકૂળ કરી. અખાએ વર્તમાન રડ્ઝ હસી કાવ્યા. ને એક બ્રહ્મનો બંધ કર્યો. સામળ ભૂતને દષ્ટાને ઉદ્યમ સાહસ વર્ણ “જીવે તેને જોખ” કહ્યું અને વલ્લભે બહુચરાને ગાઈ મુગલાઈને ઉત્કર્ષકાળમાં ભાષા, એકવડી પણ ભરાવ પણ કહીં કુમળી ને . કહીં કઠણ એવી કાઠીની, ઘાંવરણી કૈક તેજસ્વી એવી, ઉજમાળી ને હોંસિલી, કે વિપ્રતનયા મગ્ન રસમાં, કથા કહેતી સોહંત, “જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધંન ગામ જહાં આ નર વસે; કીધાં હશે તપ વ્રત અપાર, તે સ્ત્રી પામી આ ભરથાર. કે કહે ઇંદ્રને કે કેહે કામ, એને રૂપે હારે કેશવ રામ; બાઈ પતીવ્રતાનાં મેહોશે મંન, મર્મવચન બોલે ત્રીજન. કોઈ કહે હાઉ આવ્યા વીક્રાળ, દેખાડે રોતાં રેહેશે બાળ.” “આવ્યાં વર્ષાકાળના દીન, ગાજ વરસે છે પરજન્ય; વીજળી થાએ આભમાં પૂરી, બેલે કેકીલા શબ્દ મધુરી. મહા તાપસનાં મન ડોલે, દાદુર મેર ૫૫ઈઆ બેલે ભાળતળે રત્નાગર ગાજે, ઓખા અંગે નવસપ્તસાજે.” “અનિરૂધ બાં પ્રેમને પાશે, મોહ્યોમેહ્યા ચંદનને વાસે મેઘા સ્નેહને સંધે, મોહ્યો હાર ગળબંધે. મામે હસ્તકમળ, મેદ્યમાઁ ઉરગળસ્થળે; મેથેમે અલકલટે, મામલે કેસરી કરે.” કડાનુડ કટક બે થયાં, ઉઘાડાં આઉધ કરમાં રહ્યાં; ખખડે ખડા ને ફરે તરવાર, કે કાઢે શર ભાથા બાહાર. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ લેખસંગ્રહ તોમર ત્રીસળ ધર મુસળ, ગાજા રામ ધરી કરહળ: છપન કોડ જાદવ ગડગડઆ, દાનવ ઉપર તૂટી પડઆ.” “એવું જાણું મારા નાથજી, કરા દાસીની સંભાળ રે; હે વિહંગમ વેવીશાળીઆ, મૂને મૂકી નળ ભૂપાળ રે. હો વાવતી મારી માવડી, મારું ઢાંક ઉઘાડું ગાત્ર રે; હા ભીમક મારા તાતજી, શેધી મનાવ જામાત્ર રે. હો નઈશદ દેશના રાજીઆ, અણચિંતું દીઓ દરશન રે; ૨૫ ભૂપને જાઉં ભામણે હો, સલુણ સ્વામીન રે; “હુતું વઈકું ગોકળ ગામરે, હવે નેસડે ફરી થયું નામરે, જસોદા કેમ બહાર નીસરસેરે, વંઝા કહી લોક પાછાં ફરશે રે; અમે માણસમાંથી ટાળ્યાં રે, દીકરે થઈ કાળજ બાળ્યાંરે. અમે ભુલ્યાં આશા આણી રે, પારકી થાપણ નવ જાણીને વાયસ થઈ વાંછળ કીધું રે, ફરી કેએલે બચડું લીધું રે; વિપ્ર પ્રભુ પરમેશ્વર રે, માહારૂં ફરી વસાવે ઘર રે.” “કોમળ શીતળ નીર્મળ સુખકર દુખ હર હરીનું નામ પ્રેમાનંદ પવીત્ર થાવા, ગાઓ રાજીવલેચનરામ. એ મરણ પગલાં હેટ છે, ફરે સાંચાણે કાળ; હીંડતાં ફરતાં કારજ કરતાં, ભજે શ્રીગોપાળ.” “ગુરૂ હૈ બેઠે હોંસે કરી, કંઠે પાણ શકે યમ તરી; યમ નાર નાનડી હવું પ્રસૂત, વળતી વાધે નૈ અદભૂત. શિષ્યને ભારે ભારે રહ્યા, અખા તેમ મુલગે ગયો.” “ જહાં સુધી છે ખંડીત ગ્યાન, અખંડાનંદનું નેહે વીગ્યાન તેહનું પાત્ર થાવા કાર, મહામુનીએ કહ્યું પંચીકરણ. ત્રીતી સાંખ્ય કપીલે કહ્યું એહ, ભણે શુણે તે થાય વિદેહ. જીવનમુક્તિ તે એનું નામ, જેણે જાણ્યું કૈવલ પદ ધામે. પંડિત આગળ મૂઢ, હંસ આગળ જ્યમ બાદ પંડિત આગળ મૂઢ, કોકિલા આગળ જ્યમ કમ્મા; પંડિત આગળ મૂઢ, રાય આગળ જ્યમ રાંકાં; પંડિત આગળ મૂઢ, સિંધુ આગળ જ્યમ ટાંકાં; છે પંડિતમાં પ્રાક્રમ ઘણ, પંડિત સહુ શિરમોર છે; . શામળ કહે પંડિત આગળે, મૂઢ તે ચાકર ચોર છે." Page #81 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ “અરે ઈશ્વરી અંબીકા, કેડે ટાળે કઈ; સફલ જનમ તેનો હશે, માધવ દેખે દ્રષ્ટ. જે દેશ માધવ ગયો, તે દેશનો વાઓ વાએ; અડે લહેર મુજ અંગમાં, સફલ જનમારો થાય.” “રમઝમ કરતી રાજસી, ઝમઝમ વાગે ઝેર; ઘમઘમ વાગે ઘુઘરા, મદનતણી સમશેર. હસતી રમતી હેતથી, કરતી વિવિધ વિલાસ; ચાલી ચતુરા ચમકતી, પોપટ કેરી પાસ.” ગંગોદક નીરમળ જશું, સદા પવિત્રજ સાર; તેહેવું કુળ હેય માહરું, તે પડ પાસા પોબાર. સીંહ મૂછ ભેરંગ મણી, કરપીધન સતિનાર; જીવ ગએ પર કર ચહડે, પડ પાસા પોબાર.” તળા મુખર્તન, તેતેતો કહે મા; અર્ભક માગે અન્ન, નિજ માતા મન લેમા. નહિ સવ્ય અપસવ્ય, કહાં કાંઈ જાણું મા; કળી કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા. કુળજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર મા; મૂરખમાં અણમોલ, રસ રટવા વિચરે મા. પ્રાક્રમ પરમ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા; પૂરણ પ્રગટ અખંડ, અજ્ઞથકે ઈછું મા. ઓગણીસમા શિકામાં પ્રદેશ પ્રદેશની ગીતકવિતાની ભાષા, ટીકા-ભાષાને પાછલા શિકામાં થયેલા ગ્રન્થની પ્રતિભાષા એ જોવામાં આવે છે. આખ્યાનવાણુ વસાવડના કાળીદાસે, વેદાંત વિષયની પ્રીતમ તથા ધીરાએ, શુગારભક્તિની દયારામે ને વિરાગની સ્વામીનારાયણવાળાઓએ દેખાડી છે. એ શૈકાની ભાષા, એકવડી કાઠીની પણ જરા ઠંસાયલી ભરેલી કુમળી ઘઉવર્ણ કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાથી સજેલી જેવી–ગાતી પરબ્રહ્મ શ્યામને, કન્યા નાગરી શોભે. જતાં કડડડ થંભ ફાટે કારમેરે, પ્રભુ પ્રગટીયા નરહરીરૂપ, રાજાદેવનું જગાડ્યું જુદ્ધ દાનવેરે— પ્રભુ બ્રગુટી કોટીક બીહામણી રે, દીસે નયણામાં પાવકની જવાળ, રાવ Page #82 -------------------------------------------------------------------------- ________________ E પ્રકી લેખસંગ્રહ નાસીકાના તે ઘેર ધણું ગાજતા રે, તેણે ડેાલવા લાગા છે દીગપાળ, રા” ', “ આસાડે અમરિતતા, વરસ્યા વરસાદ; હિરહિર સઘળે થઈ રહ્યું, થાવરજંગમ જાત. સાંભળ શુદ્ધ ચિત્તે કરી. ચિત્ત ચાતક રંગે રટે, ખેલે મન મેાર; જ્યાંત્યાં ચૈતન બ્રહ્મનાં; ઉગતાં અંકાર~સાંભળ॰ સુખસાગર સહેજે ઉલટયા, સલિતા શુભસાર; બ્રહ્મ નિરંતર જળ ભરચાં, કાઈ પામે ન પાર્—સાં” “ ખખડદાર મનસુબાજી, ખાંડાંની ધારે ચડડવું છે, હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈ એ લડવું છેએક ઉમરાવ ને ખાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ; એક ધણીને એક ધણીયાણી રે, એમ વિગતે સાતસૈં ને વીસ સા સરદારે ગઢ ઘેરયા રે, તેને જીતી પાર પડવું છે. ,, kr પ્રગટ પુરૂષોતમ દેહ, રાજે ગઢપુરમાં શ્રીહરી જો, જેને નિગમ નૈતિ ગાએ, નીજ ઈચ્છાએ દેહ ધરી જો; અક્ષરપતી અવિનાશ, આવ્યા કરુણા કરી અતિ જો; કીધેા ગઢપુર નિવાસ, વણૅ વૈશ્ય નૈષ્ટિક જતી જો. '' 66 ફાગણુ કેસુ ફુલ્યાં, હું કરમાણી રે રસીયાજી; આ વનમાળી પિયુ સીંચ્યું ન પૂરૂં પાણી હા, રંગરસીયાજી વસંતતુ તેા સહુને વાહાલી લાગે રે-રસીયાજી. આ તમ પાખે મુને ખાણુ દેમાં વાગે હે!, ર`ગરસીયાજી. “ પ્રીતડીની રીત અતી અપટી, આધવજી છે 99 પ્રીતડીની રીત અતિ અટપટી; થાવાના ઉપાય પણ જાવાના જડે નહીં, વજ્ર રહેણે જટી તે જટી, '' “ નંદલાલ સાથે લાગ્યું છે લગન જો, ધેલી કીધી મને ગાવાળીએ જો— . એની કટાક્ષે કારયું છે મારૂં કાળજાં જો, કામણુગારા રસિક રત્નમે લેાચન જજે. “ શ્રી વલ્લભવિઠ્ઠલ શ્રીજી સ્વામી, સામળીયા વાહાલા; ૪૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સઘળું સમજે છે અંતરજામી નંદલાલા રે ભય તે લાગે છે મુજને ભારી સા; અંત કાળે શી વલે માહારી–ને૦ સેવાસમરણ ભાવે ના કીધું, સા; રંક સાધુને દુઃખ દીધું. નં. પૂર્વે અવંતી નગ્નને રાજા ચંદ્રમૈન્ય તેને પુત્રી ચંદ્રમુખી નામે તેને પિતાએ કહ્યું તારે સ્વયંવર કરીયે. ના પિતા હુતે દેવાંશીવર ઈછું છું. રાજા કહે આપણું મનુષ્યને ઘેર દેવ વરવા કેમ આવે એ મનોર્થ તે મિથ્યા ધર. કન્યા કહે એટલે પણ જેણે કનકપુરી જોઈ એ તેને હું વ. રાજા કહે તેની ભાલ કેમ જણાશે. કન્યા કેહે પુરમાં પાટ ફેરો. ત્યારે રાજાએ પડે વજડાવ્યા. જેણે કનકપુરી જોઈ એ તે રાજાની પુત્રી પર્ણવા આવજે. એવે તે નગ્નમાં દુર્બલ બ્રાહ્મણ એકાકી રહે, શક્તિદેવ નામે. તેની ટળ કરીને લેકે સીખવ્યું, તું જઈને કેહેની જે કનકપુરી મેં જોઈ છે, તને રાજપુત્રિ મળશે, આ દરિદ્રતાનું દુઃખ જશે. એમ ભંભેરાયો બ્રાહ્મણ રાજ્ય સભામાં ગયે. કહ્યું મેં કનકપૂરિ જોઈ છે. રાજાએ ત્રિને મેહેલે મોકલ્યો. તેણે એક લાખી નીસાની પુછવા માડી ત્યારે બ્રહ્મણ કહે કનકપુરી તે કનકની છે, કનકના મંદિર છે. હસી કન્યા કહે કીયે માર્ગ થઈ ગયાતા. મહાવનમાં જતાં દીઠી. કન્યાયે લબાડ કહી કાહાડી મેહે.” “લલિત કહેતાં મનહર એહેવી લવિંગની લતા જે વેલ તેનું જે વવું, તે લતાનાં નિકુંજ ગૃહને આછાદી રહે છે તેને કોમળ કહેતાં અતિ મધૂર વાસ છે તે મલયાચલના મંદસુગંધ સુશિતલ વાયુ વેહે છે ને તે વન કહેવું છે જે ભ્રમરના સમૂહ તે ગુંજારવ કરે છે ને તે મળે કેકીલા સ્વર કરે છે તે બહુએક સ્વર થાય છે તેણે કરી કુંજકદીર જે લતાગૃહ શ્રી કૃષ્ણ રાધાનું વિલાસ સ્થાને તેને વિષે શ્રીમદન ગોપાલ વિલાશ કરે છે.” “એક મનહરા નામે ગોપીજન છે, તેહેને મંદિર કોઈ એક સ્ત્રીને ત્યાં રાત્ય રમીને પ્રભુ પધાર્યા તે અન્ય સ્ત્રી સંબંધનાં ચિન્હ જોઈને તે સ્ત્રી કહે છે જે હે નાથ પર જે બીજી હેની પલક જે સજા સંહાં પડવાને અલિક કે. જૂતા સેંશ જે સમ તે ચંહાં ખાઓ છો એટલે કરવા ખાઓ છો જે નાં માને તે દર પણ લઈને જુઓ કે હમારા પલ કેઆંખોનાં પિપચાં તે પીક જે તાંબોળને રંગ હેમાં ૫ગ્યા કેપચીરહ્યાં છે નીક કે. સારી પેંઠય તેથી મેં જાણ્યું તે ખરું ! ત્યારે ! તમે જૂઠું શીદ બોલે છે. પ્રાતઃકાલમાં તે કાંઈ સાચું બોલે.” ૫૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ લેખસંગ્રહ સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માડયું-૧૮૮૪માં ઈસપનીતિ, ૧૮૮૬માં વિદ્યાના ઉદ્દેશ લાભને સંતોષ અને ૧૮૮૯માં બાળમિલ” (પ્રથમ ભાગ) એ પુસ્તકો નિકળ્યાં. એ પ્રમાણે ગુજરાતી ભાષાનો ઉદ્દભવ તથા સ્થિતિ છે.–(સંસ્કૃત) પ્રાકૃત-અપભ્રંશ-અપભ્રંશગુજરાતી-ગુજરાતી, એ પ્રમાણે ક્રમ છે. એ સ્થિતિક્રમ અને વર્તમાન સ્થિતિ એ જોતાં જણાય છે, કે ભાષા અલ્ગકાઠિયે એકવડી હતી ને છે, કોમળ હતી ને છે, થડા વિષયમાં ને વિશેષ કવિતામાં રમતી તે આજ વધારે ને વિશેષે ગદ્યમાં ઘુમે છે. ભાષા, અર્થ, ઘટ ને ઘાટીલી-સુન્દર થતી આવી છે ને થાય છે. ભાષા પિતાના પ્રાકૃત કમળપણાં વડે કોઈ પણ મેટા અર્થને યથાસ્થિત સુન્દર દર્શાવવાને સત્વરે વળી શકે તેવી છે પણ કેળવણીની અછતમાં તે પિતાનું ઉત્કૃષ્ટસ્વરૂપ દર્શાવી શકતી નથી. * * દ્રવિડ પતિના વિશ્વગુણદર્શ નામના ગ્રન્થમાં ગુજરાતી ભાષાને અમૃત જેવી મીઠી કઈ છે. મને સાંભરે છે કે ખમ્માતવિષે એક ગવર્મેન્ટ ટકાર્ડમાં મેં વાંચ્યું છે કે ખમ્માતના કોઈ કલ્યાણરાય નામના લાડવાણિયાના કાળમાં “ગુજરાતી ભાષા સુન્દર કેવાતી.” (એણે ખમ્માતના પારસીઓનાં વધીગયેલાં જેને તેડયું હતું). જયદેવવિયે અષ્ટપદીમાં ગુર્જરીરાગને પણ માન સાથે ગણનામાં લીધો છે. “સોરઠ મીઠી રાગણું એમ કચનીઓ ગાય છે. ગરબી ગરબાની વાણું ગુજરાતની જ છે ને વખણાય છે. હવે બીજે પક્ષે ગુજરાતી તે શુંશની, ગુજરાતીનું ગાણું તે રણુંજ, સઘળી પ્રાકૃતિને ડુઓ તે ગુજરાતી, ગુજરાતી તે પિચી-બાયલી ને હિન્દી તે મરદાની, ગુજરાતીમાં તે વળી કવિતા શી?-એના તો રાસડાજ -કવિતા તે ભાષાની, “અબે તબેકા એક રૂપિયા, અઠે કઠે આણું બાર; ઈકેડુન તિકડુંન આણે આઠ ને શું શું ચાર” એમ પણ કેતી કહીંકહીં છે. એ નિન્દાવા ગુજરાતી ઉચ્ચારણ અતિ કુમળું છે તે ઉપરથી બેલાયાં છે. હિન્દી મરેઠી ગુજરાતી ભાષા એક માની જણેલી બેને છે. -શબ્દ મળતા આવે છે, સંસ્કૃત વર્ણનાં ઉચ્ચાર ત્રણેમાં સમાન છે. પણ સર્વનામ વિભક્તિ પ્રત્યય-ક્રિયાપદના પ્રત્યય એ ત્રણું પરત્વે ને કોઈ કોઈ જૂદાં ઉચ્ચારણને લીધે તે છેટેની સગી મનાય છે. બીજી બધી વાત પડતી મુકી ક્રિયાપદના પ્રત્યય જોઈ એ તેજ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતી પ્રત્યય અતિશય કુમળે છે. પૂર્વ કયું છે કે સંસ્કૃત ધાતુ અથવા Page #85 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ભાષા, હિન્દી મરેઠી કરતાં ગાત્રે વધારે લલિત છે ને તેથી તે કોમળ-સૌન્દર્યમાં વધારે આગળ પડે છે, પણ મોટા મોટા અર્થ સમાવી કટિણ સૌન્દર્ય દેખાડે તે વળી કોમળ કઠિણ બને સૌન્દર્યનાં સમિશ્રણે એક નવુંજ ઉત્તમ સૌન્દર્ય પ્રકાશે–એવી થવાને તેને કેળવણી મળવી જોઈએ. શબ્દભવ્હેલ વધારવાને અને અનેક વિષય સેલથી લખાતા થાય તેને માટે સારા સારા ગ્રન્થકારો થવા જોઈએ. એઓ પોતાના કાર્યને માટે સરળતાથી નવા શબ્દો જોડશે, પરભાષાના + યોગ્ય જણાશે તે સઘરશે અને સંસ્કૃતનામ એ ઉપરથી આપણું પ્રાકૃતધાતુ થયા છે તે સ્મરણ કરતાં જણાય છે કે કરણમ’ એ ઉપરથી “કરના; કરણે, કરઉં-વું એમ પ્રાકૃતરૂપ થયાં છે. આ, એ, ઉં, એ ભેદ પરત્વે હિન્દુસ્થાની, મરેઠી, ગુજરાતી લોક કેવા હતા ને છે તે વિષે ને એ ત્રણ ભાષામાંથી કઈ બેને પરસ્પર સમ્બન્ધ વિશેષ છે (ગુજરાતીને હિદુસ્થાની સાથે વિશેષ સમ્બન્ધ છે એમ કેવાય છે પણ દક્ષણી સાથે વિશેષ છે એમ મને કેટલીક વાતે જણાય છે) એ વિષે અને દક્ષિણ ગુજરાતી આર્ય ને હિન્દુસ્તાની આર્ય ક્યારે ને કીએ કાળે જુદા પડશે એ વિષે મન માન્યા શોધ સાધન હોય તે થઈ શકે તેમ છે. ડ નું બન્ને પ્રકારનું ઉચ્ચારણ હિંદી મરેઠી ગુજરાતીમાં સરખું જ છે, જેમ દક્ષણીમાં ૨, ૪. સ. એ ઉચ્ચારણ છે તેવું હિન્દીમાં નથી પણ આપણા ચરોતરનો ચ તેને કંઈક મળતો આવે છે. જૂની ગુજરાતીમાં વક્કીને પ્રત્યય કહીંકહીં ચાચી લખાયાં છે. એઓ નાં પિળાં ઉચ્ચારણ મારા જાણ્યા પ્રમાણે દક્ષણમાં નથી. “રેવું,” રહાણે, “રહના,” એ ત્રણ રૂપ જોતાં હ નું ટુંકું થઈ જતું ઉચ્ચારણ જેમ ગુજરાતી દક્ષણીમાં થાય છે તેમ હિન્દીમાં થતું નથી-દક્ષણી કરતાં ગુજરાતીમાં વિશેષ ટુંકુ થાય છે ને એ ઉપરથી ને પાછળ આપેલા દાખલાઓ ઉપરથી જણાય છે કે ગુજરાતી ઉચ્ચારણનું વલણ શબ્દને સિક્કોચવા ભણી છે ને સક્કોચ થયેથીજ પસરેલું કોમળ અંગ્ગ, ઘટ તથા બલિષ્ઠ બનશે. અનુસ્વારનું ઉચ્ચારણું આપણામાં જેવું વિલક્ષણ છે તેવું બીજી ભાષામાં નથી. અર્થજ્ઞાન વધે તેમ તેને ક્ષેમ રાખવાને યોગ્ય પાત્ર જોઈએ માટે ભાષામાં શબ્દનું ભરણું તે કરવું જ પણ પરભાષાના લેવા કે ન લેવા? સંસ્કૃતમાં કેટલાએક પરિભાષાના શબ્દો છેજ (ને મેં એક ઠેકાણે વાંચ્યું Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકીણ લેખસંગ્રહ રૂડી રીતે ચાજી વપરાતા કરશે. નવા નવા ગ્રન્થેાવડે ભીલ વધારવા ને કાશવ્યાકરણાવડે ભાષાને શુદ્ધ રાખ્યાં કરવી એજ પ્રકાર ભાષાનીકેળવણીના છે.× પૂર્વ વર્ણનમાં પ્રદેશપ્રદેશની ને જાત જાતની ભાષાને ગુજરાતી ભાષા કઈ છે પણ વમાન ભાષા વિષે તેમ સામાનીકરણ કરવાનું નથી. વમાન–ભાષા તે આગગાડી વડે ને છાપખાનાંવડે ગુજરાતના ગુજરાતી ખેાલનારા સફળજનની ખરેખરી થઈ છે–સુરતની, અમદાવાદની, કાર્ડિઆવાડની એમ અમણા કેવાય છે. તે ચાલતેદાડે નહિં કેવાય. સુરતની ભાષા કદે કંઈક હિંગણી નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી તે કઠણ છે, કાઠિયાવાડની જાડી છે તે શબ્દેશબ્દે ભાર સાથે છૂટી ખેલાય છે પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડયું છે ને રૂડું થશે. સમ્પ્રસારણુ ઉચ્ચારણ પરત્વે પ્રદેશપ્રદેશમાં ભેદ છે તે ટળી જશે. ચરોતરના છે કે મૂર્હાસ્થાની વર્ષોંથી આરમ્ભાતા શબ્દો મૂળ વાસ્તવ્ય લેાકના છે ) અને ગુજરાતીમાં કેટલાક ફારસી આરખી એવા તેા રૂઢ થઈ રહ્યા છે કે તે કદાપિ ટાળ્યા ટળવાના નથી. જૂનામાંથી શેાધી, પરભાષામાંથી લઈ, નવા જોડી પણ યોગ્ય જાણીને યોગ્ય રીતે શબ્દ વાપરી ભણ્ડોલ વધારવું. ×દેવનગરી લિપિમાં પુસ્તક લખાઈ છપાતાં થાય તા ભાષાની ક્ષેત્રસીમા વધે તે વિશેષ ઉત્પન્ન થાય. હાલમાં કેાઈના દ્રવ્યની સહાયતાથી ગ્રન્થ રચાય છે તેથી સારા ગ્રન્થેા થતા નથી ને ભાષાની કેળવણીને સ્થાઈ ઉત્તેજન મળતું નથી. *વળી સન્ધિપ્રદેશની ભાષામાં સમ્બન્ધીપ્રદેશની ભાષાના પાશ ખેડા હોય છે. બગવાડામાં મરેઠીને; દાહેાદમાં માળવીને, સામળાજી તરફ મેવાડીના અને પશ્ચિમે કચ્છી સિન્ધીના પાશ છે (સાંઈ-ડું એ શિન્ધી છે). એ પરભાષાના પાશ કેટલા કેટલા છે તે નક્કી કરવાના છે. મેવાડીશબ્દ આ રીતના છે-કેતા (કેટલા), તીહાં (તાં), કહૈ થૈ (કે છે). તીણારા તીણાકા નામ (તેનાં નામ), તીણમાંહૈ (તેમાં), જણીથી (જેનાથી), જણીમાંહિ (જેવીમાં), ચારદસારૂં ચાલી આર (બીજા), તા (તેના),સદ્દાકી રાણી (સદાની રાણી). હુવા (થયા), કુષ્ણકુષ્ણ (કાણકાણુ), બ્રહ્મારા મરીચિ (બ્રહ્માને મરીચી), તીન (ત્રણ), કચુણા દાન દસગુણા પુન ખાતા (ખા), હેાસી (થાશે). ૧૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. છ દન્તતાલુસ્થાની ચનું ઉચ્ચારણ તે તરફના ગ્રન્થકારા પણ વાપરતા નથી, પ્રદેશ પ્રદેશનાં ઇ-એ ના ભેદ રૂપાન્તરે છે તેમાં પણ કેટલુંક નક્કી થતું જાય છે—બહુજણુ લાખવું ખેલે છે પણ એ શબ્દ પુસ્તકામાં વપરાતા અન્ધ થયેા છે. લેખનશુદ્ધિ વ્યુત્પત્તિ એ વિષયેામાં પણ સુધારા થતા જાય છે.× હિન્દુસ્થાનમાં વમાન કાળમાં પ્રદેશપ્રદેશની જેટલી પ્રાકૃત ભાષાઓ+ ×સંસ્કૃત ષ-સને બદલે આપણામાં છ વપરાતા એવા થાડાક શબ્દ છે, કાળી થ્રેડા સપ્તે ઠેકાણે છ સત્ર ખાલે છે, પારસીઓમાં વપરાતા કેટલાક શબ્દ મી (અપી), માય (માત), વેક (વેગ), પેવસ (પ્રવેશ), સેાજ્જી (ચિ:), બ્રૂક (કવલ) ઈસંસ્કૃતના અપભ્રંશ છે તે તે આપણામાં અતિભ્રષ્ટ રૂપાન્તરા છે તેવા નહિ પણ મૂળની પાસેના છે. કેટલાક પારસીશબ્દ આપણા જૂના પુસ્તકામાં છે તેજ છે પણુ ઉચ્ચારણ ફેર છે. હારાએ મિલવું, આવે વગેરે ખેલે છે તે જૂના ગ્રન્થામાં છે. સુરતના વડનગરાઓમાં ક્રૂર, મેાગ, પાણ, જાસક, ઈ વપરાય છે તે ખોટા નથી. કાફિયાવાડના નાગરે। પ્રેાડવું, કાવું એમ રકાર ભળેલું ઉચ્ચારણુ કરે છે તેવાં રૂપે જૂના પુસ્તકોમાં છે એ દાખલાઓથી પણ જણાય છે કે મૂળને મળતાં રૂપાન્તર રાખવાની વાત છેાડી દઈ વમાન વ્યવહારનાંનેજ લખવામાં લેવાં. કોઈ કાળે છપ્પન દેશની છપ્પનભાષા આ પ્રમાણે ગણાઈ છે— અગ, વગ, કલિંગ, કાંમેાજ, કાશ્મીર, સૌવીર, સૌરાષ્ટ્ર, ભાગ, માલવ, મહારાષ્ટ્ર, નેપાલ, કેશળ, ચાળ, પામ્યાળ, ગૌડ, મલ્લાળ, સિંહલ, વડપ, દ્રવિડ, કર્નાટક, મરહટ, પાનાટ, પાંડય, પુલિન્દ, આન્ધ્ર, કનાજ, યાવન, જલાન્ધ, શલભ, સિન્ધુ, અવન્તી, કન્નડકૂણુ, દાશા, ભેાજકોટ, ગાન્ધાર, વિદર્ભ, બલિહક, ગજ્જર, ખખ્ખર, કૈકેય, કૈાશલ, કુન્તલ, શુરુસેન, ટકણુ, કાંકણુ, મત્સ્ય, ભદ્ર, સૈંધવ, પારાશય, ગુર્જર, ખચર, ભૂચક્ર, અલ્લુક, પ્રાયૌતિષ, કરાહટ. વળી દશ ભાષા પણ ગણાઈ છે-૫જજાબી, હિન્દી, મૈથિલી, ગાર્ડ અથવા બલ્ગાળી, ગુજરાતી, ઊય, મરેઠી, તૈલગી, કર્નાટકી અને તેમુલ, જોન બીમ્સે લખ્યું છે કે શૌરસેનીમાંથી. ૧૧ ભાષાઓ થઈ છે-હિન્દી, ખડ્ગાળી; પ-જાબી, સિન્ધી, મરેઠી, ગુજરાતી, નેપાલી, ઊ, આસામી, કાશ્મિરી અને ડાઘ્ર (મૈથિલી, ભેાજપુરી, કોશલી, બ્રીજ, કનાજી, રજપુત, બુન્દેલખડ઼ી એ સા હિન્દીની ઉપ ૧૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ લેખસંગ્રહ છે ને તેમાં જેની જણતી સંસ્કૃત છે, તેમાં ગુજરાતી ભાષા સ્થિતિ પરત્વે કેવું દર્શન દે છે તે જાણિયે-એ ભાષા બોલનારા લોકની સંખ્યા સાઠ લાખ કેવાય છે ને એ રીતે ક્રમ માંડતાં તે નીચે ઉતરે છે—( હિરીના બોલનારા ૪) કરેડ, બાળીના ૩) કરોડ, પંજાબીના ૧) કરેડ ને મરેઠીના ૧૦ કરોડ છે); કેળવણી પ્રમાણે ક્રમ આપીએ તો મારા જાણ્યા પ્રમાણે તે માત્ર પન્જાબીથી ઉપર આવે; પણ પશ્ચિમહિન્દુસ્થાનના ઘણું કરીને સઘળા દેશી વેપારીઓની અને હિંદુસ્થાન દેશના દેશી વેપારીઓમાંના શ્રેષ્ઠ વેપારીઓની ભાષા દાખલ તે પેલી પ્રતીની શોભે છે. એ શેભા, ભાષા કેળવાયાથી અને છે તેથી વધારે જણાના બોલવામાં આવતી થયેલી ઘણું ઘણું સતેજ થશે એમ બેલવામાં કંઈજ બાધ નથી. માટે હવે, ભૂત સ્થિતિનેજ અથવા ઉત્તમ ભાવસ્થિતિનેજ વિચાર કરયાં કરવાનું પ્રયોજન નથી. ભૂત ભાવી ઉપર અતિશય મેહ રાખતાં જે વર્તમાન સચવાય નહિ તો તે મેહ કેવળ જડપણું છે અથવા ઘેલાપણું છે. ભૂત ઉપરથી વિવેક જાણી ભાવીની આશાએ હસીલા થઈ એ બે વડે આપણે આપણી શક્તિ વધારીશું તે ભાષાનું બળ પણ વધશે ને સંદર્ય પણ વધશે. દ્રવ્યને ઉદેશી નહિ પણ માનને અથવા આનન્દને અથવા વસ્તુનેજ અથવા પરોપકારને જ ઉદેશી જ્યારે કેટલાક જણ હાંસ આગ્રહથી પોતાની વિદ્યા વધારશે ને પ્રત્યે રચશે ત્યારે ભાષા સહજ સુધરશે. પણ ગુજરાતમાં વિદ્યા વધે ને ગુજરાતી વિદ્વાને બીજા પ્રદેશના વિદ્વાનોની સાથે સરસાઈ કરે છે તે વિસ્મય જેવું થાય. તે પણ, સમૂહના આગ્રહઉત્સાહ વેલું મોડું પણ શુ નથી બનતું?; અને શિકાપટ ઉપરથી આપણે જાણ્યું છે કે ભાષા ઉત્તરોત્તર અધિક સંસ્કાર પામતી ભાષાઓ છે). હિન્દી બજ્ઞાળી પર જાબી મરેઠી બોલનારાની સંખ્યા આપી છે તે એક “ કાલેન્ડર'માંથી ઉતારી લેઈને. બીમ્સ આ પ્રમાણે સડખ્યા આપે છે–હિન્દી બોલનારા હિન્દુને સમજનારા મુસલમાન મળીને ૬,૦૭,૬૯, ૭૭૯ છે, બલ્ગાળી બોલનારા હિન્દુ અને બીજી ભાષા બોલનારા પણ થોડુંઘણું બલ્ગાળી સમજે તેવા મળીને ૨,૦૫, ૮૩, ૬ ૩૫ છે, પજાબી બોલનારા એક કરોડ સાઠ લાખ છે, મરેઠી બોલનારા એક કરોડને ગુજ. રાતી બોલનારા ૬૦ લાખ છે. હિંદુસ્થાનમાં ઉરદુભાષા બોલનારા ૩ કરોડથી વધારે છે એમ મેં એક ઠેકાણે વાંચ્યું હતું. ૫૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ આવી છે; વળી આપણી ઉચ્ચસ્થિતિનો સૂર્યોદય થયે આપણે તેના સુમલ્મળ પ્રકાશમાં ઉજમાળા રઈ કામ કરીએ છે-આપણું શુભચિન્તન નિત્ય આજ હેવું કે હિન્દુસ્થાનના સમગ્ર ઉત્કર્ષને અર્થે પ્રથમ તેના અદ્ભૂપ્રદેશને પૃથફ પૃથ ઉત્કર્ષ થવો અવશ્ય છે તે તેના એક અલ્સપ્રદેશ–ગુજરાતને ઉત્કર્ષ સત્વરે થાઓ, અને એ ઉત્કર્ષની સામગ્રીમાં પ્રથમ ગુજરાતી ભાષાના જયશ્રીરગ વિરાજે ! પિષ–ઉત્તરાયનસક્રમણ, સં. ૧૯૨૯ નર્મદાશંકર લાલશકર. તા. ૧૨મી જાનેવારી સને ૧૮૭૩. જ નર્મકોશમાંથી. ૫૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રથ* ડું પ્રભુએ માણસને ઉત્પન્ન કરીને તેને બુદ્ધિદાન આપ્યું. આ બુદ્ધિ વડે માણસ મેલે છે ખરું, પણ પોતાની ખુદ્ધિથી માણસે ભાષા શેાધી કાહાડી હાય, એનાં કાંઈ પ્રમાણ ઠરતાં નથીઃ પણ જેમ બુદ્ધિ, તેમ ભાષા પણુ, દેવદત્ત છે એવું માનવું યેાગ્ય દેખાય છે. સૃષ્ટિસમયે માણુસની ભાષા એકજ હતી. અંલગ પ્રજા બહુ વધેલી ન હતી, અને સહુ લાક પાસે પાસે વસેલા હશે, તાં લગ તેમની ભાષા એકજ રહી, એ માનવાને કાઈ પશુ અટકાવ નથી. અતિ પ્રાચીન ઈતિહાસના લેખ ઉપરથી જાણુવામાં આવે છે, કે મહાપ્રલયની પૂર્વે અનેક વિદ્યાકળાના શેાધક અને શિક્ષક પ્રગટ થયા હતાઃ કૃષિવિદ્યા, પશુપાળના ધંધા, તબુએ કરવાની કળા, ત્રાંબું ધડવાની કારીગીરી, ગાયનમાં વગાડવાના વાજીંત્ર કરવાની યુત્તિ, નગરા માંધવાની રીતિ, ઈ, શેાધી કાહાડી હતી. પણ અક્ષરજ્ઞાન (લખવા વાંચવાની કળા) તેએામાં તે કાળે પ્રગટયું હતું કે નહિ એ કહેલું નથી. મહાપ્રલય ( ખ્રી, પૂ. ૨૩૪૮ કે ૩૧૫૫+) થયા પછી, કેટલાંએક વ સુધી માનવજાતના બધા લેાક પાસેને પાસે વસ્યા હતા. તેઓમાં પ્રલય પૂર્વની વિદ્યાકળાનું વત્તું એવું કંઈ નાન રહ્યું હેાય; પણ એ જ્ઞાન કેટલું અને કેવું હતું એ કહેલું નથી, અને એને શેાધ અછ લાગ્યા નહિ, પણ એટલું તો દેખાય છે, કે શિપવિદ્યા, ધનુવિદ્યા, કૃષિવિદ્યા, અને કદાચ ધાતુ ધડવાનું જ્ઞાન, એવુ કાંઈ રહ્યું. એવું જણાય છે કે તે કાળે માનવાનું સ્વસ્થાન ઈરાન દેશમાં કાસ્પિયન સમુદ્રની પાસે હશે, અને તાંથી ક્રાત નદીના કાંઠા સુધી કાઈ પ્રાંતામાં હતું. માનવ જાતનું મૂળ સ્વસ્થાન તે છે એવું કહેવાય. * ટેલરકૃત વ્યાકરણમાંથી. + કાળ ગણુન કરનારા એ વિદ્રાનાનાં નામ તરતાં છે: એકનું નામ અશર, અને ખીજાનું હેલ્સ. એએ ભિન્ન ભિન્ન ધેારણથી ગણે છે. એ ધેારણુનું' વર્ણન હું અહિં કરતા નથી, પણ પરિણામ એ છે કે અશરના ગણ્યા પ્રમાણે, જલપ્રલય પ્રી. પૂ ૨૩૪૮ મે વર્ષે, અને હેલ્સના ગણ્યા પ્રમાણે, ૩૧૫૫ મે વર્ષે થયેા. ૫૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ તહિં, ભાષા બદલાઈ અને પછી લોક વેરાયા. વેરાવાનું વર્ષ, અશરના ગણ્યા પ્રમાણે, ખ્રીસ્તાવતારની પૂર્વે આશરે ૨૨૩૩મે વર્ષે, અને, હેલ્સના ગણ્યા પ્રમાણે, આશરે ૨૫૫૮મે વર્ષો હોય એવું દેખાય છે. ત્યારે લોકની કેટલીએક પૃથક પૃથક ટળી મૂળ સ્વસ્થાન મૂકીને દૂર દૂર દેશોમાં પિત પિતાને વાતે નવાં નવાં વતન કરવા નીકળી. માનવોમાં જે પહેલું રાજ્ય બંધાયું તે અસુરીનું કહેવાય છે. તેને આરંભ, હેલ્સના ગણ્યા પ્રમાણે, ખ્રી પૂ. ૨૫૫૮મે વર્ષે, અથવા તેની પાસે કઈ સમયે હતું. તેથી થોડાં વર્ષ પછી આફ્રિકાખંડના મિસર દેશમાં, મિસ્ત્રી (ઈજીપ્ત) ના વિખ્યાત રાજ્યને આરંભ થયો. આ બે રાજ્યોની ભાષાઓમાં કઈ ફેર હતે ખરે, તે પણ તેઓ એકજ વર્ગમાં આવે એવી હતી. ભાષાને આ વર્ગ શેમીય કહેવાય છે, એટલે શેમવંશીઓની ભાષા; પણ હામવંશીના ઘણા ખરા એજ વર્ગની કોઈ ભાષા બોલતા. આ વર્ગમાં ખાલદી, સુરીઆની, હેબ્રી, ફેનીકી, ઈથિ. એપી, અરબી, ઈ, આશિઆની અને ઉત્તર આફ્રિકાની ભાષા છે. મહા પુરાતન કાળે આ લોકોમાં, મોટાં વિસ્તારેલાં રાજ્ય ચલાવવાની બુદ્ધિ, અક્ષરજ્ઞાન, કવિતા, ઉત્તમ ઈતિહાસ, ન્યાય, ઈત્યાદિના ગ્રંથ લખવાને સ્થિર અભ્યાસ હતવળી શિલ્પવિદ્યા, ધનુર્વિદ્યા, નાવિકવિદ્યા, ઈત્યાદિ હતી; તેમના વેપારિયે કોઈ સ્થળમાર્ગે, અને કોઈ વિશેષ કરીને ફેનીકિયો) જળમાર્ગે થઈને, દૂર દૂર દેશોમાં સ્વદેશી ઉપજ લેઈ જતા, અને તાંથી વળતાં પરદેશી દ્રવ્ય પિતાને ઘેર લાવતા. એવા બધા વિષયો વિષે, કેટલાએક સૈકા સુધી, શેમીય ભાષા બેલનારી પ્રજાએ બીજી બધી પ્રજા કરતાં ઉત્તમ બુદ્ધિ અને અધિક પરાક્રમ દેખાડ્યાં. પછીથી આવનારાના આગેવાન જેવા થઈને તેમને શીખવનારા હતા એવું દેખાય છે. એમની એવી ચડતી કળાના દિવસમાં આર્ય ભાષા બોલનારી પ્રજાની અવસ્થા બહુજ ભિન્ન હતી. આય કહેવાયેલી ભાષાઓમાં, મુખ્યત્વે કરીને સંસ્કૃત, અંદ, ગ્રીક, લાટીન, ગોથીક, ઈત્યાદિ ભરતખંડની અને * સૂક્ષ્મ રીતે જોતાં, મિસરની ભાષા સેમીયભાષાઓમાં ગણય નહિ, કેમકે કોઈ બીજી ભાષાની અનેક રૂઢિ તેમાં છે, તે પણ તેનું મૂળ શેમયની સાથે ભળતું દેખાય છે. શેમીય લોકોની સાથે મિસ્ત્રીઓને સંબંધ આરંભથી અંત સુધી બહુ હતે. - ૫૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રંથ યુરેપની ભાષાઓ છે. યુરોપના લોક યાફતવંશી છે. ઈરાનમાં જંદ ભાષા બોલનારામાં સાદી કે માદાઈ લોક પણ યાફતવંશી હતા. વળી અટકળથી ધારિયેછિયે, કે ભરતખંડના આર્યો પણ એજ વંશના હશે, માટે એમની ભાષાઓના વર્ગને યાફતી કરીને કહેવાને કોઈ ઈચ્છે છે. આર્યપ્રજા મૂળ સ્વસ્થાનથી બહુ છેટે અને બહુ વેરાતા દેશમાં જઈ વસી. જાણે કે આ લોકે આખી પૃથ્વીને વસાવવાનું કામ પિતાને માથે રાખ્યાની પેઠે કરાયું; વળી બધી પૃથ્વીમાં જે સહુથી સારા દેશો છે, તેઓ પણ એમના ભાગમાં આવ્યા. જન્મસ્થળ મૂક્યા પછી એક હજાર વર્ષની માહ તેમના પગ યુરોપમાં ઠેર ઠેર, અને આશીયામાં ક્રાત તીગ્રીસના દુઆબથી, તે સિંધુ નદમાં મળનાર પંચનદના કાંઠે સુધી (કદાચ યમુના ગંગાતટ સુધી પણ) સ્થિર જેવા થયેલા દેખાય છે. પણ આવા વિસ્તારેલા વતનમાં જઈ વસવાનું વસમું કામ પાર પાડતાં, તેમને, પહેલાં, મેટાં ભયંકર વનમાં પેસવું પડયું. વનપશુને મારી અને વનસ્પતિને કહાડી, પોતાને કાજે વસ્તીનું સ્થળ અને ખેતરની ભૂમિ સિદ્ધ કરવાનું કામ પાર પાડતાં, તેઓએ એવી આગ્રહતા દેખાડી, કે જાણે આ લોક, આગળ જતાં સાક્ષાત વિવિધ જસ મેળવનારા થશે એવા દેખાયા. પણ તેમનું કામ અછ અરણ્યમાં હતું તેટલામાં તેઓ રણવાસી થઈ વિદ્યાકળાદિક કેળવણી વિષે, પુરાતન લોકનું શું કહિયે, પણ પિતાના શેમવંશી અને હામવંશી ભાઈઓ કરતાં હીણ થયા. ઈરાનદેશસ્થ અ* માનવના મૂળસ્થાનની પાસે વસેલા હતા, માટે બાબલનની કે અસુરીઆની પ્રજાની સાથે, પેહલાથી પૂર્વ સભ્ય પણાના ભાગીયા, અને પછી તેના ડાયાદ અને ધણી થયા. આશરે શ્રી પૂ. ૫૫૯ મે વર્ષે તેમનું રાજ્ય પ્રબળ થવા માંડયું. તેમાં વિદ્યાકળાનો અભ્યાસ અને અક્ષરજ્ઞાન હતું, એતે હેબ્રી અને ગ્રીકના ગ્રંથો ઉપરથી જાણિયે છિયે. પણ તેમની આર્યભાષામાં લખેલા ઈતિહાસના, કે * ઈરાન, પહેલાં ઈલામી કહેવાતા. તેઓ શેમવંશીમાં ગણાય છે, પણ તેઓ માદી, કે મેદી લેકની સાથે સગાઈને નિકટ સંબંધ રાખતા, માટે કાળાંતરે તેઓ એક જેવા થયા; ઈલામીમાં રાજબળ બહુ વેહલું પ્રગટયું. સથી જુના ઈતિહાસમાં, આશરે બ્રી. પૂ. ૨૦૦૦) વર્ષને સમયે, તેમનું નામ મળે છે. પણ પછી તેઓ અસુરીના હસ્તગત થયા હતા, Page #93 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ કાવ્યના, કે વિદ્યાધના કેઈ ગ્રંથ, આજ સુધી એવા નહિ રહ્યા છે જેના ઉપર આપણે સાક્ષાત દેખાડી શકિયે કે તેમને મનેયત્નને પરાક્રમ કે વિવેકનો દીપક કે હતો-જંદ ભાષામાં જે લખેલું હતું તેમાંથી બહુજ થોડું હાથ આવ્યું છે, અને એના પણ અર્થને બંધ બેસાડો કંઈ સુલભ કામ નથી. પિતાના સ્વસ્થાને જઈ પેહચતી વેળા, યુરેપના આર્યોમાં અક્ષરજ્ઞાન ન હતું, પણ આ જ્ઞાન તેમને શમીય ભાષા બોલનારાની પાસેથી પ્રાપ્ત થયું. હામવંશી, કેનીકી જાતિને કાદમસ નામે એક પુરૂષ, ગ્રીસમાં આવી રહેલા પ્રવાસી, અથવા ફેનીકીઓની ગમથી ઠરાવેલ અધિકારી, એણે ગ્રીક આર્યોને (ખ્રી પૂ૦ ૧૪૯૩–૧૫૦૦) અક્ષરદાન આપ્યું એવું લખેલું છે. ગ્રીક અને લાટીન ભાષાના ઉચ્ચારના અગત્ય પ્રમાણે આ અક્ષરામાં કંઈ વધઘટ થઈ. યુરેપમાં આજ સુધી ચાલનારા બધા અક્ષર તેજ મૂળથી આવ્યા છે. ગ્રીકામાં પેહલાં કેવા ગ્રંથ રચાયા, એ આપણે કહી શકતા નથી, પણ લખવા વાંચવાને અભ્યાસ ચાલે એને કંઈ સંશય નથી, કેમકે ખી. પૂ૦ ૮૫૦ થી તે ૯૦૦ સુધી (કઈ કહે છે તેથી પહેલાં) હેમર નામે કરી મહા વિખ્યાત કવિએ, અત્યુત્કૃષ્ટ કાવ્યના એવા ગ્રંથ રચ્યા, કે આજ સુધી તે કવિઓના પ્રથમ વર્ગમાં ગણાય છે. ગ્રીકમાં કવિતાને અભ્યાસ પૂર્વે નહિ હોત તે તેનાથી એવું થાત નહિ. - ત્યાર પછી, ગ્રીક લોકમાં ઘણા ગ્રંથકર્તા થયા. કાવ્યનો ખરે અભ્યાસ થયો, તેમજ ગદ્યમાં સારા સારા અને મહા ઉપગના ગ્રંથે રસિકરીતિએ લખવાને મનેયત્ન બહુ થયો. તત્વજ્ઞાન, તકવિદ્યા, વામિત્વ (મનોરંજક ભાષણ), ખરે ઈતિહાસ, ભૂગોળ ખગોળને શોધ, અને ગણિત, એ બધા વિષે તેઓએ પોતાના મનયત્નમાં એ પરાક્રમ અને વિવેકની કૌશલ્યતા દેખાડયાં, કે તેમના રચેલા ગ્રંથ, પહલાં રોમીઓને, અને પછી યુરોપની બધી પ્રજાને, જોઈ શીખવા સારૂ દૃષ્ટાંતરૂપ થયા-આજ સુધી તેમનાં પુસ્તક વિદ્વાનોના હાથેથી બહુ ફેરવેલાં છે. એટલું જ નહિ, પણ આખા અમેરીકામાં, અને આ કાળમાં જ્યાં જ્યાં યુરેપના લેકની કળા, અને વિદ્યાશધ, અને જ્ઞાન, ચાલે છે, ત્યાં ત્યાં, અતિ પુરાતન હેબ્રી ભાષાના ગ્રંથને બોધ, અને પછી થયેલા ગ્રીક અને લાટીનમાં લખનારાને Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રંથ નમુને, બળ કરે છે. આ લેખેનાં ભાષાંતરો યુરોપની બધી ભાષાઓમાં થયાં છે; અને તેથી, પ્રભુના આશીર્વાદની સાથે, લોકના વિવેકની શુદ્ધતા, અને જ્ઞાનની ઉત્કૃષ્ટતા, ચાલુ રહીને વધતી જાય છે. ગ્રીકમાં સભ્યપણાનો સૂર્યોદય થયો, આશરે તેજ વેળાએ, ભરતખંડમાં, વિશેષે કરીને સરસ્વતી નદીને કાંઠે, આવી વસેલા આર્ય લોક રાજ્ય બંધનના સુધારામાં આવવા લાગ્યા. બ્રીપૂ૦ ૧૪૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી વેદનાં સૂકતે રચનારા ઋષિયો પિતાને વિવેક દેખાડવા લાગ્યા. તે વેળા ભરતખંડી કવિયોમાં અક્ષરજ્ઞાન ન હતું એવું ધાર્યામાં આવે છે. સૂકત રચવાની બુદ્ધિની સાથે સ્મરણબળ તેઓમાં બહુ પ્રગટયું. વેદ મોહડે કેહતા, અને તેમના શિષ્યો પાઠે કરતા; માટે વેદ શ્રતિ કહેવાએ છે. આ પુરાતન અભ્યાસની અસર અજી બ્રાહ્મણોમાં દેખાય છે;-પાઠ કરવાની શક્તિ બીજા કેઈ લોકમાં તેમના જેવી નથી. વેદમાં અક્ષરનું, લેખણનું, કે લખવા વાંચવાની કોઈ સામગ્રીનું નામ મળતું નથી; એ ઉપરથી નિશ્ચય થાય છે, કે તેમના રચનારામાં અક્ષરજ્ઞાન ન હતું. પણ એ જ્ઞાન કહિંથી થયું એ પણ જણાતું નથી. પુરાતન અક્ષરોના આકાર ઉપર વિચાર કરીને જોતાં, નિશ્ચય જેવું થાય છે કે આશીયાની પશ્ચિમ બાજૂએ, શેમીય ભાષા બોલનારા લોકમાં જે અક્ષર ચાલતા, અથવા યાવની કે ગ્રીક લોકોમાં જે લખાતા, તે ઉપરથી પુરાતન હિંદુને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થયું. જે તેણી ગમથી અક્ષરજ્ઞાન આવ્યું, તે તેની સાથે બીજી કોઈ કળા, કદાચ જ્યોતિષાદિકનું જ્ઞાન, તેજ દિશાથી હિંદુસ્તાનમાં આવ્યું હોય. પણ પુરાતન હિંદુઓએ ઈતિહાસ લખવા ઉપર મન રાખ્યું નહિ દેખાય છે એટલું તે ખરું, કે કોઈ પુરાતન ઈતિહાસનો ગ્રંથ અજી કોઈ ને હાથ આવ્યું નહિ. પણ જે અહિંના આર્થીઓએ ઐતિહાસિકજ્ઞાન ઉપર પિતાને ભાવ દેખાડે નહિ, તો પણ, અક્ષરજ્ઞાન તેમને પ્રાપ્ત થયા પછી, લખવાને અભ્યાસ કરવામાં તેઓએ પોતાની રૂચિ બહુજ દેખાડી. મહાભારત, રામાયણઆદિક મહા મેટા મોટા ગ્રંથો, સ્મૃતિ આદિક નીતિને સંગ્રહ, પુરાણોની અત્યંત કથા, એવાં એવાં ઘણું શમની સાથે સાધેલાં પુસ્તકો તેઓમાં બહુજ પ્રગટ થયાં. શિલ્પ, ધનુર, જ્યોતિષ, વૈઘ, સંગીત, ઇત્યાદિ શાસ્ત્ર તેઓમાં ઘણાં રચાયાં. એવી બધી વાત માં ભરતખંડી આર્યોની બુદ્ધિ ગમે તેવી મોટી હતી તે માનિયે, તો પણ પશ્ચિમ આશિયા અને યુરોપના વિદ્વાનની સાથે તેમને સરખાવાય નહિ. પણ પિતાનું Page #95 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ આર્યપણું તેઓએ એક બીજી વાતમાં ઉત્કૃષ્ટ રીતિએ દેખાડયું, એટલે ભાષા વિષેના શોધમાં, અને વિવેકયુક્ત વ્યાકરણ રચવામાં. એનું કારણ શોધતાં એવું ભાસે છે, કે વૈદિક, એટલે સરસ્વતી તટના ઋષિઓની, ભાષા બહુ વેહલી વિકાસ પામવા લાગી. એ જોઈને તેને કંઈ અટકાવવાને અર્થે, વળી વેદને ખરો અર્થ જણાવવાને અર્થે, વિવેકી પુરૂષ ભાષા વિષે કઈ ટીકા, કે વાર્તિક, લખવા લાગ્યા. એમ ભાષા વિષે વિચાર કરવાને અભ્યાસ, અને એ વિચાર સ્પષ્ટ કરી લખવાની કળા, હિંદુઓમાં પ્રફુલ્લિત થયા પછી, વ્યાકરણ રચનારામાં પાણિનિ નામે વીર થયો. તેણે અષ્ટાધ્યાયી કરીને એક મહા ઉત્કૃષ્ટ ગ્રંથ પ્રગટ કરે. તેના ઉપર પછી કેટલાએક ટીકા લખનારા થયા. આશરે ૭૫૦ વર્ષ ઉપર ધંધુકાને ગુજરાતી વાણિયે હિમચંદ્ર થયે; તેણે હૈમવ્યાકરણ કરવું. વેદ ભાષાનો વિકાર કે વેહલો અને કેટલો ઘણે થવા લાગ્યો, તે તે એ ઉપરથી દેખાય છે, કે જ્યારે શાક્ય મુનિ-બૌદ્ધ ધર્મને પ્રથમ બેધક–પ્રગટ થયે (ખ્રી પૂ૦ ૫૪૩), ત્યારે લોકોના ઉપદેશને વાસ્તે ભાગધીઆદિક પ્રાકૃત ભાષાઓમાં લોકોને ધર્મબોધ કરવો પડ્યો. વળી, સાંપ્રતકાળે, બંગાળાથી તે સિંધ સુધી, અને દક્ષિણથી તે કાશ્મીર સુધી, કેવી ભિન્ન ભિન્ન રૂપની ખરી, તો પણ એક મૂળ સ્પષ્ટ રીતિયે દેખાડનારી ભાષાઓ ચાલે છે, તે ઉપરથી અનુમાન કરી શકિયે છિયે. પણુ અહિં તો પૂછવું ઘટે, કે શું, આવા વહેલા અને વિભિન્ન વિકારનાં કેઈ કારણ દેખાય છે ? એ પ્રશ્નને બે પ્રકારના ઉત્તર સુજે છે. એક તે એવું, કે જ્યારે આર્યો આ દેશમાં આવ્યા ત્યારે તેઓ પિતાની સાથે મૂળ દેશની વિદ્યાનું જ જ્ઞાન લાવ્યા, કદાચ અલ્પ સ્મરણ કરતાં કંઈ અધિક તેમની પાસે નહિ હોય. આ દેશ મોટો અને વિશાળ જોઈને તેઓ એક બીજાથી વેરાયા. વિજોગના કારણથી તેમના બધાની ભાષા, વેદ રચાયા તેથી પહેલાં પણ, કંઈ ફરવા લાગી હશે. જેઓ સરસ્વતીને કાંઠે પેહલા વસ્યા, તેઓ પોતાના બીજા ભાઈઓ કરતાં વહેલા સુધરેલા અને કંઈ વિશેષ વિવેકી હશે. તેઓએ પિતાની ચાલતી ભાષામાં વેદ રો. હવે, બધી ભાષાના સાધારણ નિયમ એ છે, કે કાળાંતરે કર વિજેગ થયેલા ભાઈઓમાં, કોઈ વેળા ડાજ કાળમાં, અને Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રંથ કોઈ વેળા અધિક કાળમાં, ભાષા વિષે એ ફેર પડે, કે જાણે સમૂળ ભિન્ન ભાષા બોલનારા લોક જેવા તેઓ દેખાય. એકજ જાતના લોક, કોઈ ગ્રામવાસી, કોઈ વનવાસી, કોઈ ખેડુત, કોઈ વેપારી, કઈ પાહડી, કઈ સમુદ્રકાંઠે રેહનારા, કોઈ જુની રીતિ રાખનારા, કોઈ નવી ચાલનું ગ્રહણ કરનારા, એવા થાય; તેઓની બહારની અવસ્થા ઉપરથી, તેમના વિવિધ ઉદ્યોગ ઉપરથી, તેમના ભિન્ન ભિન્ન સ્વભાવ ઉપરથી, ઘણા આશ્ચર્યકારક ફેરફાર કાળાંતરે પડે છે. હવે, જે આ દેશમાં પેઠેલા આર્યલોક, બધાય એક સમયે અને એકજ ટોળીના જેવા થઈને આવ્યા હોય, તે ઉપરના સાધારણ કારણથી, તેઓ હિંદુસ્થાન જેવા વિસ્તારેલા અને પ્રાંત પ્રાંતમાં વિભિન્ન પ્રકૃતિ દેખાડનાર દેશમાં, થેડીજ વાર પછી એક બીજાથી પૃથક પૃથક જેવા સેહેજે બની જાએ. આ એક ઉત્તર પણ એની સાથે એક બીજું ઉત્તર કઈ મેળવે છે, એટલે કે, આ દેશમાં પેસતાં પહેલાં, ભાષા વિષે કોઈ વિકાર હિંદુઓના પૂર્વજોમાં હશે. તેઓ બધા એકજ સમયે અને એક ટોળીના જેવા થઈને દેશમાં પેઠા નહિ હોય, પણ દેશની બહાર હતા એટલામાં જ તેઓ એક બીજાથી પૃથક પડીને, ભિન્ન ભિન્ન માર્ગે, અને અનેક સમયમાં, અહિં આવી પહચ્યા હશે. હવે, આપણે ઈતિહાસ રહિત છતાં, ખચિત કહી નથી શકતા કે એવું જ બન્યું, પણ જે ભિન્નતા ચાલતી પ્રાકૃતમાં દેખાય છે તે ઉપર વિચાર કરતાં, આ અનુમાન ખરું હોય એવું દેખાય છે. તે પણ, અહિ સંભારવું પડે છે, કે આ દેશમાં પેસતાં પહેલાના વેચાણમાં જે વિકાર થઈ શક્યો, તે પઠા પછીના વેરાણમાં પણ થઈ શકે. ફરી સંભારવું, કે વેદાદિક ગ્રંથ રચનારાએ જે રચ્યું તેજ આપણી પાસે છે; તે કાળની સાધારણ ભાષાના કોઈ શબ્દ કે કઈ રૂ૫ વેદમાં લીધા વિના રહ્યાં હોય તે તેઓ પ્રાકૃતમાં ચાલે ખરાં, પણ તેમનું મૂળ પુરાતન ગ્રંથમાં મળે નહિ. વેદાદિક ગ્રંથના અર્થના ખુલાસાને અર્થે, અને ભાષાની રક્ષા કરવાને અર્થે, સંસ્કૃત ભાષાનાં વ્યાકરણો લખાયાં એટલું જ નહિ, પણ, બૌદ્ધ ધર્મને ફેલાવ થવા લાગ્યો, ત્યાર પછી, પ્રાકૃત ભાષાનાં પણ વ્યાકરણ થયાં. એમાંનાં કેટલાએકને લખ્યાને આશરે બે હજાર વર્ષ થયાં Page #97 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ હશે એવું અનુમાન કેઈનું છે. ગુજરાતી ભાષાના ઈતિહાસ લખનારને તેમને અભ્યાસ અગત્યનો છે કેમકે તેમના ઘણાખરા નિયમ ગુજરાતીમાં ચાલે છે. પેહલાથી તેમના નિયમ ગુજરાતીને નહિ મળતા જેવા દેખાય, એટલે જે માગધીઆદિક પ્રાકૃત ઉપરથી જોવા લાગિયે તે, કેમકે માગધીના વિકારથી ગુજરાતી થઈ નથી; પણ ઊંડું ખેળતાં મળશે. હિમચંદ્ર ગુજરાતને વાણિયો હતો; તેણે પિતાના વ્યાકરણના આઠમા ભાગમાં અપભ્રંશ કરીને જે ભાષાનું વર્ણન કર્યું છે તેમાં ગુજરાતીના મૂળને વત્તા મળતા વિષે જાણ્યામાં આવે છે. આ અપભ્રંશ કહેલી ભાષામાં કેટલાએક લખેલા ગ્રંથ જૈન લોકના હાથમાં છે. જુના પુસ્તકભંડારોમાં સંતાડી રાખેલા ગ્રંથે પ્રગટ થાય તે આશા છે કે ગુજરાતી ભાષાનો ઈતિહાસ સ્પષ્ટ જાણવામાં આવશે. મને ભાસે છે કે પંજાબની ભણીથી અને સરસ્વતિના કાંઠા આગળથી સંસ્કૃત ભાષા જુદી જુદી દિશાએ ફેલાતી ગઈ. આર્યોની એક ટળી સિંધુ નદીને કાંઠે કાંઠે થઈ સિંધ સુધી આવી, અને ત્યાં ઈરાનની ગમથી બીજા આર્યોની સાથે કંઈ મળી ગઈ હશે; –એક બીજી ટોળી ગંગાતટે જઈ બંગાળા સુધી, અને તાંથી ઉડિયા સુધી, ગઈ દેખાય છે;એક ત્રીજી ટોળી વિંધ્યાચળ પર્વતની પાર જઈને મરાઠાની પૂર્વજ થઈ;એક ચોથી ટોળી અરવલી પહાડોની કોરે કોરે થઈને મારવાડ, ગુજરાત, કરછ, અને કાઠિયાવાડમાં આવી વશી. એ પ્રાંતની ભાષા એક બીજાની સાથે મળતી જેવી છે, અને ગુજરાતીનું શુદ્ધ જ્ઞાન પામવા ઈચ્છનારાને આ ત્રણ, એટલે ગુજરાતી, કછી, અને મારવાડી વિષે કંઈ જ્ઞાન જોઈયે. એમને હિમચંદ્રની અપભ્રંશ કહેવાયલી ભાષાની સાથે મેળવી જોયાથી, ગુજરાતી ભાષાના ઈતિહાસને ખરે ખુલાસો જડે એવું દેખાય છે. કઈ દેશી વિદ્વાને એ શોધમાં ખરે ભાવે વળગે તે સારું. વ્રજલાલ શાસ્ત્રીએ એવા કામમાં, પિતાને હેતુ કુશળ રીતિએ ચલાવ્યો છે. મારી આશા છે કે હજી તેમનાથી ભાષાના સુધારાને અર્થે ઘણા ગ્રંથ થશે; તેમને રચેલે નિબંધરૂપી ગુજરાતી ભાષાને ઈતિહાસ આ શોધને આરંભ જે થયું છે. એ વિષે આ વ્યાકરણમાં મારે કંઈ વધારે કહેવાનું હતું, પણ આ શાસ્ત્રીને નિબંધ બહાર પડ્યો છે, માટે કહેવાને અગત્ય નથી. બે ત્રણ પરચુરણ વાત કહીને ગ્રંથ પૂર્ણ કરિયે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રંથ સંસ્કૃતિની સહુ દિકરી, કુળવંતી કન્યાની પેઠે, એકેક, પિતાના ઘરની રીતિ પાળતાં, પિતાની માતાનું સ્મરણ કરતી રહીઓ; તેમના બધાના ઘરમાં સંસ્કૃતના અભ્યાસ કરનારને માન મળતું આવ્યું. વળી, સંસ્કૃત, ધનવંતી અને માયાળુ માતાની પેઠે, દિકરીઓમાં જે કંઈ ન્યૂનતા હોય તે પૂરી કરતી આવી છે. માટે એવું બન્યું છે, કે વિકાર પામેલા અપભ્રંશ શબ્દની સાથે, મૂળભાષાના ઘણા શબ્દ વિકાર વિના પહેલાંથી જ ચાલતા આવ્યા છે, એટલું જ નહિ, પણ સંસ્કૃતના અખૂટ ભંડારમાંથી ખપે. પ્રમાણે બીજા ઘણા શબ્દો લેવામાં આવે છે. ગુજરાતી માં પરભાષાને ભેળ છે. બધી ભાષામાં કંઈ કંઈ તે ભેળ હોય છે, એટલે, એવા શબ્દો, રૂપે, અને રૂઢિઓ, કે જે પરભાષાથી આવેલાં છે. ભેળના કારણે અનેક છે,–ભિન્ન ભિન્ન ભાષાના લોકોને સહવાસ, તેમની વચ્ચે વ્યાપાર,એકના ઉપર બીજાને રાજઅધિકાર એક બીજાની પાસેથી વિદ્યા કળા અને ધર્મને બોધ, એવાં એક કે અનેક કારણથી બધી ભાષામાં કંઈ કંઈને વિકાર થાય છે. એ ભેળ કોઈ વેળા ગુણ, કોઈ વેળા અવગુણ કરે છે. સ્વભાષાના અને પરભાષાના શબ્દોમાં એટલો ફેર હોય છે, કે જે સ્વભાષાના છે તેઓ જથાવાળાના હોય છે; તેમના અર્થને વિવિધ વિસ્તાર, અને તેમનું ખરું ધોરણ, વેહલું અને શેહલું જાણવામાં આવે છે. પણ પરભાષાના શબ્દો, દેશમાં સગા રહિત પરદેશી જેવા, જથા રહિત રહે છે. તેઓ એકલા રહિ પોતાનો અધિકાર ચલાવે છે, અને, ઘણું કરીને, કોઈ કાળ પછી પડી જાય છે. સ્વભાષાના શબ્દ વધારે વાર ટકે છે. (૧) ધાર્યામાં આવે છે કે આર્યપ્રજા આ દેશમાં આવી તેથી પેહલાં કેઈ અનાર્ય લોકો આવ્યા હતા. દ્રાવિડમાં અનાર્ય ભાષા-કાનડી, તૈલિંગી, તાલ, મલિઆલં, તુલુ અને સીલોનમાં સિંગલી, ચાલે છે. એ વર્ગની ભાષા મૂળદેશી કહેવાય છે. તેની કોઈ ભેળ ઉત્તર હિંદુસ્થાનના પ્રાકૃતમાં હોય એટલું જ નહિ, સંસ્કૃતમાં પણ હોય, એવું કઈ લેક ધારે છે. પણ એને પુરે શોધ અજી થયો નથી. ઈતિહાસ રહિત, અને જુના કોઈ પણ લેખકની કહેલી વાત રહિત, અટકળ ઉપરજ વાત રહે છે. મને તે દ્રાવિડીને કંઈ ભેળ ગુજરાતીમાં નિશ્ચય જણાતું નથી. જે દ્રાવિડી નહતી એવી કોઈ અનાર્ય ભાષા પુરાતનકાળે ભરતખંડમાં ચાલતી કે નહિ, એ કરાવવાને કેઈએ અછ હાથ લીધું નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (ર) આશરે બે હજાર વર્ષ થયાં, શાક, કે શાકી, લોક આ દેશમાં આવ્યા હતા, અને તેઓએ કોઈ સત્તા ચલાવી હતી એવું દેખાય છે. તેમને મારી કહાવાથી વિક્રમ રાજાની કીર્તિ બહુ થઈ અને તેમના ભાસ્યાના વર્ષથી વિક્રમ શક ચાલે છે. હવે, આ લોક ઘણા કે ડા, તેમના આ દેશમાં રહ્યાને કાળ લાંબે કે ટુંકે, એ નિશ્ચય જણાતું નથી. તેમને માર્યાથી દેશમાં શક ચાલ્યો, એ ઉપર અટકળ બાંધીયે, તે દેખાય કે તેમનું બળ કંઈ થોડું નહિ હશે. તેમની ભાષા આર્ય કે અનાર્ય હતી એ પણ કહેવાતું નથી. તેમની ભાષાની અસર પ્રાકૃત ભાષામાં કંઈ રહી હોય; પણ નિશ્ચયથી કહેવાતું નથી. | (૩) આલેસાંદર, માસિદનના રાજાએ આ દેશમાં ચડાઈ કીધી (પ્રીપૂ૩૨૭), તે વર્ષથી કેટલાએક સિકા સુધી ગ્રીક લેકેની આવજા હતી, અને કદાચ, કોઈ વેળા સત્તા પણ ચાલી હશે. પણ ગ્રીક ભાષા અનાર્ય નથી, અને આ લોકોના કેઈ જગ્યાએ આ દેશમાં રહિને, અને હિંદુમાં ભળી જઈને, પિતાની ભાષાની કંઈ અસર થાય એવું કર્યું, એ નથી જણાતું. (૪) મુસલમાન આ દેશમાં આવ્યા અને પિતાની સત્તા ચલાવી તેથી પ્રાકૃત ભાષા ઉપર જે પરિણામ લાગે, તે બધાને પ્રત્યક્ષ છે-અહિં સંશય ભરેલી અટકળ ચલાવવી નથી પડતી. ગુજરાતીમાં ફારસી અરબીની અસર અનેક દ્વારે થઈ. મુસલમાનના રાજ્યથી, અને અધિકારીઓની સાથે દીલ્લીની ગમથી આવેલા મુસલભાન સીપાઈઓથી; પછી દેશમાં જે મુસલમાન થયા તેથી; વળી વોરા આદિક વેપારી તથા રૈયતથી. એવાં એવાં દ્વારથી ફારસી અને અરબી શબ્દ ગુજરાતીમાં ઘણું આવ્યા. એમની સાથે પારસી લોક ગણાય; કેમકે, જો તેઓ ધર્મ વિષે મુસલમાનોના વિરોધી છે, તે પણ તેમની મૂળભાષા ફારસી હતી, માટે તેમાં જે ભાષા ચાલી તેની વળગણ મુસલમાનની ભાષાની સાથે રહી. આ ભેળથી ભાષામાં કોઈ શબ્દ વધ્યા ખરા, પણ મનના ઊંડા વિચારની, અને વિવેકના વિવિધ વિસ્તાર કહી જણવવાની નવી સામગ્રી આવી નહિ. એનું કારણ એ છે, કે આ દેશમાં આવેલા મુસલમાન હિંદુ કર્તા વિદ્વાન ન હતા, અને ઊંડા વિચાર ચલાવવાના અભ્યાસમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રંથ હિંદુ કતાં કાંઈ પહચેલા ન હતા. ભિન્ન શબ્દની સાથે, વિવેકના અને વિદ્યાના ભિન્ન વિચાર તેઓએ ચલાવ્યા હતા, તે ભાષામાં ગુણ કર્યો હોત. ૫) યુરોપના લોક આફ્રિકાને દક્ષિણ છેડે થઈને હિંદુસ્થાનમાં આવવા લાગ્યા, તે દિવસથી બધી દેશી ભાષાઓમાં તેમની કંઈ કંઈ અસર લાગી. ગુજરાતીમાં પોર્તુગીજના કેટલાએક શબદ ચાલે છે;–જેમકે-પાદરી, ગારદી, મેજ, તબેલા, ચાવી, પગાર, પોમ=રોટલી. વિવિધ પ્રકારના ઈગ્રેજી શબ્દ વપરાય છે; – રાજકારભારના-ગવર્નર, કલેફટર, જજ, પોલીસ, સુપ્રિટેન્ડેન્ટ, ઈત્યાદિ; વિદ્યાખાતાના–બુક, સ્કૂલ, માસ્તર, મનિટર, ફી, બેંચ, કલાસ, ઈત્યાદિ; રેખાતાના–એંજીન, રેલ, કારજ, ટીકેટ, પાસેંજર, સ્લીપર (સલી પાટ), ઈત્યાદિ; પછી, વેપારના પદાર્થના ઘણા શબ્દ. પરદેશમાંથી આવેલા પદાર્થનું તે દેશમાં તેનું જે નામ હય, તેજ ઘણું કરીને બીજા દેશમાં ચાલે છે. ગુજરાતી પૂરી કે અધુરી, એ વિષે વિવાદ કઈ વેળા સાંભળવામાં આવે છે કે, થથા triા તથા પ્રજ્ઞા. ૨થા મુરતથા રિાણ: એમજ કહેવાય છે કે, યથા માણતા માણા; જે બોલનાર તેવી બેલી. સામળભટાદિક કવિઓ, પિતાના મનના વિવિધ વિચાર બોલતાં, ગુજરાતી અધુરી છે એવું જાણીને અટક્યા એવું જણાતું નથી; પણ નવા જુના શબ્દની ગોઠવણીમાં પોતાનો વિવેક એ પ્રકટાવ્યો કે તેમનું કહેલું ભાષામાં ચાલ્યું. એક વિષયમાં બધી ભાષા અધુરીઓ છે, માણસની ટુંકી સમજણમાં નહિ આવે એવી વાતે,-એટલે ઈશ્વર વિષે, કે અપારતા વિષે વાત કરિયે, તે બધી ભાષા અધુરીઓ છે. માણસની બુદ્ધિને આશ્રયે ભાષા ચાલે છે, માટે જ્યારે બુદ્ધિ ટુંકી પડે છે, ત્યારે ભાષા અધુરી હોય છે. ભાષાને સાધારણ નિયમ એ છે, કે જેવા વિચાર મનમાં છે, તેવા જીભે જણાવાય. લોકોના મનમાં જેવા વિચાર ભરેલા છે, તેવાજ તેમની ભાષામાં બેલાય છે. જે લોક વિવેકી તે તેમની વાચા વિવેક ભરેલી: જે લેક મૂઢ, તે વાચા તેમના જેવી જ. ઈગ્રેજીમાં કહેવત છે કે, મૂઢ સુથાર વાંસલા વિધણને વાંક કાહાડે, ભાષાને દેશ ઠરાવનાર કોઈ વેળા એવા હોય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ જે ગુજરાતી લોકોના હાથમાં ઈગ્રેજી ભાષાનું અને તેની સાથે અંગ્રેજી વિદ્યાનું કંઈ આવ્યું છે, તેમને ગુજરાતી ભાષા અધુરી જેવી લાગતી હોય; કેમકે અંગ્રેજીમાંથી ભાષાંતર કરવું કઠણ છે. એમાં વાંક ભાષાને નહિ, પણ લોકોનો છે. ન શબ્દ, ન વિષય, ભાષાનું કંઈ નવું વળણ વાપરિયે, તો વિવેકથી સમજી લેવાને અભ્યાસ લોકમાં નથી, માટે લખનાર અટકે છે; કેમકે બેહેરાની આગળ ગાતાં ક્યા ગંધર્વની છાતી ચાલે વારૂ? અને જ્યાં લગી લોક સારૂં નરશું, નવું જૂનું, પરખી મુલ્ય ઠરાવી નથી શકતા, ત્યાં લગી લખનારને વિવેક કેમ પ્રકુલિત થાય? પણ અહિં, લેખક ભાષકને પણ એક બે વાત કહેવી જોઈએ. વંચક શ્રોતાજન ગમે તેવા યોગ્ય હોય, લખેલું અયોગ્ય તો મનરંજાય નહિ. સભા ગમે તેવી યોગ્ય પણ ગાનાર ખરે ગંધર્વ નહિ, તે કોણ શુણે ? વીણું સાથે લઈને જે બેઠે, તે તારના રાગ સાથે કંઠ ન લાવે, તે સાંભળનાર, કારણું પરખી નહિ શકે તો પણ, કાન કેમ લગાડે? વીણા સારી હોય, કંઠમાં દેશ ન હોય, તે પણ એક રાગે બેહુ મલ્યા નહિ તે ગાયન બગડયું. એમ, ઈગ્રેજીમાંથી કેટલાએક ભાષાંતર કરે છે, પણ તેમાં કાંઈ રસ દેખાતું નથી. થેડા દિવસ થયા, એક અંગ્રેજી ઉત્કૃષ્ટ કવિની કઈ વાતે કોઈએ ગુજરાતીમાં ઉતારેલી, મારા એક મિત્રે, અંગ્રેજી નહિ જાણનાર ગુજરાતી કવિએ, વાંચી. વાંચ્યા પછી તેણે કહ્યું કે, “એમાં ધુળ્ય પણ રસ નથી.” એમ ઘણીવાર થાય. ભાષાંતર કરનારમાં ઘણું જોઈએ, મૂળને અર્થ જાણીને જણાવો, એથી આધક-હા, મૂળનો રસ જાણીને સમજવો, એથી પણ અધિક જોઈએ-મૂળ વિષે જાણીતા થઈને સમજવા કરતાં એ અતિ ઉત્તમ વસ્તુ, એટલે–મૂળના અર્થના રસનો અનુભવ હદયમાં રમી વ્યાપી જ, એ જોઈયે. જ્યારે મૂળના કર્તાની આતુરતા ઉતારનારના મનમાં અવતાર પામે, અને બેહના હૈયાને અનુભવ જાણે એક રાગમાં આવે, ત્યારેજ મૂળને રસ ભાષાંતરમાં ઉતરે. જે જન સ્વભાષામાં કવિ છે, તેજ પર ભાષિય કવિનું ઉતારી શકેઃ જે પોતે મનોરંજક વક્તા, તેજ પિતાના પરભાષિય ભાઈનું કહી મનરંજન કરે; બીજા મથે તે મથે પણ તેમનું મન બધું માટીની સાથે માથાકૂટ. એને સારાંશ એ છે, કે ભાષાંતર કર્તાને કેવળ બે ભાષાનું જ્ઞાને Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રથ જોઈ એ એટલુંજ નિહ, પણ મેહુ ભાષાના રસ વિષે સમાન અનુભવ જોઇ એ; અનુભવના વિકરાળ ભાર તરાજવાના એક ચેલીયામાં વધે, તે ખીજું ચેલિયું તત્કાળ હલકું દેખાય. ઈંગ્રેજીમાંથી ભાષાંતર કરનારામાંના કોઈ એવું ધારતા દેખાય છે, કે અમે તે માના દૂધની સાથે ગુજરાતી ભાષાનું જ્ઞાન ધાવ્યા, અને ઈંગ્રેજી શીખ્યા યેિ, માટે સાક્ષાત દ્વિભાષી બની ગયા. પણ, મારા ભાઈ ધીરજ ખમેા; પરભાષાના સંપાદનના શ્રમ કરતાં, સ્વભાષામાં પ્રવીણતા મેળવવાના આયાસ અધિક છે. સામળાદિક ગુજરાતી કવિઓના ગ્રંથમાં જીએ; તુકે તુર્ક આયાસના પ્રમાણુ દેખાય છે. પશુની બુદ્ધિ વધતી નથી, પણુ માણુસની અભ્યાસે કરી વધે છે. ભાષા કે ખીજું કાંઈ પણ આપણું હાય, તેમાં આપણે મનેાયત્નથી પરિશ્રમ કરવા; ત્યારેજ તે દીપે. ઢારમાં બુદ્ધિ અણુધડ છે, એવી આપણી હાય એવું કરયે, તે આપણુમાં જે પ્રગટે તે ઢારના જેવી જ દેખાય. કુંભાર માને, કચરા ચાકળે ચઢાવી તત્કાળ કમાવવાની આશા રાખતો નથી. માટીની ખાણ ખાળી કહાડે, જોઈ જોઈ ને ખાદે, કચરે, પલાળે, ગદર્ડ, ફેરવે એક રસમાં બધું લાવે, ચાકળે ચઢાવે, ટીપી ટીપીને ઘડે; ઘાટ ઉતાર્યાં, પણ વાસણ કામનું બન્યું નથી; અગ્નિના તાપ ખમે ત્યારેજ ધડા અને; તેથી પહેલાં, કાચી માટી તે માટી જ, તાપ એ છે, જોઈ એ તે મનેયત્ન કર્યાં પૂર્વે, ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધુરા તા તેની ભાષા પણ અધુરી; પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તે ગુજરાતી પણ સંપૂર્ણ, હાસંણગારેલી પણ દેખાય. ગુજરાતી,-આકુલની,-સંસ્કૃતની દીકરી,-ધણી ઉત્કૃષ્ટ ભાષાની સગી! તેને કાણુ કદી અધમ કહે ? પ્રભુ એને આશીર્વાદ દેજો. જુગના અંત લગી એની વાણીમાં સત વિદ્યા, જ્ઞાન, સહુના સુખેાધ હાજો. અને પ્રભુ-કાઁ, ત્રાતા, શાધક, એનું વખાણુ સદા સુણાવજો. ૬૯. Page #103 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ગુજરાતી ભાષા ગુજરાતી ભાષા વિષે- (ડ. જી. આર. શ્રીઅર્સનના “ હિંદુસ્તાનની ભાષાના સમાલોચન” (Linguistic Survey of India) પરથી– | ગુજરાતી દેશી ભાષા તે ગુજરાતી', અને એ નામ ઉપરથી જ જે પ્રદેશમાં એ ભાષા બોલાય છે તેની મર્યાદાને બરાબર ખ્યાલ આવે છે. એ ગુજરાત પ્રાન્તમાં તેમજ કાઠિયાવાડ દ્વીપકલ્પમાં બોલાય છે; વળી કચ્છની એ દરબારી અને વેપારી ભાષા છે, તેમ જ સિંધમાં પણ થોડાક પ્રદેશ સુધી એ ભાષાનો પ્રવેશ થયો છે. ગુજરાત” શબ્દ “ગુર્જરત્રા” (પ્રા. “ગુજરત્તા ') ઉપરથી આવ્યું છે. એનો અર્થ ગુર્જરે રક્ષણ કરેલો પ્રદેશ થાય છે. મહી નદીના ઉત્તર પ્રદેશનોજ પ્રાચીન ગુજરાતમાં સમાવેશ થતે હતે. અર્થાત, એમાં ખેડા, અમદાવાદ, મહીકાંઠા, પાલણપુર અને કડી પ્રાન્તને સમાવેશ થતો એ દેશનું એ નામ અણહિલવાડમાં ચાવડા લોકોનું રાજ્ય હતું તે સમયમાં, એટલે ઈ. સ. ૭૨૦ થી ૯૫૬ સુધીમાં, પડ્યું. મહીના દક્ષિણ પ્રદેશને સંસ્કૃત લેખકો “લાટદેશ કહેતા. એ લાટ’ દેશને “ગુજરાત’ નામ મુસલમાન રાજ્યના દમિયાનમાં આપવામાં આવ્યું એમ લાગે છે.* ગુર્જર કે અન્ય લેકેની પેઠે હિંદુસ્તાનમાં વાયવ્ય કોણ તરફથી આવ્યા અને ધીમે ધીમે ખાનદેશ અને ગુજરાત સુધી ફેલાઈ ગયા ( ઈ. સ. ૪૦૦-૬૦૦ ). પંજાબ અને સંયુક્ત પ્રાન્તના ગૂજર લેકમાં દક્ષિણ અને પૂર્વના ગૃજર લોક કરતાં મૂળ દેશનાં લક્ષણ વિશેષ * ગુજરાતી શાળાપત્ર-કોબર ૧૯૦૯ અંક-૧૦ * ઇ સ૮૮૮ ના રાષ્ટ્રકૂટ શિલાલેખમાં તાપી નદી પર સુરત પાસેના વરીઆવ ગામ સુધી કોકણ” નામ આપ્યું છે; તેથી મહીની દક્ષિણના “લાટ” દેશને “ગુજરાત ” નામ મુસલમાન રાજ્યમાં લાગુ પાડેલું જણાય છે. એ દક્ષિણ પ્રદેશને “ગુજરાત’ નામ લાગુ પડવું હજી પણ સંપૂર્ણ છે; કેમકે સુરતના હિંદુ અને મુસલમાન લોકે પાટણ કે અમદાવાદ જાય છે ત્યારે ગુજરાત જઈએ છિયે એમ કહે છે અને વડનગરા નાગર બ્રાહ્મણોમાં જેઓ અમદાવાદી છે તેઓ સુરતી તડને “કુકણુ” કહે છે. “બોમ્બે ગેઝેટીઅર” પૃ૦ ૫ પૃ. ટિ. Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા સંઘરી રખાયલાં જણાય છે. પંજાબના ગૂજરે જાટ લેક કરતાં વધારે ખૂબસુરત છે, તે પણ ભાષા, દેશ અને ધંધામાં તેઓ તેમને એટલા બધા મળતા આવે છે કે એ બંને જાતે હિંદુસ્તાનમાં એકજ સમયે દાખલ થયેલી જણાય છે. તેમની હાલની વસ્તી ઉપરથી એમ જણાય છે કે જાટ લોકે કરતાં ગૃજર લોકો વધારે પૂર્વ અને દક્ષિણ તરફ ફેલાયા. ગૂજર લોકે અસલ પંજાબ અને સંયુક્ત પ્રાંતમાં સિંધુથી મથુરા સુધી વસ્યા. અહિં તેઓ હજી પણ બીજા લોકો કરતાં ભાષા અને વેશમાં જુદા પડે છે. મથુરાથી ગૂજર લોકો પૂર્વ રજપુતાનામાં ગયેલા જણાય છે અને ત્યાંથી કેટા અને મંડાસરને માર્ગે માળવામાં ગયા. માળવામાં તેમનાં મૂળ લક્ષણોમાં ઘણે ફેરફાર થયો છે, તે પણ આપણું પૂર્વજો દોઆબમાંથી, એટલે ગંગાયમુનાના સંગમ પ્રદેશમાંથી, આવ્યા છે એમ તેઓ હજી પણ યાદ કરે છે. માળવામાં ભિલસા અને સહરાનપુર સુધી પૂર્વમાં તેઓ ફેલાયા. માળવામાંથી તેઓ દક્ષિણ તરફ ખાનદેશમાં અને પશ્ચિમ તરફ ગુજરાત પ્રાંતમાં ગયા. ગુજરાતમાં તેઓ ઘણું કરીને રતલામ–દેહદને માર્ગે દાખલ થયા. બીજી તરફ ગૂજરો ઉત્તર દિશામાં ફેલાયા, અને પંજાબની ઉત્તરે હિમાલયમાં અને કાશ્મીરની ટેકરીઓ પર હાલ ભટકતા જણાય છે. જ્યાં ગૂજર લોકે બાકીની વસ્તી સાથે એકત્ર થઈ તેમાં લીન થઈ ગયા નથી, જેમકે પંજાબના મેદાનમાં ( અહીં “ગુજરાત” અને ગુજરાનવાલા” એ બે જિલ્લાનાં નામ એ લોક પરથી પડયાં છે), ત્યાં તેઓ પૂર્વ રાજસ્થાની ” અને ગુજરાતી સાથે નિકટ સંબંધ ધરાવતી, એકજ ભાષાની કોઈક પ્રાંતિક બોલી બોલે છે એ એક જાણવા જેવી બાબત છે. સ્વાટના ગુજરાતી ભાષાનું વ્યાકરણ જયપુરના રજપુતેના વ્યાકરણને ઘણું મળતું આવે છે. ગુજરાતના મથે પ્રદેશની ફળદ્રુપતાને લીધે, અને સાબરમતી, મહી, નર્મદા અને તાપીના જળથી પરિતૃપ્ત અને આક્યતમ થયેલા પ્રદેશની અને સૌરાષ્ટ્રની રમણીયતાને લીધે એક પ્રાચીન સમયથી વિજય મેળવવવાના હેતુથી તેમજ વસવાના હેતુથી પરદેશથી નાસી આવનારાઓ અહિં આવ્યા હતા. દરીઆમાર્ગે ઘણું કરીને નીચેના લકે ગુજરાતમાં આવ્યાપિરાણિક યાદવ, (ઈ. સ. ની પૂર્વે, પ્રાચીન સમયમાં ), યવને ૭૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ગ્રીક, બેકિટ્રઅન, પાર્થિઅન અને સિથિઅને લોક-(ઈ. સ. પૂ. ૩૦૦ થી ૧૦૦). નાસી આવેલા પારસીઓ અને તેની પૂઠ પકડનારા આરબ (ઈ.સ. ૬૦૦-૮૦૦). સંગનીઅન ચાંચીઆનાં ટોળાં ( ઈ. સ. ૯૦૦-૧૨૦૦), ખુલગુખાને ઈરાનને બેરાન કર્યું ત્યારે ત્યાંથી નાસી આવેલા પારસીઓ અને નવાયત મુસલમાનો (ઈ.સ. ૧૨૫૦-૧૩૦૦), પોર્ટુગીઝ અને તેના પ્રતિસ્પર્ધી તુર્ક લેકે (ઈ.સ. ૧૫૦૦-૧૬૦૦), આરબ અને ઈરાની અખાતને ચાંચીઆ લોકે (ઈ.સ. ૧૬૦૦-૧૭૦૦), આફ્રિકાના, આરબ, ઈરાની અને મકરાણા, ભાગ્યશાળી દ્ધાઓ (ઈ.સ. ૧૫૦૦–૧૮૦૦ ), આર્મીનિઆ, ડચ અને ઇંચ વ્યાપારીઓ (ઈ. સ. ૧૬૦૦-૧૭૫૦), અને અંગ્રેજો (ઈ. સ. ૧૭૫૦ અને પછીથી.) જમીનમાર્ગે આવેલા લોકો–ઉત્તર તરફથી સિથિઅન અને દૂણ લોકો (ઈ.સ. પૂ. ૨૦૦-૫૦૦); ગુર્જર લેક (ઈ. સ. ૪૦૦-૬૦૦), પ્રથમના જાડેજા અને કાઠી લેક (હાલ કાઠિયાવાડના) (ઈ. સ. ૭૫૦૯૦૦); અફઘાન, તુર્ક, મુગલ અને બીજા ઉત્તરના મુસલમાનોનાં ટોળે-ટોળાં ઉત્તરોત્તર આવ્યાં (ઈ. સ. ૧૦૦૦-૧૫૦૦), અને પાછળના જાડેજા અને કાઠી લોક (ઈ. સ. ૧૩૦૦-૧૫૦૦). ઈશાન તરફથી, અતિપ્રાચીન આર્યને અને તેમના વંશજો છેક અર્વાચીન સમય સુધી ઉત્તરના બ્રાહ્મણોને અહિં વસવા મોકલતા ગયા (ઈ. સ. ૧૧૦૦-૧૦૦૦); અને તેરમા સૈકાથી તુર્ક, અફઘાન, અને મુગલ મુસલમાનો આવીને વસ્યા છે. પૂર્વ તરફથી માર્યો લેક (ઈ.સ. પૂ. ૩૦૦), અર્ધી સિથિયન ક્ષત્રિયો (ઇ.સ. પૂ. ૧૦૦-૩૦૦), ગુપ્ત લોકો (ઈ.સ.-૩૨૦), ગુર્જર લેકે (ઈ.સ. ૪૦૦-૬૦૦), મુગલ લોકો (ઇ.સ. ૧૫૩૦), મરાઠા (ઈ.સ. ૧૬૬૦–૧૭૬૦) અને અંગ્રેજ લોકો (ઈ.સ. ૧૭૮૦ અને પછી) આવ્યા. ગુજરાતની વસ્તીમાં કેવા જુદા જુદા અંશે રહેલા છે તે આથી સમજાશે. ગુજરાતી ભાષાને પ્રદેશ-ઉત્તર તરફ ગુજરાતી ભાષા પાલલુપુર રાજ્યની લગભગ ઉત્તર સીમા લગણ ફેલાયેલી છે. એ સીમાની પેલી તરફ સિરોહી અને મારવાડ છે, ત્યાં મારવાડી ભાષા બોલાય છે. સિંધમાં પણ ગુજરાતી ઘુસી છે. ત્યાં તે થર અને પારકર જિલ્લાના દક્ષિણ કિનારા પાસે બોલાતી માલમ પડે છે; અહિં પણ ઉત્તર પ્રદેશમાં ૭૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા એક જાતની મારવાડી બેલી બોલાય છે. પશ્ચિમ તરફ કચ્છનું રણ તેની સીમા છે અને દક્ષિણે અરબી સમુદ્ર છે. કરછમાં તે દેશી ભાષા તરીકે વપરાતી નથી, પણ રાજકીય ભાષા તેમજ સાહિત્યની ભાષા તરીકે વપરાય છે. પણ કાઠિયાવાડના દ્વિપકલ્પમાં સર્વત્ર ગુજરાતી ભાષા ચાલે છે. દક્ષિણમાં તે સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધી ફેલાયેલી છે; અહિં તેની પાસેની હદમાં દમણની મરાઠી બેલાય છે. એ દક્ષિણ સીમાની બંને બાજુના પ્રદેશમાં બે ભાષા-ગુજરાતી અને મરાઠી-બેલાય છે. બંને પ્રજાએનું (ગુજરાતી અને મરાઠીનું) સંમલન થયું છે અને દરેક પ્રજા પોતાની ભાષા જાળવી રાખે છે. પૂર્વ તરફની સીમા એવી રીતે જાય છે કે તેમાં ધરમપુરના રાજ્યનો સમાવેશ થાય છે અને ત્યાર પછી ગુજરાત પ્રાંતની પૂર્વ સીમા બનાવનારા જે ડુંગરે આવેલા છે તેની તળેટીની હારમાં ઉત્તર તરફ, એટલે છેક પાલણપુરની પૂર્વ સીમાને મળે છે ત્યાં સુધી, ચાલી જાય છે. અહિં એ ડુંગરે આરાવલી પર્વતમાલા તરીકે પ્રસિદ્ધ છે ને તે ઉત્તર તરફ અજમેર સુધી ફેલાયેલા છે ને મારવાડથી મેવાડને જુદો પાડે છે અને તે પ્રદેશોમાં સર્વત્ર ભીલ લોકોની ટોળીઓ વસેલી છે. એ ભીલ લોકો એ ડુંગરની તળેટીના પ્રદેશોમાં પણ વસ્યા છે; અને એ બધા ભીલી બોલી બોલે છે, તેમાં પ્રાતિક ભેદ હોય છે. ભીલ લોકેની વસ્તીની પેલી તરફ પૂર્વમાં પૂર્વ અને દક્ષિણ રજપુતાના આવેલા છે અને ત્યાંની પ્રાતિક બોલીઓ જયપુરી અને માળવી છે. જયપુરી અને માળવી એ બંને ગુજરાતી સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને ભીલ બોલીએને એ બે સાંકળોની વચ્ચેના આંકડા જેવી ગણી શકાય. ગુજરાતી ભાષા બોલનારની સંખ્યા આ ભાષાસમાલોચન માટેની ગણત્રીથી નીચે પ્રમાણે છે – જિલ્લા, રાજ્ય, કે સંસ્થાનું ગણત્રી કરેલા ગુજરાતી નામ. બોલનારની સંખ્યા. અમદાવાદ ૮,૪૦,૦૦૦ મહીકાંઠા ૫,૪૧,૫૦૦ પાલણપુર ૬,૦૬,૦૦૦ કચ્છ ૨,૦૫,૫૦૦ કાઠિયાવાડ ૨૫,૭,૦૦૦ ૭૩ ૧૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ખંભાત ખેડા પંચમહાલ રેવાકાંઠો ભરૂચ ૮૨,૭૦૦ ૮,૪૦,૦૦૦ ૧,૮૮,૦૦૦ ૫,૬૫,૦૦૦ ૨,૯૦,૦૦૦ ૫,૦૨,૦૦૦ ૨૦,૨૫,૭૫૯ ૫૬,૦૦૦ સુરત . વડોદરા સુરત એજન્સિ (દેશી સંસ્થાન) એકંદર ૯૩,૧૨,૪૫૯ ... હિંદુસ્તાનના લગભગ દરેક પ્રાન્ત અને રાજ્યમાં વ્યાપારાદિકારણને અર્થે વસેલા ગુજરાતી લોકો ગુજરાતી ભાષા બોલે છે. પારસી લોકોએ : એ ભાષાને દેશીભાષા તરીકે સ્વીકારી છે. એ લોકો સાહસિક વ્યાપારી છે અને ગુજરાતની બહારના ઘણાખરા ગુજરાતી બોલનારા એ જાતના છે. વળી, મદ્રાસમાં રેશમ વણનારાઓની મોટી સંખ્યા ગુજરાતમાંથી ઘણા સેકા થયાં વસી છે; અને તેમાંના ઘણાખરા હજી પોતાના મૂળ વતનની ભાષા બોલવાનું જારી રાખે છે. આ નીચે હિંદુસ્તાનના પ્રાંત ને રાજ્યોમાં વિસેલા ગુજરાતી બોલનારા ગુજરાતીની સંખ્યા આપેલી છે. એ સંખ્યા બહુધા ઈ. સ. ૧૮૯૧ ના વસ્તીપત્રકમાંથી લીધેલી છે; પણ કાશ્મીર, રજપુતાના અને મધ્યહિંદમાં વસ્તીપત્રકમાં ભાષા સંબંધી હકીક્ત ન હેવાથી ત્યાંના આંકડા અડસટે કાઢેલા છે – હિંદુસ્તાનને પ્રાત, રાજ્ય કે ગુજરાતી ભાષા બોલનારાની સંસ્થાન, સંખ્યા અજમેર-મેરવાડા ૧,૪૮૩ આસામ " બંગાળા ૧,૭૧૩ ૨૦,૯૫૪ મુંબઈ (ગુજરાતી દેશી ભાષા) તરીકે બોલાય છે તે પ્રદેશને ૧૧,૪૨,૬૧૧ બાતલ કરતાં).. ७४ વિરાર Page #108 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદેશ મઘ્ધદેશ કુગ મદ્રાસ પજાબ સયુક્તપ્રાન્ત વેટા અંડામાન હૈદ્રાબાદનું રાજ્ય મહીસુરનું રાજ્ય કાશ્મીરનું રાજ્ય રજપુત સંસ્થાન મધ્યહિંદુસ્થાન } ગુજરાતી ભાષા ૭૬૧ ૧૭,૦૫૦ ૧૨૬ ૮૨,૫૯૪ ૧,૪૫૭ ૫,૦૭૯ ૨૪૦ ૩૬૪ ૨૬,૯૯૪ ૨૧,૧૮૨ ૩૦ ૨૭,૩૧૩ એક દર ૧૩,૩૦,૯૭૭ આમાં વળી મુંબઈ અને બિહારની કેટલીક ભટકતી ટાળીએ ગુજરાતીભાષા એટલે છે તે ઉમેરવી જોઈ એઃ- — કાકરી તારીમુકી કે ઘીસાડી ૧૨૩ ૧,૬૯ ૧,૭૯૧ ૯૩,૧૩,૪૫૯ આ રીતે ગુજરાતી ભાષા મેાલનારાઓની સંખ્યા નીચે પ્રમાણે છેઃ -~-~~ સ્વદેશમાં ગુજરાતી ભાષા મેાલનારા, ગુજરાત બહાર, હિંદુસ્તાનના જુદા ભાગામાં ગુજરાતી ભાષા મેાલનારા ભટકતી ટાળી ( એ ભાષા મેાલનારી ) ૧૩,૩૦,૯૭૭ ૧,૭૯૧ ૧,૦૬,૪૬,૨૨૭ એક’દર ઈ. સ. ૧૯૦૧ ના વસ્તીપત્રક પ્રમાણે ગુજરાતી ભાષા ખેલનારની કુલ સંખ્યા ૯૧,૬૫,૮૩૧ હતી. 1. શ્રીઅસન લખે છે કે ગુજરાતી ભાષામાં પ્રાન્તિક ભેદ માત્ર શિષ્ટ અને અશિષ્ટ વર્ગના ખેલવામાં જ છે, અર્થાત્, શિષ્ટ વર્ગની ભાષામાં ૭૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ પ્રાન્તિક ભેદ છેજ નહિ. આ લખાણ સંપૂર્ણ રીતે વાસ્તવિક નથી; કારણ કે શિષ્ટ વર્ગની ભાષામાં પણ પ્રાન્ત પરત્વે ભેદ છે. “આંખ્ય', “રાખ્ય', “ઊઠય” વગેરે બધા ભાગમાં બોલાતું નથી, અને ચરોતરમાં કે કવચિત અમદાવાદમાં કદાચ ચારેતરની અસરથી જ્યાં એ શબ્દો બોલાય છે ત્યાં આમ લખાય છે તેમ ઉચ્ચારાતા નથી. કાર અન્ય વર્ણની પૂર્વે બોલાત હોય તેમ સંભળાય છે. વળી લિંગપરત્વે પણ ઘણો પ્રાન્તિક ભેદ છે. તપાસ”, “ખરચ”, “ચાહ', “ઓળખાણ વગેરે અમદાવાદમાં અનુક્રમે પુત્ર, નવ પુત્ર સ્ત્રી વગેરેમાં વપરાય છે; પણ સુરત ભરૂચમાં સ્ત્રી, પુત્ર, સ્ત્રી, નવ વગેરેમાં વપરાય છે. “છોડી', “મેલ', “નૈખું, “છેવાડું', “વેરે”, “સવડ', “અડવું, વગેરે શબ્દો સુરતભરૂચમાં શિષ્ટ લોકે વાપરતા નથી, તેમને એ શબ્દો ગ્રામ્ય લાગે છે. “એ” નો પહોળો ઉચ્ચાર સુરત ભરૂચમાં નથી, અન્ય સ્થળે છે. “એ” અને બીજા કેટલાક અક્ષરના બે ઉચ્ચાર સુરત-ભરૂચમાં નથી, અન્ય સ્થળે કેટલાક કહે છે કે છે. આ ઉપરથી જણાશે કે 3. ગ્રી અને પ્રાતિક ભેદ સંબંધી જે ખબર મેળવી છે તે પ્રમાણભૂત નથી. અશિષ્ટ વર્ગના બોલવામાં ડં. શ્રીઅર્સન નીચે પ્રમાણે ફેરફાર આપે છે. તે કહે છે કે સામાન્ય રીતે એ ભેદમાં એકજ નિયમ જોવામાં આવે છે; તોપણ એ ભેદ દક્ષિણ ગુજરાતમાં બહુ ખુલ્લે જણાતું નથી, પણ જેમ જેમ ઉત્તર તરફ જઈએ છિયે તેમ તેમ વધારે ખુલ્લો જણાઈ આવે છે. (૧) કેટલાક શબ્દ ટુંકા કરી નાખવા; બહુધા ક્રિયાપદના રૂપિ. (૨) “ઈ” ને ઉચ્ચાર “એ”. (૩) “ક” અને “ખ” ને “ચ” અને “છે' તરીકે. (૪) “ચ” અને “છ” ને “સ'. (૫) “સ” ને “હ. (૬) “” નો લોપ. (૭) દત્ય વ્યંજનને બદલે મૂર્ધન્ય અને મૂર્ધન્યને બદલે ન્ય, (૮) ડ” અને “ળ” ને બદલે “ર'. (૯) વ્યંજને બેવડવા. (૧૦) “આ” ને ઉચ્ચાર “” (પહેળે “એ” જેવો). (૧૧) “ર” ને “s'. (૧૨) હું' ને “સ', Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા આને દાખલા અત્રે ડો. ગ્રીઅર્સને આપ્યા નથી; પણ પ્રાન્તિક ભાષાના નમુના આપ્યા છે તેમાંથી તેમજ અન્ય રીતે તારવીએ તે નીચે પ્રમાણે તારવી શકાય – (૧) સવડ, અડવું, વિચાર, કરશ, લખશ, ઊઠા (ઊઠીશ), જવા, (જઈશ). (૨) લેમડે, પેપળે, હેંડવું, મેટું, સેંગે. (૩) ચેટલાક, રોટલો, દિચરે; ચીધું, છેતર, નાંછવું, ભુછ. લઈ જયા (લઈ ગયા), પજે (પગે), માજમા (માગ્યા). (૪) સેકરા, પસે. (૫) હારૂ, માણહ, હામ, હરખું, હમજવું, વરહ. (૬) કયું, દારા (દહાડા), કઉં (કહું). (૭) રંગી, જાફટ, સુદ્ર, બઢા, તેઠી, ડાણ, ઘન, એકથું, ઉદાળી દીઠું (કે “ડીઠું'), કારન, પન (પણ). (૮) “ભરવાનો' (મળવાને), આગર (આગળ), “શેરા દારા ' (ાડા દહાડા). - (૯) મોઢો, નાલ્લો, ડિટ્ટો (દીઠ), નક્કર. (૧૦) નાના, તેણ, નખે, વેણીઓ. (૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં). (૧૨) મે સન. કલકત્તા સંસ્કૃત કૅલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકો છે તેની યાદી સરકાર તરફથી બહાર પડે છે. ઈ. સ. ૧૯૦૯ માં પ્રસિદ્ધ થયેલા ને. ૨૬ ના “કેટલેગ” (યાદી)માં જૈન ગ્રંથની સૂચી છે; તેમાંની કેટલીક હકીકત જાણવા જેવી છે. હાલમાં રા. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, રામચંદ્ર જન કાવ્યમાળા’ પ્રસિદ્ધ કરે છે, તેમજ વર્તમાનપત્રોમાં ગુજરાતી ભાષાના બંધારણમાં જનાની મુખ્ય સહાયતા છે, ગુજરાતી ભાષાને જન્મ જૈનથી થયો છે, જૂનામાં જૂના ઉત્તમ ગુજરાતી જેનોની છે. તથા ગૌતમરાસ” નરસિંહ મહેતાનાં કાવ્યોથી પણ જૂનો છે વગેરે કેટલાંક લખાણ આવે છે. આ પ્રસંગે કેટલોક ઉલ્લેખ આ યાદીમાં આપવાથી આવી ભાષા શોધ કરનારાને યોગ્ય માર્ગ શું છે તે જોવામાં મદદ પડશે એવી આશા છે. ૭૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ - “કલ્પસૂત્ર ટીકા –આ ગ્રન્થનું હસ્તલિખિત પુસ્તક કલકત્તાના પુસ્તકાલયમાં છે. તેની સાલ સંવત ૧૮૪૩ છે. અર્થાત આસરે ૧૨૫ વર્ષ જૂનું પુસ્તક છે. એ ટીકા ભાષામાં છે. તે ભાષા કઈ તે વિચારવા લાયક છે. થોડોક ઊતારે નીચે આપે છે – ___ 'अथ कल्पसूत्रनो टीका लिख्यते । तेणं कालेणं तेणं समपणं। तिणें काले तिणें समये ने विषइ श्रमण भगवंत श्रीमहावीरने पांच कल्याणक डत्तराफाल्गुनी नक्षत्रई थया। ते किम् । उत्तराफाल्गुनी नक्षत्रै श्रीमहावीरने च्यनकल्याणक थया। उत्तराफाल्गुनी नक्षत्र गर्भोपहार थयुं । उत्तराफाल्गुनी नक्षत्रै श्रीमहावीरनुं जन्नकल्याणक थयो। उत्तराफाल्गुनी नक्षत्रै वीक्षाकल्याण थयु । आगार कहीइ घरथकी अणागरकहीइं साधु थया । उत्तराफाल्गुनी नक्षत्रे श्रीपरमेश्वरणे अनन्त कहीई । जेहनौं पार न यांमीयइं। तेहवो अणुत्तर कहतां । जेहथी आगले बीजं कांइ न मिलै । ते माटे सर्वोत्तम। | ગુજરાતી ભાષા જયપુર અને માળવા સાથે ગાઢ સંબંધ ધરાવે છે પરંતુ “”, “ની” અને “તું” એ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો તથા “થી', થકી’ એ પાંચમી વિભક્તિના પ્રત્યયો “જયપુરી” કે “માળવી'માં નથી, ગુજરાતીમાં જ છે. છઠ્ઠી, ચોથી ને પાંચમીના પ્રત્યય ડે. ગ્રી અને રાજસ્થાની, વજ, બુદ્ધેલી ને ગુજરાતી ભાષામાં નીચે પ્રમાણે આપે છે – વ્રજ બુદ્ધેલી ગુજરાતી રાજસ્થાની મિલાટી મળવી જય રા, રા, રાજયપુરી મારવાડી પછી-કૌ, કે, કી, કે કે, કી ને, ના,ની,કે, કા, કી, કા, કાક, કા, કીર, રા, રી ચતુર્થી-કે એ ત ન, ને, કે જ, કે ન પંચમી-સે, તે સા, સે થી, સ, તે જ, સે, સુ , સ , આ ઉપરથી જણાશે કે “થી', “ને', “ના”, “ની” એ પાંચમી અને છઠ્ઠીના પ્રત્યયો ગુજરાતીમાં જ છે. આમ વિચારતાં ઉપલું લખાયું ગુજરાતી ભાષાનું લાગે ને તેને કેટલાક પ્રાચીન ગુજરાતી કહે; પણ એ લખાણ તો ૧૨૫ વર્ષ પરનું જ છે અને તે વખતની કંઈ આવી ભાષા હેય નહિ, Page #112 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા એમાં થોડું જેવાં કેટલાંક પ્રાચીન રૂપ છે; તેમજ “નો, “ના', “T પ્રત્યયાત, “થ પ્રત્યયાત અને “ઘ' એવાં અર્વાચીન રૂપે છે. આમ કોઈ પુસ્તક પ્રાચીન ગુજરાતીમાં છે કે કઈ ભાષામાં તે નક્કી કરવું સહેલું નથી. એ ભાષામાં જયપુરી અને માળવી કે અન્ય રાજસ્થાની ભાષાનું મિશ્રણ હોય એ પણ જોવાનું છે. - ઈ. સ. ના ૧૨મા સૈકામાં થઈ ગયેલા હેમચંદ્ર પિતાના “શબ્દાનુશાસન' ના ૮મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યું છે, તેમાં અપભ્રંશ” ના નિયમો આપ્યાં છે. એ અપભ્રંશ ઉપરથી હાલની ગુજરાતી ભાષા ઊતરી આવી છે. શિષ્ટ અપભ્રંશને જૂના વખતમાં “નાગર અપભ્રંશ' કહેતા અને એ “નાગર અપભ્રંશજ ગુજરાતી ભાષાનું મૂળ છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે એ નાગર જ્ઞાતિના નામ પરથી બાલબોધ લિપિનું “નાગરી લિપિ એ નામ પડયું છે. “નાગર અપભ્રંશ” એ નામ પણ નાગર જ્ઞાતિના નામ પરથી જ પડયું હશે એવો સંભવ છે. વિદ્યાના વિષયમાં નાગર જ્ઞાતિ ગુજરાતમાં સર્વ જ્ઞાતિઓમાં પરાપૂર્વથી અગ્રેસર છે. હેમચન્દ્ર જાતે ઉત્તર ગુજરાતમાં રહેતા અને જે અપભ્રંશ ભાષાના એમણે નિયમો અને દાખલા આપ્યા છે તે ભાષા એમના સમયમાં મૃત હશે, તો પણ તે સમયમાં બોલાતી ભાષાનું પ્રાચીન સ્વરૂપ છે એ નક્કી છે. અણહિલવાડ પાટણની વિદ્યાને કંઈ હેમચંદ્ર સાથે નાશ થયે નહિ. એના મરણ પછી લગભગ બસૅ વર્ષે લખાયેલો એક પ્રાચીન ગ્રન્થ માલમ પડે છે, તે જૂની ગુજરાતી ભાષામાં લખેલો માની શકાય. એ ગ્રન્થ તે “મુગ્ધાવબોધ મૌક્તિક” છે. એ વ્યાકરણને ગ્રન્થ છે. સંસ્કૃત વ્યાકરણના વાક્યવિન્યાસ” વિષે ગુજરાતીમાં લખેલો એ લેખ છે. એ ગ્રન્થ ઈ. સ. ૧૩૯૪ માં લખાય છે ને એનો ગ્રન્થકાર દેવસુન્દરનો શિષ્ય હતો. એ લેખ હકીકત માટે નહિ, પણ ભાષાશોધ માટે ઉપયોગી છે; કેમકે હેમચન્દ્ર (ઈ. સ. ૧૧૫૦) અને નરસિંહ મહેતા (ઈ. સ. ૧૪૫૦) એ બેના સમયની વચ્ચે ગુજરાતી ભાષાની સ્થિતિ કેવી હતી તે એથી જણાય છે. આ રીતે હાલની ગુજરાતી ભાષા કેવી રીતે ઉત્પન્ન થઈ તે જાણવાનાં અવિચ્છિન્ન સાધન મળી આવે છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી આ ક્રમે હાલની ગુજરાતી ભાષાનું બંધારણ થયું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ હેમચંદ્ર વર્ણવેલી નાગર અપભ્રંશ ભાષા મધ્યમાં આવેલા, ગંગા યમુનાના વચલા પ્રદેશમાંની પ્રાકૃત-શરસેની સાથે નિકટ સંબંધ ધરાવે છે. મુખ્ય સ્વરૂપમાં ગુજરાતી ભાષા પશ્ચિમની હિંદી સાથે ને તેથી પણ વિશેષ રાજસ્થાની ભાષા સાથે મળતી આવે છે. મધ્ય સમયમાં ગુજરાત, એ રજપુતાનાને માત્ર એક ભાગ હતો. હાલ એ રજપુતાનાથી જુદો છે; કારણ કે એ ઘણેખરે બ્રિટિશ હકુમત નીચે છે અને રજપુતાનામાં દેશી રાજ્ય છે. ક્રિયાપદનાં અને નામનાં રૂપાખ્યાનમાં ગુજરાતી ભાષા પશ્ચિમ હિંદી સાથે મળતી આવે છે. એમાં માત્ર એકજ અપવાદ છે. તે એ કે નામની છઠ્ઠી અને એથી વિભક્તિની બાબતમાં એ પશ્ચિમ રાજસ્થાની સાથે મળતી આવે છે. પંજાબી, ગુજરાતી, અને રાજસ્થાની એ ભાષાઓ અને બીજી ભાષાઓ વચ્ચે એક ફેર એ છે કે આગલીમાં શબ્દનાં રૂપે પ્રત્યયોને બદલે સહાયક શબ્દ ઉમેરવાથી થાય છે અને પાછલીમાં પ્રત્યયે ઉમેરવાથી થાય છે. જેમકે હિંદુસ્તાનમાં (જેને આગલીમાં સમાવેશ થાય છે). “ડે-કા' (ઘેડાનો) અને “ડે—કો’ (ઘેડાને) ઓળખાય છે. એમાં “કા” અને “ક” એ સહાયક-શબ્દ “ધેડે' (મૂળ “ઘડા') ને ઉમેરાયા છે. પણ બંગાલીમાં (જેને પાછલીમાં સમાવેશ થાય છે) “ધેડાર” (ધેડાનો) અને ડારે છે. આમાં દર ને રે' એ બે પ્રત્યયો છે ને તે ઘેડા” ને લગાડેલા છે. ધેડાર” અને “ધેડારે' એ બંનેમાં પ્રત્યય ભેગો થઈ એક આખો. સાદે શબ્દ બને છે અને એને ઉચ્ચાર પણ એક શબ્દ જે થાય છે; પણ “ડે-કા” અને “ઘેડે—કો’ તે સમસ્ત શબ્દ જેવા છે; દરેકમાં બે શબ્દ છે. આનું કારણ એ છે કે ભાષાના બંધારણમાં પ્રથમ મૂળ શબ્દોમાં જુદા શબ્દ ઉમેરી શબ્દનાં રૂપે થાય છે ને જેમ જેમ ભાષાને વિકાસ થતો જાય છે તેમ તેમ શબ્દોનાં રૂપે પ્રત્યયથી થાય છે; અર્થાત બે શબ્દોનો બનેલો શબ્દ એક જ શબ્દ હેય એમ થાય છે. આ ઉદાહરણથી સારી રીતે સમજાવી શકાશે; પણ તેમ કરતાં પહેલાં પ્રાકૃત ભાષાને અપભ્રંશને એક સંધિનિયમ આપવાની જરૂર છે. કારગત થવાં પ્રાયો : | ૨ા ૨. એવું “પ્રાકૃતપ્રકાશ'નું સૂત્ર છે. જાતરાયણાં કાર્યો સુ [હેમ દ્વારા], સ્વરથી પર, અનાદિ અને અસંયુક્ત એવા , , , , , ૬, ૬, ૪ ને ૮૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા ૬, ને પ્રાયઃ લેપ થાય છે. અર્થાત , કેટલાક વ્યંજને, જેમાં શું ને ત છે, જ્યારે શબ્દની મધ્યમાં અને બે સ્વરની વચ્ચે આવે ત્યારે તેને લોપ થાય છે, પણ શબ્દની આદિમાં હોય તો તેનો લોપ થતું નથી; જેમકે વઢતિ નું થાય છે; પણ મારા તત્ત એમાં તત્ત નો આદિ – લેપાત નથી; કેમકે અસંયુક્ત છે તે પણ પદને આદિ છે. આ પ્રમાણે જ્યારે , ત, આદિ વ્યંજનને લોપ થાય ત્યારે તે વ્યંજનો પદના આદિમાં નથી એ સ્પષ્ટ છે. હવે ત્રણ જૂના શબ્દો જે પછીના પ્રત્યે થયા છે તેને વિચાર કરીએ. એ ત્રણ શબ્દો લિગમ, ર, ને નાક અને તક છે. હિંદુસ્તાની “ડે-કા” એ ઘેડે–કિઅ એ અપભ્રંશ રૂપ ઉપરથી વ્યુત્પન્ન થયું છે. અહિં કિઅ' નો “ક” થતાં “ફ” ને લેપ થયો નથી; તેથી ઉપલા નિયમ પ્રમાણે એમ સમજાય છે કે “ફ' એ જુદા શબ્દનો આદિ વર્ણ છે અને એ શબ્દ છેડે” સાથે એક થયું નથી અને “કા’ એ અન્ય શબ્દ જ લાગેલો છે, પ્રત્યય નથી. એથી ઉલટું બંગાળી “ઘેડાર એ “ઘેડ–કર ' પરથી “ઘોડઅ– અર” થઈ વ્યુત્પન્ન થયો છે. અહિં “કર’ને આદિ “ફ” લુપ્ત થયો છે. એ ઉપરથી સમજાય છે કે “ફ પદનો આદિ વર્ણ ન હતે પણ વચમાં છે. ક” એ આ પ્રમાણે જુદો શબ્દ ન હતું, પણ શબ્દને અવયવ જ હતા, તેથી ઘેઅકર” માં વચ્ચે આડી લીટી નથી; માટે “ર” એ પ્રત્યય છે, જુદો શબ્દ નથી; બંગાળી વૈયાકરણે “ ઘેડાર' ને એક શબ્દ તરીકે લખે છે તે બરાબર છે. - પશ્ચિમ રાજસ્થાનીમાં “ ઘોડાર ' (ઘેડાને ) છે તે બંગાળી ઘડાર'ના જેવું જ રૂપ છે. એને સાધારણ રીતે “ ઘેડા –ર' લખે છે તે ખોટું છે. એ “ઘડા -કરઊ ” પરથી વ્યુત્પન્ન થયો છે, અને “ફ” ને લેપ થયે તેથી એમ જણાય છે કે “ ઘેડઅકર ' અને ડારો એ દરેક એક શબ્દ છે, બેન બનેલ નથી. તેટલા માટે “રો' એ પ્રત્યય છે, ઉમેરેલો શબ્દ નથી. હવે ગુજરાતી રૂપ ઘડાને ” લઈએ. એ ઘડઅ–તણઊ” નું ઘડઆ –અણુઉ ” થઈ વ્યુત્પન્ન થયો છે. અહિં પણ “ત” ના લોપથી એમ સમજાય છે કે “તણ ” એ જુદે શબ્દ જતો રહી પ્રત્યય ગણાય છે. ૮૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ તેટલા માટે “ઘેડાનો' એ એક શબ્દ છે, એને બન્યો નથી. રે” ની પેઠે ને” પણ પ્રત્યય જ છે. અર્થાત વ્યંજનને લોપ પદના આદિમાં થતું નથી, તેથી જે રૂપમાં લેપ થયો છે તેમાં મૂળ શબ્દોને લગાડેલા એ પ્રત્યય જ છે, ને શબ્દ એક જ છે, એ સંયુક્ત થઈ બન્યું નથી; પણ જે રૂપોમાં લોપ થતો નથી તેમાં મૂળ શબ્દોને લગાડેલા એ બીજા શબ્દો છે ને આખા શબ્દ બે શબ્દ સંયુક્ત થયા છે. ચતુર્થીના પ્રત્યયની બાબત છઠ્ઠીના પ્રત્યય જેવીજ છે; કેમકે એ બધી -ભાષાઓમાં–પંજાબી, ગુજરાતી ને રાજસ્થાનીમાં-ચતુર્થીને પ્રત્યય ષષ્ઠીના પ્રત્યયને સપ્તમીને પ્રત્યય લગાડવાથી થાય છે. “કે ' એ “ક' ની સપ્તમી રે’ એ “ર” કે “ ” ની સપ્તમી છે, અને “” એ “ ” ની સપ્તમી છે. - આ ઉપરથી સમજાશે કે હિંદુસ્તાની ભાષામાં વલ્કી અને ચતુર્થી નવા શબ્દ ઉમેરવાથી થાય છે; પણ ગુજરાતી અને પશ્ચિમ રાજસ્થાની તેમજ પંજાબીમાં (તેમાં “કિડા” નું રૂપ “ડા” છે) ષષ્ઠી અને ચતુર્થી પ્રત્યય લગાડવાથી થાય છે. . સ્વરોના ઉચ્ચારમાં ગુજરાતીમાં કેટલાંક ખાસ લક્ષણ છે. સ્વરની પછી સંયુક્ત વ્યંજન હોય તે તેમને એક લોપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. જેમકે હિંદમાં “મકાન' ને ગુજરાતીમાં “ માખણ” છે. વળી માજિક' નું “મારીશ ' થાય છે. અરબી અને ફારસી ભાષામાં જે શબ્દમાં “અ” ની પછી “ હ ' આવે છે તે શબ્દો ગુજરાતીમાં વપરાય છે ત્યારે તેમાં “ અ ' નો “એ” થાય છે; પણ હિંદુસ્તાનીમાં “ અ’ રહે છે. જેમકે હિંદુસ્તાની “ સ’ નું ગુજરાતીમાં “શેહેર ' છે. સિંધી ને રાજસ્થાનીની પેઠે ગુજરાતીમાં “એ” ને “એ” છે, ત્યારે હિંદુસ્તાનીમાં “અ” નો “” છે; જેમકે હિંદુસ્તાનીમાં વૈરા,' ગુજરાતી બેઠે, હિન્દુસ્તાનીમાં લી’ ગુજરાતી લેડી.” ઘણા શબ્દોમાં હિંદુસ્તાનમાં ઈ છે ત્યાં ગુજરાતીમાં “આ છે; જેમકે હિંદુસ્તાની “વિમાસા, 'ગુજરાતી બગડવું;” હિંદુસ્તાની “દ્ધિાતના” ગુજરાતી “લખવું; હિંદુસ્તાની મિત્રના,' ગુજરાતી “મળવું'; હિંદુસ્તાની “ષિરા' ગુજરાતી “અદકું” ૮૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા વળી હિંદુસ્તાનમાં “' હોય છે ત્યાં કોઈ કોઈ સ્થળે ગુજરાતીમાં “અ” હોય છે. જેમકે હિંદુસ્તાની “તુમ, ગુજરાતી “તમે (મેવાટી (રાજસ્થાની) તમ,); હિંદુસ્તાની “માકુર' ગુજરાતી “માણસ; હિંદુસ્તાની દુar' ગુજરાતી “હ.” ગુજરાતીમાં સંભાષણમાં “હુત” પણ વપરાય છે. વ્યંજનના સંબંધમાં રાજસ્થાની, પંજાબી, સિંધી અને મરાઠીની પેઠે ગુજરાતીમાં પણ ઘણું શબ્દોમાં મૂર્ધન્ય વ્યંજનો છે. “ણું” અને “ળ” હિંદુસ્તાનીમાં નથી. નિયમ એ જણાય છે કે અપભ્રંશમાં “” અને “લ” પરથી ગુજરાતીમાં “ન ને “લ” થાય છે; પણ અપભ્રંશમાં ન ને “લ” શબ્દની વચમાં હોય છે તેનું ગુજરાતીમાં “ણું” ને “ળ” થાય છે; જેમકે અપભ્રંશ “સોજાઉં,' ગુજરાતી “સેનું અપભ્રંશ “ઘણુઉં,' ગુજરાતી “ઘણું અપભ્રંશ “ચલઈ,’ ગુજરાતી “ચાલે;” અપભ્રંશ “ચલઈ', ગુજરાતી ચળે” ઉપર નિયમ આપ્યો છે કે પ્રાકૃતમાં સંયુક્ત વ્યંજન હોય તો ગુજરાતીમાં એક લપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. આ ઉપરથી દન્ય વ્યંજન શબ્દની વચ્ચે હોય છે ત્યારે તેની પૂર્વનો સ્વર બહુધા દીર્ઘ હોય છે. 3. ગ્રી અને વ્યંજનના પ્રાન્તિક ભેદ નીચે પ્રમાણે આપ્યા છે. દત્યને બદલે મૂર્ધન્ય ને મૂર્ધન્યને બદલે દત્ય – ડ, ઢ, ને ળ સ્થાને ર. “મા” (માટે), દી” (દીઠે), “શેરા” કે ઠોડા' (ડા), “લફી (લોઢું), “તેને(તેણે), “મારવું” (મળવું), “ડાહડો' (દહાડો), “ટું' (૮), દી' કે “ડી” (દીધો). વાયવ્ય સીમાની પિશાચ ભાષાઓની પેઠે દન્યને મૂર્ધન્ય પરસ્પર બદલાય છે. “ચ” ને “છ” ને બદલે “સી. પાંસ' (પાંચ), “ઉ” (ઉ), “સારવું (ચારવું), “સરું (છોરું), પુસ્યો', (પૂ ). જ, ને “ઝ ને “ઝ' જેવો ઉચ્ચાર “ઝાડ' (ઝાડ). ચરોતરમાં મહીના કિનારાના પ્રદેશમાં “સ” ને “ઝ' ને ઉચ્ચાર “સ”, “ઝ' જે, અર્થાત દન્યતાલવ્ય થાય છે. એ ઉચ્ચાર મરાઠીને મળતો આવે છે. “ચરોતર માંના “ચ” ને પણ એજ “સ” ઉચ્ચાર થાય છે. ચ” ને “છ” ને “સ” થાય છે. “ક”, “ખ”, ને “ગ” ની પહેલાં કે પછી “ઈ', “એ', કે “એ” આવે તો ઘણું કરીને અનુક્રમે “ચ”, “છે', ને જ' થાય છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રમાણે થાય છે; જેમકે દીચર (દીકર), છેતર” (ખેતર), લા ’ (લાગ્યો), “પજે” (પગે),. ઉત્તર કેક Page #117 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ણની મરાઠીમાં પણ આવો જ ફેરફાર થાય છે. પાછા એ “ચ” ને “છ' ના ઉપર દર્શાવેલા ફેરફાર પ્રમાણે “સ” પણ થાય છે, “નાંખ્યા” નું “નાં છયા” ને પછી “નાસ્યા' થાય છે. હિંદુસ્તાનીમાં “વ” નો “બ” થાય છે; ગુજરાતમાં એમને એમ રહે છે; જેમકે હિંદુરતાનીમાં “નિમr', ગુજરાતી “વાણીઓ'; હિંદુસ્તાનીમાં વિના ગુજરાતી વિના; હિંદુસ્તાનીમાં “પર્વત', ગુજરાતી પર્વત’. બોલવાની ભાષામાં ગુજરાતીમાં કેટલેક સ્થળે “સ” ને “શ' નો ઉચ્ચાર હ” જે થાય છે અને એ ઉત્તરમાં નિયમ થઈ ગયો છે. પશ્ચિમ રાજસ્થાનીમાં એમ જ છે. “માણહ” (માણસ), “હ' (સો), “દૂરજ’, ‘દે’ (દેશ), હમજાયો” (સમજાવ્યો). કાઠિયાવાડમાં “આદિ “સ” ના ઉચ્ચારમાં ઊષ્મ ‘હકારનું મિશ્રણ થાય છે. “ક” ને “ખ” ની વચ્ચે જે સંબંધ છે તે “સ” ને કાઠિયાવાડી “રહ’ વચ્ચે સંબંધ છે. એથી ઉલટું, મુખ્યત્વે ઉત્તરમાં જ “હ” નો લોપ પણ થાય છે. ઉ” (હુતો, હત) “ઉ” (હું), “આથી” (હાથી), “ઉ” (હું). આ નિયમ મહાપ્રાણ વ્યંજનોમાં પણ થતો જોવામાં આવે છે; તેથી ઉત્તરમાં નીચેના ઉચ્ચારે છેઃ એકતુ' (એક), ‘હા’ કે ‘હાતી' (હાથે), અદકું (આધકું). સુરત અને ભચ જીલ્લાઓમાં વ્યંજનો બેવડાવવામાં આવે છે. શબ્દના આરંભમાં વ્યંજનો પણ દિર્ભાવ કરવા તરફ વૃત્તિ છે “દિ' (દીઠ) “નેકર' (નકર), “અમે (અમે), “નાલ્લો' (નાનો), સ્મારો” (મારો), નાલો” માં થયું છે તેમ “ન” નો “લ” કરવા તરફ પણ વૃત્તિ છે. એ વૃત્તિ આખા ગુજરાતમાં સામાન્ય છે, પણ સુરત ભરૂચમાં વિશેષ દેખાય છે. એજ જિલ્લાઓમાં “ધ” ની પહેલાં વ્યંજન હોય તે તે વ્યંજનની પૂર્વે “ઈ' હોય તેને જેવો ઉચ્ચાર થાય છે. “માર્યો ને ઉરચાર “ભાઈરો” “આ”, “લાવ્યો' ને ઉચ્ચાર “આઈવ્યો', ‘લાઈવ્યો' જે પણ કેટલાક કરે છે. વળી એકજ શબ્દમાં વ્યંજને ઉલટસુલટા કરવાના દાખલા પણ ગુજરાતીમાં મળી આવે છે. “ટીપવું, “પીટવું'; “ખરાવીશ”, “ખવારીશ', દેલવા', દેવતા'. છેલ્લા બે દાખલા ઘોઘામાંના છે એમ ડે. ગ્રીઅર્સન કહે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા છે. પણ અમદાવાદમાં પણ દેતવા' શબ્દ સંભળાય છે. આ બધા અશિષ્ટ વર્ગના જ ઉચ્ચારે છે, પણ ભાષામાં કેવા ફેરફાર થાય છે તે દર્શાવે છે, માટે અહિં આપ્યા છે. અમદાવાદ ને ચરોતરમાં “મજબૂત” ને ઠેકાણે જબૂત”, “ગમ” ને ઠેકાણે “મગ”; અને નુકસાન” ને ઠેકાણે “નુસકાન” કહે છે. બીનકેળવાયેલા મુસલમાન હિંદુરતાની નહિ, પણ ગુજરાતી બોલે છે, તેમની ભાષામાં ફારસી અને અરબી ભાષાના ઘણા શબ્દો આવે છે; અને ગુજરાતી ભાષાના ઉચ્ચારમાં પણ ખાસ ફેરફાર થયેલા જોવામાં આવે છે, તેમાં મુખ્ય દત્ય અને મૂર્ધન્ય વ્યંજનનો પરસ્પર ફેરફાર છે. પારસી લોકેની ગુજરાતી ભાષામાં પણ મૂર્ધન્યને બદલે દત્ય વ્યંજનેના પ્રવેગ જોવામાં આવે છે. ગુજરાતીમાં નપુંસકલિંગ છે, તેમ હિંદુસ્તાનમાં નથી. હિંદુસ્તાનમાં નપુંસક પ્રશ્નાર્થ સર્વનામ છે અને પશ્ચિમ હિંદીની કેટલીક પ્રાન્તિક બોલીમાં નપુંસકલિંગના કોઈક કોઈક દાખલા જોવામાં આવે છે. પશ્ચિમ હિંદીમાં સંસ્કૃત અને પ્રાકૃતમાંથી આવેલા નપુંસકલિંગના શબ્દો પુલિંગમાં છે. રાજસ્થાનમાં આ દાખલા, જેમ જેમ પશ્ચિમ તરફ જઈ એ છિયે તેમ, પશ્ચિમ હિંદી કરતાં વિશેષ જોવામાં આવે છે અને આખરે ગુજરાતીમાં નપુંસકલિંગથી સ્થાયી થયેલી દેખાય છે. આ બાબતમાં ગુજરાતી મરાઠીને મળતી આવે છે. ઘણીખરીવાર નપુંસકલિંગ સામાન્ય લિંગના અર્થમાં વપરાય છે; “છો કરું. “” (પુ.) “ડી” (સ્ત્રી) અને ડું' (ન.) એ પ્રત્યય રાજસ્થાનીની પેઠે ગુજરાતીમાં પણ સાધારણ છે. અપભ્રંશમાં એ પ્રત્યય છે તે ગુજરાતીમાં ને રાજસ્થાનમાં આવ્યો છે. સાધારણરીતે એનો કંઈ અર્થ નથી, પણ કોઈક સ્થળે, મુખ્યત્વે નપુંસકમાં, તે તિરસ્કારવાચક છે. “કુકડે', બિલાડી', ગધેડું, એ બધા શબ્દોમાં એ પ્રત્યય છે. નામના રૂપાખ્યાનમાં ગુજરાતીમાં “અકારાન્ત નામનું પ્રથમાનું બહુવચન “ઓ' પ્રત્યયથી થાય છે, તેમ પ્રશ્ચિમ હિંદમાં (હિંદુસ્તાની બોલી જે એ વાતમાં પંજાબીને મળતી આવે છે તેમાં નહિ) અને રાજસ્થાનમાં પણ છે. પણ બીજી વિભક્તિઓનાં રૂપમાં અકારાન્ત શબ્દનું અંગ અકારાન્ત થાય છે (ઘેડાને, ઘોડાથી વગેરે) એવું પશ્ચિમ હિંદમાં થતું નથી. ૮૫. Page #119 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ “ધેડાન–ડે-કા” બીજી ગુજરાતી ભાષાની ખાસીઅત એ છે કે તેનાં રૂપાખ્યાનમાં બહુવચનનાં રૂપમાં વિકલ્પ “એ” પ્રત્યય લાગે છે. | ગુજરાતીના “શું” ને મળતું હિંદુસ્તાનમાં નથી. હિંદુસ્તાનીમાં વાવા છે તેમ ગુજરાતીમાં પણ “કયું', “કિયા” કે “ક્યા છે. ઉત્તર તરફ “ચિયા વપરાય છે. ક્રિયાપદનાં રૂપમાં “છું' નો ઉપયોગ જેવો ગુજરાતીમાં છે તે પંજાબી, રાજસ્થાની અને અન્ય ભાષાઓમાં પણ છે, પણ પશ્ચિમ હિંદીમાં નથી. ભવિષ્યકાળમાં “શ” કે “સ” આવે છે તે રાજસ્થાનીની કેટલીક પ્રાન્તિક બોલીમાં પણ આવે છે. પશ્ચિમ હિંદમાં “સ” નો “હ” થઈ ગયો છે. એજ ગુજરાતની કેટલીક પ્રાતિક બેલીમાં પણ છે. | ગુજરાતી ભાષાની એક ખાસ વાક્યરચના છે, એ રચના કવચિત રાજસ્થાનમાં પણ જોવામાં આવે છે; પણ હિંદુસ્તાનની બીજી ભાષામાં જણાતી નથી. સકર્મક ક્રિયાપદના ભૂતકાળને ઉપયોગ જેમાં થાય છે તે એ રચના છે. એ બીજી હિંદુસ્તાની ભાષાઓની પેઠે કર્મણી કે ભાવે વપરાય છે. કર્મણિ રચનામાં ભૂતકૃદન્ત ભૂતકાળ તરીકે વપરાય છે તે જાતિ ને વચનમાં કર્મના રૂપને મળતું છે. તેણે રાજધાની કરી', અથવા તેનાથી રાજધાની કરાઈ' દાખલા તરીકે હિંદુસ્તાનમાં ભારે રચના છે, એમાં કર્મ ચતુર્થીમાં આવે છે, અને ક્રિયાપદ નપુંસકમાં, અથવા તે નપુંસક ન હોવાથી પુલ્ડિંગમાં મૂકાય છે; જેમકે ૩ર-ને દાળ- છોટા (તેણે રાણીને છોડાયું-છોડવાનું કર્યું તેણે રાણીને છેડી). પણ ૩- ના છોડ એમ કો પ્રત્યય ન વાપરીએ તે કહેવાય છે. એવે સ્થળે ગુજરાતીમાં ક્રિયાપદ નપુંસકમાં વપરાતું નથી, પણ કર્મની જાતિ ને વચનમાં વપરાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનો આરંભ ગુજરાતી ભાષાનો આરંભ (સ્વ, સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ બી એ એલએલ. બી.) કોઈ પણ ભાષાનો આરંભકાલ એકસપણે નક્કી કરવો એ અશક્ય છે. એવો નિર્ણય કરવામાં ઐતિહાસિક સાધને હેતાં નથી એટલું જ નહિં પણ ભાષા કંઈ એક દિવસમાં કે એક વર્ષમાં બંધાતી નથી. અનેક કારણે અને બનાવના આવી મળવાથી ભાષાને ધીમે ધીમે ઉભવ થાય છે. અને ઉદ્દભવ થતો જાય છે તેમ તેમ ભાષામાં ફેરફાર પણ થતો જાય છે. અતિ પ્રાચીન ભાષાઓ બોલાતી બંધ થતાં તેમાં ફેરફાર થતા અટક્યા છે. તેમના ઉદયને કાલ જેવો કેવળ અગમ્ય છે તે વર્તમાન સમયમાં બોલાતી અને બદલાતી ભાષાઓના ઉદયન કાલ છેક અગમ્ય નથી; પરંતુ વર્તમાન ભાષાઓનું અમુક સ્વરૂપ ક્યારે ઘડાયું એ નક્કી કરવું બહું અઘરું છે. ગ્રન્થ, લખાણ અને વર્તમાનપત્રોને હાલના જે ભારે સાધનરૂપ જ હોય ત્યાં એ મુશ્કેલી પડે નહિં, પણ વર્તમાન મુકી ભૂતકાળમાં જેમ જઈએ છીએ તેમ એ જ ઓછો મળે છે. વળી ભાષાનું અમુક સ્વરૂપ બંધાય તેજ વખતથી તેનું સાહિત્ય રચાય એમ બનતું નથી; અને લેખી સાહિત્ય તો તેથી પણ મોડું થાય છે. આ રીતે ભાષાને ઉદ્દભવ થયા પછી ઘણે કાળે તેનું લેખી સાહિત્ય ઉત્પન્ન થાય છે. અતિ પ્રાચીન ભાષાઓને લેખન સામગ્રી મોડી પ્રાપ્ત થઈ એ અન્તરાય તે પછીની ભાષાઓને નડ્યો નથી. પરંતુ એ અતિ પ્રાચીન ભાષાઓ બેલાતી બંધ થયા પછી પણ તેની તરફની ભક્તિ ઘણુ કાળ સુધી એવી ટકી રહી હતી કે ગ્રન્થો અને લખાણે બોલાતી ભાષાઓમાં નહિં પણ પ્રાચીન ભાષાઓમાં થતાં હતાં. યુરોપમાં તેમજ આ દેશમાં આવી સ્થિતિ પ્રવતંતી હતી; અને તેથી અમુક ભાષાનું જૂનામાં જુનું સાહિત્ય જે સમયનું મળી આવે તે સમયે તે ભાષાનો આરંભ થયો ગણી શકાતું નથી, પણ તે પહેલાં ઘણા સમયથી એ ભાષા સારી રીતે રૂઢ થએલી હોવી જોઈએ એમ અનુમાન થાય છે. આ દેશમાં વળી એવી વિશેષ સ્થિતિ છે કે સંસ્કૃતને બદલે પ્રાકૃત ભાષાને પ્રચાર થયા પછી અને પ્રાકૃતમાંથી પ્રાન્તીય ભાષાઓ થયા પછી પણ ઘણું કાળ સુધી પ્રાતીય ભાષાઓ ગ્રન્થો અને લખાણો માટે વપરાતી નહોતી. બૌદ્ધૌએ પોતાના ધર્મગ્રન્ય પાલીમાં લખ્યા તથા જૈનોએ પિતાના ધર્મગ્રન્થ માગધીમાં લખ્યા. અને ૮૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ધર્મ સાહિત્યની ભાષાઓ થવાથી એ ભાષાઓ એ ધર્મમંડલોમાં સંસ્કૃત જેટલીજ પદવી પામી. બૌદ્ધૌએ તો પાલીને સંસ્કૃતના પણ પહેલાંની અને સૃષ્ટિની ઉત્પત્તિ સમયની “ કૂઢા માતા ' કલ્પી. આ રીતે પ્રાકૃત ભાપાઓ પણ તેમનામાંથી ઉત્પન્ન થએલી ભાષાઓના સાહિત્યને રોકનારી થઈ. બ્રાહ્મણે તે પ્રાકૃત ભાષાઓને હલકી જ ગણતા હતા. પ્રાકૃતિને શિષ્ટ ભાષા તરીકે તેઓ કબુલ રાખતા નહિ. “ હે :ને બદલે “ડો ઢઃ' બોલનાર અસુરોને તિરસ્કાર કરી “શતપથ બ્રાહ્મણ માં કહ્યું છે કે “તેપુરા સારવાર હેડ હેય ન કરતઃ પામવુ ( રૂ. . ૨-૬-૨૨ માઇ રૂર-૨ ૨૩ ). અશુદ્ધ ભાષા બોલનારને આ રીતે પરાભવજ થાય માટે નિષેધ કર્યો છે કે – उपजिज्ञास्यां सम्लेच्छस्तस्मान्न ब्राह्मणो म्लेच्छेत् । ( રૂ , . ૧-૧-૨૧ રામ્યા . ૨-૧-રક.) અહીં પ્લેચ્છ” ને અર્થ અપભ્રષ્ટ થએલી ભાષા છે. બ્રાહ્મણોના ગ્રંથ સંસ્કૃત ભાષામાં જ લખાયા. નાટકમાં પણ તેમણે વિધિ કર્યો હતો કે શિષ્ટ પાત્રો પાસે સંસ્કૃત ભાષા બોલાવવી. આ સર્વ કારણોએ પ્રાન્તીય ભાષાઓમાં સાહિત્ય રચાતું અટકાવ્યું. એ અન્તરાય દૂર થયા પછી કેટલાક કાલ સુધી હિંદી અને વ્રજ ભાષાએ રાજકીય આશ્રયથી બીજી પ્રાતીય ભાષાઓ ઉપર સામ્રાજ્ય ચલાવ્યું, અને જુદા જુદા પ્રાન્તના વિદ્વાનોનો પ્રયાસ પિતા તરફ ખેંચો. આ બધાં બળ નરમ પડ્યાં ત્યારે ગુજરાતી સાહિત્યને આરંભ થયો. ગુજરાતી ભાષાનો આરંભ ક્યારે થયે તેને એ સાહિત્ય પરથી નિર્ણય કરવાનું બની શકે તેમ નથી. * “ બાઈબલ” ના “ઓલ્ડ ટેસ્ટમેન્ટ”માં પણ આવા પ્રકારની કથા છે કે, લડાઈમાંથી નાસતા ઈક્રમાઈટ લોકો જોરડન નદી ઓળંગવા આવ્યા ત્યારે તેમના શત્રુ ગિલી અડાઈટ લોકોએ તેમને રોક્યા. પુછતાં જે એમ કહે કે હું ઈકમાઈટ છું,”તેને મિલીઅડાઈટ કહેતા કે “શિબોલેથ” એ ઉચ્ચાર કર. ઈક્રમાઈટ લોકોને “શ બોલતાં નહી આવડત, તેથી તેઓ “ સિલેથ બેલ્યા, અને એ રીતે પકડાઈ જાય તેને ગિલી-અડાઈટ લોકે કતલ કરતા. એ રીતે ૪૨,૦૦૦ ઇકમાઈટ લેક તે સમયે જેરડનને કીનારે માર્યા ગયા જજિજસ, પૃ. ૧૨. ૮૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા 6 જીના ગ્રન્થા અને લખાણા મળી આવે તે વડે નિર્ણય કરવા જતાં બીજો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે સી ભાષાને ગુજરાતી કે જુની ગુજરાતી કહેવી? સંસ્કૃત અને પ્રાકૃત વચ્ચે ભેદ કરવામાં બીલકુલ મુશ્કેલી નથી. કેમકે સંસ્કૃત ભાષાનું સ્પષ્ટ મર્યાદાથી બાંધેલું સ્વરૂપ છે અને તેમાંથી સ્હેજ પણ ફેરફાર શરૂ થયા ત્યાંથી પ્રાકૃત શરૂ થાય છે. પરંતુ પ્રાકૃત અને ગુજરાતી, મરાઠી, બંગાળી, હિંદી વગેરે વર્તમાન પ્રાન્તીય ભાષા વચ્ચે એવી સ્પષ્ટ સુરેખ સીમા બાંધી શકાતી નથી. પ્રાકૃતમાં કાળે કાળે ફેરફાર થયા છે, અને તે છતાં પ્રાકૃત નામ કાયમ રહ્યું છે, સંસ્કૃત નાટકામાં લખેલી પ્રાકૃત ભાષા પ્રાકૃત વ્યાકરણેામાં આવેલા નિયમેથી જુદી પડે છે. વરચિ અને ચંડ સરખા ધણા જુના પ્રાકૃત વૈયાકરાના નિયમે હેમચંદ્ર સરખા પાછળના પ્રાકૃત વૈયાકરણેાના નિયમેાથી કેટલેક અંશે જુદા પડે છે. હેમચંદ્રના પેાતાના પ્રાકૃત વ્યાકરણના આરંભમાં ઘન્નુમ્† (‘ધણુંખરૂં) એવું સૂત્ર મુકી કહ્યું છે કે એ સૂત્રને અધિકાર આખા પ્રાકૃત વ્યાકરણ ઉપર છે, અર્થાત્ એ વ્યાકરણમાં આપેલા બધા નિયમેા ઘણું ખરું ' પ્રવર્તે છે એમ સમજવાનું છે. સંસ્કૃત પેડે વ્યાકરણમાં આપેલા જ નિયમા સત્ર પ્રવતૅ અને તેથી ઉલટું તે હંમેશ ખાટું જ એમ બનતું નથી. વળી હેમચંદ્ર કહે છે કે સર્વમ્ર એટલે ઋષિએનું જીનું પ્રાકૃત છે તેમાં બધા નિયમેા વિકલ્પે (optionally ) થાય છે, તે નિયમા પ્રમાણે થાય પણ ખરૂં અને ન પણ થાય. હેમચન્દ્રે પાતે પણ ધણા વિકલ્પે થતા નિયમા આપ્યા છે, અને તેમાં જુદા જુદા પ્રાન્તાની ભાષાનાં મૂળ પણ કદી કદી નજરે પડે છે. ઉદાહરણા, સ્વપ્ ધાતુમાંના પહેલા અને અે પણ થાય અને રૂ પણ થાય, અને એ રીતે સ્ત્રાવિત્તિ ૐ તે ઠેકાણે સૌર્ અને સુવર્ એવાં એ રૂપ થાય તે હિંદી સૈવે અને ગુજરાતી મુદ્દેનાં મૂળ છે. कृत्वा પરથી ‘વ્હાણા' અને ‘હ્રરિત્ર ’ ૪ થાય છે. તેમાં મરાઠી ૬ત્ત અને ગુજરાતી રીને ના આકારનાં મૂળ છે, તે જ પ્રમાણે ધાતુમેના વિકલ્પે થતા આદેશ ( બદલે થતાં રૂપ) હેમચંદ્રે આપ્યા છે તે શી રીતે થયા તે દર્શાવ્યું નથી તેમ જ શી રીતે થાય તે સમજાતું નથી. ઉદારણા સંસ્કૃત જૂથ ઉપરથી થન્નર, પન્નર, હવા, વિત્તુળ, સ૩; ચૌહ, ૨૧, ૧૨ ૬. સિદ્ધ હૈમચંદ્ર : ૮ાાર. ,, ટાડશo. re ૨. દ્ધિ હૈમચંદ્ર : ૮।।ર 8. ૮ાાર૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ W, નર અને નાદ એવાં રૂપાન્તર વાવ્યાપારતા નિયમો જોતાં શી રીતે થાય, અક્ષરોચ્ચાર અશુદ્ધિથી કરતાં વધુ ઉપરથી શી રીતે થાય તે સમજાતું નથી. પરંતુ એમાંના ક ઉપરથી મરાઠી “સાંજે ” અને વોડ ઉપરથી ગુજરાતી “લવું’ થયાં છે એવાં ધાતુમૂળ માલમ પડે છે. આવા ધાતુઓ સંસ્કૃત ધાતુ ઉપરથી થયેલા નથી પણ દેશમાં બોલતા દેશ્ય શબ્દ છે એમાં શક નથી. તેમ વળી પ્રાકૃતના અને અપભ્રંશના કેટલાક નિયમે ગુજરાતી ભાષાનું મૂળ શેધવામાં કામે લાગતા નથી. પ્રાકૃતમાં પાનું uિr થાય તે ગુજરાતી “કિરપા 'નું મૂળ નથી. અપભ્રંશ મરમાકુનું ના થાય તે ગુજરાતી અમારામાં 'નું મૂળ નથી. આ રીતે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ કેટલે સુધી ઘડાયેલી હતી ત્યારે તેમાંથી ગુજરાતી ભાષા ઉદ્દભવ પામી અને ગુજરાતી ભાષા એ ભાષાઓમાંથી પિષણ લેતી ક્યારે બંધ પડી એ નક્કી કરવું બહુ કઠણ છે. તેમ જ વળી બધા તદ્દભવ શબદ એટલે સંસ્કૃત શબ્દ ઉપરથી રૂપાન્તર પામી ઉત્પન્ન થએલા તમામ ગુજરાતી શબ્દો પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણોમાં આપેલા નિયમ પ્રમાણે જ કે તેમાં આપેલાં રૂપે ઉપરથી જ વ્યુત્પન્ન થયા છે એવો સાર્વત્રિક સિદ્ધાન્ત થઈ શકશે નહિં. પ્રાકૃત વ્યાકરણ પ્રમાણે સંસ્કૃત વિજ : ઉપરથી પ્રાકૃત વિષમ થાય, પણ ગુજતીમાં એ શબ્દ આવ્યો નથી અને “વિજોગ' એવું તભાવ રૂપ થયું છે. સંસ્કૃત વૈર્યનું પ્રાકૃતમાં ધીરે કે ધી " થાય પણ ગુજરાતમાં ધીરજ એવું ત્રિશું જ રૂપ થયું છે. કર્મ ઉપરથી પ્રાકૃત કામ થાય પણ ગુજરાતીમાં “કરમ' એવું રૂપ થયું છે. આ રૂપ પ્રાકૃત ઉપરથી આવ્યાં હેય એમ કહી શકાશે નહિં. આ રીતે આ દેશમાં પહેલવહેલી ક્યા સમયમાં અને ક્યા રૂપમાં બોલાતી ભાષાને ગુજરાતી ભાષા કહેવી એ નક્કી કરવાના કઠણ વિષયમાં પ્રથમ પ્રશ્ન એ છે કે “ અપભ્રંશ ” ભાષાને ગુજરાતી ભાષા કહેવી કે ૨. સિદ્ધ હેમચંદ્ર૦ ૮કાર. ૨ સિર હેમચંદ્ર ઢાકાર ३. सिद्ध हेमचंद्र ८४।३८१ છે. રિ૦ ૦ ૮ શ૬૭૭, . f૦ હે૮ઃરાહક. રૂ. fસ હૈ દ્વારા૭૬. ૩. “કામ” એવું પણ રૂપ છે પણ તેને અર્થ “કરમથી જુદો છે. ७. प्राकृत प्रकाश १२३२ Page #124 -------------------------------------------------------------------------- ________________ - ગુજરાતી ભાષા નહિં, અપભ્રંશ ભાષા ગુજરાતમાં બોલાતી હતી એ ચોખ્ખો પુરા મળી આવ્યો નથી, પણ અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાને ઘણી મળતી છે અને તેથી ગુજરાતી ભાષા અપભ્રંશ ઉપરથી થઈ છે એમ વિદ્વાનોનું માનવું છે. શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ ગુજરાતી ભાષાના ઈતિહાસમાં કહે છે કે, “ પ્રાકૃત ભાષા ઉપરથી અપભ્રંશ ભાષા થઈ અને અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી ભાષા થઈ છે. જૂની ગુજરાતી ભાષાનું વ્યાકરણ અપભ્રંશ ભાષાના વ્યાકરણ સાથે ઘણું મળતું છે.” બીજી સાહિત્ય પરિષદુના પ્રમુખપદ ઉપરથી આપણું વિત્ન રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કહ્યું છે કે, “હેમાચાર્યની અષ્ટાધ્યાયનો અપભ્રંશ તે ગૂજરાતી જ છે.” અલબત્ત કેટલાકને મત એવો પણ છે કે અપભ્રંશ તો આભીરે વગેરેની ભાષા હતી, અને શૈરસેની ભાષા ઉપરથી ગુજરાતી ભાષા થઈ છે. (નર્મગદ્યની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષા વિશેની પ્રસ્તાવનામાં ઉતારેલાં વચન.) વળી નાટકમાં નીચેના પાત્રોના મુખમાં અપભ્રંશ ભાષા મુકવાની કહી છે. शकराभीर चाण्डालशबर द्राविडोडजाः।। हीना वनेचराणां च विभाषाः सप्त कीर्तिताः ॥ પરંતુ શૌરસેની અને ગુજરાતી વચ્ચે ઘણું મળતાપણું નથી. પ્રાકૃત પરથી થએલી ભાષાઓમાં અપભ્રંશ સાથે જ ગુજરાતીને સહુથી વધારે મળતાપણું છે એ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસે ઘણી સારી રીતે બતાવ્યું છે. વળી, અપભ્રંશ એ પ્રાકૃતિનું સહુથી છેલ્લે રૂપાન્તર છે એમ જણાય છે. વરચિના “પ્રાકૃત પ્રકાશ માં સામાન્ય પ્રાકૃતના નિયમ પછી પૈશાચી, માગધી અને શૌરશેની એ ત્રણ ભાષાના નિયમો કહ્યા છે; અને પૈશાચી તથા માગધીને શૌરસેની પરથી નીકળેલી કહી છે, તથા શિરસેનીને સંસ્કૃત પરથી નીકળેલી કહી છે. વળી શૌરસેનીના કેટલાક નિયમો આપી છે મહારાષ્ટ્રીય એમ કહ્યું છે, અર્થાત સામાન્ય પ્રાકૃત તે મહારાષ્ટ્રી છે અને શૌરસેનીનું ઘણુંખરું બંધારણ તેના જેવું છે એમ કહ્યું છે. વરચિએ અપભ્રંશના નિયમ દર્શાવ્યા નથી તેથી તેના સમયમાં અપભ્રંશ ભાષા થઈ નહિં હોય એમ અનુમાન થાય છે. ચંડમા “ પ્રાકૃત લક્ષણ” માં અપભ્રંશનું નામ છે. તે ગ્રન્થમાં કહ્યું છે કે, જેડાઅક્ષરમાં છેવટને “ર' હોય ને અપભ્રંશમાં તેને લેપ ન થાય. હેમચંદ્રના વ્યાકરણમાં એવા १ प्राकृत लक्षण ३।३७. Page #125 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ‘૬' તેા લાપ વિકલ્પે થાય છે એમ કહ્યું છે.૧ એ રીતે ચંડના અને હેમચંદ્રના વખત વચ્ચે થએલા ફેર માલમ પડે છે, અને પ્રિય ઉપરથી પ્રિય થાય તેમ પિવુ પણ થાય. ગ્રામ ઉપરથી ‘ ગ્રામ પણ થાય અને ‘ ગામ ’ પણ થાય. એ હેમચંદ્રના નિયમ અપભ્રંશને ગુજરાતીની વધારે સમીપ આતા પ્રકટ થાય છે. ચંડના એ વ્યાકરણની પ્રસ્તાવનામાં ડાક્ટર હાર્નેલે પ્રાકૃત ભાષાઓનાં સ્થલ વિભાગના નકશે આપી દર્શાવ્યું છે કે જુદાં જુદાં સ્થાએ મળી આવતા શિલાલેખાની ભાષા ઉપરથી માલમ પડે છે કે હાલના સંયુક્ત પ્રાન્તા બિહાર, બંગાળા, એરિસ્સા અને મધ્યહિંદમાંના ઈશાન તરફના ભાગમાં માગધી ભાષા ખેલાતી હતી, અને તે ભાષાની વિશેષતા એ છે કે સંસ્કૃત ‘ ૬’ તા તેમાં ‘રૂ' થાય છે. મધ્યહિંદમાંના નૈઋત્ય તરફના ભાગમાં, પશ્ચિમહિંદમાં અને દક્ષિણહિંદમાંના કેટલાક ભાગમાં સામાન્ય પ્રાકૃત ખેલાતી હતી. અપભ્રંશ ભાષા સિંધુ નદીની પૂર્વે આવેલા ઉત્તર હિંદમાં ખેાલાતી હતી, અને તે ભાષાની વિશેષતા એ છે કે જોડાક્ષરમાં પાછલેા ૬' તેમાં કાયમ રહે છે. ચડે કહેલા નિયમ પ્રમાણે સામાન્ય પ્રાકૃતમાં પહેલી વિલક્તિના એકવચનમાં છેડે ‘ એ ' પણ આવે અને ‘ એ ' પણ આવે. એટલે સઁ. તૈવઃ નું ફેવા પણ થાય અને વે પણ થાય. હાર્નેલ કહે છે કે એમાંનાં ‘એ' કારાન્ત રૂપ મધ્યહિંદની જોડાજોડ તેની પશ્ચિમે આવેલા દેશ વિભાગના શિલાલેખામાં માલમ પડે છે, અને એ ભાગની ભાષા પાછળથી અ માગધી કહેવાઈ; અને ગિરનાર વગેરે સ્થળના શિલાલેખામાં ‘ આ' કારાન્ત રૂપ માલમ પડે છે, અને તે તરફની ભાષા પાછળથી મહારાષ્ટ્રી અને શારસેની કહેવાઈ. આ રીતે મહારાષ્ટ્રી અને શારસેની એક કાળે ગુજરાત તરફ પ્રવતા હશે ખરી. નરસિંહ મહેતાનાં કાવ્યેાની અસલ ભાષા લહીઆએએ પાછળથી બહુ બદલી નાખ્યા છતાં તેમાં હજી ચૈા અને ચા એવા છઠ્ઠી વિભક્તિના પ્રત્યય માલમ પડે છે તે આ જીતી મહારાષ્ટ્રીની શાખ પુરે છે. અને હેમચન્દ્રે અપભ્રંશના નિયમા આવ્યા પછી કહ્યું છે કે અપભ્રંશની ધણીખરી રચના શૈારસેની પ્રમાણે છેર તે અપભ્રંશનાં પાયામાં રહેલી શૈારસેની દર્શાવે છે. પરંતુ ગુજરાતની હાલની વસ્તી પંજાબ તરફથી આવેલી છે અને પંજાબમાં હજી ‘ગુજરાત’ નામે જગા છે એ દાક્તર મુહરતી શેાધ ધ્યાનમાં લેતાં અપભ્રંશ ભાષા દાક્તર છુ વિદ્ધ હૈ. ૮૪:૨૨૮. ૨ ત્તિદ પ્રેમપ્ર૦૮ ૪TLL. " Page #126 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા હનેલે ઉપર બતાવેલા પ્રદેશમાંથી ગુજરાતમાં આવી એ સંભવિત જણાય છે. હેમચંદ્રાચાર્યે પિતાના વ્યાકરણને છેડે અપભ્રંશના નિયમે કહ્યા છે અને તે સાથે એ ભાષાનાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે, પરંતુ એટલા જ પરથી હેમચંદ્રના વખતમાં ગુજરાતમાં અપભ્રંશ ભાષા બેલાતી હતી એમ કહી શકાતું નથી. અપભ્રંશ ભાષા ક્યા દેશની ભાષા છે અને પ્રથમ બેલાતી કે હાલ બેલાય છે એ વિશે હેમચન્દ્ર કાંઈ કહ્યું નથી. અલબત્ત, શિરસેની માગધી, પિશાચી અને ચૂલિકા પિશાચીના નિયમો તેમણે આપ્યા છે તેના કરતાં અપભ્રંશના ઘણા નિયમે આપ્યા છે અને અપભ્રંશના ઉદાહરણ માટે કાવ્યગ્રન્થોમાંથી અનેક ઉતારા કર્યા છે; પણ ઉપર કહેલી ત્રણ ભાષા માટે તેમ ન કરતાં એકજ ઠેકાણે ચૂલિકા પૈશાચી માટે એ ઉતારે કર્યો છે અને પ્રાકૃત માટે પણ જુજ ઉતારા કર્યા છે; તેથી અપભ્રંશ હેમચંદ્રના ચિત્ત સમક્ષ ઘણી નજીક હતી એમ તો જણાય છે. તેમજ કવિ (વહેલે ), વિદાઢ (વટાળ), ૩ (કોડ, શેખ), શેર કરો –સંબંધ દર્શક), તા (તણો-સંબંધ દર્શક), વગેરે અપભ્રંશના ખાસ શબ્દો હેમચન્ટે આપ્યા છે, તે દર્શાવે છે કે અપભ્રંશ ગુજરાતમાં બેલાતી હોવી જોઈએ. તેમજ બીજી સાહિત્ય પરિષદમાં ઉપર કહેલા ભાષણમાં રા. રા. કેશવલાલભાઈ એ દર્શાવ્યું છે તેમ અમદાવાદમાં સંવત ૧૫૦૮ માં રચાયેલા વસંત વિસ્ટાર નામે કાવ્યમાં ખેલવાને” એવા (તુF infinitive of purpose)ના અર્થમાં સ્ટન રૂ૫ વપરાયેલું છે અને “મંડનમાટે એવા (તાર્થના અર્થમાં મંgfણ રૂ૫ વપરાયેલું છે. એ રૂપ હાલની ગુજરાતીમાં નથી પણ હેમચન્ટે અપભ્રંશનાં એવાં રૂપ બતાવ્યાં છે. તે હકીકત પણ ગુજરાતમાં અપભ્રંશ ભાષા બેલાતી હતા એમ દર્શાવી આપે છે. હેમચન્દ્ર પિતાને ગ્રન્થ સંવત ૧૧૬૮ માં સિદ્ધરાજ જયસિંહના વખતમાં લખે છે તેથી અપભ્રંશ ભાષા તે સમય પહેલાંથી પ્રવર્તમાન હતી એટલું તે જણાય છે. અલબત્ત, અપભ્રંશ ભાષામાં ફેરફાર થઈ હાલની ગુજરાતીને વધારે મળતી ભાષા બોલવા માંડ્યા પછી પણ શિષ્ટ ભાષા તરીકે અપભ્રંશ ભાષા કાવ્યોમાં વપરાતી હોય અને તેથી તે કાવ્ય સ્થામાં તે સમયે અપભ્રંશ પ્રચલિત હતી એમ એસપણે કહી શકાય નહિં. પણ એ માત્ર કાલનિર્ણયનો જ પ્રશ્ન છે, સ્થલનિર્ણયને પ્રશ્ન નથીઃ અપભ્રંશ ભાષાનાં કાવ્યોનાં ઉદાહરણ લેતાં સ્થલનિર્ણયમાં શંકા રહેતી નથી. - ૧. વિદ્ધ દેવ ૮ો છે કર. તથા ૮ છા કરક. ૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પ્રુ. ૭ काती करवत कापतां वहिलउ आवइ छह | नारी विध्या हलवलइ जाजीवह ता |दहं ॥ • કાતે અને કરવતે કાપેલાના વડેલા છેડા આવે છે; નારીએ વિધેલા જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમને દેહ ટળવળે છે. " आगि दाधा पालवर छिद्य पाधर वृक्ष | नारि हुताशनि जालिया छार उहंडीथया लक्ष ॥ આગે દાઝેલાં વૃક્ષ પાલવે (તેને ફરી પલ્લવ આવે ) અને ઇંદેલાં વૃક્ષ વધે; (પણ) નારી હુતાશનથી બાળેલા લાખા રાખ થઈ ઉડે છે. ' अठ्ठोतरसु बुद्धडी रावणतणइ कपालि । एकू बुद्धि न सांपडी लंका भंजण कालि ॥ રાવણને કપાળે અઠ્ઠોતેરસેા બુદ્ધિ (હતી, પણ) લંકા ભાંગી તે કાળે એકે બુદ્ધિ સાંપડી નિહ.૧ ‘મુંજરાસા’માંના આ દુહાની અપભ્રષ્ટ ભાષા ગુજરાતી ભાષાની એટલી બધી નજીક છે કે એ ભાષા ગુજરાતમાં હતી એમાં સંદેહ રહેતા નથી. નરસિંહ મહેતાએ ‘સુરતસંગ્રામ'માં પેાતાની ગુજરાતી ભાષાને ‘અપભ્રષ્ટગિરા’ કહી છે, પણતેજ સમયમાં થયેલા પદ્મનાભે ‘કાન્હડદે પ્રબંધ’માં પેાતાની ગુજરાતી ભાષાને ‘પ્રાકૃત' કહી છે, અને તે પછી ઘણે કાળે થયેલા અખાએ પેાતાની ગુજરાતી ભાષાને પ્રાકૃત' કહી છે; તેથી, એ ઠેકાણે ‘અપભ્રંશ' અને ‘પ્રાકૃત' એ શબ્દો માત્ર ‘સંસ્કૃતથી ઉતરતી ભાષા' એવા અર્થમાં વપરાયેલા છે. ગુજરાતી તે જ અપભ્રંશ કે પ્રાકૃત એવા અર્થ ત્યાં ઉદ્દિષ્ટ નથી. " અપભ્રંશ ભાષાને ગુજરાતી ભાષા કહેવી કે ગુજરાતી ભાષાની માતા કહેવી એ સંબંધમાં રા. રા. કેશવલાલભાઇએ ઉપર કહેલા ભાષણથાં કહ્યું છે કે ગુજરાતી ભાષાના ત્રણ યુગ પાડવાઃ (૧) પહેલા યુગ તે ઈ. સ. ના દસમા અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીને; અને તે યુગની ગુજરાતીને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. (ર) ખીજો યુગ તે પદમા શતકથી સત્તરમા શતક સુધીને; અને તે યુગની ગુજરાતી જે જુની ગુજરાતી કહેવાય છે તેને મધ્યકાલીન ગુજરાતી કહેવી ચેાગ્ય છે. (૩) ત્રીજો યુગ તે સત્તરમા શતક પછીનેા; અને તે યુગની ૧ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસકૃત “ગુજરાતી ભાષાના ઈતિહાસ” ૯૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા ગુજરાતી તે અબઁચીન ગુજરાતી છે એ નિવિવાદ છે. ઈંગ્રેજી ભાષાના પણ આ પ્રમાણે આંગ્લ સાક્સન (Anglo Saxon) અસાસન (Semi Saxon), પ્રાચીન ઈંગ્રેજી (Old English), મધ્યકાલીન ઈગ્ર∞ (Middle English ) અને અર્વાચીન ઈંગ્રેજી (Modern English) એવા ભેદ પાડવામાં આવ્યા છે. ‘આંગ્લ સાસન’ નામ કહાડી નાખી તે ભાષાને અને તે પછીની ઉપર કહેલી બધી ભાષાએ ફક્ત ઈંગ્રેજી” જ કહેવી એમ કેટલા ઇંગ્રેજી વિદ્વાનાનેા મત છે. કેટલાકનેા તેથી ઉલટા મત છે કે જુદા જુદા નામથી ઓળખાતા ભાષાવિભાગને આ રીતે એક વર્ગમાં મુકવાથી અગવડ પડશે, અને જે વસ્તુએ યથાર્થ રીતે જુદી છે તેને એક કહેવાથી ગુંચવાડા થશે; કારણ કે અર્વાચીન ઈંગ્રેજી તે આંગ્લ સાસનના પાયા ઉપર રચાઇ છે, અને તેમાંથી જ ઉદ્ભવ પામી છે, તેાપણ એ બે વચ્ચે એટલેા બધા ફેર છે કે એ એમાંથી એકનું સંપૂર્ણજ્ઞાન હેાય તે। માત્ર તેટલાથી એમાંની બીજી આંખથી કે કાનથી સમજાય નહિ.૧ અપભ્રંશ ભાષાને ગુજરાતી કહેવી કે નહિ તે બાબત આ પાછલા દૃષ્ટિબિન્દુથી વિચાર કરીએ તે એટલું તે કહેવું પડે કે જેને અર્વાચીન ગુજરાતીનું જ્ઞાન ન હોય તે માત્ર અપભ્રંશ શીખીને અર્વાચીન ગુજરાતી સમજી શકે નહિં, અને જેને અપભ્રંશનું જ્ઞાન ન હોય તે માત્ર અર્વાચીન ગુજરાતી શીખીને અપભ્રંશ સમજી શકે નહિ. અલબત્ત, ફેર છે તેમ સરખાપણું પણ છે, અને આવા સંબંધમાં હેલમના અભિપ્રાય લક્ષમાં લેવા યાગ્ય છે. ઈંગ્રેજી ભાષાના આરબ નક્કી કરવા એના કરતાં કંઈ વધારે મુશ્કેલ હેાઈ શકે નહિ. અહીંથી સીમા બાંધવાની અમારી મરજી છે એમ કોઈ કારણ જણાવ્યા વિના સ્વચ્છંદ રીતે કહીએ તેાજ એ કાય થઈ શકે. યુરોપખંડની બીજી ભાષાએમાં આ નિર્ણય માટે સાધનેાની ખામી છે એવું ઇંગ્રેજી માટે કારણ નથી; પણ તેથી ઉલટુ કારણ છે, અને તે એ કે શબ્દો બહુ ધીમે ધીમે ક્રમમાં ઉદ્ભવ પામતા આવ્યા છે, અને તેને પરિણામે હાલનાં રૂપ થયાં છે એમ બતાવી શકાય તેવું છે કારણકે તેરમા સૈકાની જીનામાં જીની ઈંગ્રેજી ભાષાને બારમા સૈકાની આંગ્લ–સાસન ભાષા સાથે સરખાવીએ તેા ઈંગ્રેજીને જુદી ભાષા શા માટે કહેવી અને આંગ્લ-સાસન ઉપરથી રૂપાન્તર થયેલી કે સાદી થયેલી ભાષા શા માટે ન કહેવી એના ઉત્તર દઈ શકાતા નથી. પરંતુ ચાલતા આવેલા વહીવટ કાયમ રાખવા જોઈ એ અને History of English Literature by T. B. Shaw. (ટી. ખી. શૅા કૃત ઈંગ્રેજી સાહિત્યના ઇતિહાસ.) કૃષ Page #129 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એમ કહેવું જોઈએ કે આંગ્લ-સાકસન બદલાઈને ઈગ્રેજી થઈ અને તે એ પ્રમાણે કે (૧) શબ્દોના ઉચ્ચાર અને જોડણી ટુંકાં થયાં અથવા બીજી રીતે રૂપાન્તર પામ્યાં; (૨) વિભક્તિનાં ઘણાં રૂપ, વિશેષ કરીને નામનાં રૂપ, મુકી દેવામાં આવ્યાં અને તેથી ઉદેશક ઉપસર્ગો (articles) અને સહાયકારક અવ્યયોને વધારે ઉપયોગ થયો; (૩) ફેન્ચ ઉપરથી ઉપજેલાં રૂ૫ દાખલ થયાં. આમાં માત્ર બીજો પ્રકાર જે નવા રૂપની ભાષા દર્શાવવા સમર્થ છે એમ હું ધારું છું, અને આ ફેર એવો ધીમે ધીમે થયો છે કે કેટલાક લેખને માતાનું છેલ્લું બાલક ગણવું કે પુત્રીની પ્રજોત્પાદકતાનાં આરંભચિહનો ગણવાં એ આપણી મુશ્કેલી ઝાઝી દૂર થતી નથી.” વિભક્તિઓનાં રૂપ જતાં રહે ત્યારે ભાષા બદલાયેલી ગણવી એ હલામને નિયમ લઈએ તે અપભ્રંશનાં સંસ્કૃત વિભક્તિઓના પ્રત્યય ફેરફાર સાથે પણ રહેલા છે, અને ગુજરાતીમાં એ સર્વ પ્રત્યય જતા રહેલા છે. ગુજરાતીમાં વાસ્તવિક રીતે પ્રત્યયદ્વારા વિભક્તિઓનાં રૂપાખ્યાન છે જ નહિં; માત્ર સાહાટ્યકારી અવ્યયેથી વિભક્તિઓ સરખા અર્થ દર્શાવવામાં આવે છે અને પહેલી અને બીજી વિભક્તિઓમાં તે શબ્દનું પ્રત્યય કે અવ્યય વગરનું મૂલ રૂ૫ જ વપરાય છે અપભ્રંશમાં પણ પહેલી અને બીજી વિભક્તિના પ્રત્યયનો લોપ થાય છે, અને છઠ્ઠી વિભક્તિના પ્રત્યયને ઘણું ખરું લોપ થાય છે, અને અપભ્રંશમાં પ્રાકૃત કરતાં પણ વધારે ઠેકાણે વિભક્તિના પ્રત્યાયના આદેશ (નિયમ વગરના બદલે મુકાતા શબ્દ) થાય છે. એ ખરું છે તે પણ અપભ્રંશમાં નળ (ત્રીજી વિભક્તિનું એકવચન) ૪fé (ત્રીજી વિભક્તિને બહુવચન.) ગિરિસિક (પાંચમીનું બહુ વચન) પારકુ (છઠ્ઠીનું એકવચન ) તoré (છઠ્ઠીનું બહુવચન) એ વગેરે પ્રત્યયવાળાં રૂપાખ્યાન થાય છે તેથી એવા અંશમાં અપભ્રંશને તે ગુજરાતીથી જુદી ભાષા જણાય છે. અલબત્ત હલામ કહે છે તેમ આવા ફેરફાર બહુ ધીમે ધીમે થાય છે અને અર્વાચીન ભાષાનાં રૂપની ઉત્પત્તિ ખોળતા ખોળતા ભૂતકાળના ઈતિહાસમાં જઈએ તે ક્રમે ક્રમે મૂળભૂત પ્રાચીન ભાષા તરફ જઈ પહોંચીએ છીએ, અને અહીંથી પ્રાચીન ભાષાની હદ પુરી થઈ અને અહીંથી અવાંચીન હદ શરૂ થઈ એ સુરેખ વિભાગ થઈ શકતું નથી. તેથી, અપભ્રંશનું નામ વિકલ્પ જુની ગુજરાતી ૨, સિદ્ધ દેવિંદ ઠાણારૂક8-રૂ૨૬, Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા કહીએ તો તેમાં અયથાર્થતા નથી; માત્ર જાણીતી થએલી વિભાગ પદ્ધતિને ત્યાગ થાય છે. એ અપભ્રંશ કે જુની ગુજરાતી ઈસ્વી સનના દસમા સૈકા કરતાં વધારે જુની નહિં હોય એમ લાગે છે. અલબત્ત, ચેકસ નિર્ણય કરવાનાં સાધન નથી. મરાઠી ભાષાનો મુકુન્દરાજ પણ ઈ. સ. ૭૮ માં થયો છે. સાધારણરીતે જે જુની ગુજરાતી કહેવાય છે અને રા. રા. કેશવલાલભાઈના વિભાગ પ્રમાણે જે “મધ્યકાલિન ગુજરાતી' કહેવાય તે ભાષામાં લખાયેલું જૂનામાં જુનું પુસ્તક હાથ લાગ્યું છે તે “મુગ્ધાવબોધ મૌક્તિક” નામે છે. એ પુસ્તક સંવત ૧૪૫૦માં રચાયેલું છે, અને તેમાં ગુજરાતી ભાષામાં સંસ્કૃત વ્યાકરણના નિયમો સમજાવ્યા છે. ગ્રન્થકારે પિતાનું નામ આપ્યું નથી પણ તે પિતાનો “દેવસુન્દર ગુરુના પગની રજ’ કહે છે, અને રા. રા. કેશવલાલભાઈએ દર્શાવ્યું છે તેમ તે જન હોવો જોઈએ. એ પુસ્તકની ભાષા અપભ્રંશથી જુદી પડે છે, તે પણ હાલની ગુજરાતી ભાષામાં નથી એવા અપભ્રંશના અંશ તેમાં નજરે પડે છે. “દુ તક हुंतउ थउ थकउ इत्यादि बोलि वइं जेह वस्तुनई परित्याग सूचीइ अपादान.” " एहनउ तणउ एहरहइं किहिं इत्यादि बो. लिवई उक्तिमाहि जेह वस्तु रहइ कारकसि अथवा सवंध सिउं स्वस्वामित्वादिक संबंध सूचि यह । अनाजेहरई क्रिया हेतुपणाउं હું તે સંવં તિti sઠ્ઠી દુહ.અહીં કહેલો પાંચમી વિભક્તિને દંતક પ્રત્યય પ્રાકૃતમાં fહંતો અને હુંતો રૂપે માલમ પડે છે. અને અપભ્રંશમાં તેને વધારે મળતું રૂ૫ ર્દીતિ ( ક્યાંથી) છે; પણ હાલની ગુજરાતીમાં તે રહ્યા નથી. ઘ૩, ૩ હાલની ગુજરાતીમાં થી, થકી રૂપે છે, પણ (પ્રાકૃત કે) અપભ્રંશમાં તે નથી. છઠ્ઠી વિભક્તિના કહેલા નાનું હાલનું ગુજરાતી રૂ૫ એને છે પણ અપભ્રંશમાં તે નથી. તપાસ અપભ્રંશમાં છે અને ગુજરાતીમાં પણ તણે, તણી, તણું રૂપે છે. ત હું એવું છઠ્ઠીનું રૂપ અપભ્રંશમાં નથી તેમ હાલની ગુજરાતીમાં પણ છઠ્ઠીના પ્રત્યયમાં મારું, તારું, અમારું, તમારું, સોનેરી, રૂપેરી, અને, અને ઘણેરે એ આઠ શબ્દ સિવાય “ર” નથી; અને તેમાંના પણ છેલ્લા બે ફક્ત કવિતામાં વપરાય છે. પરંતુ રા. રા. કેશવલાલભાઈએ દર્શાવ્યું છે કે પદ્મનાભના “કહાનડદે પ્રબંધમાં, ભાલણની “કાદમ્બરી'માં, રત્નાગરના વસંત વિલાસ’માં અને ગદ્ય “વૈતલ પંચવીશી'માં છે =કનકની), ૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ પરફાર (=પારસીના), વારંમર૬ (=વહાલમનું, વહાલાનું) માતારિ (=માનું), એવાં રૂપ નજરે પડે છે. મારવાડીમાં થાપ (=તારે) વાઘ (=બાપનો) અને બંગાળીમાં મામાર (=અમારું) અને રામેર (રામનું) એવા ર” કારવાળા છઠ્ઠીના પ્રત્યય હાલ પણ છે. હિંદીમાં મેર, , તેd, તુર એવા સર્વનામનાં છઠ્ઠીનાં રૂપમાં “ર” છે, પણ તે સિવાય છઠ્ઠીને પ્રત્યય લે છે. આ પુસ્તકની સાલ પહેલાં સાડા છસે વર્ષ ઉપર લખાયેલું જણાતું એક ગુજરાતી વાક્ય દાક્તર હરિલાલ હર્ષદરાય ધ્રુવને પાટણમાં એક પ્રતિમા નીચેના લેખમાં મળી આવ્યું છે. શ્રી કરાર રાફી મહિલા verળ ૩મામહેશ્વર કથાના છેવિ. સં. ૮૦૨ એવું એ વાક્ય છે. પરંતુ રાકની એવું છઠ્ઠી વિભક્તિનું રૂપ અને છે એવું માનું રૂપ એ સમયે પ્રવર્તમાન હોય એમ લાગતું નથી; કેમકે તે પછી ઘણા કાળ સુધી એવાં રૂ૫ વપરાયાં નથી અને સંવત ૮૦૨માં ઉમામહેશ્વરની સ્થાપના થયેલી એ વાત ઘણાં વર્ષો પછી એ સ્થળે લખેલી છે એમ જણાય છે. મુગ્ધાવબોધ ઔક્તિક' પછી આગળ ચાલતા જઈએ છીએ તેમ ગુજરાતી ભાષા હાલના સ્વરૂપ તરફ વધારે બંધાતી જોઈએ છીએ. અને તે હકીકત કવિતા કરતાં ગદ્યમાં વધારે સ્પષ્ટતાથી જણાય છે. “gવાની નામે પુસ્તક “મૈક્તિક’ પછી થયેલું છે તેમાંથી થોડાં વાક્ય ઉતારીએ. कुंडिन नगरि भूधर वणिक्पुत्र । तेहनि पुण्यना क्षयतु धननु क्षय होउ। धनना अयतु सगे सहूइ छाड्यु । गतमान होउ। पोति घणा दिवसनी लोहतुला हूंती। ते अनेरानि धरि मुकीनि देशांतरिग्यं । केतले दिवसि वली धन उपार्जी आव्यु । - “સંગે સહુએ” વચન આજ પણ પ્રચલિત છે. “દૂતી” એ રૂ૫ હજી સુધી સુરત તરફ છે અને “યં” ને મળતું કાઠીઆવાડી રૂપ "ગો” છે. આ પછી સંવત ૧૫૦૮માં રચાયેલા “વસંત વિલાસ” માંના બે દુહા લઈએ. नाहु निछिछि गामटि सामाटि मय गअजागि । मयण महाभड असहिइ सही हिडइ हाइ बाणि ॥ ईणं परि कोइलि कुंजई पूंजई जुवति मणोर । विधुर वियोगिनी धूजई कुंजई मयण किशोर ॥ હ7 Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા જાદુ પરથી થયેલા “નાહુલો', “નાવલે ” હજી પ્રવર્તમાન છે; ગામરિ પરથી હાલનું “ગામઠી, “ગામડીયો ” રૂ૫ થયેલાં છે; તાકદિ રૂપ કાયમ છે, હવે નરજાતિ વાચક નથી પણ એ મૂળ રહ્યું છે. માં પરિ પરથી “એણીપેર થયેલું છે. આ પછી મળી આવતો ગ્રંથ તે “કહાનડદે પ્રબંધ ' છે. તે સંવત ૧૫૧૨માં રચાયેલું છે. તેનો કર્તા પદ્મનાભ વીસનગરો નાગર હતો, અને મારવાડમાં ઝાલોરને રાજ કવિ હતા. તેનું કાવ્ય બહુ ઉંચી શક્તિ પ્રદર્શિત કરે છે. તેમાંથી એક બે કડીઓ લઈએ. तिणि अघसरि गूजरधर राय, करणदेव नामि बोलाय । तिणि अवगणिउ माधव बंभ, तांहिं लगइ विग्रह आरंभ ॥ रोसायु मूलगु परधान, करी प्रतिज्ञा नीम्यूं धान । गूजराति, भोजन करूं, जु तरकाणू आणूं अरूं॥ આ કાવ્ય “વસંત વિલાસ” ના સમયનું જ હોવા છતાં તેની ભાષા હાલની ગુજરાતીને ઘણી વધારે મળતી છે. “વસંત વિલાસ કાંઈક વધારે જુના કાળમાં શિષ્ટ ગણાતી કાવ્ય ભાષામાં લખાયેલું છે એમ લાગે છે. ઉપરની બે કડીમાંના વંમ (બ્રાહ્મણ) અને સારું (અહીં, આ તરફ) શબ્દ હવે પ્રવર્તમાન નથી, પણ ગીતમાં “એરો ઓરા' રૂપે માલમ પડે છે. ઘાનિસ, રિસાદુ, મૂઢજુ એનાં અવગણિયો, રીસાયો, મૂળગે એવાં એકારાન્ત રૂ૫, અને અરરિ, નાભિ એનાં અવસરે, નામે એવાં એકારાન્તરૂપ એ કાળ પછી થયાં છે. એવા એવા ફેર સિવાય બીજી રીતે આ ભાષા હાલની ગુજરાતીની બહુ નજીક છે. - નરસિંહ મહેતા, મીરાં, ભાલણ, ભીમ, એ કવિઓ આ સમયના જ છે, પણ તેમની મૂળ ભાષા લહીઆઓએ એટલી બધી બદલી નાખી છે કે તેમના આ લખાણ આ સંબંધમાં કામ આવે તેમ નથી. કદાચ ભાલ ની “ કાદમ્બરી' પ્રસિદ્ધ થશે ત્યારે તેની અસલભાષા હાથ લાગશે. “અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક ” ની માસિક ગ્રન્થાવલીમાં ગવ રામાયણ પ્રસિદ્ધ થયું છે. તે પુસ્તકના કર્તાનું નામ જણાયું નથી પણ તેની મૂળ ભાષા જળવાયેલી લાગે છે. એ પુસ્તક નરસિંહ મહેતાના વખતનું છે એમ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસનું માનવું હતું, અને ભાષા પણ તેવીજ જણાય છે. થોડા ઉતારા કરીશું. ૯૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ “ એકવાર વાલ્મીકિને આશ્ચમિ નારદ આવ્યા છિ, વાલ્મીકિ ઘણી પૂજા કરીનેિ પૂછ્યું, આજ અહ્નો કૃતાથ કિધા હૈ સ્વામી અહ્માનિ કહાનિ એવા શૈલેાક્યમાંહિ માનુંભાવ પુરુષ કો છ...તે તમસાનિ તિરનિ વિષિ વાલ્મીકિ વિદ્યાર્થિ સહિત તિહાં આવ્યાં, તે ઉત્તર તીથ દીઠું તિહાં વિદ્યાર્થિ સાથિ ધિરિયુ વલ્કલ અણાવ્યું તે તી માંહિ રહ્યા...એહવા શબ્દ મુખમાંહિથી નીસર્યું, ત્યાર પહિલ્લુ પૃથિવીમાંહી ક્ષેાક નથી. કાવ્ય શ્લાક છંદ વાંણી કાંઈ નથી. તે માટે વાલ્મિક તથા વિદ્યાર્થી વિચારવા લાગ્યા જે એ મહાવાક્ય શબ્દ હવું તે શું હતું. કાંઈ એક પદબંધ દીસિદ્ધિ એમ વિચારતાં થિયાં તિર્થાંવગાહન કરી પોતાનિ આશ્રમિ આવ્યા, આસિને મિઠા ધ્યાન કરવા લાગ્યાં.” અહીં ‘આશ્રમિ,' ‘છુિં,' ‘તિહાં,' ‘ધિરિયું,' ‘હેવું,' વિચારતાં થિાં એવાં રૂપ ફક્ત હાલની ગુજરાતો જાણનારથી પણ સમજાય તેવાં છે. સંવત્ ૧૫૬૮માં રચાયેલા ‘વિમલરાસ,’ નામે જૈન ગ્રન્થની ભાષા પણ આજ પ્રકારની છે. તેમાંથી એ કડીએ ઉતારીશું. दिनि दिनि बाधइ विमलकुमार अहनिसि अंगि विमलाचार | हरखीं माता हूलावती विमलवाणि बोलइ भावती ॥ विमलकुंवर पुउढइ पालणइ मां हिंडोलर ऊलटि घणइ । हारलडे हुलावर बाल खिणि खिणि आवी करह संभाल ॥ અહીં પુર્ ઉપરથી હાલતું ' પોઢે, ' અને આમાંના નિ વિનિને ઠેકાણે હાલ પાછું ક્ષને ક્ષળે ગુજરાતીમાં દાખલ થયું છે. રૂમાંથી થયેલા વર્તમાન C વિશે આગળ કહ્યું છે. આ સિવાય આ કડીએમાંની ખાકીની ભાષા તે હાલથી ગુજરાતી જ છે. ૧. આ સર્વ ઉતારા રા. રા. કેશવલાલ હ્રદરાય ધ્રુવે પ્રસિદ્ધ કરેલાં જુનાં ગુજરાતી પુસ્તકા ઉપરથી લીધા છે; અને એ પુસ્તકામાંના તેમજ ‘મુગ્ધાવાધ મૌતિક' ઉપરના તેમના વિદ્વત્તા ભરેલા વિવેચનની આ નિબંધમાં સહાયતા લીધી છે. ૧૦૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા શિષ્ટ ગ્રન્થાની ભાષા જોયા પછી સાધારણુ વ્યવહારના લખાણાની ભાષાપર દૃષ્ટિ કરીએ. આ માટે કેટલાક દસ્તાવેજોને ઉપયાગ કરીશું.૧ સંવત ૧૫૮૩મા અમદાવાદ પાસે રાજપુરમાં થયેલું વેચાણ ખત છે તેમાં દસ્તુર પ્રમાણે આરંભમાં પાદશાહ, કાજી, દીવાન વગેરેનાં નામ સંસ્કૃત માં આપ્યાં છે અને પછી વેચાણના વ્યવહાર ગુજરાતીમાં લખ્યા છે. वेथनार भने सेनार (ग्राहक) नां नाभ કહ્યા પછી લખ્યું છે કે— " आपणी भूमि साह सामलना पाडा मध्ये हूती ते भूमि राज्यका ८०४ आंक आठसइ चिरोत्तर माटइ वेचाती परी. आसारा बिहू जादव लाखा सारणनइ आपी सही । ते भूमि परी. आसइ बाइ विण्हूए जादवइ लाखइ सारणइ आपणइ कब जि करी द्राम एकं मूठि गिणी आप्या सही । ते द्राम सो० लइइ लाडणइ संघइ काशीइ आपणइ जमणइ हाथि संभाली लोधा सही । पूर्व पश्चिम श्रे० कसा अबा बनाना कहर लगइ गज १६ | तथा उत्तर दक्षण दालीया लाडण जीवा (गांगा) महिराज एकढाल पछीतथी बाट सुधा गज ३५ । एवम जमलइ सर्व थे गज ५६० अंके पांचसइ साठि पूरा । अथाघाट:, पूर्व श्रे. कसा अबा वनानूं फलीह । दक्षण दालीया लाडण जीवा गांगा महिराज । पश्चम परी. दमा आसा सुदानूं फलीह । उत्तरं हीडवानु मार्ग शेरीनु । तथा एवं विधा भूमिः परी० - आसारवा विण्डू जादव लाखा सारण आचंद्रार्क भोक्तव्या । लहूआ लाडल शंधा काशीदास संबंधो नास्ति । ए भूमि नइ किधर को दावु करइ तेह नइ लहुआ लाडल शंधा काशी प्रीछवइ । हासना हस्तावेमां समांनी भूमिनुं 'लोभ' ब्रामनुं 'भ' भने आघाटनुं 'जुट' थयुं छे. एक मूढिं गिणी आप्या तुं २ छे અને હવે તા ‘રેાકડા મુંબઈગરા ગણી આપ્યા છે' એ વાક્ય દાખલ थयुं छे. प्रीछवइ ने हेडअो हुवे 'भन भनावे' वपराय छे. कहर ने! 'अरे' जमलइनु' 'लुभस्से' फलीहनु' '३णी' मे પણ તે ફક્ત દસ્તાવેજોનીજ ભાષાના નથી, પણ २३२ पण थया छे. સામાન્ય ભાષાના છે. ૧ આ દસ્તાવેજો રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કૃપા કરી મને વાંચવા આપ્યા છે તે માટે હું તેમને આભારી છું. ૧૦૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ચિત્તત્તરનુ' ‘ચિલ્લાતેર' હજી આંક ગેાખતાં ખેલાય છે. જ્ઞમળરૂ હાથિ સમાજ઼ી હોષા એ વાક્ય હવે દસ્તાવેજોમાંથી જતું રહ્યું છે અને ભૂમિનરૂ કીધો લાવુ કરમાંનું ધરૂ જતું રહ્યું છે, અને એ અમાં ઉપર' શબ્દ હવે વપરાય છે. સંવત ૧૫૯૯ માં અમદાવાદમાં લખાયેલા પ્રદૂષ્ઠ પત્ર (ધરાણીઆ દસ્તાવેજ) માં કેટલુંક અશુદ્ધ સંસ્કૃત છે પણ ગુજરાતી ભાષા સંબંધી જાણવાજોગ નીચે પ્રમાણે છે. * पार्श्व ऊत्तरइ डुढीऊ १ नवुं टंका ६ लेखइ अंके छ लेखइ । घरग्रहणे । घर खडकीबद्ध मध्य उपवर्ग २ गोझारि २ पटसालि प्रांगण सहित सन्मुख छापरुं पक्केष्ट वली - खाप नलीआ-वारत- कमाड सहित खडकीबद्ध ग्रहणे मूंक्यां । * मोदी धना सुता समधर सायरनां घर । पार्श्व पूर्वे ** एवं ४ खंट । ए घर पडइ आखडइ राज कि दैवाकि लागे ते तथा नली खोटि धणी छोडवतां सर्ब वरती आपइ । संचरामणी वसनाहारनी । जांलगई टंका आठ सहिश्र चिडोत्तेर आपइ । तिघ्हारई छुटइ * * * बंधी अवधि वरिष ५ नी । * * વર્માનું નહીં । ડ્રામ યાજ્ઞ નહીં। વારુ-પરનાજીનીછાર-વાદિષ્ઠ પૂર્વી રીતિ સંબંધ |2 " વળત અહીં માઘાટનું ‘ ખુટ ' થઈ ગયેલું છે. પાર્શ્વ પૂર્વે વગેરેને બદલે હવે ‘ પુરવ પાસા’ વગેરે લખાય છે. રાષ્ઠિ તૈયાર્જાિનું હવે ‘રાજક દૈવક ' થયું છે. વરતી આવક્નું હવે વાળી આપે' થયું છે.૧ દાણી ' શબ્દમાં વતીની છાયા વધારે રહી છે. માટી પરત તેને મળતું છે. નળી અને સંચરામણીની શરતેા હજી પણ એવી જ થાય છે. પણ સંચાળિ વત્તનાદારની ને બદલે ‘ સંચરામણી તમારે શીર છે' એવી વાક્ય રચના હવે પ્રચલિત થઈ છે. વંધીનું હવે ‘ મણી ' થયું છે. तिव्हारहूंं • તેવારે ' થયું છે. ઘરમાવું નહિં ામ ન્યાઝ નહિ એ શરતા કાયમ રહી છે, પણ ‘ ધરનું ભાડું નહિં તે રૂપીઆનું વ્યાજ નહિં એવી વાક્યરચના થઈ છે. પૂર્વા રીતિ સંબંધ ને બદલે હવે ‘અસલ હુક મુજબ લખાય છે. ટકા ' ના મૂળ અર્થ ઈંગ્રેજી per cent જેવા નહોતા પણ સઁા તે ચાલતું નાણું હેાવાથી સે। ટકાએ અમુક ટકા લેખે વ્યાજ લખાતું એ દસ્તાવેજ ઉપરથી સમજાશે. " " આ ૧૦૨ ** Page #136 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા બીજા દસ્તાવેજોમાંથી વા ન ઉતારતાં શબ્દો અને પદો જ લઈશું. સંવત ૧૬૧૮ માં લખાયેલા “વિચિણી ” (વહેંચણી)ના દસ્તાવેજમાં હાલના “” ને ઠેકાણે “તૈ” છે. “ખુશીથી' ને ઠેકાણે “ પ્રીછી' છે. જુદા થયા’ને ઠેકાણે “જાજૂઆ થયા છે “કોઈ જાતનું સહીઆરું નહિ ને ઠેકાણે “તલાવિ પાણી સહીઆર નહીં' છે. “મન” ને બદલે એમાં • ભેમ” લખેલું છે. સંવત ૧૬૫૧ માં અમદાવાદમાં થયેલા વેચાણખતમાં “ઘરવિત’ લખ્યું છે, તે બદલે હવે “વકરીત વેચાણ ઘર’ એવું લખાય છે. પ્રથમના દવા ને બદલે એ ખતમાં “પઢીયા” શબ્દ આપ્યો છે અને તે “સમાવાની રાઝના રોr' છે. મુછાનિ સત્તાનિ એ વાક્ય તેમાં કાયમ છે. હાલના “ઓરડા બે” તે તેમાં ૩૯ વિ છે. હાલના “આકાશથી તે પાતાળ સુધી નવ નિધિ અષ્ટમાસિધ” તે તેમાં ruતાર કર નાર નવનિષિ રહિત” છે. જુના ડી વક્ર અને હાલના “ખડકી બંધ' ને ઠેકાણે એમાં “ખડકીબધ” છે. વારસ”. ને ઠેકાણે એમાં વિર છે. “ખુંટ ” શબ્દ એમાં વપરાય છે અને હાલના “કુલ અભરામ ન દાવે” ને ઠેકાણે એમાં મમરાના હાવે એ પદ છે. આ તથા “મતું” ને ઠેકાણે “મતુ ” દાખલ થાય છે. ખત લખનાર કદી મત લખે છે પણ સહી કરનાર તે “મ, ” જ લખે છે. સંવત ૧૬૮૪ માં અમદાવાદમાં થયેલા વહેંચણીના દસ્તાવેજમાં ગોટે પામતા શનિ એવું પદ છે. “વિગત” ને ઠેકાણે વાત છે કરતો નથી પણ “ઓરડો ” છે. ખુણું'ના અર્થમાં મરાઠી પર શબ્દ વાપર્યો છે. “આવ્યો છે' ને ઠેકાણે સંવાઇિ “સહિઆર ' ને ઠેકાણે રોષ છે. “વચ્ચે' ને ઠેકાણે કાર છે. “ગમે એટલા માળ કરે કરાવે'ના અર્થમાં કલા મૂમ બૂમ ત્રમૂમ ારી શારિ લખ્યું છે. ત્યાં લગી એને ઠેકાણે તામિ પદ વાપરેલું છે, જે હજી સુરત તરફ વપરાય છે. સંવત ૧૭૦૬ માં થએલા વેચાણખતમાં હાલના “પારસાત' ને ઠેકાણે પારદાત (રું, ઘા = પાસેથી) છે. “ઘરાણે” ને ઠેકાણે રgિrળ છે. હાલના “અઘાટ વેચાણ ને ઠેકાણે મદદ વેચાતુ છે, ૧ કાઠિયાવાડમાં હજી “વરતી આપે ” વપરાય છે. ૧૦૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ હાલના “ભાગલાગ નથી' ને ઠેકાણે ૪ મા . હાલના “કુલ” અભરામ ન દવે ને ઠેકાણે ૪ યfમામ ન વધે છે. અમદાવાદની ટંકશાળના રૂપીઆ મારા જેવા કહ્યા છે. સંવત ૧૭૨૮માં “શ્રી સુખસેનાબાદ શ્રી વેગનપુરમાં થયેલા વેચામુખતની ભાષા અને જોડણી બધી રીતે હાલની ગુજરાતી જ છે. માત્ર તેમાં “જગજીવનદાસને બદલે સર્વત્ર જળગાવનાર લખ્યું છે. “ કોઈ જાતને સંબંધ રહ્યું નથી ” ના અર્થમાં “તરા પણ નહી નહીં એ જુનું વાક્ય એમાં પણ વપરાયું છે. “વારસ’ની જોડણું કારણ છે. રૂપીઆને માથાના વાને બદલે હરાવના કહ્યા છે. સંવત ૧૭૮૮ માં હિમપુર (બહેરામપુર) માં થયેલા ઘરાણીયા ખતમાં જે સિવાય બીજી બધી ભાષા અને જોડણી હાલની જ છે. રૂપીઆને સારા કહ્યા છે. સંવત ૧૮૨૪ માં અમદાવાદમાં લખાયેલા ખતમાં “ગ” ને ઠેકાણે જ છે. હાલના “નરભેરામ'ને ઠેકાણે નીમેતેમ છે, અને છ શબ્દ કાયમ છે. બીજી બધી ભાષા અને જોડણી હાલની છે. આ પ્રમાણે આપણે ગુજરાતી ભાષાનો આરંભને ઈતિહાસ કાંઈક જે, અને તે ભાષાનું સ્વરૂપ બંધાતા સુધી તેના ઉદ્દભવ ક્રમ પણ કાંઈક જોયો. અલબત્ત, અહીં ફક્ત દિગદર્શન કરવામાં આવ્યું છે અને આ વિષય ઘણે વધારે વિસ્તાર કરવા જોગ છે, અને એ વિસ્તાર કરતાં એ ધ્યાનમાં રાખવાનું છે કે શબ્દોચ્ચારના ફેરફાર વિશે વ્યાકરણોમાં આપેલા નિયમોથી જ બધે ઈ તિહાસ અને બધે ક્રમ જડતો નથી. એ નિયમો સાર્વત્રિક નથી, અને માત્ર “ઘણુંખરૂં પ્રવર્તે છે એ ઉપર કહ્યું છે. પ્રાકૃત વ્યાકરણમાં આપેલા નિયમો ઉપરાંત જુદી રીતે પણ શબ્દોચ્ચારના ફેરફાર કે અપભ્રંશ થયેલા છે. અને એવા ફેરફાર કે અપભ્રંશ એ વ્યાકરણે થયા પહેલાંના પણ છે અને પછીના પણ છે. તેમજ વળી અર્વાચીન ભાષાઓના બંધારણમાં શબ્દોચ્ચારના ફેરફાર સિવાય બીજું કારણે પણ પ્રવર્તે છે એ લક્ષમાંથી ખસી જવું ન જોઈએ. પ્રોફેસર સીવર્સ કહે છે કે, અર્વાચીન ભાષાઓના બંધારણમાં પ્રવર્તતાં બે મુખ્ય કારણે છે. શબ્દોચ્ચારમાં થતા ફેરફાર (phonetic variation) અને સામ્યથી બંધાતાં રૂપ (formation by analogy ). આ કારણે સાધારણ ૧૦૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા રીતે વારાફરતી પ્રવર્તે છે અને ઘણીવાર એક બીજાને વિરોધ પ્રવર્તે છે; એમાંના પહેલા કારણથી ઘણીવાર મૂળના એક રૂપમાં ભિન્નતા થઈ અનેક રૂપ ઉત્પન્ન થાય છે, અને એમાંના બીજા કારણથી જુનાં ભિન્ન રૂપને ભેદ રદ થાય છે અને શબ્દોચ્ચારથી એક રૂપતામાં ફેરફાર થયો હોય તે બદલી નાખી પાછી એકરૂપતા આણવામાં આવે છે.” પ્રેફેસર સીવર્સ દર્શાવે છે કે શબ્દોચ્ચારનું બળ આખી ભાષામાં એક સરખું પ્રવર્તે છે, અને તેમાં અપવાદ હોતા નથી; પણ સામ્યથી થતા ફેરફાર માત્ર અમુક શબ્દોને કે અમુક જાતના શબ્દોને જ લાગુ પડે છે અને તેથી તે અનિયમિત તથા સ્વચ્છંદી હોય છે. ઉદાહરણર્થ પ્રાચીન ઈગ્રેજીમાં feet (પગ) અને book (ચે પડી) એવા શબ્દ હતા, અને તેનાં બહુવચન feet અને books અવાં હતાં. અર્વાચીન ઈગ્રેજીમાં footનું foot થયું છે અને bookનું book થયું છે. પરંતુ અર્વાચીન ઈગ્રેજીમાં એ બે શબ્દોના બહુવચન foot અને books એમ અનુક્રમે થયાં છે આ રીતે foot feet અને book એ ત્રણે રૂ૫ શબ્દોચ્ચાર ફેરફાર ( phonetic change ) ના નિયમસર થયાં છે પણ તે પ્રમાણે deeનું deech થવું જોઈતું હતું તે ન થતાં (army arms એવાં) બીજાં બહુવચનનાં રૂપના સામ્ય પ્રમાણે books થયું છે. આ રીતે ભાષાનો ઈતિહાસ અને ઉદ્દભવ તપાસતાં આ બન્ને નિયમ લક્ષમાં લેવા જોઈએ. ફક્ત શબ્દોચ્ચારના ફેરફારને સ્વાભાવિક નિયમ કહી સ્વીકાર અને સામ્યથી થતાં બંધારણને ખોટું સામ્ય ( false analony ) કહી તેની અવગણના કરવી એ ભૂલ છે.' વળી બીજી એક હકીકત લક્ષમાં રાખવી જોઈએ કે ગુજરાતી ભાષામાં સાહિત્ય થવા માંડયું તેની સાથે વિદ્વાનોની વિદ્વતા ભરેલી ભાષા સાહિત્યમાં દાખલ થવા માંડી. ગુજરાતના વિદ્વાને સંસ્કૃત, પ્રાકૃત કે હિંદીમાં ગ્રન્થો લખતા ત્યાં સુધી ગુજરાતી ભાષા ઉપર તેમની વિદ્વતાની અસર થઈ નહોતી, પણ તેમણે ગુજરાતી ભાષામાં ગ્રન્થ કરવા માંડ્યા તેની સાથે તેમની ભાષા અને તેમની શૈલી ગુજરાતી ભાષામાં દાખલ થવા માંડી, પ્રાકૃત અને અપભ્રષ્ટ શબ્દોને બદલે તેમણે સંસ્કૃત શબ્દો વાપ ૧ એનસાઈકકલોપીડિયા બ્રિટાનિકા, ફાઇલોલોજી વિશે લેખક-બીજો ભાગ નવમી આવૃત્તિ. ૧૦૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ વા માંડ્યા અને તેમનાં પુસ્તકો દેશમાં વંચાતાં અને લોકપ્રિય થતાં એ સંસ્કૃત શબદ પણ લોકોમાં રૂઢ થયા. આ રીતે નિમિત્ત, ઉષ, કન્નr થયા, મrદ સરખાં પ્રાકૃત રૂપે જતાં રહી પાછાં શ્રીમત, હદ, કથા, યવન, મારથ વગેરે શુદ્ધ સંસ્કૃત રૂપ દાખલ થયાં છે. અને કેટલીકવાર એવાં સંસ્કૃત રૂ૫ દાખલ થયા પછી બીજી વાર બીજી રીતે અપભ્રંશ થયે છે. બ્રમનું પાછું ધર્મ થઈ વળી ધરમ થયું છે. ક્ષિgિs નું પાછું પણ થઈ પછી “કરપીણ થયું છે. ગુજરાતમાં કેટલાક ભાગમાં સંસ્કૃત શબ્દો પાછા દાખલ થયા પછી આ પ્રમાણે અપભ્રંશ થયે નથી પણ સંસ્કૃત રૂપે જ કાયમ રહ્યાં છે. આ કારણથી પણ એકલા પ્રાકૃત વ્યાકરણમાં કહેલા શબ્દોચ્ચારના ફેરફાર ( phonetic change ) ના નિયમો પરથી ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને ક્રમ ઉપજાવી શકાશે નહિં, પણ તે સાથે જુના ગ્રન્થ અને લખાણોનાં અભ્યાસની આવશ્યક છે. - મધ્ય કાલીન' ગુજરાતી ભાષાના લેખકોએ ઉપર કહ્યું તેમ ગુજતીમાં સંસ્કૃતિનું પિષણ કર્યું તે ગુજરાતીમાં ઉપરછલું રહ્યું નથી પણ તેનાં મૂળ ઊંડા ઉતરી સજડ થયાં છે. અને તે ઉપરથી અનેક પ્રકારે ભાષામાં વિકાસ અને ઉલ્લાસ થયા છે. પ્રેમાનન્દ સરખા ગ્રન્થકારોએ સ્વભાષાના અભિમાનથી, “મધુરી ગુર્જરીની મીઠાશ મોઘી ઘણી’ સાબીત કરવા સારૂ મૃતપ્રાય સંસ્કૃતિને સ્થાને આખા આર્યાવર્તમાં બધા પ્રાન્તોની ભાષાઓમાં ગુજરાતીને શ્રેષ્ઠ પદે સ્થાપવા સારૂ તેને મહારાષ્ટ્રી સરખું “મહાગુર્જરી નામ આપવા સારૂ, તેને “પાદે પાદ રસાળ ભૂષણવતી” બનાવવા સારૂ, તેમાં સંસ્કૃતનું પોષણ કર્યું. અને અખા સરખા ગ્રન્થકારોએ એવી કવિત્વભય દૃષ્ટિથી નહિં પણ જ્ઞાનીના દષ્ટિબિન્દુથી વિચાર આગળ ભાષાનું સ્વરૂપ નકામું તે એવી વૃત્તિથી, - “ભાષાને શું વળગે ભૂત, જે રણમાં જીતે તે શર; સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું? એવી સંસ્કૃત તરફની અનાદરબુદ્ધિથી ગુજરાતી ભાષાને ખીલવવા અને વેદાન્તના વિચારે પ્રકટ કરવા અનેક સંસ્કૃત શબ્દો ગુજરાતીમાં દાખલ કર્યા. આ રીતે જુદાં જુદાં વલણથી પ્રયાસ કરતા ગુજરાતી ગ્રન્થકારોએ ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાનું અને સંસ્કૃત સાહિત્યના નૈરવનું પોષણ કર્યું છે. અને ત્યારપછી મુસલમાની રાજ્યના સમયમાં ફારસી અને અરબી, ૧૦૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા શબ્દો દેશમાં દાખલ થઈ ભાષાના મૂળમાં ઉતર્યા છે, અને ભાષાવૃક્ષનાં જુદાં જુદાં અંગની પ્રફુલ્લતામાં સામીલ થયા છે. એ સર્વ ઈતિહાસ અને બંધારણ હવે રદ થઈ શકે તેમ નથી. હવે તે ઉદ્દલાવ પામતે આવેલ ક્રમ ઉપાડી લઈ ભાષાને વધારે અર્થવાહક–વધારે સમર્થ કેમ કરવી અને સાહિત્યને વધારે વિસ્તારી-વધારે ઉન્નત કેમ કરવું એ ઉદ્દેશ લક્ષમાં રાખી પ્રયાસ કરવાનો છે. ફક્ત વાર્તાઓ, કહેવતો, શીખામણની વાતે અને બાળોપયોગી ગ્રન્થ પ્રકટ થઈ શકે એટલું જ ભાષાનું ગજું રહે એ બંધ તાણીને બાંધી શકાશે નહિં, પણ ભવ્યમાં ભવ્ય અને સુન્દરમાં સુન્દર કલ્પનાઓ પ્રકટ થઈ શકે, ઉચ્ચમાં ઉચ્ચ અને ગહનમાં ગહન વિચારો પ્રકટ થઈ શકે, ઝીણામાં ઝીણું અને અભુતમાં અભુત પદાર્થધમ પ્રકટ થઈ શકે, દૂરમાંની દૂર અને વિચિત્રમાંની વિચિત્ર ભૂમિએનાં વર્ણન અને તેમની સાથનાં વ્યાપાર અને વ્યવહાર પ્રકટ થઈ શકે, સાહિત્ય, ઈતિહાસ, તત્વજ્ઞાન, નીતિમીમાંસા, સૃષ્ટિવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસનશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ઈત્યાદિ અનેક વિષયોના. ઉડામાં ઉંડા વિચારો પ્રકટ થઈ શકે, એવું ગુજરાતી ભાષાનું સામર્થ્ય બંધાવું જોઈએ. એ સર્વ સામર્થ્ય સાધારણ વ્યવહાર અને વાતચિત માટે આવશ્યક નથી. તેમ જ ગુજરાતી ભાષાની વિશેષતા નાબુદ કરી તેને લગભગ સંસ્કૃત કે ફારસી આકારની કૃત્રિમ ભાષા બનાવી દેવી એવું પણ એ સામર્થ્યનું સ્વરૂપ નથી. પરંતુ ઉન્નતિમાં આગળ વધેલા સર્વ દેશીઓની પેઠે આ દેશમાં પણ માનસિક પ્રગતિને જીરવી શકે, અને અગાડી વધારી શકે એવું સામર્થ્ય ભાષામાં આવવું જોઈએ. એ ભાષા સર્વ પ્રકારના લેખમાં વાપરી શકાશે નહિં એ ખરું છે, પણ ઉપર કહેલા વિષયોમાં દેશને બળવાન તથા ગુણવાન કરવા એ ભાષા આવશ્યક છે. એ ઉત્કર્ષના પ્રયાસ સફળ થાઓ એવી પ્રાર્થના કરી આ લેખ સમાપ્ત કરીશું. ૧૦૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ+ ઉત્તરોત્તર ઉદ્દભવ પામવાનો Evolution (“ઇવોલ્યુશન”)ને નિયમ પ્રાણીઓની પેઠે ભાષાઓને પણ લાગુ પડે છે. ભાષાઓમાં પણ એક આકારમાંથી બીજે આકાર અને બીજામાંથી ત્રીજે આકાર એમ વંશાવળી બંધાય છે. દરેક નવા વંશજના જન્મકાળમાં એ જ ગોત્રની બીજી શાખાઓ પણ જન્મે છે, અને દરેક પેઢી આસપાસની સ્થિતિને અનુકૂળ થઈ ઘડાય છે, તથા રૂપાન્તર પામે છે. ભાષાઓ પણ મૂળ પૂર્વજની શરીરરચનાની રેખાઓ પિતાના અન્તરમાં જાળવે છે અને તે સાથે બહારનાં બળોના સંસ્કાર વખતોવખત ગ્રહણ કરતી જાય છે. ભાષાઓ પણ આજુબાજુની હાલતને અનુસરીને જીવન્ત રહેવાનો પ્રયાસ ચાલુ રાખે છે. પોતાની ગતિમાં ન જીરવાય એવા જુના અંશનો ત્યાગ કરે છે, અને પોતાની ગતિમાં સહાયક થાય એવા નવા અંશે પોતાનામાંથી નિપજાવે છે. જીવનવ્યાપારમાં પણ પ્રાણીઓ પેઠે ભાષાએ પિતામાં ભળી શકે અને પોતે પચાવી શકે એવા જ પદાર્થો પિષણ માટે સ્વીકારે છે, અને પિતાને જન્મથી પ્રાપ્ત થએલું શરીર વધારે વિકાસ પામે, વધારે બળવાન થાય અને વધારે દૃઢ થાય એ હેતુને મુખ્યત્વે લક્ષ્ય સ્થાપી આ હેતુ સિદ્ધ કરવા ભાષા પિતાના દરેક અંગની સુસ્થતા સાચવે છે. દરેક અંગ માટે એવી સંભાળ રાખે છે કે તેને બહારથી ઈજા ન થાય અને તેમાં અંદરથી જીવન ચાલુ રહે. ભાષાનું અંદરનું જીવન ચાલુ રહેવાને મુખ્ય આધાર જન્મથી બંધાયેલા શરીર ઉપર હોય છે. મોટા થયા પછી પણ જન્મ આપનાર ધરતીને વળગી રહેનાર ઝાડ પેઠે ભાષાને પિતાની જનની તરફથી નિરંતર ચાલુ પોષણપ્રવાહ મળતો નથી, પણ બાલ્યકાળ પછી માતાથી જુદાં પડેલાં પશુપક્ષી પેઠે ભાષાને જન્મ વેળા અંગને મોટો વારસો મળેલો હોય છે. એ વારસાને ખિલવ એમાં ભાષાને જીવનવ્યાપાર સમાયેલો છે. ઇલ્યુશનને ક્રમ મનુષ્યજાતિ સુધી લાવ્યા પછી કુદરત દૂર ખસી ગઈ છે અને કુદરતની ધુરા મનુષ્યને ખભે આવી છે. “ઈવોલ્યુશન'નું કાર્ય વડોદરામાં ભરાયેલી ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વાંચેલો નિબંધ. ૧૦૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ કુદરતને બદલે મનુષ્ય આગળ ચલાવવાનું પ્રાપ્ત થયું છે. કુદરત જે ઉદ્દભવ શારીરિક ફેરફારથી ઉપજાવતી તે ઉદ્દભવ બુદ્ધિવ્યાપારથી ઉપજાવવાનું મનુષ્યને માથે આવ્યું છે. કુદરત હવે મનુષ્યને નવા હાથપગ આપે કે હાથપગમાં નવી જાતનાં બળ આપે એમ રહ્યું નથી. પણ, મનુષ્ય બુદ્ધિબળથી અનેક જાતનાં ઓજાર, હથીઆર અને સાધને શોધી કાઢી શકે છે અને તે દ્વારા નવી જાતનું બળ વાપરી શકે છે. કુદરત હવે મનુષ્યને પાંખો ઉગાડે એમ રહ્યું નથી, પણ મનુષ્ય બુદ્ધિબળથી બલુન અને એરપ્લેન શોધી કાઢી આકાશમાં ઉડી શકે છે. તેમ જ, લગ્ન, રાજય અને ધર્મ સરખી સંસ્થાએથી મનુષ્યજાતિને ઉત્કર્ષ કરવાનું જે કાર્ય કુદરતથી થઈ શકે તેમ નહતું તે કાર્ય મનુષ્યના બુદ્ધિબળથી થઈ શક્યું છે. કુદરત જ્યાંથી અટકી ત્યાંથી ઉભવનું કાર્ય આગળ ચલાવવાની આ ફરજ મનુષ્યને માથે આવી છે એ વાત જાણ્યા વિના હજારો સૈકા સુધી મનુષ્યજતિ એ કાર્યમાં પ્રવૃત્ત થઈ છે અને કુદરત પેઠે માત્ર સ્વભાવથી ચાલી છે. પરંતુ હવે ઉદ્દભવકાર્યની વસ્તુસ્થિતિ સમજાતાં મનુષ્યજાતિ માત્ર વર્તમાન તરફ જ દષ્ટિ કરતી નથી. પણ, ભવિષ્યને કેમ ઘડવું એ મુખ્ય લક્ષ્ય કરે છે. એ લક્ષ્ય માટે ઉપાયો જતાં મનુષ્યો ઈતિહાસની પણ મદદ લે છે અને ભૂતકાળમાં સફળ થયેલા કોઈ અંશે વર્તમાનમાં ગોઠવાય તેવા હોય તો તેનો પણ ઉપયોગ કરે છે. આવો ઈરાદાવાળો ઉદ્દભવ (intentional evolution) ભાષા વ્યાપારમાં પણ પ્રવર્તે એ સ્વાભાવિક છે અને તેથી, ભાષાના ભૂતકાળમાં એક વાર સફળ થએલા પણ ઈરાદા વગરના ઉદ્દભવ (unintentional evolution) ના યુગમાં લુપ્ત થએલા કે વિકૃત થયેલા વાફપ્રકાર વર્તમાન ભાષામાં અનુકૂળતાથી ગોઠવી શકાય તેવા હેય તે તે સજીવન કરવામાં આવે એ શક્ય છે. અલબત્ત, ઉત્તરોત્તર થયેલા ઉદ્દભવના ક્રમમાં વર્તમાન ભાષાને જેવું શરીર ઘડાયું હોય તે જીરવી શકે, તેના અંગમાં એકરસ થઈ શકે, એવા જ પ્રાચીન અંશે આમ સજીવન કરી શકાય. પ્રાચીન નહિં એવા જ નવા અંશા ગ્રહણ કરી શકે તે પણ આ જ પ્રમાણે આ ભાષાના શરીરના બંધારણને અનુકૂળ હોવા જોઈએ. આ રીતે ભાષાનું બંધારણ એ મહત્ત્વને વિષય છે, અને ભાષાના વિકાસ માટે પ્રયત્ન કરતાં તે ઉપર લક્ષ દેવાની ઘણી જરૂર છે. આ કારણથી, ગુજરાતી ભાષાના બંધારણ વિશે કાંઈક વિચાર કરીશું તો તે નિરર્થક નહિં ગણાય. Page #143 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ગુજરાતી ભાષાની વંશાવળી મૂળ સંસ્કૃતમાંથી નીકળે છે એ નિર્વિવિાદ છે એમ સ્વીકારી આરંભ કરીશું. આ સિદ્ધાન્ત આમ સંકેતના રૂપમાં મુકવાનું કારણ એ છે કે એ પણ એક પક્ષ છે કે જેને મતે સંસ્કૃત ભાષા કઈ કાળે બોલાતી હતી જ નહિ અને માત્ર વૈયાકરણોએ એ ભાષા બોલાતી ભાષાઓમાંથી શુદ્ધ રૂપ બનાવી ગોઠવી કહાડેલી છે તથા સંસ્કૃત ગ્રન્થ માત્ર વૈયાકરણની એ કૃત્રિમ ભાષામાં લખાયેલા છે. આ પક્ષની અયથાર્થતા વિશે આ પ્રસંગે વિવેચન કરવાની જરૂર નથી, અહીં એટલું જ કહીશું કે આ દેશની ભાષાઓના ઉદ્ ભવને ઈતિહાસ ખોળતાં પાછા હઠતાં હતાં પંડિતોને સંસ્કૃત ભાષા જ મૂળરૂપે જણાઈ આવે છે, અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ જ સિદ્ધ કરે છે કે એ બેલાતી ભાષા હતી. સંસ્કૃત વ્યાકરણમાંના અપવાદ, વિભાષા અને જુદા જુદા વર્ગ માટે જુદા જુદા નિયમે, બોલાતી ભાષાનું અસ્તિત્વ દર્શાવે છે, અને, વેદની ભાષા માટે “છન્દ' અને સંસ્કૃત માટે, “ભાષા’ શબ્દનો થયેલો ઉપયોગ પણ એજ હકીકત દર્શાવે છે. ગુજરાતી પ્રાકૃતમાંથી ઉતરી આવી છે એ વિશે ઉપરના સરખો વિવાદ નથી એ વાત સ્પષ્ટ છે તથા સર્વમાન્ય છે. પ્રાકૃત ભાષાઓમાંની અપભ્રંશ ભાષાઓમાંથી ગુજરાતીનો ઉદ્દભવ થયો છે એ પણ નિર્વિવાદ છે. મિ. બિમ્સ એમ ધારે છે કે હિંદી ભાષા અપભ્રંશમાંથી થઈ છે અને ગુજરાતી તે હિંદીમાંથી થયેલી ઉપભાષા ( dialect) છે. ૧ ગુજરાતી ભાષા હિંદુસ્તાનની આર્યકુળની ભાષાઓમાં હિંદીને સહુથી વધારે મળતી છે એ ખરું છે, પરંતુ, વર્તમાન હિંદી ભાષા ઉપરથી ગુજરાતી ભાષા થઈ નથી, અને ગુજરાતમાં કોઈ વખતે પ્રાચીન હિંદી ભાષા બોલાતી હતી એમ માનવાનું કારણ નથી. તેથી, હિંદી અને ગુજરાતી તે બહેને નહિં પણ મા દીકરી છે એ મત બાંધવાનો કાંઈ આધાર નથી. ગુજરાતની વસતીમાં વખતોવખત ઉત્તર હિંદુસ્તાનની અને રાજપુતાનાની વસતીમાંથી પૂરણ થતું ગયું છે અને એ કારણથી હિંદી અને ગુજરાતીનું મળતાપણું લાંબા કાળ સુધી ટકયું છે એ ખુલાસે વધારે સંભવિત છે. ગુજરાતી ભાષાનું બંધારણ આ રીતે સંસ્કૃત ભાષાના બંધારણમાંથી અપભ્રંશ દ્વારા ઉતરી આવ્યું છે. શબ્દોમાં અને પ્રત્યયોમાં ફેરફાર થયો 1. A Comparative Grammar of the Modern Aryan Languages of India, by John Beams. ૧૧૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ છે, પણ, ભાષારચનાનું બેખું ઘણુંખરું એનું એ રહ્યું છે. અપભ્રંશમાં તેમ જ ગુજરાતીમાં આવતાં મૂળ શબ્દોમાંના કેટલાક અક્ષર બદલાઈ ગયા છે અને કેટલાક અક્ષર જતા રહ્યા છે. પ્રત્યયોમાં એથી પણ વધારે ફેરફાર થયા છે, કેટલેક ઠેકાણે મૂળના પ્રત્યય બદલાઈ ગયા છે અને કેટલેક ઠેકાણે પ્રત્યયો અમૂળગા જતા રહ્યા છે. આ પ્રમાણે છૂટક શબ્દોના ઉચ્ચારમાં અને રૂપમાં ફેરફાર થયો છે પરંતુ, વાક્યરચના સંસ્કૃત જેવી જ રહી છે, એટલું જ નહિ પણ શબ્દોમાં રહેલું વાર્બલ પણ સંસ્કૃત જેવું જ બહુધા રહ્યું છે, અર્થાત વિચાર સાથે અમુક પ્રકારે ગતિ કરવાનું જે બળ શબ્દોએ સંસ્કૃતમાં પ્રાપ્ત કરેલું તે બહુધા કાયમ રહ્યું છે. બીજા શબ્દોની સાથે આવા અર્થનો અમુક પ્રકારે ઉદય કરવાનું અને અર્થની છાયા બદલવા માટે પોતાની આકૃતિને વિસ્તાર કે સંકેચ કરવાનું શબ્દોનું બળ સંસ્કૃત જેવું લગભગ કાયમ રહ્યું છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલી બધી ભાષાઓમાં આ વાક્યરચના અને આ વાબળ જળવાયાં છે, અને, એ ભાષાઓના પરસ્પર ભેદ માત્ર અક્ષરોના અને પ્રત્યયોના ફેરફારમાં રહેલો છે. એમાંથી હરકોઈ ભાષાઓનાં વાક્ય સહેલાઈથી સંસ્કૃતનું તેમ જ એ વર્ગમાંની બીજી ભાષાઓનું દર્શને આપી શકશે. [૬ નઈ થાન તુનિ જાન એ “પૃથિરાજ રાસા” માંનું જુની હિંદી ભાષાનું વાક્ય સંસ્કૃતમાં ના અવળવં જળ એ રીતે મુકી શકાશે અને ગુજરાતીમાં “એ નષ્ટ જ્ઞાન સુણીયે ન કાન’ એમ મુકી શકાશે. સુનિચે જ કાન એ પદ્ય રચનાનું વાર જ સુનિલે જે કાનમાં સુનિશે એવું ગદ્ય થાય ત્યાં પણ સંસ્કૃત કે ગુજરાતી સાથે મળતાપણું કાયમ રહેશે. પરંતુ ઈગ્રેજીમાં Do not listen to this destroyed knowledge (creed) એમ તરજુમો કરતાં ભાષાનું જુદી જ જાતનું બંધારણ નજરે પડે છે. ઈંગ્રેજી વાક્ય રચવામાં do સરખો સાહાસ્યકારક શબ્દ અને to સરખો અન્વય બતાવનારો ઉપસર્ગ સંસ્કૃત વાક્યરચનામાં નથી અને સંસ્કૃત વાક્યરચના પેઠે અંગ્રેજી વાક્યરચનામાં સાંભળવાની ક્રિયા સાથે એ ક્રિયાનું સ્થાન દર્શાવવા “ કાન' શબ્દ મુકાતો નથી, એટલું જ નહિં પણ, શાળામું એવું સહ્યભેદના રૂપનું કૃદન્ત વિધ્યર્થ દર્શાવવા ઈગ્રેજીમાં થઈ શકતું નથી, કાળો જૂ પરથી થયેલાં કુનિ, સુણિયે, એ રૂપ હિંદી અને ગુજરાતીમાં કૃદંત રહ્યાં નથી પણ વર્તમાન કાળના મૂળભેદનાં પહેલાં પુરુષના બહુવચનનાં રૂપ બન્યાં છે, તો પણ ૧૧૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ શ્રયળીયમ્ ના જ અ તેમાં કાયમ રહ્યા છે. સંસ્કૃતમાં પ્રાપ્ત થયેલું વાગ્યળ લઈ ને એ પદ પ્રાકૃત ભાષાએમાં ઉતર્યું છે. તેજ પ્રમાણે નનમ अबधि हम रूप निहारनु नयन' ना तिरपित भेल मे प्राचीन બંગાળી કવિ વિદ્યાપતિનું ચરણ સંસ્કૃતમાં સમાધિ મા દર્પ નિમાહનું નયને ન તૃણે મૂત્તે એ રીતે, અને જન્માવધિ મેં રૂપ નિહાળ્યું નયન ના તર્પત થયાં; એ રીતે ગુજરાતીમાં સહેલાઈથી મુકાશે. આ વાક્યરચનામાં જન્માવધિ' પદનું વાચ્યળ સંસ્કૃત સમાસની રચનામાંથી ઉતરી આવેલું છે. અને ઈંગ્રેજીમાં birth-limit એવા સમાસ કર્યાંથી એ ખળના ઉદય થઈ શકશે નહિ. પ્રાકૃત ભાષામાં જ્યાં સંસ્કૃતથી જુદા પડી ગયા હેાય છે ત્યાં પણ સંસ્કૃતનું આ વાગ્યળ કાયમ રહે છે. તુર ને કૈવા માગે તોવળે ધાવા એ મરાઠી પદ ગુજરાતીમાં ‘તુકા કહે દેવ મુજને છેડાવવા ધાએ' એમ સહેલાઈથી મુકાશે. પણ અને દોડષયને તે મળતાં મૂળ સંસ્કૃત રૂપ નથી. પરંતુ, સૌરાષળે એ રૂપમાં સંસ્કૃત મોરચનાય વિક્ષનાનાય સરખાં રૂપનુ વાગ્મળ કાયમ રહેલું છે. ઈંગ્રેજીમાં તેને માટે to deliver એવી જીદ્દાજ પ્રકારની રચના કરવી પડશે. નૈ ગુજરાતી વાક્યરચનાનું સંસ્કૃત અને અપભ્રંશમાંથી થયેલું અવતરણ કંઈક વધારે વિસ્તારથી તપાસીશું. હેમાચાયે પ્રાકૃત વ્યાકરણમાં ઉદાહરણ માટે આપેલું અપભ્રંશ ભાષાનું એક પદ્ય જોઇશું. विट्टीए मइ भणिअ तुहुं मा कुरु बंकी दिट्ठी ॥ पुत्ती सकण्णी भल्ली जिम मारइ हिअर पट्ठि || બેટી ! મે તને કહ્યું (કે) વાંકી દૃષ્ટિ મા કર. પુત્રી ! હૃદયમાં પૈઠેલા કાનવાળા ભાલા જેમ (પેટે) મારે છે.’ મદ્ મળિય (મનિસ) તે સંસ્કૃત મળ્યા મનિતમ્ ઉપરથી થયેલા અપભ્રંશ છે. ‘ભણુ' ધાતુને ગુજરાતીમાં હવે સદ્યભેદને કણિ પ્રયાગ થતા નથી, તેથી મે ભણ્યું નહિં પણ મેં કહ્યું' એમ કહેવાશે. એ પ્રયાગ પણ સંસ્કૃત મા હથિતમ્ ના અપભ્રંશ મદ્દુ હૃત્તિઙ્ગ ઉપરથી થયા છે. હું કહું' ના ભૂતકાળ ‘હું કહ્યું' નહિ પણ મેં કહ્યું હોવાનું એ જ કારણુ છે કે સંસ્કૃતમાં થિતમ્ સદ્યભેદમાં હાવાથી એ ક્રિયા કરનાર કારણ ૧ ખીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૧, પુષ્ટ ૮૫ * સિદ્ધહૈમચંદ્ર, ૮ાારૂરર ૧૧૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ દર્શાવનારી ત્રીજી વિભક્તિમાં મુકાય છે. ગુજરાતીમાં ભૂતકાળનાં રૂપ ઘણુંખરાં આ જ પ્રમાણે થયાં છે. સંસ્કૃતમાંના ભૂતકાળના સાથથ૬ સરખાં રૂપાખ્યાન ગુજરાતીમાં ઉતર્યા જ નથી. સંસ્કૃતમાં પણ વાતચિતમાં સહમવથા સરખાં ક્રિયાપદના પ્રત્યયથી થયેલાં રૂપના કરતાં કૃદન્તના જ પ્રત્યયથી થયેલાં મr ચિતમ્ સરખાં કૃદન્ત રૂપનો પ્રચાર હે જોઈએ એમ આ ઉપરથી જણાય છે. અકર્મક ક્રિયાપદો ભૂતકાળ આવ્યો, ગ, ચા, કર્તરિ પ્રય ગમાં થાય છે, અને કેટલાંક સકર્મક ક્રિયાપદને ભૂતકાળ ભર્યો, પા, અડ, એમ કર્તરિ પ્રયોગમાં થાય છે, એ રૂ૫ પ્રાકૃત અને (અપભ્રંશ) ભાષાના ભૂતકાળના રૂપ ઉપરથી થયેલું છે. સંસ્કૃતને જાતજાતના ભૂતકાળના બદલે પ્રાકૃતમાં એક જ ભૂતકાળ છે. વ્યંજનાન્ત ધાતુઓના ભૂતકાળ માટે ત્રણે પુરુષમાં અને બન્ને વચવામાં પ્રાકૃતમાં પ્રત્યય છે, ઉપરથી ચીઝ, વૈદ્ય, મળમ એવાં રૂપ પ્રાકૃતમાં થતાં ગુજરાતીમાં ચાલ્યો, બે, ભણે એવાં રૂપ થયાં છે. પરંતુ આ જ પણ ઉપરના જ જ પ્રત્યય પરથી થયેલું છે. સંસ્કૃતમાં કૃદન્તને એ જ પ્રત્યય કર્મણિ પેઠે કર્તરિ પ્રગમાં વપરાય છે (જેમકે સગાજતઃ=તે આવ્ય) તે ઉપરથી ભૂતકાળનું રૂ૫ બનેલું છે; “કાં” તે સંસ્કૃત સાપુત, રવો કે બીજા કોઈ ભૂતકાળના રૂપ ઉપરથી નહિં પણ પિતા એ સંસ્કૃત, કૃદન્ત ઉપરથી થયેલું છે. ગુજરાતીમાં ક્રિયાપદનો ભૂતકાળ આમ સંસ્કૃત પરથી આવ્યા છે તેથી એ ભૂતકાળનાં રૂપમાં સંસ્કૃત કૃદન્ત પેઠે જાતિના ફેરફાર થાય છે. કહ્યા, કહી, કહ્યું, ની જાતિને ભેદ સંસ્કૃત કથિત થતા પિતાની જાતિના ભેદને લીધે થયેલ છે. સંસ્કૃત મવથત રૂપ ઉપરથી ગુજરાતીમાં ભૂતકાળ થયો હોત તે સંસ્કૃત પેઠે ગુજરાતીમાં પણ ભૂતકાળના રૂપમાં જાતિને ભેદ થાત નહિં. ઉપરના પદ્યમાં માર રૂ૫ છે તે સંસ્કૃત માચતિ ઉપરથી થયું છે. ગુજરાતીમાં મારા ઉપરથી “મારે થયું છે. અહીં મૂળ સંસ્કૃત કૃદન્ત નથી તેથી તેને જાતિ નથી; તેથી ગુજરાતીમાં પણ મારે એ રૂપ જાતિ નથી. દિગ v (હઈએ પેઠી) એ સંસ્કૃત વેશે ઝરણાની રચના १ सिद्ध हेमचंद्र ८।३।१६३ ૧૧ ૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ કાયમ રાખે છે. એ માટે ઈંગ્રેજીમાં entered into the hear એવી વાક્યરચના થાય; entered ની પછી તેનુ કમ heart આવે, તેમ જ અધિકરણની સાતમી વિભક્તિ દૂત્યે પેઠે heart ને જોડાયેલા વિભક્તિના પ્રત્યય લાગ્યાથી નહિં પણ પ્લુટો into ઉપસર્ગ આવ્યાથી અને તે heart ના પહેલાં મુકાયાથી પ્રદર્શિત થાય છે. સંસ્કૃત ભાષાનું બંધારણ ગુજરાતીમાં આ રીતે ઉતરી આવેલું છે એ હકીકત વિચારતાં ગુજરાતી ભાષામાં વિભક્તિઓના પ્રકાર કાંઈક જુદો છે એ લક્ષમાં લેવાનું છે. આ ફેરફાર સમજવા સારૂ ભાષાના ઉદ્ભવના ક્રમ મિ. બિપ્સે દર્શાવ્યા છે તે લક્ષમાં લઈશું. તેઓ કહે છે કે ભાષાઓના ઉદ્ભવના ચાર ક્રમ છે, syntactidal, agglutinative synthetical al inflectional a analytical. પહેલા syntactical એટલે અન્વયાધાર ક્રમમાં ભાષા હોય ત્યારે તેમાં માત્ર એકેક સ્વરવાળા નાના શબ્દો હાય છે, તેમાં ફેરફાર થતા નથી કે તેનાં રૂપાખ્યાન થતાં નથી, એના એ જ શબ્દો નામ કે ક્રિયાપદ કે અન્વય તરીકે વપરાય છે. અને માત્ર વાક્યમાંના અન્વય ઉપરથી શબ્દો કેવા સંબંધ બતાવવા વાપર્યાં છે તે સમજાય છે. ચીનાઈ ભાષા આવા અન્વયાધાર સ્વરૂપમાં છે. આના પછીના ક્રમ તે agglutinative એટલે ચહેાંટાડેલાં રૂપને હાય છે. એ ક્રમમાં આવેલી ભાષામાં કેટલાક શબ્દો નામ કે ક્રિયાપદ તરીકે વપરાય એવા રહ્યા હેાતા નથી, તે શબ્દો અવ્યય થઈ ગયેલા હોય છે, અને તે શબ્દો વિભક્તિનાં રૂપ કરવા સારૂ નામનેને લગાડવામાં આવે છે. તથા કાળા તથા પુરુષનાં રૂપ કરવા સારૂ ક્રિયાપદને લગાડવામાં આવે છે. નામના કે ક્રિયાપદના શબ્દોની અંદર એ અવ્યયેા ફેરફાર કરી શકતા નથી, માત્ર તેને ચહેાંટાડવામાં આવે છે. તુર્કી ભાષા આ સ્વરૂષમાં છે. ત્રીજો ક્રમ inflectional અથવા synthetical એટલે સંયેાગમયરૂપના હોય છે. એવી ભાષામાં ઉપર કહેલા અવ્યયે। પ્રત્યય ખની ગયેલા હૈાય છે. તે અવ્યય તરીકે જુદા હાતા નથી પણ શબ્દોની અંદર દાખલ થાય છે અને શબ્દોના છેવટના અક્ષરા બદલી રૂપાખ્યાન ઉત્પન્ન કરે છે. સંસ્કૃત ભાષાનું આ સ્વરૂપ છે. ૧ બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૧, પૃષ્ઠ ૪૧. ૧૧૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ - -- ચોથા ક્રમ analytical એટલે પૃથક્કરણવાળી ઘટનાનો હોય છે. એ ઘટનાવાળી ભાષામાં ત્રીજા ક્રમવાળા પ્રત્યય લાંબા વખતના ઉપયોગને લીધે ઘસાઈ ગયેલા હોય અને નજરે પડતા નથી. આ કારણને લીધે પ્રત્ય શબ્દો માં ભળેલા છતાં શબ્દો પહેલા ક્રમની ભાષાના જેવા છુટા માલમ પડે છે; અને નામ, ક્રિયાપદ વિગેરેના શબ્દો જુદા જુદા ઓળખાય એવા હોય છે. વિભક્તિ, કાળ વગેરે દર્શાવવા સારૂ એ શબ્દોની જોડે ઉપસર્ગો વાપરવા પડે છે. અંગ્રેજી ભાષાનું આ સ્વરૂપ છે. | ગુજરાતી ભાષા આમાંના ચોથા ઉદ્દભવક્રમમાં પડેલી છે, પરંતુ એ ચોથા ક્રમનું સ્વરૂપ એમાં હજી પૂરેપૂરું બંધાયું નથી. ત્રીજા ક્રમમાંથી ચોથા ક્રમમાં સંક્રાન્તિ કરવાની અવસ્થામાં ગુજરાતી ભાષા છે; તેથી, તેમાં ડાં લક્ષણ ત્રીજા ક્રમનાં છે અને થોડાં લક્ષણ ચોથા ક્રમનાં છે. આ બે પ્રકારનાં લક્ષણું ગુજરાતી વિભક્તિઓમાં ખાસ કરીને નજરે પડે છે. ત્રીજી અને સાતમી વિભક્તિઓમાં synthetical (સંગમય) પદ્ધતિથી પ્રત્યય લાગી ( અને તેથી શબ્દો માં વિકાર થઈ ) રૂપાખ્યાન થાય છે; પણ તે સિવાયની વિભક્તિઓમાં પ્રત્યય લાગતા નથી, પણ analytical (પૃથક્કરણવાળી ઘટનાની ) પદ્ધતિથી માત્ર શબ્દ પાછળ ઉપસર્ગ મુકી વિભક્તિનો અર્થ દેખાડવામાં આવે છે. વળી કેટલેક ઠેકાણે પ્રત્યય કે ઉપસર્ગ લાગતા પહેલાં શબ્દનું રૂપ કંઈક વિકૃત (oblique) થાય છે, કેટલેક ઠેકાણે શબ્દનું રૂપ અવિકૃત રહે છે, કેટલેક ઠેકાણે પ્રત્યય લાગ્યા પછી અર્થના પૂરણ તથા પિષણ સારૂ ઉપસર્ગને ઉમેરો કરવામાં આવે છે અને કેટલેક ઠેકાણે બે વિભક્તિઓ દર્શાવવાના ઉપસર્ગ એક સાથે લગાડવામાં આવે છે. કર્તા દર્શાવનારી પહેલી વિભક્તિને પ્રત્યય ગુજરાતીમાં છે જ નહિ. પહેલી વિભક્તિના અર્થમાં શબદનાં મૂળ રૂ૫ વપરાય છે. આ મૂળ રૂપ એક જ રીત થયેલાં નથી. સંસ્કૃત તત્સમ શબ્દોને છેડે અ, ઈ, , (હસ્વ કે દીર્ઘ) હોય ત્યાં તે શબ્દ મૂળ અને વિભક્તિના પ્રત્યય વગરના (પ્રતિપાદિક) રૂપે વપરાય છે; ઉદાહરણ, દેવ, ફલ, કન્યા, મણિ, મતિ, નદી, ગુરુ, ધેનુ, વધૂ, ઈત્યાદિ, મૂળ સંસ્કૃત શબ્દને છેડે સ હોય કે વ્યંજન હોય ત્યાં સંસ્કૃત ભાષાના પ્રથમના એક વચનને રૂપે શબ્દ ગુજરાતીમાં વપરાય છે; ઉદાહરણ, પિતા, રાજા, સ્વામી, ભગવાન, ચંદ્રમા, નામ, વગેરે સંસ્કૃતમાં મજાન કે ચંદ્રમાં સરખાં પ્રથમાના એકવચનનાં રૂપ હોય છે ત્યાં ૧૧૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ છેવટના બેડા” વ્યજનમાં “અ ભેળવાય છે અને વિસર્ગ કહાંડી નાંખવામાં આવે છે. સંસ્કૃત પરથી થયેલા નરજાતિ તદ્દભવ શબ્દોમાં મુળમાં છેવટને “અ” કાં તે કાયમ રહે છે અથવા તે તેને “એ” થાય છે. ઉદાહરણ, સં#-ગુજ. “કાન, સં. જૂ-ગુજ. “ચૂનો મૂળમાંના “અ” ને આમ “ઓ' થવાના કારણ વિશે મતભેદ છે, ડોકટર હોર્નેલ એમ ધારે છે કે પ્રાકૃતમાં નામવાચક શબ્દોને છેડે છે ઘણોખરે ઉમેરાય છે તે જ ઉપરથી ગુજરાતીમાં ‘આ’ અને હિંદીમાં છેડે ‘મા’ થયો છે; ઉદાહરણ, સં ઘર ઉપરથી ઘર, તે ઉપરથી થોડો (પ્રાકૃત પ્રથમાનું એકવચન), તે ઉપરથી ગુજરાતીમાં બધેડે' અને હિંદી “વહા'.૧ મિ. બીમ્સ કહે છે કે જ ઉપરથી આ “આ” કે “એ” થયું હોય તે કેટલાક શબ્દોમાં મૂળને “અ” કાયમ રહે છે તેમ બને નહિ; ઉદાહરણ લઈ પરથી હિંદી, ગુજરાતી વગેરેમાં “કાન', મર્મ પરથી ગાભ, વગેરે તેમને મત એ છે કે મૂળ સંસ્કૃત ઉચ્ચારણમાં સ્વરોના ભાર (accent) હતા અને તેથી જુના વખતમાં થયેલા તદ્ભવ શબ્દમાં એ ભારની અસર કાયમ રહી છે. એ કારણથી જ્યાં મૂળ અકારાન્ત સંસ્કૃત શબ્દમાં છેલ્લા સ્વર પર ભાર ઝીલી લેવા સારૂ “અ” ને “એ” (કે હિંદી “મા') થયો છે; ઉદાહરણ સં. વીર -ગુજરાતી કીડ', હિંદી દા. . ચૂર્ણ, ગુજરાતી ચૂનો, હિંદી જૂના પણ જ્યાં મૂળમાં ઉપન્ય સ્વર પર ભાર હતા ત્યાં છેવટે ભાર ન હોવાથી છેવટને “અ” કાયમ રહ્યું છે, . -ગુજરાતી કાન, હિંદી ; સ, મા ગુજરાતી માગ, હિંદી મા. પાછળના સમયમાં સંસ્કૃતમાંના સ્વર ભાર જતા રહ્યા, તેથી, તદ્દભવ શબ્દોમાં આ નિયમ નથી. રા રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ કહે છે કે “સંસ્કૃતના પુલિંગમાં પ્રથમના એકવચનના - ૧. સંસ્કૃત સૂર્ણ, મહુ, વીપ પરથી ગુજરાતીમાં જ્યાં ચૂને, ભાલો, દીવો, એમ છેડે “ઓ” થાયે છે ત્યાં હિંદીમાં જૂના, મારા વીરા એમ છે: “મા” થાય છે. સંસ્કૃત દવા ઉપરથી હિંદીમાં તેમજ ગુજરાતીમાં જના રૂ૫ થયું છે. મરાઠીમાં ગુના, રિયા એવાં રૂપ છે; બંગાળીમાં, પંજાબીમાં અને એરિયામાં પણ તેવાં જ રૂપ છે, સિંધીમાં જૂળ, હિમો એવાં રૂપ છે. મણ પરથી પંજાબી, ઓરિયા અને સિંધિમાં ગુજરાતી પેઠે “માસ્ટ' છે. ૨. બીકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૬. Page #150 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ પ્રત્યય શું વિસર્ગનું રૂપ બદલાઈ પ્રાકૃતમાં તેને સો થયો. પ્રાકૃતમાંથી બહુધા મૂળ અર્થમાં જ સંક્ષિપ્ત ૩ રૂપે તે પ્રત્યય જૂની ગુજરાતીમાં આવ્યો. ચાલુ ગુજરાતીમાં તેણે પુનઃ પૂર્ણ મ રૂપ ધારણ કર્યું. પરંતુ અહિં તેમાં એક નવીન જ ફેરફાર થયે. મૂળ પ્રત્યય સંસ્કૃતમાં તેમ જ પ્રાકૃતમાં વિભતિવચનવાચક હતું. વર્તમાન ગુજરાતીમાં તે જાતિવાચક જ બની રહ્યા. ૧ સંવત ૧૪૫૦ માં ગુજરાતીમાં લખાયેલા “મુગ્ધાવધ ઔક્તિકમાં ધમ્મુ, સંસારુ, સંબંધ પહિલઉ, એવાં રૂપ નજરે પડે છે, એટલું જ નહિ પણ, વિકિઉ, પ્રમાદિક એવાં (સંસ્કૃત ઈકારાન્ત રૂપમાં ૩ ઉમેરી થયેલાં) રૂપ પણ નજરે પડે છે. ધર્મ, સંસાર સંબંધ, વિવેકી, પ્રમાદી, એ શબ્દ ફરીથી તત્સમરૂપે ગુજરાતીમાં લેવાયા છે તેથી તેમાં “ઉ” કે “એ” નથી; પણ, વાઘ, મેર, એવા શબ્દોનાં “વાઘે', “મેરો' એવાં રૂપ નથી તેનું કારણ મિ. બીસે દર્શાવેલું ભારસ્થાન હોવું જોઈએ. નાન્યતરજાતિમાં આ “એ” ને ઠેકાણે: “ઉ” છે અને એ જાતિમાં પણ તદ્દભવ શબ્દોના સોનું, આંગણું, તેમ જ દૂધ, ઘર એવા બે જાતનાં ઉકારાંત અને અકારાંત રૂ૫ છે. “” નો ખુલાસે છે તે જ “ઉ” ને ખુલાસો છે. સંસ્કૃત નાન્યતરજાતિના એકવચનનાં સુવર્ણ, ગંગાના એવાં રૂ૫ ઉપરથી સોનું, આંગણું; એમાંનું અનુસ્વારવાળું ઉ આવ્યું છે. આ રીતે થયેલા ઉં ની અને અનુસ્વાર વગરના તથા બીજી રીતે થયેલા ઉ ની વચ્ચે ભેદ લક્ષમાં રાખવું જોઈએ. લિંબુ, રતાળુ, ચપ્પ, જાજરૂ, એ વગેરે શબ્દોમાને “ઉ” સંસ્કૃત અકારાન્ત નાન્યતરજાતિ શબદના એકવચનના રૂપ ઉપરથી ઉતરી આવ્યો નથી, તેથી વિભક્તિ અને પ્રત્યય લાગવામાં એ બે પ્રકારના શબ્દોની સરખી સ્થિતિ થતી નથી. જ્યાં છેડે મૂળમાં સંસ્કૃતમાં . સ હતો અને તેના એવા રૂપ ઉપરથી ઉં થયું છે ત્યાં વિભક્તિ કે પ્રત્યય લાગતાં મૂળ સ હોવાના કારણથી આ’ વાળું વિકૃત રૂપ થાય છે; ઉદાહરણ, સેનું, આંગણું; તેનાં વિકૃતરૂપ સોના, આંગણું, તે પરથી સોનાનું, આંગણામાં. પરંતુ “ઉ” કારાન્ત શબ્દોમાં મૂળ “અ” ન હોવાથી તેમનું એવું વિકૃત રૂપ થતું નથી; ઉદાહરણ, (લિંબાને, રતાળામાં–એમ નહિં પણું) લિંબુને, રતાળુમાં. આ ભેદ ભૂલી જઈ “ચપાની ધાર,” “ જાજરાનું બારણું' એવા ખોટા પ્રયોગ કદી કદી કરવામાં આવે છે. એવી જ સામી ૧. “મુગ્ધાવબોધ ઔક્તિકનું અવલોકન, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૮૯૧ ૧૧૭, Page #151 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ભૂલ ઉકારાંત શબ્દો માટે કરવામાં આવે છે. “ચપુની ધાર” ને બદલે ચપ્પાની ધાર કહેવામાં આવે છે અને તે સાથે, “આદાની કરચ” ને બદલે “આદુની કરચ” એ ખોટે પ્રયોગ કરવામાં આવે છે. મૂળ “આદું” શબ્દ ઉકારાન્ત (સં. મrદ્ર પરથી થયેલો) છે; મૂળ શબ્દ “ આદુ નથી. વ્યુત્પત્તિ અને વ્યાકરણ વિરુદ્ધના આ પ્રયોગ શિષ્ટતા ખાતર અને ભાષાનું બંધારણ જાળવવા ખાતર અટકાવવા જોઈએ. કર્મ દર્શાવનારી બીજી વિભક્તિને પણ ગુજરાતી ભાષામાં પ્રત્યય નથી, અને પહેલી વિભક્તિવાળું મૂળ રૂ૫ બીજી વિભક્તિના અર્થ માટે પણ વપરાય છે. વ્યાકરણમાં કેટલીક વાર બને” ને બીજી વિભક્તિને પ્રત્યય કહેવામાં આવે છે; પરંતુ, ખરી રીતે એ અને એથી વિભક્તિને અર્થ દર્શાવે છે. “મેં ફળ ખાધું, “તું આકાશ જાય છે,” “તેણે રસ્તો કાપ્યા”. એ બીજી વિભક્તિ બતાવવાનો પ્રકાર છે. મેં ફળને ખાધું, “તું આકાશને જોવે છે, તેણે રસ્તાને કા’. એવી રીતે બને” લગાડી બીજી વિભક્તિ કરવી એ ખરી ગુજરાતી બેલી નથી. હું ચાકરને પગાર આપું છું' એવા વાક્યમાં “ચાકરને એ ચોથી વિભક્તિથી બીજી વિભક્તિનું કાર્ય થાય છે, અને સંસ્કૃતમાં સંપ્રદાનના અર્થમાં ચોથી વિભક્તિ વપરાય છે તે ઉપરથી એ પ્રકાર થયો છે. આ રીતે બીજા કેટલાક અર્થમાં પણ એથી વિભક્તિના પ્રયાગથી અપ્રધાન કર્મ દર્શાવવામાં આવે છે. એ સંસ્કૃત ભાષાનું વામ્બળ છે. ત્રીજી વિભક્તિ કરણ દર્શાવે છે અને તે માટે સંસ્કૃત ના પ્રત્યયમાંથી શેષ રહેલે ૬ પ્રત્યય ગુજરાતીમાં વપરાય છે. આ રીતે રન ના અર્થમાં દેવે વપરાય છે. મરાઠી ત્તિ અને હિંદી R માં મૂળનો “ન’ રહ્યા છે, પણ ગુજરાતીમાં તે “ન ” વગરને “ઈ' જ રહ્યા છે. આ synthetical રૂ૫ છે. પણ ભાષાની ગતિ analytical ઉદભવ તરફ હોવાથી આ “ઇ” ઉપરાંત “થી સરખે ઉપસર્ગ આ વિભક્તિ દર્શાવવા સારૂ ઉમેરવામાં આવે છે, “લાકડીએ માં રહેલા કરણનો અર્થ વધારે પુષ્ટ કરવા સારૂ લાકડીએથી' એવું રૂપ વાપરવામાં આવે છે. અને વળી, એ જ અર્થમાં લાકડીથી” એવું કેવળ ઉપસર્ગવાળું રૂપ વધારે રૂઢ થતું જાય છે, અને વિભક્તિને “એ” પ્રત્યય ઘસાઈ જવા તરફ વલણ પ્રકટ થતું જાય છે. સંપ્રદાન દર્શાવનારી ચેથી વિભક્તિ માટે ઉપર કહ્યું તેમ “” વાપરવામાં આવે છે, આ બને તે synthetical ક્રમને પ્રત્યય નથી, પણ analytical કમને ઉપસર્ગ છે. સંસ્કૃતમાં ચેથી વિભક્તિને પ્રત્યય Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ તે નથી, અને, વળી સંસ્કૃત ચોથી વિભક્તિના પ્રત્યય પ્રાકૃતમાં આવ્યા જ નથી. આ “ને’ ની વ્યુત્પત્તિ બે પ્રકારે ધારવામાં આવે છે. મિ. બીમ્સ ધારે છે કે “ઢ” (=સુધી) ઉપરથી એ ઉપસર્ગ ઉદ્દભવ્યો છે. લાગવાને અર્થ “લગિ” ઉપસર્ગમાં છે તે જ અર્થ “ને” માં છે. નિ માંથી “ ” (વેગથી બેલતાં પ્રાકૃતમાં કેટલાક અનાદિ અસંયુક્ત-શબ્દની શરૂઆતમાંના નહિં, જોડાક્ષરમાંના નહિં, એવા વ્યંજને ઉડી જાય છે તે નિયમ પ્રમાણે) ઉડી જતાં તેનું વ્ર રૂપ થાય અને તેમાંથી મરાઠી સ્ટ, નેપાળી જૈ અને ગુજરાતી ને’ (લ-ન ની અદલાબદલીના નિયમ પ્રમાણે) થયાં છે એમ તેઓ કહે છે. રા. રા. કેશવલાલ કહે છે કે છઠ્ઠી વિભક્તિના અર્થના રૂપને સાતમી વિભક્તિમાં મુક્યાથી આ “ને' વાળું રૂ૫ થયું છે; ઉદાહરણ, તેનું ઉપરથી તેને યોગે, તેને માટે, એવાં રૂપમાં “તું” ની સાતમી વિભક્તિ કરતાં આ બને' બીજી-ચેથી વિભક્તિનો વાચક થયો છે. ૧૦ બને રીતે, આ ને’ વિભક્તિને પ્રત્યય નથી, પણ, માત્ર ઉપસર્ગ છે. અપાદાનને અર્થ દર્શાવનારી પાંચમી વિભક્તિ માટે વપરાતા થી “થકી' એ પણ પ્રત્યય નથી, પણ ઉપસર્ગ છે. રેવન્ડ જોસેફ વાન સામરન ટેલર “થી” ની વ્યુત્પત્તિ માટે ઘણું ધારણાઓ રજુ કરે છે. તેઓ કહે છે કે “થી તે સંસ્કૃત પ્રત્યય સત્ કે તરુ ઉપરથી થયું હોય. (ઉદાહરણ સં. વરુત કે વસ્ત્રાતઃ ઉપરથી બળથી' થયું હોય,) અથવા તો પ્રાકૃત પ્રત્યય રો, ત્તો, , કે ટુ ઉપરથી “થી થયું હોય, અથવા તે કોઈ પ્રાન્તમાં ચાલતા “વિશેષ્ય પદના લિંગ પ્રમાણે” તે થયું હોય.૧૧ મિ. બીમ્સ ધારે છે કે સરકૃત તદ્ ઉપરથી હિંદી તે થયું અને તેમાં દિ ઉમેરતાં રહી ઉપરથી ગુજરાતી “થી' થયું.૧૨ રા. રા. કેશવલાલ દર્શાવે છે કે , રથ, દ, એવાં રૂપ પ્રથમની ગુજરાતી ભાષામાં જોવામાં આવે છે. અને તે રૂપ સંસ્કૃત થિત ઉપરથી થયેલાં છે. “ચાકર ગામથી આજ આવ્યો” તે વાક્યમાં “ચાકર ગામ છતાં આજ આવ્યો –ચાકર ગામ ૯. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૬૦. ૧૦. મુગ્ધાવબેધ ઔક્તિકનું અવલોકન, “બુદ્ધિપ્રકાશ,”ઓગસ્ટ, ૧૮૯૧. ૧૧. ગુજરાતી ભાષાનું વ્યાકરણ, કલમ ૧૧૩, પૃષ્ઠ ૬૬, (ચોથી આવૃત્તિ ) ૧૨. બીમ્સકૃત, વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૭૩. ૧૧૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ હતે (શિત) તે આજ આવ્યો”, “ચાકર ગામ થતું આવ્યો ” નો અર્થ છે.૧૩ થિર ઉપરથી “થી” ની આ વ્યુત્પત્તિ વધારે સંભવિત લાગે છે. આમ, સંસ્કૃત પ્રત્યય પરથી થી” ની વ્યુત્પત્તિ થઈ જ નથી, અને, “થી” પ્રત્યય નહિં પણ ઉપસર્ગ છે. જાત જાતના સંબંધ દર્શાવનારી છઠ્ઠી વિભક્તિના અર્થમાં ગુજરાતીમાં વપરાતે “” પણ પ્રત્યય નથી પણ ઉપસર્ગ છે. સંસ્કૃતમાં છઠ્ઠી વિભકિતના કે બીજી કોઈ વિભક્તિના પ્રત્યયને જાતિ કે વચન હોતાં નથી. સંસ્કૃતમાં रामस्य पुत्रः, रामस्य भार्या, रामस्य राज्यम्, रामस्य भ्रातरः, રામ0 વનિ, એ બધે ઠેકાણે રથ પ્રત્યય એનો એ રહે છે, તેને જાતિ કે વિભક્તિ લાગતાં નથી; પણ, ગુજરાતીમાં રામને પુત્ર, રામની ભાર્યા, રામનું રાજ્ય, રામના ભાઈઓ, રામનાં પગલાં, એમ ને, ની, , ના, ના, ની જાતિ અને વિભક્તિ બદલાય છે. આ હકીકત જ દર્શાવી આપે છે કે ” તે synthetical કે inflectional પ્રત્યય નથી. વ્યુત્પત્તિ આ વાત સાબીત કરે છે. સંસ્કૃતમાં છઠ્ઠી વિભક્તિના બહુવચનમાં નામ્ પ્રત્યય છે તે ઉપરથી આ ગુજરાતી ‘ના’ થયાની કેટલાકની ધારણા છે પણ તે નિરાધાર છે. સેવાનામ ઉપરથી દેનાં' એમ ન્યાયતરજાતિના શબ્દો આગળ મુકવાના (ઉ. દેવોનાં કાર્ય) છઠ્ઠી વિભક્તિના રૂપ ઉપરથી એ વિભક્તિને પ્રત્યય આવે અને તે પછી તે પરથી નું, ની, ને એવાં રૂપ થાય એ સંભવિત નથી. બહુવચન ઉપરથી એકવચન થાય અને નાન્યતરજાતિના રૂપ ઉપરથી નરજાતિનું રૂપ થાય એ ક્રમ કઈ ઠેકાણે થયો નથી. પ્રાકૃત ભાષાએ સંસ્કૃતના નરજાતિના એકવચનના રૂપને આધારભૂત ગણી પ્રવર્તે છે. ને ની જાતિ અને વચન ધ્યાનમાં લેતાં સંસ્કૃત તત્ત ઉપરથી ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિને અર્થ દર્શાવનારાં રૂપ થયેલાં છે એમ જણાઈ આવે છે. સંસ્કૃતમાં નામને તન લગાડી સંબંધદર્શક વિશેષણ કરવામાં આવે છે. ઉદાહરણ, સાથ ઉપર સાવંત =સાંજનો. એ વિશેષણનાં જાતિ અને વચન પ્રમાણે રાતનો (સાંજની) સાચંતન ( સાંજનું), સાયંતના: ( =સાંજના), એવાં જુદાં જુદાં રૂપ થાય છે. એ રીતે તરવાળા સંરકૃત રૂ૫ ઉપરથી થયેલાં વિશેષણનાં રૂ૫ ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિને અર્થ દર્શાવવા સારૂ વપરાય છે, અને તેથી, તેને જાતિ અને વચનના ભેદ થાય છે. આમ આ “ન' તે પણ વિભક્તિને પ્રત્યય ૧૩. મુગ્ધાવબોધ ઓક્તિકનું અવલોકન, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૮૯૧. ૧૨. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ નથી, અને, છઠ્ઠી વિભક્તિનાં સંસ્કૃતરૂપને ગુજરાતી છઠ્ઠી વિભક્તિનું નહિં પણ સંસ્કૃત વિશેષણનું વાબળ અહીં ઉતર્યું છે. હેમચંદ્ર કહ્યું છે કે અપબ્રશમાં છઠ્ઠી વિભક્તિને ઘણું ખરું લોપ થાય છે.૧૪ અને વળી અગાડી જતાં તેણે કહ્યું છે કે શેર અને તાળ એ અપભ્રંશમાં સંબંધ દર્શાવનારા આદેશ છે.૧૫ આ શેર અને ઉપરથી ગુજરાતી કેર” અને “તણે” થયા છે, અને તે ઉપસર્ગ થઈ છઠ્ઠી વિભક્તિને અર્થે દર્શાવે છે. તેમ જ વળી તન માને તુ તે અનાદિ અસંયુક્ત હોય ત્યારે લુપ્ત થનાર અક્ષરોમાં હોવાથી અને પ્રાકૃત તથા અપભ્રંશમાંને ગુજરાતીમાં “ન' થતું. હેવાથી તો ઉપરથી “ને થયે છે. મુગ્ધાવધ ઔતિકમાં તાવ, તળવું, નહ એ રૂપ જોવામાં આવે છે. “કેરે' એ ઉપસર્ગની વ્યુત્પત્તિ છે. હોર્નેલ સંસ્કૃત છત ઉપરથી કહાડે છે. સંસ્કૃત થતા પ્રાકૃત રિ, તે પછી છે, શર, અને પછી જેમ, શો, એ ક્રમ તે દર્શાવે છે. મિ. બીમ્સ પણ આ વ્યુત્પત્તિ સ્વીકારે છે.૧૬ ડે. વેબર અને લેસન સંસ્કૃત ઉર્થ ઉપરથી તે ને. ઉદ્દભવ થયેલો માને છે. કોઈ વિદ્વાન સંસ્કૃત શી અને કાર ઉપરથી જે વ્યુત્પન્ન થયેલો માને છે. ૧૭ આ રેજે ઉપરથી છઠ્ઠી વિભક્તિને અર્થ બતાવવા હિંદીમાં ક ( દા), બંગાળીમાં પૂર (રર) અને મારવાડીમાં જે () થયેલા છે. મરાઠીમાં ચા સંસ્કૃત ચ ઉપરથી થયેલ છે એમ મિ. બીસ ધારે છે; ઉદાહરણાર્થ, ઘોરાડ, પત્રો , ઘોઘા ઘોઘાવ, એ ક્રમ તે બતાવે છે. ૧૮ નરસિહ મહેતાએ “નારસિંહાચા સ્વામી મુજશું રમતાં, સંસારમાં તેને ભય કશે” એવું ક્યાં વાળું છઠ્ઠી વિભક્તિનો અર્થ દર્શાવનારું રૂપ વાપર્યું છે. એ વિભક્તિ દર્શાવનારે સિંધી “ પણ એ રીતે સંસ્કૃત ઉપરથી થયેલ છે એમ મિ. બીમ્સ કહે છે. ૧૪. મિ . ૮૪ર૪૬. ૧૧. દિનપત્ર. ૮૪૪ ૨૨. ૧૬. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૮૫. ૧૭. Linguistic Survey of India by Dr. G. A, Grierson, Vol IX, P. 328. ૧૮. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૯૦. ૧૨૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ આ રીતે, સંસ્કૃત પરથી થયેલી આ દેશની બધી ભાષાઓમાં છઠ્ઠી વિભક્તિને પ્રત્યય નથી, પણ તે વિભક્તિને અર્થ દર્શાવવા બીજી વાગઘટના સંસ્કૃત પરથી લેવામાં આવી છે. છઠ્ઠી જેવી મહત્ત્વની વિભક્તિમાં synthetical સ્વરૂપ લુપ્ત થયું છે એ આ ભાષાઓનું analytical સ્વરૂપ પ્રધાનપણે દર્શાવે છે. - અધિકરણ દર્શાવનારી સાતમી વિભક્તિને “ઈ' પ્રત્યય તે સંસ્કૃત : પ્રત્યય જ છે. સંસ્કૃતમાં તે અમુક નામ માટે છે, પણ ગુજરાતીમાં તે બધાં નામ માટે વપરાય છે. સંસ્કૃતમાં સ્ટોર ની સાતમી વિભક્તિ સ્ત્રો થાય અને નવા ની જવાનું થાય, પણ ગુજરાતીમાં તે “લેકે ” તેમજ “નદીએ 2114. Analyticel *2 cha 41 synthetical 34440 ezer ગુજરાતીમાં નરમ થઈ ગયું છે, અને “માં” લગાડવાથી થતાં “લોકમાં” નદીમાં” એ રૂ૫ વધારે પ્રચાર પામે છે. “માં” પ્રત્યય નથી પણ ઉપસર્ગ છે. સંસ્કૃત મળે ઉપરથી “માંહે” અને “માં” એમ વ્યુત્પત્તિ થઈ છે. સંસ્કૃત વિભક્તિઓનું બળ આમ ઘટી જવાથી, વડે, કરીને, માટે, સારૂ, કાજે, પાસે, પાસેથી, આગળ, આગળથી, અંદર, અંદરથી, પર, ઉપર, એવા અનેક ઉપસર્ગો વિભક્તિઓના અર્થ દર્શાવવા અથવા વિભક્તિઓના અર્થમાં પૂરણ તથા પિષણ કરવા ગુજરાતીમાં વપરાય છે. હિંદી ભાષામાં વિભક્તિઓના અર્થના ભેદ ગુજરાતીથી ઓછી છે. જાતિની બાબતમાં હિંદીએ જાતિભેદ જ લગભગ કાઢી નાખ્યો છે. નાન્યતરજાતિ તે માત્ર વ્યાકરણની કલ્પના હોવાથી અને વસ્તુસ્થિતિમાં ન હોવાથી હિંદીએ તે જાતિ જ કાઢી નાખી છે. નારી જાતિ પણ ફક્ત પ્રાણીઓમાં જરૂરી છે, અને પદાર્થોમાં વાસ્તવિક રીતે જાતિ ન હોવાથી તે જરૂરની નથી એમ હિંદીએ ગયું છે. પ્રાણીઓમાં જ્યાં વાસ્તવિક રીતે જાતિ છે ત્યાં પણ હિંદી ભાષા જાતિને બહુ જરૂરની ગણાતી નથી. હિંદીમાં તરત આ કહેવાય અને અંત માં પણ કહેવાય. વચન અને જાતિની સંકુલતા હિંદી ભાષામાં આમ ઓછી હોવાથી ગુજરાખી ભાષાનું બંધારણ એટલે અંશે હિંદીથી જુદું પડે છે. ક્રિયાપદનાં રૂપમાં synthetical બંધારણના અંશ વધારે રહેલા છે. ઉપર વર્તમાનકાળ અને ભૂતકાળનાં રૂપ વિશે કહ્યું છે. ભવિષ્યકાળ દર્શાવવા આવીશ”, “જશે', એવી રીતે પ્રત્યય ધાતુમાં દાખલ થઈ રૂપ બને છે. “આવે છે,” “ગયો હતો, એવાં રૂપમાં ક્રિયાની વિશેષ રીત ૧૨૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બંધારણ દર્શાવવા પ્રત્યયને બદલે બે ક્ષિાપદને કે એક ક્રિયાપદ અને એક કૃદન્તને જોડવામાં આવે છે એટલી સંસ્કૃતથી ભિન્નતા છે. સંસ્કૃતમાં સન્ ધાતુ અપૂર્ણ શક્તિવાળું છે અને તેનાં બધા કાળનાં રૂપ થઈ શકતાં નથી, તે જ પ્રમાણે ગુજરાતીમાં છે; અને એ ધાતુ માટે છે, હતું, થશે, એવાં રૂપ કરવાં પડે છે. ગુજરાતી ભાષાના ધાતુઓ સંસ્કૃત ભાષાના કે તળપદી દેશી ભાષાનાં છે. સંસ્કૃત ધાતુઓ ઉપસર્ગ સાથે “ વિચારવું ” “અનુભવવું' એવા રૂપમાં જ્યાં વપરાય છે ત્યાં તે “વિચાર” “અનુભવ” એવાં સંસ્કૃત ભાવવાચક નામ પરથી થયેલાં હોય છે. સંસ્કૃત “મ' ધાતુનું ગુજરાતીમાં “હ” રૂ૫ થઈ ગયું છે, પરંતુ ધાતુના ક્રમમાં “અનુભવવું' રૂપ ગુજરાતીમાં આવ્યું નથી તેથી તેમાં બહે'ની અસર નજરે પડતી નથી. પરંતુ, ક્રમ જુદો બનતાં છતાં સંસ્કૃત નામ ઉપરથી જેમ ગુજરાતી ધાતુ થઈ શકે છે તેમ ફારસી નામ પરથી ગુજરાતી ધાતુ થઈ શકતા નથી; “વિચાર” પરથી વિચારવું થાય છે તેમ “ખ્યાલ” પરથી ખ્યાલવું' થઈ શકતું નથી, અને, તેનું કારણ એ છે કે ફારસી ભાષાના શબ્દો જ ગુજરાતીમાં લઈ શકાય છે, પણ બંધારણ લઈ શકાતું નથી. “બક્ષવું” “કબુલવું,” “શરમાવું, “ખરચવું, એમ કેટલાક ધાતુ ફારસી શબ્દ પરથી થયા છે પણ તેની સંખ્યા બહુજ થડી છે, અને તેમાં પણ ફારસી શબ્દોને સંસ્કૃત પરથી થયેલાં ધાતુનાં રૂપે આપવામાં આવે છે. સંસ્કૃત શબ્દને ફારસી ધાતુનાં રૂપ આપી શકાતાં નથી. બીજી રીતે પણ ફારસી શબ્દોને એ જ પ્રમાણે સંસ્કૃત બંધારણમાં ઉતારવામાં આવે છે. ફારસી “શરમ” શબ્દને સંસ્કૃત માજુ પરથી થયેલો “આળ” પ્રત્યય લગાડી “શરમાળ” શબ્દ કરવામાં આવે છે, પણ, ઉલટી રીતે “બુદ્ધિબાજ' શબ્દ બનાવવામાં આવતું નથી. ફારસી મહેતર', મુગલ પરથી સંસ્કૃત રૂપમાં સ્ત્રી જાતિવાચક “મહેતરાણી’, ‘મુગલાણી નામ બનાવવામાં આવે છે. ફારસીમાં નાન્યતર જાતિ ન છતાં “કારખાનેહ', પંચનામેહ', વગેરે ફારસી શબ્દોનાં “ કારખાના', “પંચનામા ” એવાં હિંદી રૂ૫ ઉપરથી “ કારખાનું', “પંચનામું', એવાં નાન્યતર જાતિનાં ગુજરાતી રૂપે કરવામાં આવ્યાં છે. ફારસીમાં નાન્યતર જાતિ ન હોવાથી, વડોદરૂ”, “ધંધુકું', “ધોળકું', એ શહેરોનાં નામ મુસલમાની અમલમાં વડોદરા', “ધંધુકા', “ળકા” બન્યાં. તે પણ તે શબ્દની જાતિ ૧૨૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નાન્યતર રહી છે, અને વડોદર, ધોળકે' ધંધુકે એવાં સાતમી વિભક્તિનાં રૂપ મૂળનું “ઉં સૂચવે છે. ફારસીમાં “શરબતે અનાર,' એવી રીતે છઠ્ઠી વિભક્તિને સંબંધ દર્શાવાય છે તેમ ગુજરાતીમાં થઈ શકતું નથી, પણ અનારને શરબત” એમ ફારસી શબ્દોને સંસ્કૃત પ્રત્યયની રીતથી જ જોડી શકાય છે. જનાબે આલી” એવા રૂપમાં છઠ્ઠીના પ્રત્યય વડે વિશેષણ અને વિશેષ્યને ફારસીમાં જોડાય છે તેમ ગુજરાતીમાં થઈ શકતું નથી. ગુજરાતીમાં તે “આલી જનાબ” એમ જ રચના થઈ શકે. આમ પરભાષાના શબ્દ સંસ્કૃતથી ઉતરી આવેલા બંધારણને અનુકૂળ થઈને જ ગુજરાતી ભાષામાં દાખલ થઈ શકે છે. આ રેખાચિત્રથી ગુજરાતી ભાષાના બંધારણ તરફ દૃષ્ટિ કરવામાં કાંઈક સહાયતા થશે, અને એ બંધારણને અભ્યાસ વિસ્તારથી કરવાને આરંભ થઈ શકશે. એ બંધારણનું સ્વરૂપ સમજાતાં ગુજરાતી ભાષાનું સામર્થ્ય કે પ્રકારે વધી શકે તેમ છે તેની કલ્પના થઈ શકે છે. સંસ્કૃત ભાષાના જે ભારે અંશેને સરળતા ખાતર ધીરે ધીરે ત્યાગ થયો છે તે અંશે ગુજરાતી ભાષામાં દાખલ ક્યથી ગુજરાતીનું સામર્થ્ય વધે નહિં પણ ઉલટું દબાઈ જાય એ ખરું છે. પરંતુ સંસ્કૃત ભાષાના જે અંશે ગુજરાતી ભાષાના બંધારણમાં અનુકૂળતાથી ગોઠવાય તેવા છે, જે સંસ્કૃત ભાષામાંથી આવેલા જીવનને જાગ્રત કરે તેવા છે, અને જે માત્ર શિષ્ટ સાહિત્યને અભાવે નિકળી ગયા હતા, તે અંશે દાખલ કરવાથી ગુજરાતી ભાષાનો પ્રભાવ વિશેષ વૃદ્ધિ પામશે એમાં શક નથી. ફારસી ભાષાના જે શબ્દો ગુજરાતી ભાષાના બંધારણમાં દાખલ થઈ વ્યવહારમાં અને લેખનમાં ઉપયોગી થયા છે, તે પણ આવશ્યક થયા છે, અને તેને ઉછેદ કરી ભાષાને ખંડિત કરી શકાય તેમ નથી. તેમ જ વળી, નવા વિચારે, નવી કલ્પનાઓ, અને નવા સંબંધો દર્શાવવા સારૂ ફારસી, ઈગ્રેજી, સરખી ભાષાઓના શબ્દો દાખલ થતા જાય છે તે પ્રવાહ પણ અટકાવી શકાય તેમ નથી. એ સર્વ આગન્તુક અંશે ગુજરાતી ભાષાના જીવનરસનું પષણ પામે અને છુટા પડી સુકાઈ ન જાય તે માટે ભાષાનું બંધારણ સાચવવું જોઈએ એ જ આ સંબંધે લક્ષમાં લેવાનું છે. ગુજરાતી ભાષાને કઈ સેવક એ ભાષાની આગળ વધતી ગતિ રોકી રાખવાની ઈચ્છા કરશે નહિં. એ ગતિ અકુંઠિત થઈ વધારે ને વધારે વેગવાળી થતી જાય એ જ સર્વનું લક્ષ્ય હેવું જોઈએ. ૧૨૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઈતિહાસનું દિગ્દર્શન સાહિત્ય પરિષદમાં પ્રમુખ રા.રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ આરંભમાં કરેલા ભાષણનું ટિપ્પણ. (આ ભાષણના જે કંઈ અસલ ભાગ મળ્યા તેની અને બાકીના ભાગને માટે તેમણે સંક્ષેપમાં કરી રાખેલી અસલ નોટની નકલ આ ટિપ્પ માં લીધી છે; અને તેમાં તેમને હાથે કંઈક વિસ્તાર આ ગ્રન્થને માટે અપાયો છે.) સાક્ષર બધુજને, ઉપોદઘાત આજને પ્રસંગ કેટલીક રીતે ગુચવાડા ભારે લાગે છે. તેનું કારણ સાહિત્ય બાબતો જેટલી સાક્ષરોને ઉપયોગી છે તેટલી સામાન્ય વર્ગને જણાશે કે કેમ તે જોવાનું છે. આ સભામાં કાર્યક્રમમાં જોડણી, લિપી વિગેરે શાસ્ત્રીય વિષય છે, તેને સામાન્ય માણસને રસ ન પડે, છતાં આટલા બધા પ્રહસ્થ આનંદ સાથે પધારેલા છે અને પંદર સોળ ગ્રહ પિતાના લખાણુ મુકશે તે તમે કેટલી ધીરજથી સાંભળશો અને તેમાં તમને રસ પડશે કે નહી તે વિષે ગંભીર શંકા છે. પ્રથમથી એટલા માટે જણાવું છું કે જેઓ ઘણે શ્રમ કરી આવ્યા છે તેઓ નિરાશ ન થાય તે માટે તૈયારી રાખવી જોઈએ. જે લેખ આવ્યા છે તે દરેક મહત્વના છે અને તે વિશ્વાસ તથા આશાથી સાંભળશે. સાહિત્ય બહુ જરૂરનું છે; પરંતુ હાલમાં સાહિત્ય લખનારને હિંદમાં કઈ પૈસો આપનાર નથી, અને જેમ લોકે તરફથી તેમ સરકાર તરફથી ટેકે મળતો નથી, તેમ સાહિત્ય બહાર પાડનાર પુસ્તકો બહાર પાડે છે, પણ વાંચનાર મળશે કે નહી તે વિચાર મનમાં ઉત્પન્ન થાય છે. માટે તેવાઓએ ધૈર્યથી કામ લેવાની ફરજ સમજવી એવી વિનતિ છે. * પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના રીપોર્ટમાંથી ઉધૂત ૧૨૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ખીજી વાત પ્રમુખને કામ સેાંપેલું છે, તે કામ એક રીતે કશું નથી અને ખીજી રીતે જોખમ ભરેલું છે. બીજી સભામાં ઠરાવેા” થાય છે, જે એક પક્ષના હૈાય છે. આમાં તેવું કંઈ નહી મળે. સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી ચેાજના કરી છે કે જે વિચાર મુકાશે અને જેના લખાણુ વંચાશે તે સબંધ ચર્ચા રાખવાની નથી. હાલ તા વકીલની માફક પુરાવા એકઠા કરવા છે. જોડણી, લિપી વિગેરેમાં મત ભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે તેવી સ્થિતિ છે. હાલ તે। સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વીતીને મળસકુ થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રકટ થાય. કાઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાંજ ફળ છે. સઉ ઉભરા કાઢવા પછી પાશ્ચિમાય શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થઇ જે ઉત્તમ હશે તે જય પામશે. હાલની વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે, અને ધૈર્ય રાખવાનું છે. આ સભાના ઉપક્રમ આપણા મન્ત્રીએ વિસ્તારથી દર્શાવેલે છે. તે ઉપક્રમના નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાના છે, અને તે પછી તેને ઉપસંહાર યથાશક્તિ યથામતિ મ્હારે શિર છે; તે આ આરંભસ્થાને તે વિષયાથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુજારવથી પ્રસન્ન થઈ તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયાનું અનુસ્તવન કરવામાં તેમના પ્રતિ મ્હારા ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારા ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયેા ચર્ચાવાના છે તેના શિવાય કાંઈ અન્ય વિષયામાં ચંચુપાત કરવાની રજા માગું છું. આ યુગના તાલખધ બન્ધુજને, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોને છે. કાઈ સ્થાને કોન્ગ્રેસ તા કાઈ સ્થાને કાન્ફરન્સા, કોઈ સ્થાને કલમ નામે તે। કાષ્ટ સ્થાને એસેાસિએશન નામે સમાજો આ તેમ અન્ય દેશામાં ભરાય છે. જ્યાં સપાસ આવા સતારના રણકારા સંભળાય છે ત્યાં આપણા એકતારાના નિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારે પાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઉભું રહેલું પ્રાણી ગાનાદિકમાં ૧૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શન કુશળ નહી હોય તો બેલ્યા વિના હદયમાં ગાન ઉતારવા મંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તાતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હદય અને શરીર લય પામશે. જે ગાનમાં કુશળ ન હેનાર આ લય પામશે તે ગામમાં પ્રવીણ સો પ્રકટપણે એવા ગાન ભેગુ ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રને જડચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law-તાલબબ્ધ અથવા અનુપ્રાસયોજના–આપીયે તે સમજાય એવું છે. આપણું સાહિત્યપરિષદ આખા આર્યાવર્તના એક સમાજ પ્રવર્તક નૃત્યમાં આવા તાલબધ નિયમના બળથી ઉભી થઈ છે. જે સરસ્વતી દેવીને આપણા ઋષિમુનિઓએ વીણધારિણી ગણેલી છે તે દેવીના ભકતો આવા નિયમને પાળે તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવલ શુષ્કવાદ જેવી નથી. તાલભંગમાં તાલબંધ આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દો ઉચ્ચાર કરું છું ત્યાં એક શંકા હારા હૃદયમાં ઉભી થાય છે. આવા તાલબબ્ધ એકપાસથી દષ્ટિગોચર થાય છે તે બીજી પાસેથી તાલભંગનાં કઠેર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કોંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓને ચરણે ઉપર કોઈ ગુપ્ત રીતે તે કોઈ પ્રકટ રીતે લાકડીઓ મારી તેમને લુલા લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશ્યલ કોન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશે તે સર્વમાં પણ એક તાલબધ તે બીજી પાસથી આ જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબત્પના પક્ષનાં કઈક હદ નિરાશ થાય છે તે કઈક હદયમાં વધારે શિર્ય હડતું દેખું છું. કોઈક પગ ભાગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણને ઓછો કરે છે તે કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઉભા થાય છે, કેઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીયાના પ્રહારને બળે ભાગી પડવાને સટે કેટલાકના ચરણો વધારે વધારે ઉંચા ઉછળી ઉછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબત્પની જ સાંકળો દેખું છું, ને તાલબધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્વને બળે જેમ દાંડીયા રમનારા એક બીજાના હાથના દાંડીયાને પોતાના હાથના દાંડી ૧૨૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ યાવતે ઝાપટે છે તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબબ્ધમાં અને તાલબબ્ધને પ્રેરતા તાલભંગમાં હું કોઈ મહત્તર તાલબધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને એ છાનાં ચિહ્ન-Plus અને minusવાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મુકી તેને ઉપયોગ કરે છે તેમ સંસારના ગણિતને પરમશાસ્ત્રી પણ આ તાલબધ અને તાલભંગને આવા જ કૌંસમાં મુકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્યશાસ્ત્રીઓ Evolution કહે છે. ગુજરાતી સાહિત્ય પ્રત્યેના ધર્મ ગુજરાતી સાહિત્યને વિસ્તાર વધારો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ ઉદેશ આ સભાને છે. તે ઉદેશના વિષયમાં તાલભંગ થવાને સંભવ દેખાતો નથી, કારણ આ સભાના સભ્યજનો સાક્ષર હેવાથી આ વિષયના નિર્વાહમાં તાલબધ કરે એવું જ અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશે તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે જેઓ ગમે તે ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તે સાહિત્યમાત્રને વેદીયાં ઢેરને માટે ગામ આંગણે કહાડેલી ગોચર જમીન જેવી ગણશે, કઈ વળી એવું ગોચર કહાડી નાંખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે; અને ગમે તે કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્ય એટલે સુધી કહેશે કે આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિને વ્યય કરીયે તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીયે તે દેશનું કલ્યાણ થાય, આ સર્વ ચર્ચાઓ લોકમાં સભાહાર ઉઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતીકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે આવતા વર્ષની સભાને પ્રસંગે આવું ભય જણાય તો તેને માટે સભ્યજને સજજ રહે આ સભાના તાલબબ્ધને વિસ્તાર આપવાના ઉદેશને ફલેદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે, માટે બહારનાં વિદને કરતાં આપણી અંદર અંદરનાં વિદને ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર તેમ આપણું ઉદેશના ફલોદયનાં સાધન ઉપર હું બે શબ્દો કહેવા ઈચ્છું છું. કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ સમુદ્ર મંથન જેવા વિષયોની ચર્ચા આપણું અંત્તવિંધોથી પ્રાપ્ત થતા તાલભંગના ભય તો સમીપ જ છે. ૧૨૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન ગુજરાતી લેખનપહિતના વિષય આપણા ઐક્ય અથવા તાલબન્ધના સંબંધમાં પ્રથમ ગ્રાસે મક્ષિક્ષા જેવા થઈ પડે છે એમ છે. કેઇ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી એ વિષયમાં મતભેદ તે એટલા થઈ ગયા છે કે સજ્જ યુદું રાત્તિ—એ યુદ્ધમાં પડનારા તે એક બીજાથી રીસાઈ ને જ મેસે છે. ધર્મવિષય, રસવિષય, સંસાર સુધારાના વિષય, રાજકીય વિષય, ઈત્યાદિ સર્વ વિષયેાની ચર્ચા સાક્ષરવર્ગીમાં સમુદ્રમન્થન જેવું મન્થન પામે છે અને દેવદાનવા જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ છેલ્લા વિષયેા એક રીતે સાહિત્યના વિષયેા છે ને બીજીરીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષયસાહિત્ય, ઈત્યાદિ નામેા જોઈ એ તે વિષયમાત્ર સાહિત્યગમ્ય છે. આવા આવિષયેાની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી, તેના શીવાયના સાહિત્યને જ સાહિત્ય કહીયે તેા ઉક્ત વિષયે સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું, એ ચર્ચામાં ન પડતાં આવા ખાદ્ય વિષયેથી અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે સાપેક્ષ સાહિત્ય કહીશું અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને નિરપેક્ષ સાહિત્ય કહીશું. આ સભાનાં કાર્યની યાદી જોતાં શાસ્ત્રસાહિત્ય અને કાવ્યાદિક કેવળસાહિત્ય એવા ભેદ સ્વીકારતાં ધણી અનુકૂળતા થશે. આટલા ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતેા નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરૂં છું. આટલેા મ્હારા આશય ધ્યાનમાં રાખશે તેને મ્હારી સાથે તાલભગતી વાસના નહી થાય. સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે તાલભંગનાં દૃષ્ટાંત હવે આ સભાના યેાજેલા વિષયેામાંથી સાપેક્ષ સાહિત્ય દૂર રાખેલું છે એટલે તેના અંતર્વિદ્મના એક પ્રદેશ દૂર રહેલા છે. પર`તુ કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે પણ આવાં વિઘ્ર-આવા તાલલંગનાં દૃષ્ટાંત હવણાં જ દર્શાવ્યાં છે. હું ‘હવણાં” લખું છું, કેાઈ “અહુણાં’” લખશે, કોઇ ‘“હમણાં’’ લખશે, અને કાઈ “અધુના” લખશે. આ મહાન તાલભગ થાય છે, અને આ એક શબ્દ લખવામાં કયા કયા અક્ષર ભેગા કરવા તેને માટે સાક્ષરા પુષ્કળ અક્ષર યુદ્ધ કરે છે. “મગજમારી' થાય છે, અને કલેશ અને કલતુ પશુ જાગે છે. આ સવ તાલભ’ગ વચ્ચે હું પાતે એવા તાલઅન્ય ૧૨૯ ૧૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ રાખું છું કે એ સર્વ જુદી જુદી લેખન પદ્ધતિઓ સાથે સમભાવ રાખું છું. તેમના લેખકના ઉદ્દેશનું ગ્રહણ પ્રીતથી કરું છું. અને એ સર્વ પદ્ધતિઓ ઉપર દ્વેષ કે તિરસ્કારની દૃષ્ટિ કરવામાંથી મુક્ત રહી મને અનુકૂળ પડતી પદ્ધતિને પક્ષપાત કરી તેને વળગી રહી છું. આવી રીતે મહારી લેખનપદ્ધતિ અન્ય પદ્ધતિઓ સાથે તાલબંધ રાખતી નથી, ત્યારે મહારું હદય તે સઉની સાથે તાલબંધ રાખે છે. કેટલાક ચેપટ અને શેતરંજ રમનારાઓ રમતાં રમતાં જાતે હડી પડે છે ત્યારે કેટલાક રમનારાઓ બાજીપરનાં દાંતનાં અને લાકડાનાં રમકડાંને રમાડતાં, એ રમકડાં જયપરાજયથી પિતાના હૃદયને જયપરાજયની વૃત્તિઓથી પરાભવ પમાડતા નથી. ડાહ્યા વકીલે, અસીલને માટે યુદ્ધ કરવામાં, આગ્રહ રાખે છે, અને તે કાલે જ એક બીજાના સ્નેહભાવને હીન કરતા નથી, એક પાસથી તેઓ અસીલને માટે હડે અને બીજી પાસેથી તેમનાં હદય હસી હસી અન્યની પ્રીતિ કરે એવો એ ધંધાને અનુભવ છે. તમે પરસ્પર સાથે પુરા આગ્રહથી ચર્ચા ચલા તેની સાથે જ એ ચર્ચા કરતાં કરતાં પ્રીતિ અને બધુતાની ચન્દન-અર્ચાથી ચર્ચાવ, અને તમારા હૃદય વધારે વધારે સંધાય, એ કળા તમે પામશે, તે આ સભામાં હૃદયના તાલભંગને સ્પર્શ નહી થાય. ઉત્તરરામચરિત નાટકમાં લવ અને ચન્દ્રકેતુ શસ્ત્રયુદ્ધ કરતાં કરતાં હદય—પ્રીતિ પામી ગયા, એ આર્યોની પદ્ધતિનું અનુકરણ આપણી સભાના સભ્યજન ધારશે તે કરી શકશે. એવી પ્રીતિથી થોડે ભાગ-ગુજરાતી સાહિત્ય વૃક્ષના પાંચ પર્વ (પેરાઈએ) મુકવા માંગું છું. ગુજરાતી સાહિત્યનાં ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?– બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોના સાહિત્ય-રાજકીય ઈતિહાસ અને અસર ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે. ને નરસિંહ મહેતાની પેરાઈ નાંખી વધેલું છે તે મુકવા માંગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલનાં વિદ્વાન પુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાના થડ મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન ૧૩૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શીન થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મ્હેતા અને મીરાંબાઈ ને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવા અગ્નિ પ્રગટે તેમ તેમને થયું હતું. જે તેમના ઈતિહાસથી જાણીતું છે. પર્વ ૧ મૂળ અને થડ ૧. ગુજરાતમાં ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું, કેઈ ભાષામાં હતું ? રાજકીય સ્થિતિ કેવી હતી? તે વિષે જાણવાની જરુર છે. તેના ગુણુથી ગુજરાતી સાહિત્યનાં મૂળથડની-જનની—ભૂમિ-ની આધે Heredityથી-શું ઉતર્યું ? તે વિષે જાણવાની જરૂર છે. (અ) રજપૂત રાજાઓના કાળ:—ઇ. સ. ૭૪૬–૧૨૯૮. વનરાજથી કર્ણદેવ વાઘેલે.. અહિલવાડ પાટણમાં સંસ્કૃત સાહિત્યના યુગ– તે ગુજરાતી સાહિત્યના આદિ યુગના પૂર્વ જ હતા. ઈ. સ. ૮૨૫ ઈ. સ. ૧૦૧૦-૪૩ ધારાના વિદ્વાન રાજા ભાજે અણહિલવાડે લાટ દેશ (સુરત સુધીના) વગેરે ઉપર સ્ટુડાઈ કરી. તેણે રચેલાં પુસ્તકા—સરસ્વતી કંઠાભરણ, રાજમૃગાંકકરણ વગેરે. આનંદપુર ( વડનગર ) ના ઉન્વર્ટ અવન્તિમાં વાસનેય સંહિતા ઉપર ભાષ્ય લખ્યું. જિનેશ્વર નામના જૈન યતિએ અણુહિલવાડના રાજા દુર્લભ પાસેથી ‘ખરતર' પદ મેળવ્યું; એણે ખળતર ગચ્છ સ્થાપ્યા અને અવૃત્તિ તથા લીલાવતો લખ્યાં. ઇ. સ. ૧૦૧૦ ઈ. સ. ૧૦૨૪ યાદવાએ દ્વારકા છોડવું અને તેએાના નાયક દૃઢપ્રહાર રાજાની સાથે દક્ષિણમાં ચન્દ્રાદિત્યપુર અથવા શ્રીનગરમાં જઈ વસ્યા. ઈ. સ. ૧૦૫૦-૫૫ વિક્રમાંકદેવ ચરિત. (૧૦૫૦માં લખાએલું; તેમાં સામેશ્વર ચાલુક્યે ધારાના ભેાજ ઉપર મેળવેલી જીતનું વર્ણન છે.) ઈ. સ. ૧૦૫૦ ૪. સ. દેશમાં ઇ. સ. ૧૦૫૧ ત્રિલેાચનપાલ ચાલુક્યનું લાટ દેશપર રાજ્ય હતું, એ સંબંધી સુરતના તામ્ર લેખ છે. ઉપરના તમામ પુસ્તકા સંસ્કૃત ભાષામાં રચાયલાં છે. શતકથી ભાષાસાહિત્યની શરુઆત થાય છે. તામિલમાં હાલાસ્ય માહાત્મ્યનું રુપાંતર મધુપુરાણું લખાયું. ૧૩૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ઈ. સ. ૧૨૬૦ ઈ. સ. ૧૩ મું શતક-મલ્લિનાથ ટીકાકાર અને તેમના પુત્ર નરહરિ–કાવ્યપ્રકાશના સરસ્વતીતી નામના-ટીકાકાર થયા. દેવિગિરના યાદવરાજા મહાદેવે ગુજરાત ઉપર હુડાઇ કરી અને વિશળદેવ ઉપર વિજય મેળવ્યા. તેના મુખ્ય અમાત્ય હેમાદ્રિ એણે ચર્તુવર્ગ ચિન્તામણિ નામને ગ્રન્થ તથા વાગ્ભટ્ટ પર ટીકા લખી. હેમાદ્રિના આશ્રિત એપદેવ હતા. તેણે હરિલીલા, શતક્ષેાકી વગેરે ગ્રન્થા લખેલા છે-બધા સંસ્કૃતમાં છે. આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું. સસ્કૃત ગ્રન્થા ઉપર વાર્ષિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-માંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષણસૂરિ હતા. કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતા. ઈ. સ. ૧૨૯૨ ઈ. સ. ૧૨૯૩ ઉપસંહાર-સુરતસહિત આખા ગુજરાત કાઠીયાવાડમાં રજપુત રાજાએનો અમલ હતા અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્રામાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત મ્હાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિન્દી ભાષાને અને તામિલ સાહિત્યના ઉત્તર દક્ષિણમાં જન્મ થયા હતા. રજપુત રાજાએ વિષયે ભાટચારણાના રાસા વગેરે–રાસમાલા–ગુજરાતી ભાષાની મ્હેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષા-એમાં લખાયા. કંઈક મારવાડી, કંઇક વ્રજ અને કંઇક બીજી ભાષામાંથી મિશ્રણ તેરાજકવિઓનીભાષા હતી. અને બ્રાહ્મણ જૈન વિદ્વાનાના સાહિત્યની ભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વાંના મિશ્રણરુપે ખેલાતી હૈાવી જોઇએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ વખતની ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ધણા થાડા ફેરફાર સાથે ખેલાય છે (જેમકે, ઢાહિત્રને સ્થાને દેત્રા, પૌત્રને સ્થાને પોત્રા વગેરે), પણ તેમાં સાહિત્ય નથી. મુસલમાન યુગમાં ગુર્જર સાહિત્ય (અ). ૧૨૯૮-૧૪૨૦ (અણુહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન મુબાએ વગેરેની હાડમારીમાં પડ્યું ત્યાંથી તે ૧૪૧૭ માં અમદાવાદ બંધાતા સુધી ) ૧૩૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શન રાજકીય ઇતિહાસ. | ૧૪૧૭. પહેલા અહમદશાહે ૧૪૦૦ ઈ. સ. ૧૨૯૮. સોમનાથ અણહી- માં બધાવવા માંડેલું અમ લવાડ અને ખંભાત અને દાવાદનું કીલ્લા કામ સંપૂર્ણ લાઉદીનને મેગલ સુબા- થયું. ઓએ સર કર્યા. [૧૪૨૦. અહમદશાહે ગુજરાતમાં ૧૩૦૮. અલાઉદ્દીને ઝાલાવાડ જીત્યું શાંતિ પ્રવર્તાવી. ૧૩૧૫. ગુજરાતમાં બંડ. ધાર્મિક સાહિત્ય. ૧૩૨૦. કાઠીયાવાડમાં લાખાફુલાણુનો વિજય " |૧૩૦૦. મેરૂતુંગ (જૈન). ૧૩૩૯, મહમદ તઘલખ દીલ્હીને ૧૩૨૨. સાતમા મધ્યગુરુ વિ સટે દૌલતાબાદને (દેવગિ ઘાતીર્થનું મૃત્યુ. રિને) રાજનગર કરે છે. [ ૧૩૩૪. હરિભદ્ર સૂરિની જમ્બુદ્વીપ ૧૩૪૫. ગુજરાતમાં બંડ. સંગ્રહિણી ઉપર પ્રભાનન્દ ૧૩૪૬, , સૂરીની ક્ષેત્ર સંગ્રહિણી વૃત્તિ. ૧૩૪૭. ગુજરાતમાં બ્રાહ્મણીશાહીન ૧૩૩૯, આઠમા મધ્વગુરુનું મૃત્યુ. આરંભ. ૧૩૪૩. નવમા અશ્વગુરુનું મૃત્યુ. ૧૩૪૯. મહમદ તઘલખે જુનાગઢ ૧૩૪૮. જન કર્તા મેરૂતુંગ, (૧૩૦૦ લીધું. ના મેતુંગથી ભિન્ન) ૧૩૫૦. મહંમદ તઘલખ ગાડીમ/ ૧૩૫૦. તપાગચ્છના કુલમંડલને (પછી ગુજરાતમાં સુબાઓને કાળ ) જન્મ. ૧૩૭૬. ગુજરાતના સુબાનું બંડ , * | ૧૩૬૮. સેમિતિલકસૂરિ (શીલત રંગિ ૧૩૯૧. ગુજરાતમાં બંડ. ૧૩૯૪. સુબો જાફરખાન ઈડર ણના કર્તા) નું મૃત્યુ. જીતે છે. * ૧૩૭૩. વિમલચન્દ્રસૂરિની પ્રશ્નોત્તર૧૩૯૬. એ જ સુબો સોમનાથ માલ ઉપર દેવેન્દ્ર ટીકા, દેવાલયનો નાશ કરે છે અને ૧૩૭૬. દશમા ને અગીયારમાં પિતે સ્વતંત્ર થાય છે. [૧૩૮૪. મધ્વગુનું મૃત્યુ, ૧૩૯૯, તૈમુર. ૧૩૯૬. અભયદેવસૂરિનું “તિજયપ ૧૪૦૫. તૈમુરના મરણના સમાચાર હત” સ્તોત્ર. | ગુજરાતમાં આવે છે. ! ૧૪૦૭. ગુજરાત અને ભાળવા વચ્ચે - અન્ય સાહિત્ય, વિગ્રહ(મુસલમાનો બે પાસ.) ૧૩૦૦, કટ: પતંજલિના મહા ભાષ્ય ઉપર ભાષ્યપ્રદીપનકર્તા ૧૪૧૩, Page #167 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ૧૩૧૦. ગુજરાતના રાજા સારંગદેવ ૧૩૪૩. રુદ્રપાલીયગચ્છને જિનપ્રભ (કર્ણઘેલાને બા૫) ના મિત્ર ની પદર્શની. વિક્રમનો પુત્ર તેજસિંહ તે ૧૩૪૯. રાજશેખરસૂરિએ (દીલહી. દૈવજ્ઞાલંકૃતિને કત. } માં “પ્રબંધકેશ ” કર્યો ૧૩૧૦. અલંકારને ગ્રંથ-પ્રતાપ- અને અન્યત્ર શ્રીધરની ન્યાય દ્રિીય–તેને કર્તા વિદ્યાનાથ કંદલી ઉપર “પંજિકા રચ્યાં એરંગમાં થયે. [ ૧૩૫૦ સાયણાચાર્ય માધવાચાર્ય (વિ. ૧૩૩૬. જયવલ્લભ કત પ્રાકતી જયનગરના મંત્રીઓ). વજજાય નામનો ગ્રંથ ઉપર ૧૩૬ ૬. સંઘતિલકાચાર્યનું કુમારપાલ છાયાકાર રત્નદેવ. ચરિત્ર, ૧૭૭૨, રતશેખરસૂરિનું શ્રીપાલચરિત્ર ઉપસંહાર–અણહિલવાડ પાટણ પડ્યા પછી સવાસો વર્ષ વીત્યા બાદ ગુજરાતના સાહિત્યનાં મૂળ નરસિંહ મહેતા વગેરેએ રોપવા માંડ્યાં તે પહેલાંના આ સવા વર્ષને મુસલમાન યુગ–તેમાં. (ક) ગુજરાતની બહાર કહ્યટનું ભાષ્યપ્રદીપ (૧૩૦૦) વિદ્યાનાથનું પ્રતાપદ્રીય (૧૩૧૦)અને સાયણાચાર્ય અને માધવાચાર્ય (૧૩૫૦)ના સંસ્કૃત સમર્થ ગ્રન્થ રચાયા છે ત્યારે તેજસિંહના એક ગ્રન્થ (૧૩૧૦) વિનાના સર્વ ગ્રન્થ ગુજરાતમાં માત્ર જૈન સાધુઓના રચેલા છે. એ ગ્રન્થ પણ મોટા ભાગે સાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના “ગઓ” ને આશ્રય પામી આટલો સાહિત્યવૃક્ષ ઉગવા દીધું છે, ત્યારે બ્રાહ્મણાદિક અન્ય વર્ગનું સાહિત્ય જે રજપુત રાજાઓના કાળમાંજ રતું હતું તે કેવળ અસ્ત થયું, અને એ સાહિત્ય કેવળ અસ્ત થયા પછીના કાળમાં ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું. (ખ) દીલ્હીના બાદશાહો, ગુજરાતના સુબાઓ, અને અન્ય નાના હેટ સરદારના વિગ્રહ આ યુગના આરંભથી તે ૧૩૫૦ સુધી ચાલ્યા, અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગોંડળ વગેરે કાઠીયાવાડના ભાગોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈનગચ્છના ચાર પાંચ સાધુઓ ઉક્ત સાહિત્યના એકલા આધારરૂપ હતા. તે પછીનાં પચીશેક વર્ષમાં એટલે ૧૩૭૬ સુધીમાં રાજકીય શાંતિ જેવું પ્રમાણમાં હતું તેમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ જ એવા આધારભૂત હતા, અને તે પછી ૧૩૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન લગભગ પચાસ વર્ષ સુધીમાં તો જનસાહિત્ય પણ લગભગ શાંત થઈ રહ્યું. અનેક બં, ઈડર અને સોમનાથ ઉપર મુસભાન સરદારની રહડાઈ, તૈમુરલેને આખા હીંદુસ્થાનમાં વર્તાવેલો ભય-કમ્પ, અને અંતે ગુજરાત અને માળવાના સુલતાને વચ્ચેના વિગ્રહ-એ બનાવે ગુજરાતમાં પચાસ વર્ષોમાં ભના વમળ વિસ્તારે છે અને સાહિત્યને કેવળ અસ્ત કરી દે છે. ભ્રમણયુગમાં સાહિત્ય (ગ) પણ પ્રશ્ન એ ઉઠે છે કે જૈન સાધુઓ જેટલી સાહિત્યધાર ટકાવી શક્યા તેને કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનોમાં કેમ ન દેખાય ? તેઓ ક્યાં ભરાઈ પેઠા હતા? આના ઉત્તરમાં દન્તસ્થામાંથી એ ઉત્તર નિકળે છે કે તેઓ ઘરબાર છોડી અન્ય ઘરબાર શેધવાના વમળમાં પડ્યા હતા. વાણીયા બ્રાહ્મણના ઉદ્યોગ અણહીલવાડ પાટણમાં અશક્ય થતાં તેઓ પિતાનાં સર્વસ્વ લેઈ અન્ય સ્થાને શોધવા લાગ્યા આજના કાળમાં ગુજરાત કાઠીયાવાડમાં અનેક સ્થાનેમાં વાણીયા બ્રાહ્મણની અનેક જાતિઓ જોવામાં આવે છે તેમાંની કેટલીક અણહીલવાડ પાટણની આસપાસ આવેલાં એક વેળાનાં નગરોમાંથી આવી છે. કેટીશ્વર અથવા કટચકને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણવાણીયાનું મૂળ સ્થાન ખડાલ કે ખડાત જે હોય તે; હાટકેશ્વરને ઇષ્ટદેવ ગણનાર નાગર બ્રાહ્મણ અને નાગરવાણીયાનું મૂળ સ્થાન વડનગર અને વીસનગર; ઝાળ વાણીયાઓનાં ઝારેલ ગામ અને હિમજા માતા દેશાવળ વાણીયાનાં દીસા અને સિદ્ધધરી; શ્રીમાળી બ્રાહ્મણ વાણીયાઓનાં સ્થાન શ્રીમાળ અને ભિન્નમાળ અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી, અને મોઢ બ્રાહ્મણવાણીયાનું મોઢેરા, આ સર્વ જ્ઞાતિઓનાં મૂળ સ્થાન અને ઈષ્ટદેવનાં દેવાલયે અણહિલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે, અને રજપુત રાજાઓને આશ્રયે ઉદય પામેલાં ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રયભંગ થયે અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી દેખાય છે, અહમદાબાદ એ શતકમાં બંધાયું ન હતું. ચાંપાનેર, સુરત, મથુરા, કાશી, વગેરે સ્થાને સુધી આ હાસતી ભાગતી જ્ઞાતિઓમાં પ્રસરી ગઈ, પણ ગુજરાત કાઠીયાવાડમાં આખરે ઠરેલી જણાય છે. આ યુગ એમને માટે બ્રમણયુગ હતો અને એવા યુગમાં ગડેના આશ્રમમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શક્યા તેનો અંશ પણ આ સંસારીઓ કેમ ન જાળવી શક્યા એ એમના આગલા ઈતિહાસથી સ્પષ્ટ થાય છે. જૈન ગ્રંથકારની ૧૩૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ ગ્ર'થ અને ગ્રંથકાર પુ. ૭ ભાષા તેમના અસંગ જીવનને બળે શુદ્ધ અને સરલ રૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અના` જાતિએ અને રાજ્યકર્તા મુસલ્સ્કીન વર્ગ એ ઉભયના સ`સથી બ્રાહ્મણ વાણીયાએની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી બધાઈ, તે પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથીજ સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે જુદે રૂપે બંધાવા પામી તેની સાથે ઉક્ત યુગને અંતે ઉક્ત કારણેાથી સસ્કૃત વિદ્યા અને સાહિત્ય લેાપ પામી ગયાં, અને જો કાઈ નવું સાહિત્ય ઉગવા સરજેલું હેાય તેા તેની ભાષા, લાકની આ નવી ગુજરાતી જ હાવી જોઈએ એવું અનુમાન આટલા ઈતિહાસમાંથી કુલિત થાય છે. ઇ. સ. ના દશમા શતકમાં હિંદી ભાષા ઉત્તર હીંદુસ્થાનમાં જન્મી તે કાળે ગર્ભરૂપે સ્ફુરવા પામેલી ગુજરાતી ભાષાના અસ્થિપર્જરમાં ચારસ પાંચસે વર્ષોની ગસ્થિતિએ પરિપાક દશા આણી, સંસ્કૃત સાહિત્યના ક્ષેપ થતાં ગુજરાતી ભાષામાં સાહિત્યજીવન સ્ફુરવા લાગ્યું હાય એમ સમજાય છે, કારણ આપણા આદિકવિઓની ભાષા તેવા પરિપાકને પામેલી સ્થિતિમાં પ્રકટ થાય છે. સાહિત્ય વૃક્ષને ઋતુ () આજ યુગમાં ગુજરાત મ્હાર અને શ`કરાચાર્યના દેશમાં જ તેમના અદ્વૈતમાર્ગના વિજયઅંશાતે પાછા હટાવે એવા મધ્વમાર્ગ પ્રવર્તે છે અને દશ મધ્વગુરુએ એક પછી એક આ પ્રવર્તનના આધાર બને છે. મધ્વાચાય અને રામાનુજ ઉભય ધર્મગુરુએ દક્ષિણમાં બારમા શતકમાં ઉદય પામ્યા હતા, પણ તેમના પંથ ગુજરાત સુધી હજી સુધી આવ્યા ન હતા. એમના પૂર્ણાંદયને કાળ કાંઇક આ યુગમાં જ હતા અને તેમના સાધુએ ગુજરાતમાં અને ઉત્તર હીંદુસ્તાનમાં કંઇક આ યુગને અંતે આવવા લાગ્યા હશે એમ હવેના યુગના ઇતિહાસથી સમજાય છે. ગુજરાતની ઉત પ્રકારની ભૂમિમાં અને ઉક્ત પ્રકારના ઋતુમાં ભારથી ઉક્ત પ્રકારના પવન વાવા લાગ્યા તેવામાં આપણા આદિકાળના કવિની શક્તિથી આપણા સાહિત્યશ્રૃક્ષનાં ખીજો રાપાયાં. (૨) આદિ ગુર્જર સાહિત્ય. ૧૪૦૦-૧૫૦૦ સુમારે આ બીજ આખા ગુજરાતમાં રાપાયાં નહીં, પણ જુનાગઢ દ્વારકા, પાટણ, અને સિદ્ધપુરમાં પ્રથમ પ્રકટ થયાં. આ બીજયુગ લગભગ પંદરમા શતકના અંત સુધીને છે. ૧૩૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શન આ યુગમાં રાજકીય ઇતિહાસ અને આર્યાવર્તમાં સાહિત્ય અને ધામ (અ) અમદાવાદના સુલતાનોની ચહડાઈએ-માળવા ઉજણું વગેરે ઉપર (૧૪૨૨), ઈડરના રાજા પંજાનું યુદ્ધમાં મરણ (૧૪ર૮), ઝાલાર વાડના રાજાની હાર (૧૪૩૦) સુરત પાસેનું બગલાન (૧૪૩૨), ચાંપાનેર ઉપર હડાઈ (૧૪૪૯), માળવાવાળા મહમદની કપડવણ. -જ આગળ હાર (૧૪૫૧). (આ) અમદાવાદ જુમા મજીદ બંધાઈ રહી (૧૪૨૯), હાત-મતી ઉપર અહમદનગરનો પાયો (૧૪ર૭), અહમદશાહનું મરણ (૧૪૪૨) અને મહમદ કરીમશાહને ગાદી. (ઈ) માળવા અને ગુજરાતની સંયુક્ત સેનાઓ ઉપર મેવાડના રાણા કુભાને વિજય (૧૪૪૩), કુંભાની ગુજરાત ઉપર હડાઈ (૧૪૫૮), મહમદ બેગડો-ચાંપાનેર ઉપર (૧૪૮૩ થી ૧૪૮૫), શરોહી રાજા ગુજરાત ઉપર (૧૪૮૭), કુંભાનો પુત્ર ગાદી ઉપર (૧૪૮૯), ઈડર ઉપર બેગડે (૧૪૯૬). (ઉ) ગિરનાર ઉપર પાંચમા રા મંડલિકને લેખ (૧૪૫૯). ૨ મંડલિક હાર્યો ને વટલાયો (૧૪૭૧). (એ) લાહેરમાં શીખ ગુરુ નાનકને જન્મ (૧૪૬૯), અને મરણ (૧૫૩૮), વલ્લભાચાર્યને જન્મ (૧૪૭૯). બંગાળાના નદીયામાં વૈષ્ણવ ગુરુ ચિંતન્યને જન્મ (૧૪૮૫), કબીરજીને ઉદય (૧૪૯૦). (એ) ગીતગોવિન્દના કર્તા જયદેવ (૧૨ મું શતક) બંગાળામાં; રામાનંદ આગ્રામાં; કબીર બનારસમાં; વિદ્યાપતિ બીહારમાં તેણે રાધાકૃષ્ણનું રૂપક લખ્યું (મોગલના સમયમાં); મીરાંબાઈની ગીતગોવિંદ ઉપરની ટીકા; વલ્લભાચાર્ય બનારસમાં; આગ્રામાં સુરદાસ, અને તુલસીદાસ અકબરના રાજ્યમાં, તેઓએ આધ્યાત્મિક રહસ્ય વિષે લખ્યું, તેમાં તુલસીદાસે રામસીતા વિષે (રામાયણ) લખ્યું, અને સુરદાસે રાધાકૃષ્ણ સંબંધે લખ્યું. તુલસીદાસે ઉત્તર હિન્દુસ્થાનમાં રામની ભક્તિનો ઉપદેશ કર્યો, તે ઉપદેશ અમદાવાદમાં દાદુએ કર્યો અને દાદુના શિષ્યોએ રજપુતાનામાં કર્યો. બંને જહાંગીરના વખતમાં થયા. ૧૩. ૧૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (ઓ) નરસિંહ મહેતા (૧૪૧૫–૮૧), મીરાં (૧૪૦૩–૧૪૭૦), પાટણ ભાલણ (૧૪૩૯-૧૫૩૯); સિદ્ધપુરનો મોઢબ્રાહ્મણ ભીમ હયાત હત (૧૪૮૪); એ જાતે ઉદીય હતે. બીજરૂપ કવિઓ-નરસિંહ વગેરે આ શતકના પૂર્વાર્ધમાં નરસિંહ અને મીરાં અને ઉત્તરાર્ધમાં ભાલણ અને ભીમ થઈ ગયાં. પૂર્વાધ-અમદાવાદમાં પ્રથમ સુલતાનીને પાયો નંખાયો અને આખા ગુજરાતનાં તેમના તરફને ક્ષોભ વ્યાપી રહ્યા હતા તે વખતે માત્ર બે સ્થાને, નરસિહના જુનાગઢમાં અને મીરાંબાઈના દ્વારકામાં, જેની ઉજજડ સ્થિતિએ કોઈ રાજાને કે સુલતાનને આઠમા શતક પછી આકર્ષા નથી ત્યાંજ શાંતિ અને ઉદય હતાં. કુમ્ભ ગુજરાત ઉપર ચડાઈ કરતે. હતું પરંતુ તેના બીજા ખુણામાં પડેલી દ્વારાવતીમાં જઈ શકે એમ ન હતું. તે દ્વારાવતીએ મીરાંને શાંતિ અને આશ્રય આપ્યાં હતાં ત્યારે નરસિંહને સ્વદેશે આશ્રય આપ્યો હતો. ગૃહકુટુંબ અને જ્ઞાતિ સાથે ઉભય ભકતએ સંબંધ છેડે હતો અને શ્રીકૃષ્ણ સાથે નો સંબંધ બાંધ્યું હતું. ઉભયની કવિતામાં અકૃત્રિમ શૈલી અને હદયપ્રસાદ છે. કેઈ શક્તિએ દીવાસળી બનીને એમનાં હૃદયમાં નવી જવાલાઓને પ્રકટી અને કીયા તેલથી એ જવાલાઓ તેમનાં મરણ સુધી હલાઈ નહી, અને તેમના ઉત્તરાધિકારીઓને દાયાદ કરતી ગઈ એટલા પ્રકરણની શોધમાં ચમત્કૃતિ હેવી જોઈએ. ગુજરાતના આ આદિ કવિઓમાં આ વાલાએ ગુજરાત બહારના કોઈ પ્રસિદ્ધ નવા ધર્મપ્રવર્તકેમાંથી નથી આવી; કારણ તે સર્વ આ કલિયુગના આયુષ્ય પછી જમ્યા, અથવા ઉદય પામ્યા છે. (જુ ઉપર “એ') તેમજ સર્વ પ્રવર્તકોના ઉપદેશનાં બીજ નરસિંહ અને મીરાંનાં કાવ્યોમાં છે, અને આ બેની કીર્તિ ગુજરાત બહાર કાશ્મીર અને સમુદ્રસુધી પ્રસરી હતી. એ બે વાત ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ગુજરાતનાં આ બે રત્નની અમરપ્રભાઓથી આ સર્વ પ્રવર્તકોને ઉપદેશબીજ મળ્યાં છે એવું ભાન થવાને પ્રસંગ છે. કોઈ ના યુગ બેઠે હોય તેમ આખા હિંદુસ્થાનના સર્વ ભાગમાં આ પ્રવર્તકે નવા દીવા પેઠે પ્રકટયા હતા અને (જયદેવ અને મીરાં શીવાયના સર્વ) તે દીવાઓના મૂળ દીવા નરસિંહ અને મીરાં ગુજરાતમાં તેમનાથી આગળ પ્રકટયા હતા. ૧૩૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શન આ મૂળ દીવાઓમાં કોઈ પણ અન્ય જ્યોતિના પ્રભાવથી જવાલાઓ પ્રકટી હોવી જોઈએ. તે વિષયે તેમની દન્તકથાઓ ઉપરાંત કાંઈ પુરાવો શેધીએ તે તેમાંથી પણ ફલ જડે એમ છે. (૧ ) મીરાંબાઈ -( જુઓ “એ”). ( ૨ )શ્રીમદ્ભાગવતની અસર–આ શતકના ઉત્તરાર્ધના ભીમ ઉપર થઈ-બુ. કા. ભા. ૪. પૃ. ૪૭; ભાગવત માહાભ્ય. પૃ. ૪૯-૫૧ઃ ભાગવતના અધ્યાયોને સાર, અને પૃ. ૧૫ર માં ફલશ્રુતિનો લોક “પંડિત બોપદેવ દિજ એક, કીધે હરિલીલા વિવેક, તેને આધારે કહીએ થા, સરવર જમલો કુવો યથા” શ્રીમદ્ભાગવત બોપદેવનું કરેલું છે એમ આજ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા; પરંતુ બે પદે વર્તમાન ભાગવતપ અથવા અન્યા ભાગવતરુપે કંઈ પણ ગ્રન્થ તે કરેલો જ હતું. અને તે ગ્રન્થને આભા આ કાળે ગુજરાતમાં ક્રુરત હતું. એટલું આથી સિદ્ધ થાય છે. બોપદેવના દેશના રાજાએ ગુજરાત ઉપર વિજય પ્રયાણ ઈ. સ. ૧૨૬૦ માં કર્યું હતું એ આપણે જોયું છે, અને તેણે રચેલી હરિલીલાને આધારે આપણા ભીમ કવિએ પણ ઉક્ત પ્રકારે હરિલીલા રચી છે ને તેમાં ભાગવતના અંશ આવે છે. એ રાજાના કાળથી તે ભીમના કાળ સુધી જે બાપદેવની ભાગવતથા ગુજરાતમાં કીતિમતી હતી તે જુનાગઢના રજપુત રાજ્યમાં અપ્ર-સિદ્ધ નહી હોય અને એ કથાનાં બીજ અને રહસ્ય આપણ નરસિંહ મહેતાના હૃદયની જવાલાપ થયાં હતાં એમ એવા ગ્રન્થમાં સ્પષ્ટ સ્કુરે છે. મીરાને ગમેલું ગીતગોવિંદ અને નરસિંહને ગમેલી રાસલીલાવાળું ભાગવત એ ઉભય ગ્રન્થનું પૃથક્કરણ કરીયે તો દેવકથા અને દેવરહસ્ય * રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત” માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચેતન્યાનુયાયી છા ગોસાંઈના પ્રસંગથી એવું અનુમાન કરે છે કે મીરાં સેળમા શતકના મધ્યમાં (૧૫૪૦ માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે તે છવા ગેસઇની જ હતી એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ અતિહાસિક લેખમાં નથી. તેમાં ઉકત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી, અને હોય તે તે બીજી કોઈ મીરાં સંબધે હોવું જોઈએ. કારણ કર્નલ ટેડ આપણા મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણુની રાણું ગણે છે. અને તેની તારીખે હારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત ૧૩૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એવા અંશ એમાંથી નીકળે છે અને તે ઉપરાંત ભાગવતમાંથી અધ્યાત્મજ્ઞાન, યાગ વગેરે પણ નીકળે છે, અને એ સ અંશાનું શિખરસ્થાન પરાભક્તિમાં આવે છે, આ યુગનાં ચારે કવિજન સંસ્કૃતનાં સ`સગી હતાં. તીર્થસ્થાન સિદ્ધ-પુરમાં આ શતકના પાછલા ભાગમાં રાજકીય શાંતિ રહેલી જણાય છે, અને અણહિલવાડ પાટણમાંથી ઉગેલા અંકુર જેવા પાટણ નગરમાં જૈન સાધુએ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત પ્રાકૃત સાહિત્યને રચવામાં લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહી તે તી જેવું જ આ સાધુએએ કરેલું જાય છે. અન્ય વર્ણોના ભ્રમણયુગ સમાપ્ત થતાં ભીમ અને ભાલ ને આ સ્થાનમાં સંસ્કૃત અભ્યાસને યેગ થયેા છે અને ધણા કાળથી મુકી દેવાયેલા સંસ્કૃત સાહિત્યને સ્થાને ગુજરાતી સાહિત્ય રચવા લાગ્યા. એ સાહિત્યમાં દેવકથાથી ઉપક્રમ થયા અને ભાલણે કાદમ્બરી જેવી માનુષી કથાનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું. પણ તેમણે તેા જ્યારે ભીમની ભાષા મેલીને કહીયે તાસરાવર કાંઠેના કુવાનું પાણી પાયું છે. ત્યારે નરસિંહે અને મીરાંએ પેાતાના હૃદય–પાતાલના ઝરાઓમાંનું પાણી પાયું છે. દેવકથા ઉપરાંત દેવ-રહસ્યના ચમકારા ઉભય હૃદયમાં થઈ રહ્યા છે. મીરાંબાઈ એમ જાણતાં હતાં કે વ્રજમાં તે એક જ પુરૂષ છે અને સ્થૂલ શરીરના સર્વ પુરૂષો તા ભક્તદષ્ટિએ સ્ત્રીએ જ છે, આવું જ દેવરહસ્યજ્ઞાન અને તે ઉપરાંત અધ્યાત્મજ્ઞાન એ ઉભયના સયેાગ-વિયેાગ, નરસિંહની કવિતામાં સ્ફુરે છે. આથી તેનાં જ્ઞાનભક્તિનાં પદ સમજી તેમાંથી મળેલા પ્રકાશની ભાવનાથી તેની દેવકથા વાંચનારને જ એ કવિની અન્ય કવિતાઓનું મહાત્મ્ય સમજાશે. વગેરેના લેખામાં પણ એ જ તારીખેા છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ (સંગ્રામસિંહ ) ને ।'ભેા પિતામહ હતાઃ માબેલડત ક્રોનેાલાજી આફ ઈંડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ટ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલા પાંચમા રા. મ‘ડિલેકના પરાજય પણ ઇ. સ. ૧૪૭૧ માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઇ. સ. ૧૪૯૦ છે. કખીર અને નરસિં...હની હૃદય જ્વાલાએના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાલક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તે। કખીરની હૃદયજ્વાલાનું ખીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિ'હમાં ભાગવતને કે જયદેવના અંશ વિશેષ હતા, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે, ગેા, મા ત્રિ ૧૪૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દશન રાસલીલા-નરસિંહનાં અધ્યાત્મ પદ્મ "" રાસલીલાને અન્તે ભાગવતકાર પૂર્વપક્ષ કરી પૂછે છે કે ગાપીએ કૃષ્ણ સાથે રાસ રમવા આખી રાત ગઈ હતી તેમના સ્વામીએએ તેમની અસૂયા કેમ ન કરી?” તેના ઉત્તરમાં તે સમાધાન કરે છે કે એ સ્વામી-એએ તે પાતાની સ્ત્રીઓને પેાતાની પાસે જ દીઠી છે, એટલે ગઈ દીડી નથી તે। અસૂયા શાની થાય? અર્થાત્ ગેપીએનાં સ્કુલ શરીર તેમનાં સ્વામીએ પાસે જ રહેલાં હતાં અને તેમને વ્યભિચાર–દોષ થયા ન હતા; માત્ર તેમનાં સુક્ષ્મ શરીર શ્રીકૃષ્ણ સાથે રાસલીલા રમવા ગયાં હતાં, અને એ કૃષ્ણે તે ગેાપીએનાં તેમ તેમના સ્વામીએનાં સર્વનાં હૃદયમાં અધ્યક્ષ હતા, અને તેમની સાથે સમાગમ પામેલાં ગેપીએનાં સૂક્ષ્મ શરીરને એ રાસલીલાને સમય તે “બ્રહ્મરાત્રિ” તે સમય હતેા. અન્ય ભૂતાની નિશાને કાળે આ ગેાપીઓના આ જાગર–કાળ તે તેમની બ્રહ્મરાત્રિ, વલ્લભપન્થમાં પુરુષા પ્રતિજ્ઞા લે છે કે ‘હું વ્રજની ગોપી છું’' તે આવી રીતની બ્રહ્મરાત્રિના આવા ભક્તિરસના રાસને ઉદ્દેશીને કહેવાય છે, અને નરસિંહને “સુરતસગ્રામ' પણ એ જ બ્રહ્મરાત્રિની સુક્ષ્મ શરીર ભાવનાઓને ઉદ્દેશે છે. ,, નરસિંહના અધ્યાત્મપદની સ`ગતિ કરીયે છીયે ત્યારે તેના આવા આશય સ્પષ્ટ થાય છે ‘નિર્ગુણ નાથને નીરખી નવ શકા, સગુણ સુરતી ત્યારે કેમ જાણે ?” એ પંક્તિમાં કવિ સ્પષ્ટ કહે છે કે નિર્ગુણનાથના અધ્યાત્મ જ્ઞાન થયા પછી તેના સ્વરુપ–પ્રત્યયના દઢીકરણ માટે ‘‘સગુણુની સુરતી” અર્થાત્ ભક્તિયેગ છે, અને એ નિર્ગુણની ઉપેક્ષા કરી કેવળ સગુણને સાધનાર તા, કવિના મત પ્રમાણે ચૈતન્ય નિન્દા કરે, જડનું વન્દન કરે, અચેત ભુલ્યા તે ભિન્ન ભાવ આણે.” એ નાથ ક્યાં છે એ પ્રશ્નના ઉત્તરનાં કવિ કહે છે કે “ક્ષેત્રમાં નાથ છે” અને તે ઉત્તરમાં છાન્દોગ્ય ઉપનિષા વર્ષે સેક ક્ષિનિ પુરુષો દયતે” એ વાકયના આશય છે. એ દનથી એક “અહ્વર અનુપમ મૂર્તિ” ભાસશે. વિશ્વ તેરાસના સંગીતથી ઉભરાયલું ભાસશે, અને “ભાસશે બ્રહ્મ વ્રજવનવેલી’-બ્રહ્મરૂપ વ્રજવનની વેલી આ રાસમાં પ્રત્યક્ષ થશે. વળી યેાગદષ્ટિ પામી કવિ કહે છે કે નીરખ ને ગગનમાં કાણુ મી રહ્યા, તેજ હું તેજ હું શબ્દ લે” ત્યારે “તે જ હું” ના સંસ્કૃત અક્ષર “સોડમ્” સભારી એક બીજા કવિનું વાક્ય સ્મરણમાં આવે છે કે “સાહ' જાપ જપતાં પામે બ્રહ્મને પળમાં યેાગી” એ બ્રહ્મ-એ હરિ–પાસે છે—પાતા ૧૪૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નામાં છે, પણ તેની અને મનુષ્યની સ્કુલ દૃષ્ટિની વચ્ચે એકાર': આડે પડેલા છે” એવું કિવ ગણે છે. આ “એકાર” કીયા ? માÇયે પનિષદ્ભાં વર્ણવેલા ચતુષ્પાદ બ્રહ્મના ત્રણ પાદ-જાગ્રત, સ્વમ, અને સુષુપ્તિ-રૂપ એકારના ત્રણ પાદ દૂર કરા, તે ચતુર્થ પાદમાં નિર્ગુણ હરિ પ્રત્યક્ષ થાય છે. એ માત્રારહિત ચતુર્થાં બ્રહ્મપાદ આ માત્રાવાળા ત્રિપાદ એકારમાં વહેં છે. તે એકારને ભેદી ચતુર્થાં પાદ જોવા, જારત સ્વમ-સુષુપ્તિપએકાર્પાદ આડા પડેલા છે તે દૂર કરી, તેમાં રહેલું નિર્ગુણુ આત્મતત્વ અનુભવવું, એ જ અભિપ્રાયવાળી ગેપી પાસે નરસિંહ કહેવડાવે છે કે: પ્રભુજી છે . પાસે રે, હહિર નથી વેગળા રે, આડડાને પડયા છે. આંકાર, “દિનકર રૂંધ્યેા રે જેમ કેાઈ વાદળે રે, થયું અજવાળુ મટયે અંધકાર, વાદળુ ને મટયું રે, લાગ્યું જેમ દીસવા રે, ભાનુ કાંઈ દેખાયા ને તે વાર, લાકડીયાની લાજ રે, બાઇ મ્હે' તેા નાણીયા રે, મેલી કુળતણી કઈ લાજ, “જાદવાને માથે રે છેડા લેઈ નાંખીયા રે, ત્યારે પ્રભુ–વર પામી છું આજ.” " મીરાંબાઇએ વ્રજમાં જે એક જ પુરુષ સર્વના પતિરૂપ દીઠેલા તે જ આ ગેાપી જીવે છે; એ પતિની અને ગોપીની દૃષ્ટિ વચ્ચે પ્રથમ માયાને એકાર વાદળા પેઠે વચ્ચે પડયા હતા, તે દૂર થતાં ભાનુ પ્રકાશે છે અને ગેાપી પ્રભુ-વરને પામે છે. નિર્ગુણ અમાત્ર આત્મતત્વ વિના ગોપીના આ ખીજો વર નથી. ભક્તમાત્ર એ તત્વતી ઉપાસક ગેાપી છે. એ ઉપાસક ગેાપીરૂપ બુદ્ધિ અનેક છે, પણ તે સમાં અનેક પ્રતિબિમ્બેારૂપે વસેલું આત્મતત્વનું વસ્તુરૂપ બિમ્બ તે સર્વ બુદ્ધિમાં વિલસે છે ત્યારે ભક્તિરસના રાસ મચે છે. કવિ તેને “અનંત ઓચ્છવ”નું નામ આપી તેનું ફળ ઉપાસકને પ્રત્યક્ષ થતું વર્ણવતાં કવિ કવે છે કે, જળહળ જ્યાત ઉઘાત વિ કોટમાં હેમને કાર જ્યાં નીસરે તાલે, સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સાનાનાં પારણામાંહી ઝુલે.'’ જ્યાં આ સોનાના પારણામાં ઝુલતા સચ્ચિદાનંદને કવિ કથે છે ત્યાં ઈશાવાસ્યાપનિષદ્ સાનાના પાત્રમાં સત્યને ગુપ્ત રહેલું ગણી કથે છે કે, हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् । तत्त्वं पूषन्नपावृणु सत्यधर्मस्य दृष्टये ॥ * અધ્યાત્મદૃષ્ટિ સેાનાના પાત્રમાં સચ્ચિદાનંદને જીવે છે તે ભક્તકવિ તેને સાનાના પાસ્થામાં જીવે છે ને ઝુલાવે છે, ૧૪૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન સાંપ્રત ગુજરાતી સાહિત્યવૃક્ષનાં થડ અને મૂળ પંદરમા શતકમાં આ પ્રમાણે બંધાયાં, અને રજપુત રાજાઓના કાળમાં સંસ્કૃત સાહિત્યભૂમિ ગુજરાતમાં ખેડાતી હતી તેમાં ઉગેલા વનસ્પતિઓના અંશમાંથી ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મૂળમાં સર્વ પ્રકટપુ'. ગુજરાતી જૈન સાહિત્ય પદમા શતકમાં નથી. બાકી ભીમભાલણમાં દેવકથા અને માનુષીકથાનાં સાહિત્યમૂળ પ્રકટ થયાં, પણ દેવરહસ્યને પ્રકટ કરનારી જ્વાલાએ તે! મીરાંમાં અને નરસિંહમાં પ્રકાશી. તેમાં પણ દેવકથા, દેવરહસ્ય અને અધ્યાત્મવિષય એ ત્રણની રમણીય ઝુલગુંથણી નરસિંહમાં જેવી પ્રકટ થઈ છે તેવી પાછળના કવિએમાં પણ નથી થઈ, હીન્દી ભાષાની ઉત્પત્તિ અને તામિલ સાહિત્યની ઉત્પત્તિ ગુજરાતી પહેલાં થઈ, પણ તામિલ ભાષાનું સાહિત્ય જાણ્યા પ્રમાણે નરસિંહ જેવું હજી નથી અને હીન્દી કવિએ તા નરસિંહના અનુયાયી જેવા કાળક્રમમાં છે. પ ૨. સેાળમું ઈસવી શતક-વિ માત્ર ત્રણ કવિએ ( ૧ ) વસ્તુ, ( ૨ ) વછરાજ, ( ૩ ) તુળસી, તે માટે જીએ પરિશિષ્ટ પાનું ૨૩ વછરાજ—જંબુસર—કબીરપંથરસમ જરી સ્ત્રીચરિત } માનુષી કથા—સામળની પદ્ધતિનું મૂળ. વસ્તુઃ રસદ તુળસી: જુનાગઢ, કલ્યાણા } દેવકથા-પ્રેમાનંદની પદ્ધતિનું મૂળ. વસ્તાનું ને તુળસીનું મૂળ નરસિંહ, અને વાર્તાવિસ્તાર તેમના પેાતાના. કોરપંથી વછરાજે દેવકથા મુકી દીધી તે વાર્તાવિસ્તાર રાખ્યા, પર્વ ૩. સત્તરમું શતક—કવિએ અખા, અમદાવાદ. પ્રેમાન, વડાદરા, સામળ, સીંહુજ. ગાપાળદાસ, રત્નેશ્વર, શિવદાસ, દ્વારકાદાસ, નાકર, મુકુંદ, વલ્લભભટ વીરજી, હરિદાસ વિગેરે. પ્રેમાનંદ—દેવકથા; અખા—અધ્યાત્મ; અને સામળ—માનુષીકથા. પ્રેમાનંદની દેવકથા—વાર્તાવિસ્તાર સેાળમા શતકના, ષડરસમાં નરસિંહનાં બીજને વિકાસ, સંસ્કૃત કવિયેાના અલ’કાર આલેખના ધ્વનિ, દેવકથામાં માનુષ હૃદયનાં રસસ્થાનની પ્રતિષ્ઠા—પ્રેમાનંદની જાતશક્તિના વિકાસ ૧૪૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સામળની માનુષી કથા—સેાળમા શતકની માનુષી કથાના વિસ્તાર; પણ તેનું અનંત શાપ્તિત્વ, વાકચાતુ, અનુભવબુદ્ધિ, દ્વિત્યાગ વગેરે--સામળની જાતશક્તિને વિકાસ, અખા—અધ્યાત્મખીજ નરસિંહનાં, પણ દેવરહસ્યની જ્વાલાએ શૂન્ય કબીર વગેરેની અસરથી ? વાક્ય પ્રહાર-ખીજ નરસિંહમાંથી. અખાનું ગુરુઅંગ અને નરસિંહનાં “અંધ ગુરુએ વળી નિર્ધ ચેલા કર્યાં,'કરણી તા કાગની, હાડ કરે હંસની’' વિગેરે, પણ વિસ્તાર અખાની જાતશક્તિમાંથી. પૂર્વ ૪. હાડકું શતક, જૈન કવિતાના પ્રથમ ઉદય. અખા, પ્રેમાનંદ, અને સામળની શક્તિને અભાવ થેાડા પણ મહાન્ અંગારને સરે સ્ફુલિંગ, તડતડીયાને તનખાઃ સુંદર ન્હાનાં રમણીય કાવ્યા. આ અને સત્તરમા શતકમાં ફેર શાથી ?—Classical Poets નામના લેખમાં મેં લખ્યું છે. જુએ પરિશિષ્ટ પાનું ૨૪–૨૭. કવિએઃ—(અ) દ્વારકા, ધનદાસ, નરભેરામ, પ્રીતભદ્દાસ, બ્રહ્માનંદ ભાણુદાસ, વલ્લભ ભટ્ટ ( અમદાવાદી ), શિવાનંદ, બાપુસાહેબ દીવાલી, (આ ) જૈનકાવ–ઉદયત્ન. અધ્યાત્મ, દેવકથા, માનુષી કથા, વગેરે પાછલા યુગના તનખા. નવું કાંઈ નહી. જૈન કવિતાના ગુજરાતીમાં પ્રથમ ઉદય—અન્ય કવિયાથી જુદા પડતા અને ઉક્ત પ્રકારની જૈન શૈલીના અને જૈન વિરક્તિના ગુણાથી ભરેલા-પણ તનખા જેવા જ. પર્વ પ. એગણીશત્રુ શતક ૧૮૫૦ સુધી વિએ. ૧૮૫૦ સુધી. ( હરાડમાના ઉત્તરા થી ). પ્રથમ ભાગઃ–ગીરધર અને રણછેાડછ દીવાન—સવિસ્તર દેવકથા બીજો ભાગ: –ધીરા, મનેાહર, બાજો, અધ્યાત્મ અને યોગઃ પાછલા યુગાના વિકાસ; યાગ–નવે ત્રીજો ભાગ-પરચુરણ સર્વાં—મુક્તાન ંદ, નિષ્ફળાનદ, પ્રેમાનંદસ્વામી, બાપુ, રણછેાડ ભક્ત, હરિભટ, હારરામ, નીરાંત અને રાધાબાઈ હરાડમા શતક જેવા તનખા. ઉપરચેટીયા કવિની સંખ્યા—માત્ર વીસ પચીસ અને એ પણ તનખા જ. તનખા–તે વૃક્ષને શિખરે આવેલાં ન્હાનાં ન્હાનાં ખરી પડતાં ફુલા જેવા. ચાથા ભાગ-—જૈન કવિએ, એ ચારેક, હરાડમા શતક પેઠે. ૧૪૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન પાંચમે ભાગ–દયારામઃ દેવરહસ્ય-નરસિંહ પછી દયારામમાં જ; અધ્યાત્મ-અલ્પ; દેવકથા વિસ્તારવાળી તેમ તનખા જેવી, બે જાતની, પણ માનુષી વૃત્તિઓથી ઉભરાતી, છતાં પણ પ્રેમાનંદના જેવા માનુષી હૃદયના ઉચ્ચ અને સ્થાયી વિકારોની પ્રતિષ્ઠાને સટ નિરંકુશ અને ઉછળતા ક્ષણિક વિકારોની પ્રતિષ્ઠા એ પોતાની શક્તિ; વૈરાગ્ય અને ભક્તિ શુદ્ધ, પણ મનુવ્યહુદયની નિર્બલતાને સ્વીકારીને તેમાંથી ઉદ્ધાર માગવા હરિશરણ; નરસિંહ અને મીરાંનાં હૃદયમાં વિશુદ્ધિના બળથી પ્રભુ સાથે ઐક્ય. ઉપર કહી ગયા છીએ તે પ્રમાણે જોતાં જણાશે કે ગુણ અને પાપમાં ઈષ્ટદેવેની વૃદ્ધિ થતી જાય છે એ “ભ્રમણશાંતિ” નું સ્પષ્ટ ચિહ્ન ફુટ થાય છે, જુઓ પરિશિષ્ટ પાનું. ૨૭-૨૮. ઉપસંહાર, - પાંચ પરાઈઓ નાંખી ઉચે ઉગેલો ગુજરાતી પ્રાચીન સાહિત્યને વૃક્ષ આમ સમાપ્ત થાય છે. તે પછીનું હાલની વિદ્યાનું–અર્વાચીન સાહિત્ય એ જ વૃક્ષમાંથી બીજી વડવાઈઓ પેઠે નવી ભૂમિમાં મુળ નાંખી ઉગે છે. એ નવી ભૂમિ સાથે એક પાસેથી અને પ્રાચીન વૃક્ષ સાથે બીજી પાસથી જોડાયેલા વડવાઈઓરૂપે વિસ્તાર પામતા આપણા અર્વાચીન સાહિત્ય વૃક્ષની સ્થિતિ સુપ્રસિદ્ધ છે અને તેને માટે આજ અવકાશ નથી, પણ જે પ્રાચીન વૃક્ષ સાથે એ નવીન વૃક્ષ જોડાયેલો છે તે વૃક્ષની સુસ્થિતિ ઉપર નવા વૃક્ષની સુસ્થિતિને પણ આધાર છે. માટે પાંચ વર્ષથી પાંચ પિરાઈઓ નાંખી ઉગી નીકળેલા આપણા પ્રાચીન સાહિત્યના રસથી આપણે ભોમીયા થઈશું, તે જ તેના રસાયણને ઉત્તમ લાભ પામીશું. એ પ્રાચીન વૃક્ષની ભૂમિ રજપુત રાજાઓના કાળના કેવા કેવા સમર્થ સંસ્કૃત ગ્રન્થથી બંધાઈ હતી, અને એ ભૂમિમાંથી આપણું આદિ કવિઓએ કેવી રીતે બીજ અને પિષણ લીધાં છે, તે નરસિંહના દષ્ટાંતથી આપણે જોયું. એ આદિ કવિઓને સાહિત્યમાં રહડેલાં તત્વ-કથાભાગ, રસભાગ, રહસ્યભાગ, અને જ્ઞાનભાગ, થડમુળમાંથી હડતા રસ પત્રપુષ્પાદિકમાં રહડે તેમ આપણું પ્રાચીન સાહિત્યની છેલ્લામાં છેલ્લી પેરાઈઓમાં અને તેમનાં અંશોમાં રહડ્યા છે તે આપણે જોયું. આપણી અર્વાચીન વડવાઈએ ભલે નવી ભૂમિમાં પ્રવેશ કરે પણ તેમનું મૂળ પોષણ તો આ પ્રાચીન વૃક્ષમાંથી જ સતત ધારારૂપે ચાલ્યું આવશે તો જ તે આપણા લેકનાં ૧૪૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પિષકેએ આ વાત ભૂલવા જેવી નથી અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ ગમે તો દોષ દૃષ્ટિથી જુવે છે અને ગમે તે જોતા જ નથી તે સાહિત્યરોગનું કારણ એક એ છે કે આ નવા સાહિત્યકારો આપણા પ્રાચીન વૃક્ષના રસનું સેવન યથેષ્ટ કરતા નથી અને એ સેવનવિનાના પાક લોકને પચતા નથી. બીજી પાસથી દષ્ટિ કરીએ છીએ તે આપણા પ્રાચીન વૃક્ષના ઈતિહાસમાં તેનાં થડમૂળની સ્થિતિ અને ત્રીજા પર્વની એટલે પ્રેમાનંદના યુગની સ્થિતિ એ બે ભાગ જેવા બલિષ્ટ નીવડ્યા છે તેવા બળવાળા અન્ય ભાગ નીવડ્યા નથી. છેલ્લા પર્વમાં દયારામે પણ બલિષ્ટતા ઘણી દર્શાવી છે અને હાલમાં તેની કવિતામાંના કેટલાક અંશ નિઘ ગણાવાથી તેનું બળ હીન થઈ ગયું છે. પરંતુ આ પરિણામને માટે કેટલીક રીતે એ મહા કવિની ઉશૃંખલતાને માથે મુકાયો આરોપ યોગ્ય છે તો બીજી રીતે એ કવિની વાણુના શક્તિપાત ઝીલવામાં હાલના લોકની અશક્તિ પણ દેખાય એવી છે. નરસિંહ મહેતાના કાળ પછી દેવરહસ્યને મર્મજ્ઞ વર્ગ નષ્ટ થયો છે. તે રહ ને પુનરુદ્ધાર કરવા દયારામ જે પ્રયત્ન કરે છે તે તેના રસિકવલ્લભ આદિ કાવ્યમાંથી જડશે. આવા મર્મજ્ઞ વર્ગવિના ભક્તિની જવાલાએ પૂર્ણ કલાથી પ્રકટ થવી કઠણ છે. આપણું જુના વર્ગના વડીલોમાં ભક્તિની જવાલાઓ છે પણ તે અસમંજસ અને અપૂર્ણ હોય છે અને રહસ્યની મર્મજ્ઞતા તેમનામાં દિવસે દિવસે ક્ષીણ થાય છે. આપણા ઈગ્રેજી સાહિત્યમાં ઉછરેલા વિદ્વાનો મોડાવહેલા આ મર્મજ્ઞતાને પામી શકવાને સંભવ છે. પણ ભક્તિની જવાલાએ તેમનાં હૃદયમાં શુદ્ધ સત્તાથી પ્રકટ થઈ શકવી તે ઘણા કાળ સુધી કઠણ નીવડશે. પણ કેશવચન્દ્રના જેવાં હૃદય આ વર્ગમાં કઈ દિવસ નીવડી શકશે એવી આશા એ જ મહાત્માના દષ્ટાન્તથી સાર્થક થાય છે. જ્યારે એવો કાળ આવશે ત્યારે જે સાહિત્યબળ આપણા પ્રાચીન વૃક્ષે ધારેલું છે તેવું બળ નવીન વૃક્ષ પણ ધારી શકશે. દેવરહસ્ય અને ભકિતરસને વિષયે આવી આશા છે તે પ્રેમાનંદની, સામળની અને દયારામની કવિતાઓમાં સ્કુરતા માનુષ વ્યવહારના હદયરસ એ કવિયોના જેવું બળ પ્રાપ્ત કરવામાં આવશ્યક છે. શેલી અને વર્ડ્ઝવર્થના ઉત્કૃષ્ટ હદયરસ આપણે ચાર ઈગ્રેજી જાણનારાઓને પ્રિય લાગે તે સ્વાભાવિક છે, અને તેથી આપણું સાહિત્યને ઉત્કર્ષ સંભવે છે. પરંતુ તેજ રસનું આપણું લોકના રસની બાલ ભાષામાં કાંઈક અવતરણ કર્યા વિના આ ૧૪૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન ઉત્કર્ષ લેાકમાં પ્રસરવાના નથી. એ અવતરણે કેવી કળાથી કરવું તેનાં દૃષ્ટાંત નરસિંહ મ્હેતાની અને અખાની વાણીમાંથી જડશે. કારણ તેમણે તેમના કાળના લેાકના હૃદય-કિલ્લાએ સર કર્યાં હતા, તે, લેાકનું કેવળ અનુસરણ કરીને નહી, પણ લોકપ્રવાહના સામા મેારચા મારીને સર કર્યાં હતા. પ્રેમાનંદ પેઠે ખાલવગ ભરેલા લાકને અનુસરી વશ કરવામાં તેમ નરસિંહ અને અખાની પેઠે તેમને સર કરી વશ કરવામાં જે જે કળાએ શેાધવાની છે, તે જ શેાધનમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વૃક્ષાનાં સાથે લાગાં પાષણ વીવૃદ્ધિ અને ઉત્કર્ષ છે. તે શેાધન આવી સાહિત્યપરિષદોથી સિદ્ધ થાય, તો તેમાં જુના અને નવા સ વનું કલ્યાણ સમાયલું છે. પરિશિષ્ટ. પંદરમા સૈકામાં ઉત્તર ગુજરાત, અમદાવાદના સુલતાનના તાબામાં હતું, અને છેક પશ્ચિમમાં આવેલા જુનાગઢને ૧૪૭૨ માં જે તિથિએ સુલતાન મહમદ બેગડાએ સર કર્યું તે તિથિ નરસિંહ મ્હેતાની કારકિર્દિ ના અંતકાળના સમય બતાવે છે. પણ તે પછી સુલતાન પૂર્વ ગુજરાતમાં પેાતાના વિજયની હદ વધારતા જતા હતા અને મૂળ ગુજરાત દેશની રાજ્યધાની ચાંપાનેર કે જે હાલમાં ખડેર થઈ ગયું છે તે જીતવામાં તે રાકાયલા હતા; અને જ્યારે તે સત્તાહીન થયેા ત્યારે એક શતક કરતાં વધારે ગુજરાતમાં અંધેર હતું, અને આવા સમયમાં કાવ્યનું પેષણુ અશકય હતું. ૧૫૭૩ માં અમદાવાદ અકબર બાદશાહે કબ્જે કર્યું, પરન્તુ તે સૈકાના અંત સુધી પ્રજામાં સુલેહ પ્રસરી દેખાતી નથી. અને જ્યાં દેશમાં સુલેહ શાંતિ પ્રસરી ત્યારે કવિએની ઝાંખી પણુ દેશમાં થવા લાગી. આટલા દી કાલ પન્ત અતિશય શૂન્ય રહ્યા તેનું કારણ દેશની છિન્નભિન્ન દશા છે. અને ચાંપાનેર કે જેનું નામ રસ સંસ્કારથી શૂન્ય કાંઈક કવિતા ઉદય પામી હાવી જોઈએ અને આ નગરના નાશ સાથે તે નાશ પામી હૈાય એવું પણ હોવાના સત્તરમા સૈકામાં શાંતિ અને સુલેહ ઉદય ત્રણ મહાકવિઓની ઝાંખી આપણી દૃષ્ટિ પ્રેમાનંદ, સામલ અને અખા છે. આ ત્રણમાંના દરેક જણે પોતપાતાની નિવન પદ્ધતિપર કામ આરંભ્યું છે. દરેકે ખીજાની કૃતિમાં રહેલી ન્યૂનતા કવિતાને વિષય જોતાં સમજાય નથી તેમાં પણુ સંભવ કેમ ન હોય ? પામ્યાં તેની સાથે જે મર્યાદામાં આવે છે તે ૧૪૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ પુરી પાડેલી છે. અને દરેક જણ પિતાના મહાકાર્યમાં ઉત્તમ નિવડ્યા છે. આજ સુધી કવિતાના વિષય માત્રમાં ધમ અને ભક્તિના પ્રવાહ એકલાજ જોવામાં આવતા હતા. તેના કરતાં તે બાંધી હદના દર્શનને સ્થાને આ નવા યુગમાં કાંઈ વિશેષ દર્શન થવા માંડેલું જોઈ આપણને બહુ અનુકુળ પડતી નવાઈ લાગવાનો પ્રસંગ આવે છે. કારણ કે હવે આ દેશમાં કવિતાની ઈમારત પોતાના સ્વતંત્ર પાયા ઉપર પહેલવહેલીવારજ બંધાય છે અને આ કવિતા જાતે કૃત્રિમ બંધનેમાંથી આમ મુક્ત થઈ એટલે, મનુષ્ય જાતીની બુદ્ધિઓની અને ભાવનાઓની વિકાસ શક્તિ અને ઉન્નતિ આપવાના પિતાના કર્તવ્યને એ કવિતા હવે આરંભ માંડે છે. ધાર્મિક કવિતા હલકી પાડવાના આશયથી આ કહેવામાં આવ્યું નથી. પરંતુ જાણે કે કવિતાને પિતાને સ્વતંત્ર વિષય કાંઈજ હોયજ નહીં તેવી રીતે જે સ્થાનિક વહેમેએ કવિતાને આ દેશમાં સેંકડો વર્ષો સુધી ફક્ત ધાર્મિક વિષયની માત્ર દાસી જેવી કરી રાખી છે તે લોક હેમેને અસ્ત કરવાના આશયથી ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. આ પ્રકારે આ મહાન અને સર્વ માન્ય કવિઓનાં ગ્રન્થ જનસમૂહને યોગ્ય રીતે સમજાવવાની જરૂર છે, તેનું મુખ્ય કારણ એવું છે કે, ઉપર કહ્યા પ્રમાણે કવિતાના સ્વતંત્ર કાર્યારંભથી જે લાભ મળી શકે એ છે તે કાંઈ નહાને સુનો નથી, Classical Poets Pages 27-28. ભાષાન્તર કરનાર બળવંતરામ બુલાખીરામ ત્રિવેદી, અખ, પ્રેમાનંદ અને સામેલ, સત્તરમા શતકમાં ગુજરાતી કવિતાની ભૂમિપર પ્રકાશ આપનારા ત્રણ મુખ્ય તારા છે. અને ઉત્તરોત્તર સૈકાના ઈતિહાસથી જણાઈ આવે છે કે ગુજરાતી સાહિત્યના આખા ઈતિહાસમાં આ ત્રણ જ કવિઓએ ધર્મ વિષયના કેવળ દાસત્વ શીવાયની શુદ્ધ અને સ્વલક્ષણવતી કવિતા લખી છે. આ દેશની પ્રજાનો સુલેહ અને આબાદીએ હજી વધારે વિકાસ થવા દીધો હત તે આ કવિત્રિપુટીએ અને પ્રેમાનંદના સાડત્રીસ શિષ્યોએ જે પદ્ધતિ પર કાવ્યની અભિવૃદ્ધિ કરી તે પદ્ધતિ જનસમૂહની પ્રકૃતિને આરોગ્ય અને વીર્યવત્તા આપવામાં કાંઈ થોડી સાધનભૂત ન થાત, અને અર્વાચીન ગુજરાત દેશમાં હાલ જે જાતની પ્રજાઓ વસે છે તે કરતાં વધારે બુદ્ધિ શુદ્ધિવાળા અને લક્ષણવાળા જીવો ઉદય પામ્યા હતા. પરંતુ દેવે તેથી ઉલટું જ ઈચ્છયું, બાદશાહ શાહજાનને અમલ પૂર્ણ થ, ને ઔરંગઝેબનું તખ્તનશીન થવું-આ બે બનાવ જાતે જ વિનાશકારક હતા એટલું જ નહી પણ તેની સાથે સાથે મરાઠાને લુટારા ટેળાંનુ અભ્ય ૧૪૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન ત્થાન થયું કે જેના આવવાથી કવિએના અને વ્યાપારી વગના દેશને કાંઈ સારા શકુન થયા નહીં. અઢારમા સૈકાના આરંભ ગુજરાતમાં થયે તેવુ' જ તેનું પોત અન્યવસ્થાના પ્રવર્તનથી તેણે પ્રકાશ્યું. પેાતાના સુખાએ અને સેનાપતિઓના આર'ગઝેબને વિશ્વાસ નહાતા તેમ તેએ એક બીજાના પર પણ વિશ્વાસ રાખતા નહીં, અને તેએને માંહેામાં એક બીજાનાં ચારકમ અને વિનાશ કરવાને રાખવામાં આવતા હતા તેથી તેઓએ ગુજરાતને પેાતાના યુધ્ધાનું ખટપટનું ક્ષેત્ર બનાવી મુકયું. બળતામાં ઘી હેામવાને જુદા જુદા મરાઠા સરદારાએ આ દેશમાં તે જ પ્રમાણે વર્તવા માંડયું. અને તેએની એક બીજા સાથેની તેમ મુગલેાના કુસ’પી સરદારાની સાથેની અનિયમિત અને સંતાકુકડી જેવી યુદ્ધ કળાથી આખા ગુજરાતમાં ચારે પાસ લુંટ અને વિગ્રહના સર્વ વ્યાપી અગ્નિને ભડકા પથરાવવા લાગ્યા. ત્રીસ વર્ષ સુધી આવી અસ્ખલિત લડાઈ થયા પછી છેક ૧૭૩૨ માં વડાદરાની રાજ્યધાની શહેર ગાયેકવાડા મુકરર કરવા પામ્યા, અને આ પછી કેટલાક દશકા સુધી લડાઈ તથા અન્યવસ્થા બંધ પડ્યા નહીં, અઢારમા સૈકાના પૂર્વાંમાં એવા અનેક પ્રસંગે આવતા કે જ્યારે ચાર મરાઠા અને એ માગલ સરદારો મળી સાથે લાગી પોતાની તરવારના ડર બતાવી જે ચીજો માગે તે ગુજરાતની વસ્તીએ પુરી પાડવી પડતી; અને જ્યારે નામની રાજસત્તા તેએમાંથી એક અથવા ખીજા પાસે થાડા કાળ માટે દેખાતી ત્યારે પણ લડાઈ અને લુંટની ખીક ના હંમેશ રહેતી. આ સૈકાની લગભગ મધ્યમાં જ્યારે મુગલાને ખીલકુલ હાંકી કાઢવામાં આવ્યા ત્યારે સુલેહના શબ્દ હેલવ્હેલેા જણાયે પણ હજીએ પેશ્વા અને ગાયેકવાડ, દેશમાં પડખે પડખે એક બીજાની ઈઓં કરી રાજ્ય કરતા હતા. આ પ્રસંગને લાભ લેવા કાળી તથા ઈતર તેષાની જાતી ચુકી નહીં, અને એમ કહીએ કે આખું સૈધુ અને એગણી-સમા સૈકાના ઘેાડાં વર્ષ આખા દેશમાં લુંટ અને વિગ્રહનાં હતાં તેા તે ખોટું નથી. શાંતિકાળની કળાના ઉદયને માટે વડાદરામાં પણ અવકાશ ન હતા, કારણ જ્યારથી રાજાનું તે રાજનગર થયું ત્યારથી હ ંમેશ મ્હોટા અને ન્હાના વર્ગની ખટપટાનું મધ્યસ્થાન પણ થઈ પડયું.. આના વ્હેલાના સૈકામાં કવિતાના જે વિકાસ આ દેશમાં થયે હતા તેવા કાંઈ પણ વિકાસને દેશની આવી સ્થિતિએ બીલકુલ બંધ કર્યાં ૧૪૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એ વાત સમજી શકાય એવી છે, પરંતુ એક વખત સળગાયલી વાળા કેવળ હોલાઈ જાય એવું ન થયું. તે જવાળા માત્ર એક જુદા રંગથી અને ઓછા જોશથી સળગવા લાગી. શુદ્ધ કવિતાના ઉદ્દગાર શુદ્ધ કવિતારૂપે બંધ થયા, પરંતુ આ અંધકારના યુગમાં અનેક નવા ધર્મના પંથને ઉદ્દભવ પામવાની અનુકૂળતા મળી અને ભૂતકાળની કવિતામાંથી તેમને પોષણ મળ્યું, નરસિંહ, મીરાં અને પ્રેમાનંદ તથા અખાના અમર આત્માઓ પ્રથમ અખંડ ગ્રહોની પેઠે પ્રકામ્યા હતા તેના હવે કકડા થઈ તેમાંથી અનેક ગૃહખંડ બંધાયા અને જેમ જેમ અઢારમું શતક પુરૂ થવા આવે છે ને એગણીસમું શતક ઉદય પામવા માંડે છે તેમ તેમ આ ન્હાના કવિઓ અને કવિબટુક દષ્ટિ મર્યાદામાં ઉભરાવવા માંડે છે અને તેમની સંખ્યા વધારે વધારે ઘાડી થતી જાય છે. તેમના પહેલાના શતકમાંના મહા કવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરંતુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મ પંથેના ધંધવા એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલિન નરસિંહ મહેતાની પેઠે આ આર્મી સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુ ધર્મ ઉપર હતી. મેવાડના રાજાઓને ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદા જ હતા. અને તેથી ખટપઢ અને સતાવણું બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાશી આવવું પડ્યું હતું. પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેને અંગ વાળવા લખેલું હતું. આ પંથને સ્થાપનાર વલ્લભાચાર્ય જે કે જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઈબલ કેસે પ્રસિદ્ધિમાં આપ્યો છે, તેને ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિ જીવનના અંત સમયની લગભગમાં જ જન્મ થયે. વલ્લભ મેવાડના જુના કાળથી ચાલતા આવેલા એકલીંગના ધર્મને સ્થાને આ નવે પંથ સ્થાપવામાં વિજયી થયે અને એ અરસિક અને વિરત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગને સંપ્રદાય ન ચલાવ્યું કે જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી અને નિરંતર ભક્તીએ ધીમે ધીમે આ વિધિનિષેધનો અને પ્રતિજ્ઞાઓને વિકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના ૧૫૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન ભરેલા શબ્દાર્થ, સમજીને કર્યાં. હવે ગુજરાતના ચેાસર જેવા આદિ કવિના રૂપા, ધર્મમાં તેમ જ કવિતામાં અનાત થઈ ગયાં. આ પથેની સમગ્ર રચના અશિક્ષિત જનસમુહ માટે સ્રષ્ટ પદામાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિએમાં અને પૈારાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં આ કાળના કવિએ વખતે વખત મનુષ્યની કરેલી મૂત્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઇ અંતે નિર ંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષસ્મૃતિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંત:કરણથી પુજા કરે અને અંતે પુરાણેાક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૃત્ત` પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિની આ રચના પતિ, પછી તે વિષ્ણુ, શિવ કે શક્તિ વાસ્તે હૈ। તેપણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સકામાં અખા કવિ આ અને અન્ય ધર્મની સામે મ`પ્રહારા કરતા હતા તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહી કરી શકયુ' હાય તાપણુ ગુજરાતી કાવ્યેામાંથી તે। વલ્લભનાં તે ધર્મસત્તાને દૂર રાખ્યાં છે. પણ જ્યાં આ સૈ સમાપ્ત થયું અને તે પછીના સૈકાના રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહી પણ ધાર્મિ`ક અને નૈતિક વિષયમાં સ્ટુડાઇ કરી આવનારાઓને શરણુ કર્યાં. તે ક્ષણેજ વલ્લભના શિષ્યા દેશમાં ટાળાબંધ આવવા લાગ્યા, અને પુરૂષો તેમ સ્ત્રીએ તેમાં ઘણે ભાગે વણિક વર્ગે ઉન્માદના આ નવિન પંચ સ્વીકાર્યાં. આ કવીએએ કે જેએ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેએએ આ નવા પંથનું આવી અસ્ત વ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદ રૂપે ગાણું ગાવા લાગ્યા. પરાક્ષ વા અપરાક્ષ આ પંથને માનનારા ખીજા ખાર કવિએ આ દેશને આ કાળમાં એવી જાતની સ્ત્રેણ કવિતા પુરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મ્હેતાનાં તત્વ જ્ઞાન તથા શક્તિપાત કે નથી જોવામાં આવતી મીરાંની કામળ શુદ્ધતા Cassical-Poets Pages 56–61 ભાષાન્તર કરનાર અ. યુ. ત્રિવેદી, કલાસીકલ પેાયટસ પાન ૬૧-૬૩ ના સાર આ શતકમાં આ ભાગ વિલાસના પંથના અનેક કવિએ આમ થઈ ગયા તે વિરક્તમાર્ગની છાયાએ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને ૧૫૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જુના કવિઓની ભક્તિથી જીવન પામતે હતો. સ્વામિનારાયણ પંથના દીર્ઘદર્શી અને વ્યવહાર નિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરૂષના શાંત અને સગુણું પૂજકે, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્ત, ચુવાળના મેદાનમાં તેમ ચાંપાનેરના ખંડેરો પાસે પાવાગઢના શિખરે ઉપર તેમ આરાસુરના શિખરે ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો, અને અંતે પ્રાચીનતર કાળથી આવ્યું અને શેત્રુંજયના શિખર ઉપર ટોળાંબંધ જાગેલા પ્રાચીન અને વિનિત જૈને -આ અને બીજા ઘણાક ધર્મ પંથે આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારે પાસ ઉગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા. સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પિતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુના દેવાલયોની સંખ્યાને પિતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથ તરી આવ્યા. આશરે ચાર જેન જતીઓ, સ્વામીનારાયણ પંથના દશ સાધુઓ છ રામ ભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પિતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછો વત્તા જય પામે છે. જે વૈષ્ણવ માર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારના જેવા કેટલાક હદયવેધક અને નેહાના શૃંગાર પદ્ય લખનારા બીજા ડાક કવિઓ આ યુગમાં પ્રકટ ન થયા હતા તે ઉપર લખેલ અન્ય પંથના કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત. કારણ ઉપર લખેલા કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વિગેરેના જેવા તો છેક નહી પણ તેમનાથી ઉતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારને આ કવિઓ પિતાની કવિતાથી ગુજરાતની વસ્તીના હૃદયમાં આ યુગમાં ભરવા માંડે છે; અને કોને નમવું અને કોને માનવું તે સુઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઉભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિયમાં જન્મ પામેલ હોઈ ભ્રમિત થઈ જાય છે, અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા અને દઢ શ્રદ્ધાપૂર્વક માને તે માત્ર પિતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ. ૧૫ર Page #186 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ બીજી સાહિત્ય પરિષના પ્રમુખનું ભાષણ સાહિત્યરસિક મહિલાઓ અને ગૃહસ્થ ! તમે જે મહાન પદને ભાર બંધુપ્રેમથી મારે શિર મુકે છે તે, રૂચિ અરૂચિને, સ્વીકાર અસ્વીકારને અને ઈચ્છા પ્રમુખપદ ધારણ અનિચ્છાને પ્રશ્ન બાજુ ઉપર મુકી નમ: સાર્થકરવું પ્રતિતિ તથધયા એ મહાસૂત્રને માન આપી, ધારણ કરવા ઉઘુક્ત થાઉં છું. મારી ગતિ મેરેથનના સંગ્રામમાં સેનાની પદે નીમાયેલા સ્પાર્ટીના અગતિક શિક્ષાગુરૂના જેવી છે. આથેન્સને અભ્યદય ઈચ્છનાર રણવીરના અપ્રતિમ ઉત્સાહથી તે દુર્બળ શિક્ષાગુરૂ વિજયશાળી થયે, તે આજ હું પણ ગુજર–સાહિત્યની અભિવૃદ્ધિ ઉપર પ્રેમ રાખનારા ને તેના ઉત્કર્ષમાં આનંદ માનનારા અનેક સાહિત્યવીરેના ઉત્સાહથી યશસ્વી થવાને લોભ રાખું છું. સાહિત્ય પરિષદનું આ બીજીવારનું મળવું થાય છે. પ્રથમ મેળાવડામાં એક વિશાળ હૃદયના, ઉંડી લાગણીવાળા, પ્રખર પહેલી પરિષદના તર્કશીળ, ઉજજવળ પ્રતિભાશાળી, કર્તવ્યનિષ્ઠ અગ્રપ્રમુખ ગણ્ય સાક્ષરે પ્રમુખપદ શોભાવ્યું હતું. એ સાક્ષરે જે નિવૃત્તિની પ્રીતિથી ધનપ્રદ પ્રવૃત્તિને પરિત્યાગ કરી નડિયાદમાં નિવાસ સ્વીકાર્યો હતો, તે નિવૃત્તિ એમને અમર આત્મા અત્યારે અક્ષર ધામમાં ભગવે છે! ભાવના ભૂતાવળને ધૃણાવનાર ને બોલાવનાર, નવિન વિદ્યાના મનોરાજ્યનું પ્રતિબિંબ પાડનાર ને સપુત્રીના અલ્પજીવનનું ઉજજવળ ચિત્ર આલેખનાર એ અગ્રેસર લેખકને કોણ સ્મરતું નહિ હોય ? સદ્દગત શ્રી ગોવર્ધનરામને ઠામ તો અહિં ખાલી જ છે. પરિષદુનો પ્રથમ મેળાવડો બે વર્ષ ઉપર તેને જન્મ આપનારી સાહિત્યસભાના નિવાસસ્થાન અમદાવાદમાં મળ્યો પરિષદુ મળવાનાં હતાં. પહેતા પ્રેમે ઉછેરેલા બાળકને તેની માતા સ્થાન. આજે આ રત્નાકરની પુત્રી મુંબઈના ખોળે મૂકે છે. અહિં એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા • દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે બીજી સાહિત્ય પરિષદ પ્રમુખપદેથી આપેલું ભાષણ, ૧૫૩ ૨૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ કરે છે, સદાગતિ કોઈ સમયે વાંસળીના તો કોઈ સમયે ભેરીના સુર કાઢતો વહ્યાં જાય છે ને ઋતુઓ પ્રકૃતિને રાસ રમ્યાં કરે છે. અહિં સ્પર્ધામાં ધૂંઆપૂંઆ થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ઘાઈઘેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહી છે કે વ્યાપારનાં શેતરંજનાં મ્હારાં સર્વત્ર ફેલાઈ જઈ અનેકાનેક દાવ ખેલતા ચપટનું ધાંધળ મચાવી રહ્યાં છે. એવા પ્રવૃત્તિના ધામમાં પરિષદનાં પગલાં વળવાં ઉચિતજ છે. મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક ને અન્ય સામયિક પત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યા કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળ ને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડ કર્યો જાય છે. સંગીત, શિલ્પ, ચિત્ર, સ્થાપત્ય આદિ કળા, કોઈ વ્યક્તિના તે કોઈ સંયુક્ત મંડળના પ્રયત્નથી, વિકાસ પામવાનું કરે છે. આ પશ્ચિમ હિંદુસ્તાનનું પાટનગર દક્ષિણમાં આવ્યું છતાં આપણા દાક્ષિણાત્ય બંધનું જ કંઈ નથી; આપણું પણ છે. ગુજરાતના પ્રબોધના ઈતિહાસમાં સ્થાન પામવા ગ્ય બુદ્ધિવર્ધક સભાનું આ મુંબઈજ કાર્યાલય હતું. ફાર્બ્સ સભાની સંચિત શક્તિના ભાવી વ્યાપારનું ક્ષેત્ર તે આજ છે. મરાઠી ને કાનડીની સાથે ગૂજરાતી સાહિત્યને એમ. એ; માં આવકાર આપનાર શારદાપીઠનું આ ધામ છે. પેશવાઈનું પૂના ભલે દક્ષિણીનું જ કહેવાઓ, સલ્તનતનું અમદાવાદ ભલે ગુજરાતીનું જ ગવાઓ અને અમીરાતનું હૈદ્રાબાદ સિંધી બાંધવાનું જ ભલે લેખાઓ. મુંબઈ તો સર્વનું જ છે ને આપણું તો છેજ. પારસી અને મુસલમાન બંધુઓ સાથે ગુજરાતી હિંદુઓએ જ મુંબઈને સેનાની મુંબઈ બનાવી છે. તેમના મધ્યમાં એટલે સ્વજનના મધ્યમાં–આત મંડળમાં-પરિષદુ સાહિત્યની અભિવૃદ્ધિની ચર્ચા ચાલુ રાખવાને મળેલ છે. જેની અભિવૃદ્ધિ પરિષદને ઈષ્ટ છે તે સાહિત્ય તે શું ? કેટલાક કાવ્ય નાટકને સાહિત્ય કહે છે. બીજા નવલકથાને સાહિત્ય તે શું? સાહિત્યમાં ઉમેરે છે. ત્રીજા ચરિત્રગ્રંથને ભેગા ગણે છે. ચોથા નીતિ નિબંધની સાહિત્ય કેટીમાં ગણના કરે છે. પાંચમા પ્રવાસના વર્ણન સાહિત્યમાં સમાસ કરવા માગે છે. છઠ્ઠા ગિબનકૃત રામના સામ્રાજ્યની પડતી ને પાયમાલીની તવારિખને સાહિ ૧૫૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ ત્યમાં ઊંચું સ્થાન આપે છે. એમ સાહિત્યની મર્યાદા મુસાફરની દ્રષ્ટિમર્યાદાની પેઠે આઘીને આઘી જાય છે. આપણું પૂર્વજોએ તે સાહિત્યને વાડ નામ આપી તેમાં સર્વને સમાવેશ કર્યો છે. જે કંઈ સંસ્કારી સ્થાયી ભાષામાં લોકોત્તર લેખ કે કથન તે સાહિત્ય સંજ્ઞાને પાત્ર છે. વાણી જંગલી મનુષ્યને ભરતમુનિ જેને વાચિક અભિનય કહે છે તેની જ ગરજ સારે છે. તિર્યગ જાતિમાં અવ્યક્ત ધ્વનિ જે કામ બજાવે છે, તેના જેવું જ કામ જંગલી મનુષ્યમાં વ્યક્ત વાણી બજાવે છે. વ્યક્તિની જ લાગણીને તે યાદચ્છિક ઉદ્ગાર બને છે. અન્યને બોધ, તે માત્ર આનપંગિક છે. સુધરેલા મનુષ્યમાં, જેમ નાણું દ્રવ્યના વિનિમયને માટે અને મૂલ્યના સંતેલનને માટે લેખાય છે, તેમ વાણી વિચારના વિનિમયને માટે અને ભાવના સંવિભાગને અર્થે વ્યવહારનું મુખ્ય અને મહત્તવનું સાધન બને છે. કેળવાયેલા મનુષ્યને વાણી આવા લૌકિક વ્યવહાર કરતાં લેત્તર પ્રયોગને માટે વધારે ઈષ્ટ છે. સામાન્ય મનુષ્ય જ્યારે બેસીને બોલવાને માટે જ શુદ્ધત વાપરે છે, ત્યારે બેલી બેલાતાં આપે આપ પળાતા ઉચ્ચારણના નિયમોનું શાબ્દિક તેમાંથી દહન કરે છેઃ બોલીને બેલોને બેલાતા કરી તેમની સાત પેઢીને ઈતિહાસ કઢાવે છે. વળી વૈયાકરણ એક વાક્યમાં શબ્દ કે ટુંબીક બની શી રીતે પરસ્પર સંકળાય છે તેના નિયમે સાધે છે, બેલીફેરનું સ્વરૂપ નેંધે છે અને શબ્દસિદ્ધિની સાથે શબ્દશુદ્ધિ નિર્ધારે છે; તથા એક રાષ્ટ્રને માટે એક લિપિને અને એક ભાખાનો પ્રશ્ન આડકતરી રીતે વિચારે છે. વાણીનાં વર્ણબદ્ધ મુળત ને એક વર્ગ જ્યારે ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ નિહાળે છે, ત્યારે અન્ય વર્ગ શબ્દના ભાવપ્રદર્શક સામર્થ્યને જ પકડી લઈ લોકોત્તર ભાવચિત્રનાં કાવ્ય રચે છે, બુદ્ધિસંવાદી આલંકારથી શણગારે છે, હૃદયસંવાદી છંદમાં ગઠવે છે ને શ્રેત્રસંવાદી સંગીતમાં ઉતારે છે. ત્રીજે વર્ગ, સંસ્કારી હદયના ઉચ્ચ વિશુદ્ધ સંસ્કાર જે ધાર્મિક અને તાત્ત્વિક ચિંતનમાં તથા આધ્યાત્મિક ને નૈતિક પરીક્ષણમાં પરિણામ પામે છે, તેના ઉલ્લેખથી સાહિત્યને બળકટ બનાવે છે. એ વર્ગ, જેના જીવનની એક પણ કળા રાષ્ટ્રના ઉત્કર્ષ માટે પ્રકાશી હોય, તેવી વ્યક્તિનાં ચરિત્રને ચારિત્રની ચિત્રાવળીથી અને નિજમંડળ તથા અન્ય મંડળના સામાજીક અને રાજકીય ઈતિહાસના સંદર્ભથી સાહિત્યને શણગારે છે. પાંચમે વર્ગ ઈતિહાસની પતાકા ને પ્રકરી રૂપ સંસારશાસ્ત્રનાં વિવિધ અંગે ખિલાવે ૧૫૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ છે. એવી રીતે મનુષ્યજીવન ઉચ્ચ કરવાને, દુ:ખને ભાર હલકે કરવાને અને સાત્વિક સુખની સંપત્તિ વધારવાને અભિનયકળા, ગાનકળા, ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્યકળા અને મોટાઈનો દેખાવ ન કરનારી સાદી ગૃહ્ય કળાઓનું વિવેચન વળી અન્ય વર્ગો કરે છે. આ ઉપરાંત આવો જ આડકતરાતો સંબંધ ઉંચી કેળવણીમાં સર્વત્ર દેશી સાહિત્યને સ્થાન આપ-વાની અને સામાન્ય વર્ગમાં ઉપયોગી રસાયનાદિ વિદ્યાનું સામાન્ય જ્ઞાન ફેલાવવાની ચર્ચા સાહિત્ય સાથે ધરાવે છે. પરિષદ જે સાહિત્યના વિકાસ માટે ઉઘુક્ત છે, તે ગૂજરાતી સાહિત્યને આરંભ પાંચસે વર્ષ ઉપર થયો એમ સામાન્ય આરંભ કયારથી? રીતે મનાય છે. સર્વે ભાષામાં કાવ્ય સાહિત્ય પહેલવહેલું ખેડાય છે, તે પ્રમાણે આપણું ભાષામાં પ્રથમ કવિતા જ લખાયેલી બહુધા મળી આવે છે. ગૂજરાતી ભાષામાં આદિ કવિનું નામ નરસિંહ મહેતાને સર્વાનુમતે અપાય છે. વિશેષમાં એમ પણ માનવું છે કે એ રસિક નાગરકવિના સમય પહેલાનું સાહિત્ય તે પ્રાંત કે સર્જરા સાહિત્ય, ગૂજરાતી સાહિત્ય નહિં. આ રીતે એ ભક્તરાજનું નામ કવિઓની કાલાનુપૂર્વ દર્શાવવામાં જ નહિ પણ ભાષાઓની મર્યાદા બાંધવામાં પણ કામે લગાડાય છે. અત્યાર સુધીમાં જે જૂજ શેધખોળ થઈ છે તેમાં નરસિંહ મહેતાની પૂર્વે થયેલા કોઈ સમર્થ કવિનું નામ મળી આવ્યું નથી, કે જે એમને આદિકવિના સ્થાનથી ઉથલાવી પાડે. પરંતુ ભાષાની બાબતમાં તે કહેવું જોઈએ કે ઈસવી સનના પંદરમા શતકની મર્યાદા જે બંધાયેલી છે તે ચારસેં પાંચસે વર્ષ અથવા કદાચ તેથી પણ બે એક સદી વધારે પાછી હઠાવવી પડશે. કોઈ કહેશે કે તમે તે ભીમદેવ અને સિદ્ધરાજના સમયની વાત કરે છે; પણ હેમાચાર્ય જ તે સમયની ભાષાને એમની અષ્ટાધ્યાયીમાં સર્જા નામ આપે છે. એ કહેવું ખરું છે. પણ શ્રદ્ધા નામથી ભૂલા ખાવા-નો નથી. જે નામથીજ દોરાઈયે, તે અખાની વાણીને ગૂજરાતીએ નહિ, સમvāરા નહિ, પણ બાત કહેવી પડશે; કેમકે વેદાંતી કવિ પિતેજ તેને પ્રાકૃત નામ આપે છે. ભાલણ ને પદ્મનાભ પણ કાદંબરી અને કાન્હડદે પ્રબંધ કારમાં લખ્યાનું જણાવે છે. એ કાવ્યોની ભાષા માtrી, શરની, માથી કે પૈરવી છે નહિ, પણ ગૂજરાતી જ છે, કેવળ નામ ઉપર આધાર રહેતો હોય, તે નરસિંહ મહેતાને ગુજરાતીના ૧૫૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ આદિ કવિ કહી શકાશે નહિ; કેમકે તેમના પોતાનાજ શબ્દોમાં કહિયે, તે તેમનું સુરતસંગ્રામ કાવ્ય અપભ્રષ્ટ નિા' માં એટલે કે અપભ્રંશમાં છે. જેવી રીતે આપણા આ આદિ કવિના ઉત્તમ કાવ્યની ભાષા અપભ્રંરા નામે ઓળખાવ્યા છતાં ગુજરાતી જ છે, તેવી રીતે હેમાચાયની અદાયી ને અપભ્રંશ તે ગુજરાતી જ છે. જેટલે દરજ્જે વૈદિક ભાષા જે સામાન્ય રીતે સંસ્કૃત નામથી એળખાય છે, તે લૈાકિક સંસ્ક્રૃતથી ભાષાશાસ્ત્રીની દ્રષ્ટિએ ભિન્ન છે, તેટલે દરજ્જે અથવા તેથી પણ વિશેષ આ અપભ્રંરા જે પ્રાકૃત નામથી પ્રસિદ્ધ છે તે મજ્જારાષ્ટ્રી આદિ પ્રાતથી ભિન્ન છે. માન્નતનું વ્યાકરણ કલેવર સંત વ્યાકરણનાં મુળતત્વોનું બંધાયલું છે. જે Synthetical stage એટલે સમસ્ત દિશામાં સંસ્ક્રુત છે તેજ દિશામાં નિર્દિષ્ટ પ્રારૢત છે. સંત નાજ રૂપાખ્યાનના પ્રત્યયેા ધસાયલા ધસાયલા માòતમાં કાયમ રહ્યા છે. અપભ્રંશમાં એ પ્રત્યયા છેકાછેક ઘસાઈ જઈ તેમની જગા નવા પ્રત્યયાથી પુરવામાં આવે છે. નામનું પ્રથમના એક વચનનું પ્રાત રૂપ અને ક્રિયાપદનું વર્તમાન કાળનું અંગ એ અપભ્રંશ માં મૂળ બને છે તે તેના ઉપર સમગ્ર રૂપાખ્યાનની ઈમારત બંધાય છે. એ રીતે જેને Analytical stage એટલે વ્યસ્ત દશા કહે છે તેમાં અપભ્રંશ ભાષાને પ્રવેશ કરતી આપણે જોઈએ છીયે. વાસ્તવિક રીતે ગૂજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસવી સનના દસમા અગિયારમા શતકથી ચાદમા શતક સુધીના પહેલા ગુજરાતી ભાષાના યુગ; પંદરમા શતકથી સતરમા શતક સુધીના બીજો ત્રણ યુગ. અને તે પછીનાં શતકાના ત્રીજો. પહેલા યુગની ભાષાને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. ખીજા યુગની ગુજરાતી જે સામાન્ય રીતે હાલમાં જીતી ગુજરાતીના નામથી એળખાય છે. તેને મધ્યકાલીન ગૂજરાતી કહેવી યેાગ્ય છે. ત્રીજા યુગની ગૂજરાતીને અČચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હાય જ નહિ. પહેલાં પાંચ શતકોની ભાષા ગૂજરાતી છે તેની પ્રતિ સારૂં કાલક્ષેપને ઉપાલ ભ વ્હારીને પણ શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકનાં સાહિત્યને ગેરઈનસાફ થયા છે. કેમકે મધ્યકાલીન ગુજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમત તંત્રી ગૂજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગુજરાતીના તા ધડાજ થવા કેવા ! માતિપતા મેટાં છેાકરાંને ઈનકાર કરી નવાસ ઠેરવે ૧૫૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ઉં ને ન્હાના બાળકને જ કબુલ રાખે તેના જેવું આ તે। થાય છે. અવમાનિત સાહિત્યની શેાધખાળ થતી નથી, અભ્યાસ થતા નથી, ચર્ચા થતી નથી તે તેને ન્યાય મળતા નથી. આંધળે šરૂં કુટાય છે ને ગૂજરાતી અજરાતીની યે।ગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયાં જાય છે. વગર એળખે અથવા ભુલમાં ભુટકાઈ અજ્ઞાનના અંધારામાં પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણા સાહિત્ય વડની જમીનમાં ઊંડી ઉતરેલી વડવાઈ એ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈ એ છીયે. આ સાહસ અટકાવવા તેતે શતકની ભાષાનાં ઉદાહરણ નીચે આપવામાં આવે છે. શ્રીકૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાને જૂનાગઢના શિવભક્ત રા માંડળિક સાથે વાદ પડયા, તે અરસામાં ઉતારાયલા વસન્તપદરમા ચૌદમા વિહાસ માંથી કેટલીક કડીએ પ્રથમ આપીયે રાતકનું ગુજરાતી. છીયે. એ કાવ્યની એક લિખિત પ્રત ડેકન કાલેજના સરકારી સંગ્રહમાં પણ છે. જૂનાં ગૂજરાત શાળાપત્રમાં પૂર્વે એ કાવ્ય મારા તરફથી છપાયું હતું. એમાંથી દસજ વૃત્ત અહિં ઉતારું છું, खेलन वा वि सुखाली ( जाली गूरव विश्राम ) | मृगमदपूरि कपूरिहिं पूरि हिं जल अभिराम ॥ अभिनव परि शिणगारी नारी रमई विसेसि । चन्दन भर कचोली, चोली मण्डन रेसि ॥ कामुक जन मन जीवन तीं वन नगर सुरङ्ग । राजु करई अभङ्गिहिं रङ्गिहिं राउ अनङ्ग ॥ कुसुम तणं करि धणह रे गुण ह ममरलामाल | लख लाघवि नवि चुकए मूकए सर सुकुमाल ॥ इम देखी रिद्धी कामनी कामनी किंनरकण्ठि | गली माननी माननी मूकइं गण्ठि ॥ aa की अति वांकुडी आंकुडी मयणची जाणि । विरहिणीनां इणं कालि ज कालिज काढइ ताणि ॥ सकल कला तुं निशाकर शा करं सरि संताप | अबला म मारि कलङ्की शङ्की भ्या हवं पाप ॥ बहिन रहि नहीं मनमथ मन मथतु दीह राति । अङ्ग अनोपम शोषण पोषए बहरणि राति ॥ ૧૫૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ विरह सहू ते भागलु कागलु करलउ पेखि । पायसना गुण वरणए अरण ए त्यजइ विशेखि ॥ मुख आगलि तूं मलिनरे नलिन जई जलि नाहि । दन्तह बीज दिखाडि म दाडिम तूं मुख माहि ॥ ઉપરના ઉતારામાં નરસિંહ અને પદ્મનાભમાં મળી આવતે જે પ્રત્યય, ભાલણમાં મળી આવતું વાર રૂપને પદ્મનાભમાં મળી આવતા પ્રત્યય વિદ્યમાન છે. તે ઉપરાંત જેને બીજી કે ચોથી વિભક્તિ કહે છે તેના અર્થમાં પ્રતિ દિતિયાઘડીના રત રૂપનો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. વળી અર્વાચીન હિંદી મરાઠીના સામાન્ય કૃદંતનું પૂર્વરૂપ દાના. ચા. ૮૫૪૫ ૪૪૧ I તુમ તરે મrriા મહંજા સૂત્રની સ્મૃતિ આપે છે, તથા પ્રાચીન ગૂજરાતીને સેસિ પ્રત્યય હૈ. . ૮૫ ૪૫ ૪૨૫ તા હિં–જો– – –તળા: સૂત્ર યાદ દેવરાવે છે. આ રૂપને પ્રત્યય પંદરમા શતકથી જુનાં હેવાથી આપેલો ઉતારો ચૌદમાં શતકની ભાષાનું પણ ભાન કરાવવા સમર્થ છે. આથી તે શતકની ભા. પાના દ્રષ્ટાંત પ્રાત સૂત્રમાંથી શોધતા નથી. એ ગ્રંથમાં લક્ષણ બાંધ્યાં છે તે મધ્યકાલીન ગુજરાતીમાં છે; ને ઉદાહરણો પણ મોટે ભાગે તેજ ભાષામાં છે. તેરમા શતકની લોકભાષાનાં ઉદાહરણ મેતુંગ પુરાં પાડે છે. એણે પ્રવધુ રિસ્તામણિ રચ્યાની સાલ ઈ. સ. ૧૩૦૫ તેરમા શતકનું છે. તેથી મધ્યમ ગણતરીએ એના પ્રબંધમાંનું અપગુજરાતી બ્રશ સાહિત્ય તેરમા શતકનું લેખિયે છીયે. નીચેના દુહા મુરકિwવષે માંથી લીધા છે. मुञजु भणइ मुणाल वइ जुव्वणु गयउ म झुरि । जह सक्कर सय खण्ड थिय तोइ सु मिट्टी चूरि ॥ जा मति पच्छा संपजइ सा मति पहिली होइ । मुजु भणइ मुणालवइ विघन न वेढइ कोइ ॥ झोली तुट्टिषि किन मुअउ किं न हुउ छारह पुञ्ज । घरि घरि नचापी यह जिम मक्कड त्तिम मुञ्ज ॥ सायरु खाई लङ्क गढ गढ वइ रावण राउ । भग्ग करवा सवि भनि गय मुञ्ज म करउ विसाउ ॥ ૧૫૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નીચેનાં રાણકદેવીનાં વચને સિદ્ધરાજ પ્રબંધમાંનાં ધ્યાન ખેંચનારાં છે. तई गढुआ गिरनार काहु मणि मच्छर धरिउ । मारितां खंगार एकु वि सिहरु न ढालिउ ॥ जेसल मोडि म वाह पलि वलि विसूउ भावि यइ । नह जिम नवा प्रवाह नवधण विणु आवइ नहि ॥ वाटी तउ वढवाण वीसारतां न वीसरइ । सोनासमा पराण भागावह तइं भोगवइ ॥ નીચેનાં સુભાષિત પણ મન હરે એવાં છે. जाआ रावणु जाइउ दहमुह इक्कसरीउ । जणणी पीहली चिंतवइ कवणु पिया विह खीरु ॥ एहु जम्मु गयु नग्गउ भडसिरि खग्गु न भग्गु । तिक्खां तुरां न मणिआं गोरीगलइ न लग्गु ॥ कसु करु पुत्तकलत्तधी कसु करु करसण वाडि । आइवु जाइवु एकला हत्थ बिनिवि झाडि ॥ હવે મvāરા કિંવા પ્રાચીન ગુજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને પ્રાકૃત બેલીઓના પાણિનિ જે હેમાચાર્ય તેની पारमा माया- अष्टाध्यायीमाथी २६ तारिये छिये. से -૨મા શતકનું સમર્થ ગુર્જર ગ્રંથકારનો સમય ઈ. સ૦ ૧૦૮૮ગુજરાતી ૧૧૭૨ છે. આથી એના મvāા ખંડમાં સંગ્ર હેલું સાહિત્ય બારમાં અને અગિયારમા શતકની લેક-ભાષાના દ્રષ્ટાંત તરીકે લેઈયે છીયે. घायसु उड्डावन्ति अइ पिउ दिट्ठउ सहसत्ति । अद्धा घलया महिहि गय अद्धा फुट्ट तडत्ति ।। हिअडा फुट्टि तडत्ति करि काल क्खेवे काई । दे क्खउं हय विहि कहिं ठवइ पइ विणु दुक्खस याई ॥ साहु धि लोउ तडफडइ वड्डुत्तणह तणेण । वड्डप्पणु पुणु पाविअइ हत्थि मोकलडेण ॥ जइ न सु आवइ दुइ घर कांइ अहो मुहु तुज्झु । वयणु जु खण्डइ तउ सहिए सो पिउ होइन मुज्झु ॥ जा स सणेही तो मुइअ अह जीवइ निन्नेह । बिहिवि पयारेहिं गइ अधण किं गजा खल मेह ॥ १६० Page #194 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ बप्पीहा पिउ पिउ भणवि कित्तिउ रुअहि हयास । तुह जलि महु पुणु वल्लहह विवि न पूरिअ आस ॥ हिअइ खुडुका गोरडी गयणि धुडुइक्क मेहु । वासारर्ति पवासु अहं विसमा मंकडु पहु ॥ तं तेत्तिउ जलु सायर हो सो तेवडु वित्थारु । .. तिसहे निवारणु पलु विनवि पर धुध्धुअइ असारु ॥ जं दि©उ सोमग्गहणु असइहिं हासउ निसङ्कु । पिअमाणु स विच्छोहगरु गिलि गिलि राहु मयकु । अन्ने ते दीहर णअण अन्नु तं मुअजु अलु । अन्नु सु घणथणहारु तं अन्नु जि मुहकमलु ॥ अन्नु जि केस कलावु सु अन्नु जि पाउविहि। जेण णिअम्बिणि घडिअ स गुणलावण्णनि हि ॥ पिअसंगमि कउ निघडी पिअहों परो कखहो केम्ब । मई बिन्नि बि विन्नासिआ निद्द न एव न तेम्व ॥ नाइजाइ तहिं देसडइ लभइ पियहो पमाणु । जइ आवइ तो आणिअइ अहवा तं जि निवाणु ॥ जह पवसन्ते सहु न गय न मुअ विओए तस्सु । लज्जि ज्जा संदेसडा दिन्तिहिं सुहय जणस्सु ॥ खज्जइ नउ कसरक्केहिं पिजइ नउ घुण्टेहिं । एम्वा होइ सुहच्छडी पिएं दिढे नयणेहि ॥ सिरि जरखण्डी लोअडी गलि मणियडा नवीस । तोवि गोठडा कराविआ मुद्धए उट्ठ वईस ॥ अबभा लग्गा डुङ्गरिहिं पढिउ रडन्तउ जाइ । जो एहा गिरि गिलणमणु सो कि धणहे घणइं ॥ सिरि चडिआ तोडन्ति फल पुणु डालई मोडन्ति । तोवि महदुम सउणाहुं अपराहिउ न करन्ति ॥ નીચેના બે દુહા મુંજ રાજાને લગતી પ્રાચીનતર લોકકવિતાના હાઈ લક્ષ રેકે છે. रक्खइ सा विसहारिणी ते कर चुम्बिधि जीउ । पडि बिम्बि अमुञ्जालु जलु जेहिं अडोहिउ पिउ । बाह विछोडवि जाहि तुहं हुउ तेम्बइ को दोसु । हिअ अछिअ जइ नीसरहि जाणउं मुञ्ज सरोसु ॥ ૧૬૧ ૨૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ હેમાચાર્યને સંગ્રહ માટે છે. મહાભારત ભાગવત આદિ કાવ્યો તેમના સમયમાં અથવા તે પહેલાં રચાયેલાં હતાં અને અપભ્રંશ સાહિત્ય એટલે કે પ્રાચીન ગૂજરાતી સાહિત્ય સારૂ ખેડાયેલું હતું, તેની એમના ઉતારામાં આપણને ઝાંખી થાય છે. વળી, ગેડમંડળમાં કવિ જયદેવે ગીત શારિરર થી રાધાકૃષ્ણની પ્રીતી ગઈ તે પહેલાં ગૂર્જર ભુમિમાં એ રસરાજના અધિષ્ઠતાની અને એ રાસેશ્વરીની પ્રેમગાથા મvāરા કવિઓ ગાઈ રહ્યા હતા, તેનું પણ સંગ્રહિત વચનોથી ભાન થાય છે. પરંતુ એ બધા ફકરા અહિં ઉતારવા જેટલો અવકાશ નથી. આ ટૂંકી નોંધ, ગુજરાતી સાહિત્યના આરંભને અવધિ અગિઆરમા શતકની પણ પૂર્વે જાય છે, તેને સહજ ખ્યાલ આપવા માટે છે. પ્રાતાને નામે પ્રસિદ્ધ કુમારVi૪ વરિત ને છેલ્લા | સર્ગને પાછલો ભાગ હેમાચાર્યો સર્જામાં રચેલો બીજા અપભ્રંશ છે. મુંજરાજના સમયમાં થયેલા અમિતગતિના સાહિત્યને સહજ શિષ્યને વિપક્ષો પણ સર્જામાં છે. વળી નિર્દેશ, મહાકવિ કાલિદાસના વિદ્યાર્થીના ચોથા અંકમાં જે પ્રક્ષિપ્ત ભાગ મળી આવે છે તે પણ અદ્મામાં છે. સાહિત્યના કર્તા વિશ્વનાથ તારામ નામે લાવવા બદ્ધ મહાકાવ્ય અપભ્રંશમાં રચાયાનું લખે છે. જૈન ભંડારોમાં બારીક તપાસ કરાશે તો ઘણાં અમૂલ્ય રત્નો નીકળી આવવાનો સંભવ છે. પદ્મા સાહિત્ય બહાર પડવાથી આપણી ભાષાની તેમજ બંગાળી, હિંદી, મરાઠી વગેરે બીજી પણ અર્વાચીન ભાષાની ઉત્પત્તિ ઉપર અપૂર્ણ પ્રકાશ પડશે. બૅની પુત્રી અને જેનોની અર્ધમાગણી વૈદિક મંદાત સાથે જે સંબંધ ધરાવે છે, તેના કરતાં પણ વધારે નિકટને સંબંધ આપણું અપભ્રંફા ભાષા સાથે એ બધી ભાષાઓ ધરાવે છે. ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગૂજરાતી સાહિત્યની કાલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જૂનું સાહિત્ય તેની ભગિનીઓના ભંડારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ પ્રથમ યુગનું ઉત્તેજક મૂલ્યવાન બને છે. એ સાહિત્યના આપણે ત્રણ યુગ સાહિત્ય, પાડયા હતા. પ્રથમ યુગનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય નિર્મળ પ્રેમભાવના પિષ, ને ઉજજવળ દેશભક્તિ ૧૬ ૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ -થી ઉભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળમાં જેવી દેશની સ્થિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. મહારાણી ઈલિઝાબેથના રાજ્યકવિથી આજ પર્યત આપણા પ્રતાપી રાજકર્તાઓને ઉત્તરોત્તર અધિકાઅધિક ઉદય થત આવ્યો છે, તો તેમનું સાહિત્ય પણ એ સદીઓનું પરમ તેજસ્વી અને ઉત્કર્ધશાળી છે. ઈસવી સનની અગિયારમી, બારમીને તેરમી સદી ગૂજરાતના પરમ અભ્યદયની હતી. ચાંચિયા અને લુંટારાને શાસન થતાં કરી વ્યાપાર જળમાર્ગે ને સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહ્યું હતું. દેશનો ઉદ્યોગ ખીલાવવાને માટે બહારથી શિલ્પીઓ તેડાવી વસાવ્યા હતા. કુરૂક્ષેત્ર, પાંચાલ, શુરસેન, પ્રયાગ, અયોધ્યા આદિસ્થળના શ્રોત્રિય બ્રાહ્મણોને આણી દેશમાં જુદે જુદે સ્થાને સ્થાપ્યા હતા. વિદ્વાનોને સંપુર્ણ આશ્રય મળી રહ્યો હતો; તે એટલે સુધી કે હેમાચર્યનું વ્યાકરણ હાથીની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મોટી ધામધુમ સાથે મહારાજા સિદ્ધરાજના સરસ્વતી ભંડારમાં પધરાવવામાં આવ્યું હતું. સિંધ, માળવા, કનોજ, અયો ધ્યા, ચેદિમંડળ, અપરાંત અને ચિલમંડળ પર્યત દિગ્વિજયી ગુર્જર વીરોની વીરહાક ગાજી રહી હતી. આવા સમયના સાહિત્યમાં શુરાતનની જવાળા અને સ્વદેશ પ્રીતિની જ્યોતિ ભભુકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના ઉત્કર્ષ સાથે દેશના ઉત્કર્ષ સંધાયેલોજ છે. નાંખી નજર ના પહોંચે એવા જે પ્રાચીન યુગમાં પ્રકૃતિની વિવિધ વિભૂતિમાં પ્રકાશતા દિવ્ય સર્વને મહિમા ઋષિઓએ ગાય, તેજ યુગમાં આર્યોના અધિપત્યે આર્યાવર્તને આર્યાવર્ત બનાવ્યો, જે સમયે ઉપનિષદુ સાહિત્યની પરમજજવળ બ્રહ્મ ભાવના પ્રગટી, તે સમયે ગાર્ગીવિકન્વ આદિ મહિલાએ પૂજાઈ અને અરૂધતિ સપ્તર્ષિની પંક્તિમાં માન્યપદ પામી. જે જમાનાયે રામાયણ અને મહાભારત જેવી વિશ્વવિખ્યાત વીરસંહિતાઓને જન્મ આપ્યો, તેણે ભારત ભુમિની નૈતિક ને આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈ જે વખતમાં બુદ્ધ ભગવાનનાં ઉબોધક વચનોનાં ત્રિપીટક ગૂંથાયાં, તે વખતમાં વિશ્વલિજયી સીકંદરના સમર્થ અનુયાયીઓએ સાર્વભૌમ ચંદ્રગુપ્તની અને તેના મહા પ્રતાપી પત્ર અશકની મૈત્રી શોધી, જે કાળમાં વિશુદ્ધ દાંપત્ય પ્રીતિનું આદર્શ ષડૂત ઉદભવ્યું, તે કાળમાં ભારત ખડે સ્વરાજ્ય પાછું મેળવ્યું. ઉત્કર્ષ કાળનું સાહિત્ય આ રીતે ઉત્સાહ પૂર્ણ હોય છે. ગૂજરાતી સાહિ-ત્યને પ્રથમ યુગ તે ગુજરાતના ભવ્ય ઉદયને હતો. તેથી તે યુગના સાહિત્યમાં પુરૂષ પરાક્રમનું ગંભીર ગાન છે. મહાન વ્યતિ હેમાચાર્યના Page #197 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ મૂલ્યવાન સંગ્રહમાં એક વાર ફરીને આપણે ચંચુપાત કરિયે. જ્યારે યુદ: -છાએ સંગૃહીત સુભાષિત આવાં શર પૂરનારાં છે, ત્યારે તે સમયનું ઉદ્દેશ- પૂર્વક રચેલું સાહિત્ય તે કેવું ઉત્તેજક હશે તે કલ્પના ગમ્ય છે. સંગ્રહમાંના થોડાંક વચન આપણે આપણા કાર્યસર ઉતારિયે છિયે. धवलु विसरह सामि अहो गरुआ भरु पिक्खेवि । हउं किं न जुक्तउ दुहुँ दिसिहिं खण्डई दोणि करेवि ॥ भल्ला हुआ जु मारिआ बहिणि महारा कन्तु । लज्जेज्जं तु वसि अहु जइ भग्गा घरु एन्तु । जी विउ कासु न वल्लहउ धणु षुणु कासु न इट् । देणिवि अवसर निवडि अहिं तिण सम गणइ विसिद्ध अम्हे थोषा रिउ बहुअ कायर एम्व भणन्ति । मुद्धि निहालहि गयणयलु कइजण जोण्ह करन्ति ॥ महु करन्त बे दोसडा हेल्लि म भङ्खहि आलु । देन्तहो हउं पर उव्वरिअ जुज्झन्त हो करवालु ॥ जा भग्गा पारकडा तो सहि मज्झु पिएण । अह भग्गा अम्हहं तणा तो तें मारि अडेण ॥ पुत्ते जाएं कवणुगुणु कवगुणु कवणु मुएण । जा बप्पीको मूहडी चम्पिज्जा अवरेण ॥ महु कन्तह गुठठिअहोकउ झुम्पडा बळन्ति । अह रिउरुहिरे उल्हवइ अह अप्पणे न भन्ति ॥ सरिहिं न सरेहिं न सरवरेहिं नहि उज्जाण वणेंहिं । देस रवण्णा होन्ति वढ निवशन्तेहिं सुअणेहिं ॥ हिअडा जह वेरि अ घणा तो किं अभि चडाहं । अम्हाहिं बे हत्यडा जइ पुणु मारि मराहुं ॥ पाइ विलग्गी अन्त्रडी सिरु ल्हसिउं खन्धस्सु। तो वि कटारइ हत्थइउ बलि किज्जङ कन्तस्सु ॥ આ યુગના પૂર્વ ભાગમાં સંસ્કૃત અલંકાર પ્રસ્થાનની અસર अपभ्रंश साहित्य ५२ यती नेवामां मावे छे. અલંકાર પ્રસ્થાનની સમસ્યા પૂતિ લેષ આદિ સભારંજની કવિતા અને मस२. સુભાષિતના મુક્તક આ સમયમાં ની પેઠે અvષામાં પણ રચાય છે. એ યુગના ઉત્તર ભાગમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ રજપૂત રાજ્યની અવનતી થાય છે ને મધ્યકાલીન ગુજરાતીના યુગમાં તે દેશ પરચક્ર નીચે કચરાય છે. પરંતુ પેશવાઈનું લોપ થયા છતાં પેશવાઈએ આપેલો વેગ મરાઠી સાહિત્યમાં જેમ ટકી રહેલો જોઈયે છીયે, મધ્ય યુગમાં પુર્વ તેમ રાજ્યની ઉથલપાથલ થયા છતાં પણ ગતરાજ્યના યુગનાં આંદોલન સમયને વેગ આ મધ્યયુગના આરંભમાં કેટલોક વખત ટકી રહે છે અને નરસિંહ, ભાલણ અને પદ્મનાભ જેવાં કવિરત્ન પાકે છે, પરંતુ તેમની કવિતાનો પ્રવાહ જુદે માર્ગે વહે. સ્વતંત્ર નાગર કવિ નાતજાતની છે. અને આલંકારિકની મર્યાદા ઉલ્લંધી પ્રત્યગદ્રષ્ટિથી રાસલીલા અને દાણલીલામાં ભાગ લેતો ભક્તિ શૃંગારના ઉન્નત પ્રદેશમાં સ્વચ્છેદ ઘુમે છે; વિદ્વાન બ્રહ્મણ કવિ વાઘરી ને માતાથત દેશીબદ્ધ ગુજરાતીમાં પ્રાંતમાંથી ઉતારી પિતાની રસવૃત્તિનો વેગ શમવે છે; ને આશ્રિત નાગર કવિ આશ્રયદાતાના પૂર્વજનાં પરાક્રમનું યશોગાન ગાઈ હદયમાં ઠલવે છે. મધ્યયુગના બીજા ગણાવવા જેવા સમર્થ લેખક છે નહિ. મોટા ભાગે સ્થળ ધર્મ બુદ્ધિ તૃપ્ત કરવા મહાભારત રામાયણનાં અને હાનાં મોટાં આખ્યાનોનાં જોડકણ જોડાયેલાં આ સમયમાં મળી આવે છે, અથવા તો સામાન્ય જન સમાજની વિનોદવૃત્તિ સંતોષવા વાર્તાઓ ગદ્ય ને પદ્યમાં લખાયેલી જાઈયે છીયે. ભાલણસૂત ઉદ્ધવ વાલ્મીકિના રામાયણનું પ્રતિબિંબ ઉતારે છે. વીહાસુત નાકર પુરાણીના મુખે સંસ્કૃત કથા સાંભળી ભાણગળાવાળા ઉપર ઉપકાર અર્થે પુણ્ય બુદ્ધિથી મારતનાં પર્વો ઘડે છે. એ ધર્મ સંહિતા પાછળ બહુ કથાભ યુગમાં મંડી પડે છે. વિષ્ણુદાસ, શિવદાસ, દેવીદાસ, મુરારિ, શ્રીધર આદિક કથકોનાં આખ્યાનોની ને કથાઓની ધર્મમંદ નિસત્વ પ્રજામાં ખપતી પુષ્કળ થાય છે. બોરસદ પરગણાને વસ્ત મધ્ય યુગનું ધમમંદ આખ્યાન શૈલીમાં વાર્તાની વિનોદ શિલી મેળવી મુલજજીવક સાહિત્ય, શુકદેવ-આખ્યાન રચે છે. નાગર વચ્છરાજ જેને પ્રેમાનંદને શિષ્ય વીરજી સુરેખા હરણના આરંભમાં સ્મરે છે, તે સ્ત્રી ચરિત્રની વાર્તામાં બ્રહ્મજ્ઞાનનું ગૂઢ રૂપક સમાવે છે. જૈન યતિ નેમવિજય ધર્મ અને આચારના ઉપદેશ અર્થે અદભૂત કથનને ઉપયોગ કરે છે. એ લેખોની કૃતાર્થતા જમાનાની જરૂરિયાત પૂરી પાડવાની સાથે સાહિત્ય વૃક્ષનાં મૂળ સજીવન રાખવામાં સમાપ્ત થાય છે. સારસ્વત પ્રવાહ જે પંદરમા શતકમાં પવિત્ર દર્શન દેઈ સાળમાં અને ૧૧૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સત્તરમા શતકમાં સેાસાઈ સેકાઈ તે ન છતા જેવા થઈ ગયા હતા, તે અઢારમા શતકમાં પાા વિસ્તારથી જોસભેર પ્રગટ વહેવા માંડે છે. આદિ કવિની રસદ્રષ્ટિ ને તત્વદ્રષ્ટિ વિભક્ત થઈ વ્યક્તિના પ્રતાપથી પ્રેમાનંદ અને અખામાં સંક્રાંત થઈ. એકે પેાતાની સજીવન રહેલાં મુળ નવું જીવન પ્રેરનારી વાણીથી નૂતન રસિક મંડળ નવપલ્લવ થવાં ઉભું કર્યું અને તેમાં પેાતે તારામંડળમાં ચંદ્રવત સુધા સીંચતા પ્રકાસ્યા. નાગર ગુરથી ભાષા ભક્તિના મંત્ર પામી પ્રવૃત્તિનાં પ્રચંડ આંદોલને તેણે સાહિત્યને અનેક દિશામાં અપૂર્વ વેગથી બહેલાવ્યું. સંસારીક વાનાં પ્રપંચ અને ક્ષુદ્રતાથી સંસાર જેને નીરસ લાગ્યા હતા, એવા ખીજો અકવિ મનાવામાં માન ગણતા જ્ઞાની કવિ નિઃસંગ રહી અચળયે રસ ચળસાહિત્યના સુકવણા- વામાં ઉદ્યુત રહ્યા અરાઢમા શતકમાં ભાલણના સાહિમાં એક અમરવેલ ત્યરસિક શ્રેાતાને સ્થાને વાર્તાના ચમત્કારના ભેગી શ્રોતાજ હતા. એમની રુચીને પાપતુ વાર્તા સાહિત્ય જેનાં મૂળ તેમવિજય વચ્છરાજ વગેરેએ સજીવન રાખ્યાં હતાં, તે રખીદાસના સીહુંજના ચારામાં વિસ્તાર પામ્યું. એગણીસમું શતક શમમય દુળ સાહિત્યનું છે. તેમાં ઘણે ભાગે ભજનિયાં તે વૈરાગ્યનાં પદ સાહિત્યની પાનખર ઋતુનાં શુષ્ક પત્રવત જ્યાં ત્યાં પથરાય છે. દેશમાં અન્ય વસ્થા એક છેડેથી બીજે છેડે મચી રહે છે. અશાંતિને લીધે વ્યાપાર અટકી પડે છે. લડાયક ધાડાંના ત્રાસથી ખેતીવાડીને ભારે ધકકા પહોંચે છે. ઉન્નત ભાવના સમર્પનારૂં ધર્મચૈતન્ય ઉપશાંત છે. ગુરૂકુળમાં કેળવણીના પ્રચાર બંધ પડયા છે. એવા સંકટના સમયમાં કરતાલ વગાડી ભજન કીતન ગાઈ અશ્વાસન આપનારા બુટિયા ભગત, નિરાંત ભગત રણછેાડ ભગત, તથા ઉત્સાહ અને પ્રવૃત્તિનાં મુળ બાળી નાંખનારા વૈરાગ્યને મેધ આપનાર નિષ્કુલાનંદ, કેશવદાસ, અલખ બુલાખીરામ જેવાની પદરચનાનાજ વિકાસ થવા શક્ય છે, સાહિત્યના આ સુકવણામાં એકજ વેલી નવપલ્લવ રહી નયનને અને હૃદયને ઠારે છે. તે નર્મદાને તટે ઉદ્ભવી છતાં અન્ય દેશકાળનું પાણી પી ફુલીફાલી જણાય છે. નરસિંહ, ભાલણ ને પ્રેમાનંદના ઘટ્ટ પરિચય દયારામભાઈની વાણીમાં જોઈ યે છિયે; પણ એ ક્રૂડ કવિ કોઈ ના દેવાદાર રહ્યા નથી. મહેતાને નામે નવાં પદ જોડીને, ભાલણની દશમલીલાના પેાતાની વાણીમાં ઉદ્ધાર કરીને અને ૧૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ પ્રેમાનંદના ઓખાહરણમાં ભારોભાર ઉમેરો કરીને દયારામે બ્રહ્મોસણ વાળી દીધું જણાય છે. પાછલા સાહિત્યનું સંક્ષિપ્ત સમાલોચન અહિં પુરું થાય છે. શુકલ પક્ષની અષ્ટમીએ ચંદ્રનું અધું બિંબ તેની પુંજથી અજવાળીને સુધાથી સંચી પ્રકૃતિદેવી બાકીના મંડળની ઉજજવળ રૂપરેખાજ દોરે છે, તેમ આ સાહિત્યના સુધાનિધિના બિબનું પ્રતિબિંબ પણ અહિં અધુરૂજ દોર્યું છે. પહેલી પાંચ સદીનું સાહિત્ય સંગ્રહાયું નથી–શધાયું જ નથી. બીજી પંચશતીના પણ ઉત્તમોત્તમ ગ્રંથો હજુ પ્રકાશમાં આવવા બાકી છે. નરસિંહનો સહસ્ત્રપદી રાસ પુરો ઉપલબ્ધ નથી. ભાલણનું રામબાલચરિત ત્રટિતજ મળ્યું છે. એનો દશમસ્કંધ પ્રકાશકની રાહ જુએ છે. પ્રેમાનંદના ત્રણજ નાટક છપાયાં છે. બીજા આઠ ક્યાં છે? કયાં છે એનાં લાખ લાખ પુરનાં ત્રણ કાવ્યો? ક્યાં કથીરાનાનાને ટકોર મારતું વલ્લભે વખાણેલું કર્ણચરિત્ર ? એ વ લભનાં નવે રસનાં નોખા નોખાં કાવ્યો પણ બધાં પ્રસિદ્ધ થયાં નથી. પિતાને પરિતેષ પમાડનારી કૃષ્ણ-વિષ્ટિ પણ શોધી કઢાઈ નથી. ગૂજરાતી સાહિત્યના ઈતિહાસમાં અત્યંત ઉપયોગી વલ્લભકૃત પ્રેમાનંદ કથા પણ પ્રકાશમાં અણાઈ નથી. જેટલું સાહિત્ય બહાર પડયું છે, તે અપ્રસિદ્ધ સાહિત્યના મુકાબલામાં થોડું છતાં એ મગરૂરી ઉપજાવના છે, નરસિંહ મહેતાનાં ગોવિંદ ગમન, સુરત સંગ્રામને ચાતુરીમાં પપક હદય ગાઢપણું અદ્રિાદ્ધ ભક્તિરસનાં પારદર્શક પડે ઉકેલે છે. ભાલણની રામકૃણની બાળલીલામાં રસિક હૃદય વાસયભાવની સુઘડતા જુએ છે. પદ્મનાભના પ્રબંધની કવિતા વાંચી ઉત્સાહશીલ હૃદય ઉછળ્યા વગર રહેતું નથી. ભાષાભક્ત પ્રેમાનંદની વાણીની તે વાતજ શી કહેવી ? એના અભિમન્યુ આખ્યાનના વીરરસથી નાંદોર દરબારમાં રજપૂત સામંત વીરહાક કરી ઉઠયો હતો. એના નાટક સંત નાટકોની સમાવડી કરે એવાં છે. એનું માંધાતા આખ્યાન વાંચી ઠાવકા મનુષ્યને પણ હસવું દાબી રાખવું મુશ્કેલ પડે એમ છે. એના પુત્ર વલ્લભની બાનીનો ઝોક કઈ ઓરજ છે. પ્રેમાનંદનાં મંડળના વૃદ્ધપ્રસાદ કવિ દ્વારકાદાસના વચનો રોમેરોમ રસ ઉભરાવે છે. દયારામ આદિ શંગારી કવિની ગરબીઓ લાખોને અદ્યાપિ પણ ભક્તિમાંને ગંગારમાં લીન કરી નાંખે છે. કાવ્ય માર્ગમાં જુનું સાહિત્ય યશસ્વી બન્યું છે ખરું પણ કાવ્યમાંજ સાહિત્યની પરીસમાપ્તિ થતી નથી. કાવ્યસાહિત્યમાં ૧૬૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સહકારીતા અપેક્ષિત છે. નુતન સાહિત્યમાં પણ કાલિદાસની સુધડતા અને શૈલી ટેનીસનની પારસી, મુસલમાન ઉન્નત પ્રતિભા, મિલ્ટનની ઐાઢતા અને શેક્સપીસહારની અરની સર્વદેશી કુશળતા આવવી હજી અપેક્ષિત છે; તેની સાથે કળાવિધાન અને શૈલી પણ કેળવાય તે અપેક્ષિત છે. એ સાહિત્ય કેવળ પુરાણમૂલક છે, તે સંસારમુલક થવું પણ ષ્ટિ છે. બીજા સાહિત્યના માર્ગો તેા ઘણે ભાગે અક્ષુણ્ણજ છે. કવિ નર્મદાશંકરના સમયથી ગદ્ય કંઈક ખેડાવા લાગ્યુ છે. ચિરત્રનિરૂપણ તરફ પણ કંઇક લક્ષ દોરાયું છે. સંગીતકળા સંબંધી કંઈક કુતૂહળ ઉત્પન્ન થયુ છે. પણ હજી કરવાનું બહુ છે. બંગાળી તે મરાઠી સાહિત્યના મુકાબલામાં ગૂજરાતી સાહિત્ય પછાત છે. એના સર્વદેશી વિકાસને આધાર ગૂર્જર ભુમિના પુત્રા હોવાનું અભિમાન ધરાવનારા ઉપર છે. સાહિત્યના કાર્યક્ષેત્રમાં જાતિને, જ્ઞાતિ, ધર્મના, કર્મના કે વર્ણના ભેદ નથી. હીંદુ, પારસી, મુસલમાન સર્વે જેમની જન્મભાષા ગૂજરાતી છે, જેમના શિક્ષણના પાયા ગૂજરાતીમાં નંખાયા છે તે જેમનેા વ્યવહાર માટપણે ગુજરાતીથી ચાલે છે, તે પછી પારસી હા હીંદુ હા કે મુસલમાન હેા. સૌએ સહેાદર છે. બધાની ગૂજરાતી સાહિત્યના ઉત્કર્ષ માં સહકારિતા અપેક્ષિત છે. એક વખત સમશેર બજાવવામાં આગળ પડનાર મુસલમાનભાઈ એ કલમપેશીમાં પાછળ પડવું યોગ્ય નથી. જૂની હીંદીના શણગાર રૂપ પદુમત્તિ નામે વાર્તા કાવ્યના કર્તા મુસલમાનજ છે. મુસલમાન રાજ્યકાળમાં ઉત્તર હિંદુસ્તાનમાં એવા મુસમાન કવિએ અનેક થયા છે. હાલ પણ ઉત્તરમાં મુસલમાન શાયરા મશહુર છે. જે લાભ ઉત્તર હિંદુસ્તાનના મુસલમાને હિંદીને આપે છે તે લાભની ગુજરાતી ભાષા પણ અહિંના મુસલમાનભાઇએ પાસેથી આશા રાખે તે ખરહક છે. હિંદુસ્તાનની ગાયનકળા મુસલમાન ઉસ્તાદાએ ખીલાવી સજીવન રાખી છે. એવીજ ઉસ્તાદી ગુજરાતી સાહિત્ય ખીલવવામાં આપણે તેમની માગીયે છિયે. આપણા ઉત્સાહી પારસી બંધુએ સાહિત્યમાં ભાત સાહિત્યક્ષેત્રમાં આગળજ છે, એમના અગ્રેસર લેખકોએ મરહૂમ કવિ દલપતરામે ગુર્જરીવાણી વિલાપમાં મુકેલું આળ ખાટું પાડયું છે. તેમ છતાં ઘણા મલબારી, ઘણા તારાપેારવાળા, ઘણા ખબ ષાની વિશુદ્ધિ અને એકતા. ૧૬૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ રદાર, ઘણું વાયુચક્રશાસ્ત્ર ચર્ચનાર, ઘણા ઈરાન આદિની તવારીખ લખનાર, ઘણું આરોગ્ય અને વૈદ્યકશાસ્ત્રનું ઉપયોગી જ્ઞાન ફેલાવનાર, ઘણા દેશપરદેશના રમુજી એહવાલ આપનારની સાહિત્યોપાસક ટોળામાં ભરતી કરવાને અને ભાષાની એકતા જાળવવાને જરૂર છે. પારસીભાઈઓ ઈગ્રેજીમાં કાબેલિયત મેળવવા જે મહેનત લે છે તે મુબારક છે. પણ તે મહેનતના ફળરૂપે તેમના જ્ઞાનને લાભ ગૃજરાતી બોલનારી સર્વ આલમ એક સરખી રીતે લઈ શકે એટલા માટે પારસી બોલીમાં નહિ પણ ગુજરાતી ભાષામાં તેમના હાથે ગ્રંથો લખાવા ઈષ્ટ છે. અમુક ભાગની કે અમુક કોમની બેલીમાં ગ્રંથ લખાવાથી ભાષાની વિશુદ્ધિ જળવાતી નથી, લેખકટોળામાં ફુટ પડે છે, ને લેખને લાભ સમસ્ત મંડળ લઈ શકતું નથી. આથી સાહિત્યની ભાષાની એકતા અને વિશુદ્ધિ જાળવવા હમેશાં સુધરેલા દેશમાં લેખકે પોતે જ ભાષા પ્રત્યેની પૂજ્યબુદ્ધિથી, સાહિત્ય પ્રત્યેના ગેરવથી, અને સ્વબંધુ પ્રત્યેના પ્રેમથી કાળજી રાખતા જોવામાં આવે છે. બ્રિટિશ દ્વીપોના એક ભાગનો છે કે બીજા ભાગનો, દેશી છે કે વિદેશી, યુરોપને અમેરિકાનો હો, એશિયા ને આસ્ટ્રેલિયાને, ગેર હે કે કાળો, જે કાઈ લેખક ઈગ્રેજીમાં ગ્રંથ લખવા પ્રવૃત્ત થાય છે તે (King's English) એટલે રાજરૂઢ ઈગ્રેજીમાં જ લખે છે. પારસી બોલી મુકી રૂદ્ધ ગુજરાતી ભાષા વાપરવી કંઈ પારસીભાઈઓને મુશ્કેલ નથી. જે વાંચનમાળા હિંદુ મુસલમાને શીખે છે, તેજ પારસીઓ શીખે છે. એ વાંચન માળાથી સુરતી બોલીનું. સુરતીપણું અને કાઠીયાવાડી બોલીનું કાઠીયાવાડીપણું ગયું છે. એ વાંચન માળામાંથી કેળવાયેલા પારસીઓની પારસી બાલીનું પારસીપણું ઘણે ભાગે ઘસાયું છે. પારસીઓમાં મગરૂર થવા જેવું એ છે કે સ્ત્રી શિક્ષણને બહુ સારો ફેલાવે છે. પારસી બાળકીઓ અને હિંદુબાળકીઓ એકજ વાંચન માળા વાંચે છે. આ જોતાં સામયિક અને જાથે સાહિત્યમાં પારસી બેલીના આયુષનો વરતારા, ટુંકે જણાય છે. પણ એ વરતારો સાચો પાડવાનું પારસી લેખક મંડળના હાથમાં છે. પારસી રોજીંદાં પત્રોના માલીકના હાથમાં છે, જ્ઞાન પ્રસારક સભા જેવી સંસ્થાઓના હાથમાં છે. આશા છે કે કેળવાયેલા ઉત્સાહી પારસીભાઈએ જમાનાના ઝોકને માન આપશે. પારસીભાઈઓ રૂઢ ગૂજરાતી ભાષા વાપરતા થાય, તેની સાથે ગૂજરાતી ભાઈઓએ પણ સાહિત્યની દિશામાં એક અગત્યને ૧૬૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ધર્મ રંગે રંગા- ફેરફાર કરવાની જરૂર છે. કેવળ પરાણિક યલા સાહિત્યને ( Mythological ) સાહિત્યને પડખે શુદ્ધ સમય ગયો છે, સંસારી સાહિત્ય તેમણે ખેડવું જોઈએ, જેમાં પરા ણીક કથાઓથી અજાણ્ય પારસી અને મુસલમાન ભાઈઓ સર આનંદ લેઈ શકે. આની શરૂઆત થઈ ચૂકી છે. કેવળ ધર્મના રંગે રંગાયેલા સાહિત્યને સમય વીત્યો છે. એક સમય એવો હતું કે જ્યારે સર્વ ઉપદેશ સર્વ જ્ઞાન આપવાનું દ્વાર ધર્મ હતા, પ્રતીતિ શ્રદ્ધાને પ્રીતિ ઉપજાવનારો માર્ગ દેવ થા હતી, રૂચિ અને આદર પ્રગટાવવાનો પ્રકાર અભુત કથન હતું. સમયબળને અનુસરી આરોગ્ય સંરક્ષણાર્થે સ્નાન શૌચાદિના સામાન્ય નિયમ ધર્મનું અંગ બન્યા; દેશાટન. લાભ આપનારું તીર્થમહાતમ્ય શત શાખાએ વિસ્તર્યું; નીતિને બેધ દેનારાં અનેક અદ્ભુત ઉપાખ્યાનો ઉદ્દભવ્યાં; અને જ્ઞાન અને નિર્વાણને માર્ગ સર્વને માટે ખુલ્લો મૂકનાર ઐતિહાસિક બુદ્ધ ભગવાન ઈશ્વરાવતાર બન્યા. એ જમાને આજ નથી. જુના જમાનાએ શીલવતીના રાસને અને રષદર્શિકાકને જન્મ આપ્યા, તે નવો જમાને સરસ્વતીચંદ્રને અને કાન્તાને જન્મ આપે છે. ભૂતકાળમાં વ્યક્તિની સ્તુતિના રાસા અને પ્રબંધો રચાતા, તો વર્તમાનકાળમાં સામાજીક સ્થિતિના ઈતિહાસ લખાય છે. પ્રાચીન યુગમાં ધર્મના સંગ્રહાયેં સાધુઓના મહાન સંઘે મળતા, ત્યારે અર્વાચીન સમયમાં નાગરી પ્રચારિણી સભા, એક લિપિ પ્રચારિણી પરિષદ, સાહિત્ય પરિષદ જેવાં મંડળ ભિન્ન ભિન્ન ભાષાનાં સાહિત્ય સર્વમાન્ય કરવા, પિતાની ભૂતપૂર્વ સાહિત્ય સંગ્રહવા, પ્રવર્તમાન સાહિત્યને સર્વતોમુખ વિકાસ સાધવા સ્થળે સ્થળે મળે છે. આવા મેળાવડાનું સાર્થક્ય ક્યારે કે જ્યારે આશ્વનોએ અવન ભાર્ગવમાં નવું જીવન પ્રેર્યું હતું તેવું નવું જીવન પૂર્વનું ઉતેજક વૃદ્ધામાં પ્રેરાય, અને રાજર્ષિ વિશ્વામિત્રના સહચર્યમાં અને પશ્ચિમનું રામલક્ષ્મણ જેમ વીરચર્યામાં ઉઘુક્ત થયા તેમ પિષક સાહિત્ય. યુવકે પિતાનું પરાક્રમ પ્રકાશવા પગભર થાય. આરંભ મહાન છે. ખંડેર ફરી વસાવવાનાં છે, ઉજજડ પ્રદેશ આબાદ કરવાનું છે, નવાં થાણાં નાંખવાનાં છે, આપણને ગુંગળાવી નાંખતી આલંકારિકોની કીલેબંદી આપણે તોડી પાડવાની છે, સાહિત્યના ઉદ્યાનમાં જડ નાંખી વધેલા નિવ રોપાઓ નીંદી કાઢવાના છે, ભયંકર ૧૭૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ ખીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ પ્રાણીના આશ્રયભૂત ઝાડી સાફ કરવાની છે, તૃષા છીપાવનારાં જળાશયા ખણવાનાં છે. આબાદી વધારનારી વ્હેરા ખાદવાની છે, ઉત્પન્નની આપલે સરળ કરનારા માર્ગો ઉધાડવાના છે. આ કામમાં આપણા પૂર્વજો પીઠ પુરી રહ્યા છે. કાવ્ય ક્ષેત્રમાં નવા વિજય મેળવવાને આદિકવિ વાલ્મીકિ આપણને કોકિલક ટથી તેડે છે. આર્થિક વિદ્યાને પુનરુજ્જીવન આપવાને આરણ્યક પાલકાવ્ય હસ્તીના નિર્ધાષથી પુકારે છે. કુમાર સુકળાઓને ખીલાવવાને વીણા સારતા નારદ સાથે નાટયમુનિ ભરત સંજ્ઞા કરે છે. રસાયનાદિક વિદ્યાને રાગ જગાડવાને વીતરાગ નાગાર્જુન પ્રખેાધે છે. સાહિત્યના રાજ્યને વિસ્તાર કરવાના પ્રયાસમાં સહાયભૂત થવા અનેક અક્ષરદેહધારી સાહિત્યવીરા વ્યૂહબદ્ધ આપણી પીઠે તાર ઊભા છે, જેએમાં આપણા માજી પ્રમુખ ભાગ મુકાવી મે।ખરે આવી ઉત્સાહપૂર્ણ મુખમુદ્રાથી આપણને ઉત્તેજે છે. વળી આ તરફ આપણા મહાન રાજકર્તા આપને આગળ દેરવા સન્મુખ તૈયાર છે. એકન ને સ્પેન્સરની સરદારી નીચે તત્વક્ષેત્રમાં મેા. શેકસપીયર, મિલ્ટન અને ટેનીસનની સહાયતાથી કાવ્યક્ષેત્રમાં આગળ ધસે. પાપ, ત્રિમ અને મેકસમુલરના અગ્રેસરપણામાં શબ્દવિદ્યા અને પૈારાણુ વિદ્યાના અજાણ્યા પ્રદેશ સર કરેા. આ અને ખીન્ત વિષય હાથ કરવામાં સાહાચ્ય આપવા પશ્ચિમના વિરેની સેનાએ સજ્જ જ છે, વિજય મેળવવામાં કાઈ ના પ્રતિરેાધ નથી. પ્રતિરાધક કહીયે, તે, તે આપણુ આલસ્યજ છે, આપણા પ્રમાદજ છે, આપણી કવ્ય વિમુખતાજ છે, આપણી હૃદય ભીરુતાજ છે, આપણે અનુસાહુજ છે. આલસ્ય મરડા માં, આલસ્યનેજ મરડી નાંખેા. પ્રમાદ ખાએ માં,પ્રમાદનેજ ખાઇ જાએ.પ્રવૃત્તિ ધમની ભગવદ્ગીતાપનિષદના નિત્ય પાડે જ્યાં થાય છે, ત્યાં અનુત્સાહ ક્યાંથી, હૃદય ભાતા શી, કવ્યુ વિમુખતા કેવી ? જેનાં મનમાં રાષ્ટ્રને પ્રાધવાની ઉર્મિ છે, તેને ઉંધવાનું નથી; જેના મગજમાં કંઈ નવું ઉત્કઈક કહેવાની પ્રેરણા છે, તેને માન ધારવાનું નથી; જેની પ્રતિભામાં વીજળિક શક્તિના અંશ અણુઝણે છે, તેને જડવત ખેસી રહેવાનું નથી.' આપણામાં સમ નરને તેટા ન હાવા જોઈ એ. પ્રતિવષ આપણા શારદાપીઠમાંથી પદવીધારી તરા સંખ્યાખત્ર બહાર પડે છે. આ આપણા વીરા શું નિય આપણા શારદા છે ? નહિજ નહિ. ત્યારે શું એમ છે કે કાઈ પૂછે પીઠના પન્નીધારી તા જ સહદેવ જોશીની પેઠે તેમના જ્ઞાનને તે આપણુને લાભ આપે ? નાના, તેમે ન હેાય. ત્યારે તા ના. ૧૭૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એકજ દિશામાં તર્ક દડે છે. સીતાજીની ભાળ કાઢવા નીકળેલા મહાવીરે અરણ્ય ને પર્વત ઓળંગતા ઓળંગતા દક્ષિણ મહાસમુદ્રને તીરે જઈ પહોંચ્યા, ત્યારે નલનીલ સાથે હનૂમાન પણ શોચ કરવા લાગ્યા કે હવે શું કરવું ? આ મહા સમુદ્ર શે આળંગાય ? તે ક્ષણે વિચક્ષણ જાબવાને મારૂતિને તેમના સામર્થ્યનું સ્મરણ કરાવી ઉત્સાહ પૂરતાં વચનથી કહ્યું કે “ કવિરાજ ! તમે પણ આમ શાચ કાં કરે છે ? તમારે તો આ મહાસમુદ્ર ગેમ્પદ માત્ર છે.” આવી કઈ જાતની સ્મૃતિ આપણું શારદાપીઠના વીરોને આપવાની જરૂર હોય તે કોણ જાણે ? એમનામાં નિગૂઢ સામર્થ્ય છે. એ ચાહે તે, એક વખત મહાન શંકરાચાર્યો આકાશ માર્ગે ચાલી જતી સરસ્વતીને ગબળે આકર્ષ્યાનું કહેવાય છે, તેવી રીતે આ વીરો પણ દીપાંતરમાં જઈ વસેલી સરસ્વતીને અને તેની પૂંઠે લક્ષ્મીને પણ એમની વિદ્યાના બળે આકર્ષી લાવે. જે પશ્ચિમમાં છે ને પૂર્વમાં નથી, એવું કેટલું બધું તેઓ અહિં વસાવી શકે એમ છે ? બાળશિક્ષણ, સાર્વજનિક આરોગ્ય, પ્રતિનિધિસત્તાકરાજ્ય આદિ ખાસ પશ્ચિમનાજ કહેવાતા વિષયમાં કેટલું ઉપયોગી જ્ઞાન આપવાનું તેમને સહજ છે? પશ્ચિમના જનસમાજમાં ઉદભવ પામેલી હિતકારક જનાઓ આ દેશના જનસમાજને અનુકુળ કરવાનું એમનાં અવલોકન અને અનુભવની સત્તાની બહાર નથી. રસાયન વિદ્યાને ઉપયોગ અપવાદભૂત છે. ત્રીભોવનદાસ કલ્યાણદાસ ગજજર તેમના શિષ્યો સિવાય કેટલાએ ઔદ્યોગિક અભિવૃદ્ધિમાં કર્યો ? પ્રાચીન મહાકવિની સૃષ્ટિનાં ભવ્ય ચિત્રોને ઉપયોગ સદગત ચિત્રકાર રવિવર્મા ઉપરાંત કેટલાએ હદયદ્રાવક ચિત્રકળાની ખીલવણીમાં કર્યો ? મિલ, ફોસેટ ને સિજવિકના લેખનું રટણ કરી મી. રાનડે કે સર ફિરોજશાહ. ઓ. મી. ગોકલદાસ કે મી. ગોખલે જેવા અથવા તે દિ. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ કે ઓ. મી. ચિમનલાલ હરિલાલ સેતલવાડ જેવા આર્થિક પ્રશ્નોના ચિંતક કેટલા ઉભા થયા? ઈગ્રેજીને અક્ષર પણ ન ભણનાર સગત ભગવાનલાલ ઇંદ્રજી શોધખોળમાં યુરોપિયન શોધની દમોદમી કરે, એક પરીક્ષા પસાર ન કરનાર રા. બ. રણછોડલાલ છોટાલાલ. સી. આઈ. ઈ. શહેર સુધારાના અટપટા સવાલેને નિર્ણય આણે, મધ્યમ દરજજાની કેળવણી ધરાવનાર સંગત કી. બા. મણિભાઈ જસભાઈ સ્ત્રી કેળવણીને વિષય હાથ છે, અને આપણું પદવીધારી બંધુઓ તેમાં ચંચુપાત પણ ન કરે એમ કાંઈ હાય ! સા. ૧૭૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ ગત રા. સા. મહિપતરામ રૂપરામ નીલકંઠ હરકોઈને જેવું આવડે તેવું લખવાને પ્રેરતા. તેમને કોઈ ન આવડવાનું નામ દેતું તે તેઓ ભાર દઈને કહેતા કે, “ ન કેમ આવડે? લખો એટલે આવડશે.” માટે આ બંધુઓ પ્રત્યે એટલું જ કહેવું છે કે શરમાઓ નહિં, સંકેચ ખાઓ નહિ, પિતાને તુચ્છ લેખે નહિં. તમારી પાસેનું મૂલ ન થાય એવું ધન છે. તમે તેને અનુભવથી ઓળખા; તમે તેને અવલોકનથી ખીલાવો; તમે તેને ઉપયોગથી બહલાવો; ને પછી એ ધન તમે તમારા ઓછા ભાગ્યશાળી અશિ-ક્ષિત અથવા અલ્પશિક્ષિત બંધુઓને આવકારદાયક થાય એવા રૂપમાં આપો. આપણું લખાણ નામ અમર કરે એવું ન હોય તેની પરવા નહિં. કીર્તિ એ પ્રવૃત્તિનું પ્રવર્તક તત્વ નથી. પ્રવર્તક તે કત વ્ય છે. કર્તવ્યની પરિસમાપ્તિ કર્તવ્યમાં જ છે; તેને કર્તવ્યથી ભિન્ન અન્ય ઉદેશ છે નહિં. માતાપિતા સંતાનને ઉછેરે છે, રાજા પ્રજાને પાળે પોષે છે, શ્રીમાન અનાથની સંભાળ લે છે. શેરીમાં રમતા નહાના બાળકને રસ્તે જનાર ગાડીડાના ઝપાટામાંથી ઉગારી લે છે, ને નદીમાં તણુતાને તરી જાણનાર તારે છે. એ પ્રત્યેક પ્રત્યેકનું પોતાનું કર્તવ્ય છે, ને તે કરે છે. કરનાર સ્વધર્મ બજાવે છે એજ એનું ગૌરવ છે. ન કરનાર સ્વધર્મમાં ચુકે છે ને દોષિત થાય છે. પદવીધારી સુશિક્ષિત પુરૂષે મોટા શહેરોમાં વહેંચાયેલા છે પણ શિક્ષણશાસ્ત્ર ને શિક્ષણકળાનાં પ્રમાણપત્ર ધારણ આપણું શિક્ષિત કરનારા ગુજરાતી મહેતાજીઓ બધા દેશમાં ફેલાઈ મહેતાજીઓ, ગયેલા છે. તેમને અવકાશને સમય જે તેમને ગામડામાં ભારે પડતે થઈ પડે છે કે જે તેઓ હલકી ખટપટ કે તુચ્છ કારભારમાં ગુમાવે છે, તેને તેમના પોતાના હિતને માટે ને તેમનાં બંધુઓના હિતને માટે સદુપગ કરવા ધારે, તે અનેક માર્ગ છે. જૂના સાહિત્યનો સંગ્રહ કરવાની, સમાજના આચાર વિચારનું અધ્યયન કરવાની, મનુષ્ય કુળની ખાસિયતનું અવલોકન કરવાની, જે મંડળમાં તેમનું જીવન નિર્માયું છે તેમને જ્ઞાન અને સાહિત્યને રસ લગાડવાની, તેમની વૃત્તિઓ કેળવવાની, તેમને ઉચ્ચ ભાવનાઓ અર્પવાની અને તેમને સર્વ પ્રકારે પિતાની વિદ્યાનો, શકિતનો અને સહદયતાને લાભ આપવાની તેઓ અસાધારણ અનુકુળતા ધરાવે છે. બાળકેળવણી એતો તેઓ જે વેતન ખાય છે તેને બદલો છે. જન સમાજના શિક્ષિત ૧૭૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સામાજીક તરીકેના નિજ કર્તવ્યને તેમાં સમાસ થઈ જતો નથી. કુટુંબમાં રહી કૌટુંબિકની ઉપેક્ષા કરે તે સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે, તેવી રીતે સમાજમાં રહી સમાજીક બંધુઓ પ્રત્યે બંધુકૃત્યમાં જે પ્રમાદ કરે છે તે જનસમાજને દેવાદાર રહે છે અને સર્વ સમાજના પરમ અધ્યક્ષ જગદીશ્વરનો અપરાધી બને છે. જનસમાજ એક સહકારી સંસ્થા છે. એ સંસ્થાના સહકારધર્મથી શિક્ષિત સુશિક્ષિત સાધનસાધન સંપન્ન સંપન્ન ને સાધનરહિત એક સરખા બંધાયેલા છે. બંધુઓ અને સ્વાગત મંડળના ઈતિહાસ રસિક અધ્યક્ષ શેઠ સાહિત્યપીઠની પુરૂષોત્તમ વિશ્રામ માવજી શોધખોળમાં અને ઈતિજિના. હાસિક સંગ્રહમાં પિતાની સમૃદ્ધિને સદુપયોગ કરી રહ્યા છે. શેઠ ગોકળદાસ તેજપાળ, શેઠ મંગળદાસ નથુભાઈ, શેઠ પ્રેમચંદ રાયચંદ, સર જમશેદજી જીજીભાઈ સર કાવસજી જહાંગિરજી, શેઠ જમશેદજી નસરવાનજી તાતા વિગેરે મુંબઈને ધનાઢય ગૃહસ્થોની ઉદારતાની પિછાન આપવી ને સૂર્યચંદ્રને ઓળખાવવા જેવું ગણાય. તેમણે કેળવણીની અભિવૃદ્ધિ માટે બહુ કર્યું છે. પણ સાહિત્યની સેવામાં પિતાનું સર્વધન સમર્પનાર ને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને છેવટની વારસદાર ઠરાવી જનાર તો સુરતના સદગત શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસ જ છે. સાધનરહિત બંધુઓને માટે સાધન સંપન્ન ગૃહસ્થ પુસ્તકશાળા ને વાંચનશાળા ઉઘાડે છે, તેને માટે તેમને અભિનંદન આપવું ઘટે છે. તેની સાથે પુસ્તકશાળાને પુસ્તકસંગ્રહ મૂલ્યવાન બનાવવા અને વાંચનશાળાનું વાંચન વજનદાર કરવા સાહિત્યને ઉત્તેજન આપવા સંયુક્ત ભંડોળ ઉભું કરવાની તેમને વિનંતિ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની પ્રવૃત્તી તેના બંધારણને લીધે એક દેશી છે. ફાર્બસ સભાની પ્રવૃત્તિની દિશા કંઈ ભિન્ન છે. પરંતુ તે પણ સર્વતોમુખ નથી. સહિત્યસભામાં ઉત્સાહ છે ત્યારે સાધન નથી. આ ખોટ પુરી પાડવા સર્વતોમુખ ઉત્તેજન આપનારું સાધનસંપન્ન સાહિત્યપીઠ સ્થાપવાની જરૂર છે, જે વિશુદ્ધ ભાવનાવાળું અને ઉપયોગી જ્ઞાનવાળું અલ્પમૂલ્ય સાહિત્ય એ કે એક ગામ જ્યાં ગુજરાતી નિશાળ હોય ત્યાં મફત છુટથી વહેંચી સાહિત્યની ગંગા આંગણે આંગણે વહેતી કરે, જે વધારે મૂલ્યનાં પુસ્તકોની અવેતન જંગમ પુસ્તકશાળા સ્થાપી સંગીન જ્ઞાનને પ્રસાર કરે, જે ભાષણથી ને નિબંધાથી લોકોના હદય કેળવે અને પ્રવૃત્તિને સદુપયોગ ૧૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ જાગૃત કરે, જે સ્વકાર્ય રસિક પગારદાર પુરૂષો દ્વારા શોધખોળ ચલાવે; ટુંકામાં સાહિત્યનું સંગ્રાહક, સંરક્ષક, સંવર્ધક, પ્રચારક ને અધ્યાપક મંડળી નીવડે, આવા સાહિત્ય પીઠની સ્થાપના લક્ષ્મીના વિશ્રામભુત ઉત્તમ પુરાના હાથમાં છે. સાધનરહિત બંધુઓ પણ સાહિત્યની વૃદ્ધિને માટે બહુ કરી શકે એમ છે. જેમને અક્ષર જ્ઞાન છે તેઓ સારું વાચકવર્ગ તરફથી સાહિત્ય વાંચે, તે પણ સાહિત્યની એક અંશે કૃતાસાહિત્યને આવ- ર્થતા છે; સારાં ભાષણોને અને સારા લેખોને કારની જરૂર છે. આવકાર આપે, તે પણ તેની કદર છે; બુદ્ધિને ઉપયોગ કરી સારાનરસાને વિવેક કરે, તે પણ ઉત્તજન છે. આટલું કરે તે વાંચનાર ક્યાં છે, સાંભળનાર કયાં છે, સમજનાર ક્યાં છે, કદર બુજનાર ક્યાં છે એ જે ફરિયાદ ઉઠાવવામાં આવે છે, તે દૂર થાય. આ રીતે સાહિત્યની અભિવૃદ્ધિમાં સર્વની પ્રવૃત્તિને સ્થાન મળે છે. સાહિત્યના ક્ષેત્રમાં કોઈ ને બહિષ્કાર નથી. સર્વને સમષ્ટિ શ્રેય માટે સહકારી ઉદ્યોગ સ્વીકાર્ય છે. સત્સંગીનું મંદિર જ્યારે વ્યષ્ટિ પ્રવૃત્તિ. બંધાય છે, ત્યારે કોઈ સત્સંગી છે ટે ઉપાડી કે તગાર વહી શરીર વહેવરાવે છે; કોઈ સત્સંગી પત્થર ઘડે છે, વહેરે છે કે કરે છે; કોઈ ઈમારત આંકે છે; તે કોઈ પાયા ખોદે છે, કોઈ ચણતર ચણે છે તે કોઈ ચિત્રનું કામ કરે છે; કોઈ સર્વને ઉપર દેખરેખને ભાર ઉપાડે છે, તે કોઈ ખરીનો ભાર સાથે લે છે. સર્વ પિતાના ગજા પ્રમાણે કાર્યભાગ બતાવી ઉત્સાહ પ્રદર્શિત કરે છે. એ * નાના મોટા સૌએ પુણ્યના સરખા અધિકારી છે. સર્વ કર્મના સાક્ષી પરમ પુરૂષની દ્રષ્ટિમાં સૈને પ્રયાસ સરખો આવકાર પામે છે. એ ભાર-વાહક, એ કર્મકાર, એ શિલ્પી, એ સૂત્રધાર, એ સમક્ષક, એ ધનદાતા, સંસારી પાળ કે સાધુ સે આ મહાન કાર્યમાં પિતાના વ્યષ્ટિજીવનને સમષ્ટિ-જીવનમાં હેમે છે. આવી સ્વધર્મ પરતા, આવી સમષ્ટિ શ્રેયની ભાવના આપણું સાહિત્યમંદિર બાંધવાને સરસ્વતીના સત્સંગીઓમાં ઈષ્ટ છે. કાર્યક્ષેત્ર ક્યાં હાનું છે? સૌને પિતાપિતાની યોગ્યતા અનુસાર પ્રવૃત્તિના અનેક માર્ગો ખુલ્લા છે. સ્વલક્ષણવતી કવિતા રચવાની પ્રતિભા ધરાવનાર કવિને ઘણા પ્રદેશ અસુરણ છે; તેમાંજ તે ઘૂમે એમાં સાહિત્યને લાભ છે. જેનાથી ૧૭૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સ્વકલ્પિત લેખ નથી લખાતે, તેને માટે બીજી ભાષામાંથી અનુવાદને માર્ગ ઉઘાડે છે. કેવળ સ્વભાષાનિષ્ઠ ને સ્વભાષામાં ઘણુંએ કરવાનું છે. અનેક પુસ્તકો ઉધઈ ખાય છે, અથવા પટારામાં કે પિથીમાં અંધારામાં પડયા છે, તેમને ઉદ્ધાર કરવાનું છે. લોકગીત, લોકવાર્તા, રાસા ને પવાડા, સિક્કા ને શાસનપત્ર, શિલાલેખ ને પાળિયા, વહી ને દસ્તાવેજો સંગ્રહનારાના પ્રયત્નની વાટ જુએ છે. હદયચક્ષુથી જેનાર ને લોકના રીતરીવાજો, વહેમ અને રૂઢ સંસ્કારો અવલોકન માટે તૈયાર છે. વિદ્યાના રસિકને નેહાનાં નેહાનાં પ્રદર્શન માટે સાધનો ચોતરફ વેરાચેલાં છે. પ્રતિમાવિધાન, ચિત્રવિધાન, સંગીત પરિચય આદિ અનેક કળાઓને નિરાંતે એકાંતમાં અભ્યાસ થઈ શકે એમ છે. સરસ્વતીની સેવાના માર્ગ અનેક છે, જ્યારે દેવપૂજનના પ્રકાર આઠ જ છે. એક એક માર્ગ અનેક ઉપાસકોને યાવજછવ વ્યાકૃત રાખે એવો વિશાળ છે. શ્રદ્ધાળુ સેવકોના લખલૂટ ધર્માદાયનું શ્રીજીના મુખવાસનું તાંબૂલ બને છે. તેમ પણ છે; ને વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ પણ ભગવાનને બહુ પ્રિય છે, તેમ પણ છે. સરસ્વતી દેવીને પણ સર્વ ઉપાસકોની ખરા હૃદયની સેવા સ્વીકાર્ય છે. આ મહાન ઉદ્યોગમાં સંભાળવાનું એકજ છે. અસપ્રવૃત્તિ સાહિત્યમાં વર્યા છે, તામસી વૃત્તિ અનિષ્ટ છે, માટે આ અસત્યપ્રવૃત્તિ ને પ્રવૃત્તિમય સંસારના સ્વામીને અનુગ્રહ ઈચ્છી તે તામસી વૃત્તિ પ્રવૃત્તિના પ્રેરકને પ્રાર્થના એટલીજ છે કે, અનિષ્ટ છે. असतो मां सद्गमय । तमसो मा ज्योतिर्गमय । ओम् રાત્તિ: શાંતિઃ શાંતિઃ ૧૭૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર ચરિત્રાવળી ( વિદ્યમાન ) Page #211 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ભિક્ષુ અખંડાનંદજી [ લેાકસંગ્રહની દૃષ્ટિએ સ્વામી શ્રી ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય સેવા અજોડ છે. પરબ્રહ્મની જોડે તાદાત્મ્ય સાધવાની લગનીવાળા એ આજન્મ વિરાગવૃત્તિધારીએ, છ આનાના દેવદારના ખેાખાના ટેબલથી શરૂઆત થઇને ગુજરાતને ગામડેગામડે જ્ઞાનથી પરખે પહેાંચાડનારી ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય' જેવી વિસ્તૃત અને માતબર સ્થિતિએ પહેાંચેલી સંસ્થાની ઉત્પત્તિ અને સ્થિતિ કઈ તાલાવેલીથી, કેટલી તનતે।ડ મહેનત અને કેવી અદ્ભુત ત્રવાશક્તિ તથા વ્યવહારકુશળતાથી સાધી એની કથા આ નીચેના રેખાચિત્રમાં નથી. વરસેાની સતત લેાકસેવા પછી આજ પક્ષાધાતને લીધે અનિચ્છાએ નિષ્ક્રિય થઇ પડેલા એ લોકસેવકના હાથ તળે તાલીમ પામવાનું સુભાગ્ય આ લખનારને મળ્યું છે, અને કેઈ કાળે એ શ્રમસાધ્ય જીવનની વાત આ પાનાંએ ઉપર આપવાની અભિલાષા છે. પરંતુ તે દરમ્યાન, પ્રસિદ્ધિના સદા અણુગમે સેવનાર એ સાચા સંન્યાસીના પૂર્વજીવનની કથા કહેતું આટલું આ રેખાચિત્ર, એવી જ લાંખી તાલીમ પામેલા ભાઈશ્રી ત્ર્યંબકલાલ શુક્લ તરફથી આપણને મળે છે એ પણ એક માંઘી પ્રાપ્તિ છે એમ સમજી શારદા 'માંથી એ તારવીને આ નીચે ઉતાર્યું છે.] -e4. સ્થૂળકાય છતાં તેજ પુંજ સમા ઝગઝગતા ચહેરાવાળા કેાઈ સંન્યાસીને, સાથી સાથે અથવા એકાકી, કાઇ દિવસ સંધ્યા સમયે અમદાવાદમાં એલિસબ્રિજ ઉપરથી પસાર થતા કે મુંબઈમાં કાગળાના વેપારીઓને ત્યાં જતા આવતા જોયા હાય તા જાણજો કે એ ‘ ગરીબેને સાહિત્યજલ પાતા, ગુજરાતને ગામડે ગામડે જેનાં પ્રકાશના પહેાંચી ગયાં છે તે સસ્તું સાહિત્ય વક કાર્યાલયના એકનિષ્ઠ સંચાલક કમચાગી અખડાન દજી,’ વીર વિક્રમનું ૧૯૩૦ મું વર્ષ હતું. ખેડા જિલ્લાના એારસદ ગામમાં જગજીવન ટૅક્કર નામના એક હાશિયાર અને ધાર્મિક વૃત્તિવાળા વેપારી હતા. દરિયામાગે વહાણા ભરીને તેઓ માલ મંગાવતા અને પેાતાને લાખડ, ચિનાઈ વાસણ તથા અનાજના ધધારેાજગાર ધમધેાકાર ચલાવતા. તેમને રિયા નામનાં એક પવિત્ર, ધર્માત્મા, સુશીલ, ઉદાર ને દાનશીલ પત્ની હતાં. તેમને ગૃહસ્થાશ્રમ સુખશાંતિમાં ચાલતા હતા. હરગોવિંદ, શિવલાલ અને મેાહનલાલ જેવા ત્રણ ત્રણ ભડવીર દીકરા અને પાર્વતી તથા સદા ૧૭૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ અખંડાનંદજી મેન નામની એ દીકરીએ હતી. આખા યે કુટુંબમાં આનંદ આનંદ હતા. પૈસેટકે એ કુટુંબ સુખી ગણાતું. પણ તેમના ભાગ્યમાં હજી એક પુત્રરત્નને જન્મ આપવાનું નિર્માએલું હતું. તે સૌથી નાના અને છેલ્લા પુત્રરત્ન તે અત્યારના આપણા ભિક્ષુ અખંડાનંદ, જગજીવન કરને ત્યાં સવારથી તે સાંજ સુધી કાઈપણ અભ્યાગતને માટે અનાજની લ્હાણી તા ચાલુ જ રહેતી. એમને, ધંધારોજગાર ઘણું સારા ચાલતા અને તેએ ગામના એક અગ્રગણ્ય સજ્જન ગણાતા. સંતસેવી અને ભક્તિપરાયણ પણ હતા. તેમને ત્યાં સંત મહ ંતેાના અખાડા જામતા અને પંગતેાની પગતા પડતી. આવા સાધુહૃદય અને સેવાપરાયણ પિતા તથા ભક્તિમયી માતાના પૂર્વ સંસ્કારા લઈ બાળક લલ્લુએ કોઇ પુણ્ય દિવસે આ સંસારમાં પગલીએ પાડી. કુળગુરુ મેાહનદાસજી સાપર તરફથી પેાતાના સંતમંડળ સાથે એરસદ આવે ત્યારે જગજીવન કરને ત્યાં જ ઉતારે! કરતા. એક દિવસ મહંતજીને ખેરખા લઈને બાળક લલ્લુભાઇ રમે છે અને એ બેરખાના મણુકા ચૂસ્યા જ કરે છે. મહંતજી આ જોઈ આશ્ચર્યચકિત થાય છે. બાળકની ભવ્યતા જોઈ તેઓ ભવિષ્ય ભાખે છે કે આ બાળક ભવિષ્યમાં કાઈ સમર્થ સંન્યાસી નીવડશે.' આ વાત સાંભળી કુટુંબમાં ક્ષેાભ થયેા. પશુ દિવસેા જતાં એ ભુલાઈ ગઈ. સાત વર્ષના થયા એટલે લલ્લુભાઇને કુટુંબનાં બીજાં બાળકો સાથે ઉમિયાશંકર મહેતાજીના હાથ નીચે કકકા ને એકડા છૂટવા મૂક્યા. ત્રણેક વર્ષમાં બારાખડી અને આંક વગેરે પૂરાં કર્યાં પછી તેમને ગુજરાતી નિશાળમાં મૂકવામાં આવ્યા. બારતેર વર્ષની ઉમરમાં લલ્લુભાઈ એ છસાત ચેાપડી પૂરી કરી અને તે જ અરસામાં, એટલે સંવત ૧૯૪૭ માં, પિતાશ્રી દેવલોક પામ્યા એટલે આખુ યે કુટુંબ ખંભાતથી સાતેક ગાઉ દૂર સારાદ ગામમાં રહેવા ગયું. ત્યાં યે દુકાન ચાલતી જ હતી. મેાટા ભાઈએ વગેરે ત્યાં જ રહેતાં હતાં. એ બધાને પરણાવી દીધેલા હતા, અને તેજ પ્રમાણે નાના લલ્લુને પણ બાળપણમાં સાતમે આઠમે વર્ષે જોતરૂં વળગાડી દીધું હતું. હવે તા દુકાને બેસવાનું થયું અને બીજું કામકાજ પણ માથે પડયું. શાળામાં ગાંધાઈ રહેવા પ્રત્યે તિરસ્કાર છતાં વાચનને રસ જાગેલે ૧૭૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ અને હિસાબકિતાબ શીખી લીધેલા. એ વાચનનો રસ તૃપ્તિ શોધ્યા જ કરે, એટલે લલ્લુભાઈ દુકાને બેસે, ઘરાકને માલ આપે ને મેં પાછું ચેપડીમાં ઘાલે રાત્રે મંદિરમાં આરતી અને ભજને થાય તેમાં જાય અને આનંદ કરે. આમતેમ મનોવૃત્તિને અનુકૂળ પડે તેવો જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ તેમણે શેધી કાઢયો અને તેમાં એટલો બધે રસ લેવા લાગ્યા કે એક સુંદર ભજનિક ગાનાર, ગજાવનાર અને મંડલીના આગેવાન જેવા એ ગણવા લાગ્યા. ભજન સાંભળવાનું છે તેમને હજુ યે ખૂબ ગમે છે અને એ વખતની તેમની એકાગ્રતા ને તલીના યોગીને જેવી હોય છે. આ લખનારે કોઈ કોઈ વખત તો એ ભજમંડળીઓમાં ભિક્ષુછની આંખોમાં અશુપાત થતે પણ જોયો છે. ભજનાનંદી સ્વામીજી સંન્યાસી થયા પછી પણ પિતાની પાસે નાનકડી સિતાર રાખતા. પાછળથી એ બિચારી પણ બાવાજીને લપ જેવી લાગેલી એટલે તેને ગંગાજીમાં પધરાવી દીધી હતી. વેપારમાં સત્ય, પ્રમાણિકતા અને નીતિ જાળવીને જે કમાઈ શકાય તે જ કમાવું એવો તેમનો નિયમ હતો અને એ પ્રમાણે વેપાર ચલાવવા છતાં યે લલુ ટરનો વેપાર સારો ચાલતું હતું, ને ઠીક ઠીક કમાણી થતી હતી. પણ બીજા ભાઈઓને વેપારની તેમની આવી રીતિનીતિ પસંદ પડી નહિ, એટલે તેમણે પિતાની સંપત્તિ વહેંચી લીધી અને દુકાન ભાગમાં ચાલવા લાગી. વેચાણનું કામ બીજા ભાઈઓએ સંભાળવા માંડયું ને લલુભાઈને માથે મોટે ભાગે ખરીદનું કામ કરવાનું આવ્યું. આ કામ તેમને ગમતું. ગ્રાહકોની સાથે કશી રકઝક કે પંચાતમાં ઊતરવાનું નહિ અને આ કામ તે અવકાશને સમયે સ્વતંત્રતા પૂર્વક થઈ શકતું, સદે. કરીને માલ મોકલવાની વ્યવસ્થા કરી દે પછી તેઓ છૂટા ને છૂટા. બાહ્ય રીતે કરો ડોળડમાક પસંદ કરતા નહોતા. ટીલા ટપકાં કરવાની કે હરિકથામાં નિયમિત જવાની તેઓને ઝાઝી પરવા નહોતી. આથી કોઈ કોઈ માણસે તેમને નાસ્તિક, છેલી આ ને લહેરી તરીકે ઓળખતા; અને તે વખતે તે જુવાન લલ્લ ઠક્કર બાબરાં રાખતા ને છોગાળો ફેટો પણ બાંધતા. ત્યાર બાદ છપનને દુકાળ પડે ને સંવત ૧૯૫૭ માં તેમનું કુટુંબ પાછું બોરસદમાં રહેવા આવ્યું. એ અરસામાં બોરસદમાં નડિયાદ ૧૮૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ અખંડાનંદજી વાળા ગોપાળદાસજી મહારાજે કથા માંડી હતી, તેમાં તેએ પ્રસંગાપાત જતા આવતા. આ કથામાં તેમને ગીતા ને મેાગવસિષ્ઠના વાચનને રસ લાગ્યા. સંસારમાંથી મન ઊડી જવા ઈચ્છતું અને ઈશ્વરને માર્ગે જતા ભતાની આતુરતા તેમનામાં ખીલતી જતી હતી. શેરખીવાળા વયે।વૃદ્ધ પરમહંસ જાનકીદાસજી મહારાજ સાથે તેમને સારા પરિચય હતા. આ જાનકીદાસજી મહારાજને તમાકુ પ્રત્યે ખાસ અણગમેા હતા. લલ્લુભાઈ પણ તે સમયે બીડી, તમાકુના વ્યસનમાં સપડાયેલા હતા. મહારાજને કાને વાત આવી. મહારાજે કહ્યું: ‘લલ્લુ ક્રૂર ! તમે પણ બીડી તમાકુ છેાડી શકતા નથી કે ? ' લલ્લુ ર શર્માયા અને જળ મૂક્યું. હવે તેમના ગૃહસ્થાશ્રમ તરફ વળીએ. તેમનાં લગ્ન જે બાઈ સાથે થયેલાં તે એક ધનવાન ધરનાં પુત્રી હતાં. સંસ્કારિતાના અભાવે પતિ•દેવની બદલાતી મનેાવૃત્તિ અને ભાવનાએ તે સમજી શકતાં નહિ. આ કારણોથી લલ્લુ ટક્કરને કેટલીકવાર ભારે મનેાવ્યથા થાય તેવા પ્રસંગે પણ બનતા. છતાં સાચી ઉપરામતા ન જાગે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં જ રહેવું એ એમને નિશ્ચય હતા. સંસારનાં કષ્ટા ને મુશ્કેલીએથી ભાગી જવું એને પણ તેઓ એક પ્રકારની નિષ્ફળતા માનતા. સાચી વૈરાગ્યવૃત્તિ સિવાય સાધુતા ને સન્યાસે શાભતા નથી એટલે એમણે ૨૮–૨૯ વર્ષની ઉમર થતાં સુધી સંસારના અનેક કડવા અનુભવો થતાં છતાંયે ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવ્યે રાખ્યા અને તે અરસામાં તેમને એક પુત્ર થયેા. ગૃહસ્થાશ્રમના બીજા અનેક પ્રકારના અનુભવેાથી મન ઉપરામ થવા લાગ્યું હતું અને આધ્યાત્મિક દૃષ્ટિ ખીલતી હતી; અંતે સ્ત્રી, પુત્ર, તેમજ હજારાની સંપત્તિ પડતી મૂકી લલ્લુ ટક્કર દયાધર્મ માટે સેએક જેટલા રૂપિયા લઇ સંન્યાસને પંથે પરવર્યાં. સંવત ૧૯૬૦ના મહાવદી ત્રાદશી (શિવરાત્રી) ને દિવસે વૃદ્ઘ સ્વામી શિવાનંદજી પાસે સંન્યાસદીક્ષાની વિધિપુર:રસથી ક્રિયા સાબરમતીને તીરે અમદાવાદમાં કરાવી. આ સંન્યાસની તેમનાં પત્નીને ખબર પડતાં તેમને ધણું ઘણું લાગી આવેલું, પશ્ચાત્તાપ થએલા અને વિરહવેદનામાં તે વેદનામાં દોઢેક માસમાં જ તેમણે દેહત્યાગ કરેલો તે જ અરસામાં સ્વામીજીને પણ સ્વપ્નમાં એ બાઈનાં દર્શન થયેલાં. સ્વામીજીની દૃષ્ટિ નીચે છે; બાઈ હાથ જોડીને ઊભા છે; ક્ષમા ૧૮૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. છ માગે છે; પશ્ચાત્તાપ કરે છે અને વિલીન થઈ ન્નય છે, અને સ્વામી અખંડાનંદ અનુપમ જ્યંતિને માર્ગે સંચરે છે. સાથે લીધેલા છસે રૂપીઆ ઉત્તર હિંદમાં દુષ્કાળ કે રૈલ સંકટમાં પડેલા દીન દુ:ખીઓની સેવામાં ખર્ચી નાંખે છે અને અખંડાનંદજી હૃષિકેશ તથા ઉત્તર કાશીને રસ્તે હિમાલય જવા ઉપડે છે. ગઞાત્રીની યાત્રા કરે છે. એ સાત્વિક તપામિનાં હવાપાણી અને ઉમદા અસરે માં તથા પાવનકારી વાતાવરણમાં રહી અધ્યયન, મનન ને નિદિધ્યાસ આદરે છે. ધ્યાન, ધારણા ને સમાધિના કાંઈક અનુભવ પણ લે છે. અનેક સંત મહાત્માઓનાં ચરણ સેવે છે. સત્સંગને લાભ લે છે. આ જ અરસામાં તેમને બ્રહ્મનિષ્ઠ સ્વામી રામતીર્થજીનાં દર્શન થાય છે અને એકાદ બે માસ કાશી વગેરે તરફ તેમની સાથે રહેવાના લાભ મળે છે. અખંડાનંદજીએ કેટલાક ગુરુએ કરેલા, પણ સ્વામી રામતીજીની સાથે જે સમય ગાળેલા તેમાં તેમની બધી ગૂંચા- મૂંઝવણે-ઉકલી ગઈ હતી અને આત્મસંતાય થયા હતા આ પછી તેએ મુંબાઈ આવેલા ત્યારે કાઈ બુકસેલરને ત્યાં ભજનની એક ચોપડી લેવા ગએલા. કિંમત જોઈ તે ચાર પાંચ ગણી ચડાવેલી. વિચાર આવ્યા કે આ સ્થિતિમાં જ્ઞાનપિપાસુ ગરીમેની શી દશા ? પણ કરવું શું ? ત્યાં અચાનક પૂર્વાશ્રમના કુટુંબીમાંથી કોઇ સંબંધીના મૃત્યુને પત્ર આવ્યા. તે સાથે ત્રણસા જેટલી રકમ ધર્માંદામાં ખર્ચવાની વૃત્તિ જણાવી. સ્વામીજીને ભાગવતનું પારાયણ કરતાં એકાદશ સ્કંધ ખૂબ ગમી એલા, એટલે આ પૈસામાંથી ખેટ ખાવી પડે તે ખાવી એવી ગણત્રી રાખીને એકાદશ સ્કંધની હજારેક પ્રત છપાવીને પાંચેક આનાની કિંમત રાખી. આમ સ્વામીજીએ સાહિત્ય પ્રચારમાં પહેલાં પગલાં માંડયાં. હવે તે સ્વામીજી ખાવાજી છતાં યે ચેાપડીએનાં પાકીટ બાંધનાર, રવાના કરનાર અને ધર્મપુસ્તકના પ્રચારક બન્યા. તે જ અરસામાં સ્વર્ગનાં પુસ્તકાના ઇજારદાર સ્વ. શ્રી અમૃતલાલ સુંદરજી પઢિયાર સ્વામીજીને મળ્યા. તેમને સ્વામીજીએ પ્રસિદ્ધ કરેલું આ પુસ્તક બહુ ગમ્યું હતું અને તે પણ સાહિત્યપ્રચારની આવી કોઇ પ્રવૃત્તિ થાય તે સારૂં એમ ઈચ્છતા હતા. સ્વામીજીને તે આ પછી અનેક પ્રકારના શુમ સાહિત્યના પ્રચારના વિચારે તે યાજના મનમાં આવવા લાગ્યાં હતા. એમ કરતાં કરતાં એકાદશ સ્કંધ ખલાસ ૧૮૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ અખંડાનંદજી થઈ ગયો ને સ્વામીજી હષિકેશ તરફ પડી જવાના વિચારમાં હતા. ત્યાં ગીતાની સસ્તી આવૃત્તિ કાઢવાને વિચાર મનમાં જ ને તેની પ્રથમ આવૃત્તિ પાંચ હજાર પ્રત જેટલી કાઢી. એક ભાઈને તેની વ્યવસ્થાનું કામ સોંપી તેમણે હિમાલય જવાની ગણત્રી રાખેલી પણ ગીતાની આવૃત્તિ ખલાસ થાય ત્યાં સુધી તો તેમણે રોકાઈ જવું પડે તેમ લાગ્યું. એટલે મુંબાઈના હવાપાણ પ્રતિકૂળ લાગવા છતાં યે ત્યાં રોકાયા. પછી તે કઈ ઈશ્વરી સંકેતથી વિવિધ ગ્રંથમાળા શરૂ થઈ, ચરિત્રમાળા અને બહદ ગ્રંથમાળા પણ કાઢી ને તેને સારો લોકાદર મળે. ધારવા કરતાં યે વિશેષ ગ્રાહકસંખ્યા થઈ. કેટલીક મદદમાં શ્રી પઢિયાર તે હતા જ; તે ઉપરાંત આફિસકામ વગેરે માટે ભાઈ વેણીશંકરને રોક્યા ને કામ ચલાવ્યું. તે અરસામાં આ બધું ચલાવનારી એક મંડળી અથવા કમિટી જેવું પણ બનાવેલું. આ રીતે સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળની મુંબાઈમાં શરૂઆત થયા પછી તેની અમદાવાદ ખાતે શાખા ખોલવામાં આવી અને સ્વામીજી પણ ત્યાં આવ્યા અને હષીકેશ રહ્યા રહ્યા જ્ઞાન તથા ચારિત્ર્યવર્ધક સાહિત્યના પ્રચારનું કામ કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે સ્વામીજીને હિમાલય તરફ ચાલ્યા જવાનું તે આ લપ છોડવાનું ઘણું યે મન થાય, પણ પરમાત્મા એવા સંજોગો ઊભા કરે કે તેઓ આ બધું છોડીને તદ્દન છૂટા તો થઈ શકે જ નહિ. કંઈક ને કંઈક વધી જાય અને કામ ચલાવ્યે જ રાખવું પડે. આમ ઈશ્વરેચ્છાને અનુકૂળ થતાં થતાં અને તેને વધાવી લેતાં લેતાં ભિક્ષુ અખંડાનંદજીએ પહેલાં દસબાર વર્ષમાં કેટકેટલાંયે ગ્રંથરને માતા ગુર્જરીને ચરણે ધર્યાં અને એ બધે સાહિત્યપ્રચાર કરતાં કરતાં સ્વામીજીને કેવા કેવા સંજોગોમાંથી પસાર થવું પડ્યું તથા “સસ્તું સાહિત્યની સંસ્થા કેમ અસ્તિત્વમાં આવી તથા જામી તે વિષેનો તેમણે પોતે જ લખેલે રસિક, ઉત્સાહપ્રેરક અને વિવિધ અનુભવથી યુક્ત અહેવાલ “ઉત્પત્તિ, સ્થિતિ ને ભવિષ્ય' નામના એ સંસ્થાના પુસ્તક ઉપરથી મળી શકે છે. એ પુસ્તક ખાસ કરીને લેકસેવાનાં ક્ષેત્રમાં કામ કરનાર લોકસેવકએ અને લોકસેવા પ્રેમી યુવક યુવતીઓએ અવશ્ય વાંચવું વિચારવું સમજવું ઘટે છે. એ સંસ્થાદ્વારા નીકળેલી વિવિધ ગ્રંથમાળા, ચારિત્ર્યમાળા, અને બહદ ગ્રંથમાળા દ્વારા જે ગ્રંથરત્ન ગુજરાતને ચરણે રજુ થયાં છે તેની ૧૮૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સંખ્યા હવે તો લગભગ સવા બસે જેટલી થવા જાય છે. તેની પાંચ હજાર જેટલીગ્રાહકસંખ્યાજ એ સંસ્થાનાં પ્રકાશનની લોકપ્રિયતાને પુરાવો છે. હવે સ્વામીજીના જીવનનાં કેટલાંક ઉમદા તત્ત્વોને અત્રે ઉલ્લેખ કરીએ. તેઓ કદિ પણ કામ વિનાના રહેતા નથી. તેઓ હિમાલયના શાંત ને એકાંત પ્રદેશમાં હોય, મુસાફરીમાં હોય કે શહેરની ધમાલમાં વસતા હોય તે પણ તેમનું નિયત કાર્ય તો ચાલુ જ હોય. પ્રાતઃકાળે ચાર વાગ્યે ઊઠીને કામ કરવું અને રાત્રે મોડે સુધી કામ કરવું, એ તો તેમને કેટલાયે વર્ષો સુધીને નિયત ક્રમ રહ્યો છે. આજે સાઠ સાઠ વર્ષની સંખ્યાઓ વટાવતાં છતાં ભલભલા યુવાનને શરમથી નીચું જોવડાવે એવી કાળજાંતૂટ મહેનત તેઓ કરતા આવ્યા છે, અને એ બધું કાર્ય બજાવવા છતાં યે અંતરથી તે તદ્દન નિર્લિપ. તેમને મોટાભા થઈને ફરવાનું કે જગબત્રીશીએ ચડવાનું જરા યે ગમતું નથી. તેમને નથી કોઈ સાક્ષરોનો પરિચય કે નથી કોઈ દુન્યવી મહત્તાની આકાંક્ષા. તેઓ તે માત્ર ઈશ્વરેચ્છા સમજીને સંચિત પ્રારબ્ધ કર્માનુસાર કામ કામ ને કામ કર્યું જાય છે. ગુજરાતના એ મૂક સાહિ. ત્યસેવક ને ઉપાસક આત્મપ્રશંસાથી દૂર ભાગનારા છે. તેઓ પિતાને દેહભાવે મેલા, છવભાવે ઘેલા ને આત્મભાવે અખંડાનંદજી તરીકે ગણે છે. પ્રસિદ્ધ તથા સન્માનથી એ દૂર ભાગનારા છે. ભાગ્યે જ તેઓ કોઈ સાહિત્ય પરિષદમાં ગયા હશે, અને ગયા હશે તે સૌથી છેલી હારમાં છુપાતા સંતાતા બેઠા હશે. તેમની ચોકસાઈ અને ચીવટ તથા પરિશ્રમી સ્વભાવને પરિણામે તે સંસ્થા અયાચક વ્રત જાળવી શકી છે અને શૂન્યમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય તેમ અત્યારની સંસ્થાનો વિસ્તાર અને સમૃદ્ધિ એ તેમના ઉપલા બે ગુણ તેમજ તેમની કાર્યદક્ષતાને આભારી છે. “સસ્તું સાહિત્ય' એ કોઈનાં દાન કે દયાધર્મમાંથી ઉત્પન્ન થએલી સંસ્થા નથી, પણ ભિક્ષ અખંડાનંદજીની ચીવટ, ઝીણામાં ઝીણી વિગતની કાળજી, ચોકસાઈ, સતત કાર્યપરાયણતા ને નિષ્કામ સેવાબુદ્ધિ તથા સપ્ત પરિશ્રમમાંથી ઉત્પન્ન થએલી ને વિસ્તાર પામેલી સંસ્થા છે. ૧૮૪ / Page #218 -------------------------------------------------------------------------- ________________ ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક. ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક જાતે વડનગરા બ્રાહ્મણ ગૃહસ્થ, નડિયાદના વતની અને જન્મ તા. ૨૨-૨-૧૮૯૨ ના રોજ નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ કનૈયાલાલ ઝવેરીલાલ યાજ્ઞિક અને માતુશ્રીનું નામ શ્રીમતી મણિગૌરી લાભરામ છે. એમનું લગ્ન સન ૧૯૧૪માં નડિયાદમાં શ્રીમતી કુમુદગૌરીસ્વર્ગસ્થ તનસુખરામનાં પુત્રી સાથે થયું હતું, અને તે સન ૧૯૨૯માં અકાળે મૃત્યુ પામ્યાં હતાં. એમની સ્કુલ અને કોલેજની કારકિર્દી ઝળહળતી હતી, સેન્ટ ઝેવીયર કોલેજમાંથી બી. એ; થયા હતા અને જëન દક્ષિણ ફેલૈંશિપ પ્રાપ્ત કરી હતી. એલ. એલ. બી; થયા ત્યારે પણ એક ઑલરશીપ મળી હતી. એલ. એલ. બી; થયા પછી નોકરી માટે તજવીજ ન કરતાં જાહેરજીવનમાં એક સમાજસેવક તરીકે તેમણે ઝંપલાવ્યું હતું; અને એમની એ જાહેર સેવા ઉચ્ચકોટિની અને અનુકરણિય છે, એમ કહેવું જોઈએ. જાહેર સેવાની પેઠે સાહિત્ય ક્ષેત્રમાં નવજીવન અને યુગધર્મ જેવાં પ્રથમ પંક્તિના માસિકોનું તંત્રીપદ ધારણ કરીને એક નવો ચીલો પાડ્યો હતો, પણ રાજકીય લડતમાં દાખલ થવાથી તેમનું એ કામ અટકી પડયું હતું, જોકે તેમનો લેખનવાચન વ્યવસાય પૂર્વવત ચાલુ છે, એટલું જ નહિ, પ્રસંગોપાત પુસ્તકો લખે જાય છે, તે ઉપરથી માલુમ પડે છે. નવીન ગુજરાતે સેવાભાવી, બુદ્ધિશાળી અને કાર્યદક્ષ સેવકે ઉભા કર્યા છે, તેમાં તેઓ ઉંચે સ્થાને બીરાજે છે, અને તેની સેવાઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. – એમની કૃતિઓ:(૧) નવજીવન અને સત્ય (માસિક) તંત્રી ૧૯૧૫ (૨) યુગધર્મ ૧૯૨૨ ૧૯૨૫ (૪) Gandhi–as I know him, Part I ૧૯૨૨ (૫) , „ Part II ૧૯૩૪ (f) Irish Atheletic Movement ૧૯૩૫ (૭) શહીદનો સંદેશ ૧૯૩૬ ” ” (૩) કુમારનાં સ્ત્રી રસે ૧૮૫ ૨૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭. એમના જીવનમાં મહત્વના બનાવોની સાલવારી નીચે મુજબ છે – ૧૯૧૦ બી. એ; ૧૯૧૨ એલએલ. બી; ૧૯૧૩ મુંબાઈની પોલીસ કૅર્ટમાં વકીલાત. ૧૯૧૫ નવજીવન અને સત્ય માસિક કાઢયું. ૧૯૧૫ સર્વન્ટ ઑફ ઇન્ડીયા સોસાઈટીમાં દાખલ થયા. ૧૯૧૬ પહેલી ગુજરાત કેળવણી પરિષદ સ્થાપી. ૧૯૧૭ હોમરૂલ લીગમાં જોડાયા. ૧૯૧૮ ખેડા સત્યાગ્રહમાં પડયા. ૧૯૧૯ રોલેટ ઍકટની લડતમાં તેમ દુકાળ નિવારણના કામમાં. ૧૯૨૦ નવજીવનમાંથી છૂટા થયા. ૧૯૨૧ ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી ચુંટાયા. ૧૯૨૨ યુગધર્મ માસિક શરૂ કર્યું. ૧૯૨૩-૨૪ જેલ. ૧૯૨૪ હિન્દુસ્થાન પત્રના તંત્રી. ૧૯૨૮ ફિલ્મના ધંધામાં. ૧૯૩૦ યુરોપને પ્રવાસ. ૧૯૩૫ હિન્દ પાછા ફર્યા. ૧૮૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણલાલ સુરજરામ વકીલ કૃષ્ણલાલ સુરજરામ વકીલ કૃષ્ણલાલ સુરજરામ વકીલ સુરતના વતની ને જ્ઞાતે વામિક કાયસ્થ છે. એમનો જન્મ સુરત શહેરમાં તા. ૧૩ મી ઑકટોબર ૧૮૭૮ ને દિવસે થયો હતો. એમના પિતાનું નામ સુરજરામ ધીરજરામ અને માતાનું નામ લક્ષ્મી હતું. એમનું લગ્ન સુરતમાં સને ૧૯૦૦ માં શ્રીમતી ચંદાગીરી જમીએતરામ સાથે થયું હતું. એમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સુરતમાં અને કોલેજ શિક્ષણ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું હતું. માધ્યમિક અભ્યાસ દરમિયાન એમને સુરતની સરકારી હાઈસ્કૂલમાં સરકારી હાઈસ્કૂલ ઑલરશિપ મળી હતી અને કોલેજ અભ્યાસ દરમિયાન એલ્ફિન્સ્ટન કૅલેજમાં મહારાજા ગાયકવાડ ઑલરશિપ મળી હતી. કૅલેજના અભ્યાસ દરમિયાન એ શેઠ ગોકુળદાસ તેજપાળ બેડિંગ સ્કૂલમાં ફ્રી બૈર્ડર તરીકે પસંદ થયા હતા. એઓ સને ૧૮૯૯ માં બી. એ.; થયા હતા. એમણે જીવનની શરૂઆત હાઈસ્કૂલ શિક્ષક તરીકે કરી હતી. પ્રથમ મુંબઈમાં ગોકુળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં ને ન્યૂ હાઈસ્કૂલમાં તથા સુરતમાં યુનિયન હાઈસ્કૂલમાં અને પછી અમદાવાદમાં સરકારી હાઈસ્કૂલમાં. ત્યાર પછી એમની નીમણુક ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરના એક કારકુન તરીકે, અમદાવાદ જિલ્લાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તરીકે, અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૅલેજમાં શિક્ષક તરીકે, પંચમહાલ-રેવાકાંઠાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તરીકે, સુરત જિલ્લાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશન ઈન્સ્પેકટર તરીકે, મુંબઈ ઈલાકાના ડાયરેકટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશનની ઑફિસના સુપરિન્ટેન્ડન્ટ તરીકે તથા તેમના હેડ આસિસ્ટન્ટ તરીકે, મુંબઈ ઈલાકાના ટ્રેનિંગ સ્કૂલના ઈન્સ્પેકટર તરીકે, તથા ઉત્તર તથા દક્ષિણ ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે થઈ હતી. એ પ્રમાણે એઓ ધીમે ધીમે છેક નીચી પાયરી પરથી કેળવણીખાતામાં દેશીને મળી શકે તેટલી ઉંચી પાયરીએ ચઢયા હતા અને ઇન્ડીઅન એજ્યુકેશનલ સર્વિસમાં દાખલ થયા હતા. એમ ત્રીશ વર્ષ સરકારી નોકરી કરી સને ૧૯૩૩ માં એઓ પેન્શન પર ગયા હતા. પણ પાન લીધા પછી તરતજ એમને કોલ્હાપુર દરબારે બોલાવી ત્યાં १८७ Page #221 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એક નવી માધ્યમિક શિક્ષકો માટે ટ્રેનિંગ લેજની યોજના કરવાનું સંયાથી એમણે ત્યાં એક કોલેજ સ્થાપી છે ને સને ૧૯૩૪ ના જૂન માસથી તેના પ્રિન્સિપલ તરીકે ત્યાં કામ કરી રહ્યા છે. સરકારી ને કરી દરમિયાન મુંબઈ સરકારે એમને બેવાર (ઈ. સ. ૧૯૨૩માં ને ૧૯૨૭માં) પિતાના પ્રતિનિધિ તરીકે લંડનમાં ભરાએલી ઈમ્પીરીઅલ એજ્યુકેશન કોન્ફરન્સમાં નીમ્યા હતા; અને મુંબઈ યુનિવર્સિટીના ફેલો હતા તે દરમિયાન (સને ૧૯૨૪–૧૯૩૦) સને ૧૯૨૭માં એમને લંડન અને ટોરેન્ટો યુનિવર્સિટીની શતાબ્દીની ઉજવણી વખતે મુંબઈ યુનિવર્સિટીએ પિતાના પ્રતિનિધિ તરીકે નીમ્યા હતા. મુંબઈ યુનિવર્સિટીના ફેલો તરીકે એમણે ખાસ બે કામ કર્યા હતાં: (૧) બી. ટી. ડીગ્રીની પરીક્ષામાં સાત પ્રશ્નપત્રકનો નિયમ સુધરાવી સાતના પાંચ પ્રશ્નપત્રક કરાવ્યાં હતા અને (૨) મેટ્રિક્યુલેશન પરીક્ષામાં અંગ્રેજી સિવાયના બધા વિષયમાં પિતાની માતૃભાષામાં ઉત્તર આપવાની ઉમેદવારોને છૂટ આપવાની સબળ હિમાયત કરી એ પ્રમાણે નિયમ એને લગતી કમિટીના સર્વ સભ્યો પાસે સ્વીકારાવ્યું હતું. એમણે દેશદેશની શિક્ષણ પદ્ધતિના અભ્યાસ માટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે ને ઈગ્લેંડ, જર્મની, જાપાન, કેનેડા, યુનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરીકા, ફિલિપાઇન બેટ વગેરેની કેળવણીને અંગત અનુભવ મેળવ્યો છે અને ઇંગ્લંડની લીડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એમણે ( M. Ed. (Master of Education) ની ડીગ્રી મેળવી છે. સને ૧૯૨૮માં ઈગ્લંડની યલ ઓર્ગોફિકલ સોસાયટીના ફેલો તરીકે અને સને ૧૯૩૩માં નેશનલ જીઓગ્રંફિક સોસાયટીના તથા ઇંગ્લંડની યલ સેસાયટી ઑફ ટીચર્સના મેમ્બર તરીકે એમની નીમણુક થઈ હતી. સને ૧૯૨૪માં લી કમિશન આગળ અને સને ૧૯૨૮માં સાયમન કમિશનની હારોગ કમિટી આગળ એમણે જુબાની આપી હતી; અને સને ૧૯૨૮માં મુંબઈ સરકારે નીમેલી પ્રાયમરી અને સેકંડરી એજ્યુકેશન કમિટીના સભ્ય તરીકે કામ કર્યું હતું. ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે એમણે ઘણી હેશિ. યારી તથા કુનેહથી અસહકારની ચળવળ ખૂબ જોરથી ચાલી હતી ને સરકારને અમદાવાદ મ્યુનિસિપાલિટી વચ્ચે અસહકાર પ્રવર્તી રહ્યા હતા તે વખતે બંનેના ઝઘડાને નિકાલ કર્યો હતો અને બંને પક્ષનું માન જાળવી ૧૮૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણલાલ સુરજરામ વકીલ રાખી બંનેને સંતોષ આપ્યા હતા. અમદાવાદ, સુરત, તથા નડીઆદ મ્યુનિસિપાલિટીના પ્રાથમિક શિક્ષકો પોતપોતાની મ્યુનિસિપાલિટી સાથે અસહકારની ચળવળમાં ઉભા રહ્યા હતા તેમને પણ તજવીજથી સરકાર પાસે પાછી નોકરીમાં લેવડાવ્યા હતા. ગુજરાતમાં તથા કર્ણાટકમાં શિક્ષકોના મેળાવડા, કોન્ફરન્સ, કેળવણીને લગતાં પ્રદર્શન, એજ્યુકેશન વીક (કેળવણી સપ્તાહ ) વગેરે શિક્ષણ વિષયક પ્રવૃત્તિ એમણે દાખલ કરી છે. ભલેનાં ગીત” નામને લોકગીતને સંગ્રહ પહેલો એમણે પ્રસિદ્ધ કર્યો હતે (૧૯૧૫), જેનાં મરહુમ ઉં. ગ્રીઅરસન જેવા ભાષાશાસ્ત્રીએ ઘણાં વખાણ કર્યા હતાં. –: એમની કૃતિઓ:(૧) પંચમહાલ જિલ્લાની ભૂગોળ ૧૯૦૮ (૨) રેવાકાંઠા એજન્સીની ભૂગોળ ૧૯૧૦ (૩) અંગ્રેજ સરકારને કેમ લડાઈમાં ઉતરવું પડયું (અનુવાદ) ૧૯૧૫ (૪) જગત સંગ્રામ (અનુવાદ) ૧૯૨૦ (4) Instructions to Teachers for the Teach- 9620 ing of Nature Study and School Gardening. (૬) Report on the Imperial Education ૧૯૨૪ Conference, 1923. (9) History of Training of Teachers. ૧૯૩૪ (૮) Education in India (Modern Period). (€) Education in England. (૧૦) Education in Germany. ૧૯૩૫ (૧૧) Education in Japan. (૧૨) Chronology of Education in the Bombay ,, Presidency. ૧૮૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ભટ્ટશ્રી ગિરિધરશર્માજી નવરત્ન રાજગુરુ સાહિત્યશિરોમણિ એઓ જ્ઞાતે પ્રકાર નાગર, જુનાગઢના મૂળ વતની, હાલમાં ઝાલરાપટ્ટણમાં નિવાસ કરી રહ્યા છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૩૮ ના જેઠ સુદ ૮ સિંહલગ્નમાં ઝાલરા પાટણ શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ વ્રજેશ્વર ગણેશરામ બળદેવજી ભારદ્વાજ અને માતાનું નામ પાનકોર ઉર્ફે પન્નીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૬૩માં જયપુરમાં શ્રીમતી રતનતિ સાથે થયું હતું. આપણી જુની પદ્ધતિએ એમણે અભ્યાસ કર્યો છે; હિન્દી, સંસ્કૃત પ્રાકૃત, પાલી, બંગાળી, ફારસી, ઉર્દૂ વગેરે ભાષાઓનું સારું જ્ઞાન ધરાવે છે. વળી દર્શન અને સાહિત્ય ગ્રંથનું અધ્યયન કાશીમાં મહામહોપાધ્યાય ગંગાધરજી પાસે કર્યું હતું અને એમની એ વિદ્વતાને લઈને તેઓ સંસ્કૃત કોલેજમાં પરીક્ષક પણ વખતોવખત નિમાય છે. સાહિત્ય, દર્શનશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર એમના પ્રિય વિષય છે. ગુજરાતીમાં કવિવર ટાગોરકૃત “Cresent Moon ”ને તરજુમે એમણે કરેલો છે. પ્રસંગોપાત ગુજરાતી માસિકોમાં, સાપ્તાહિકમાં લેખો લખે છે; ગુજરાતથી દૂર રહેવા છતાં ગુજરાતી સાહિત્ય સાથે સંપર્ક એમણે છોડ નથી. ખુશી થવા જેવું એ છે કે ગુજરાતી પુસ્તકો હિન્દીમાં ઉતારી, ગુજરાતી સાહિત્યની બહુ સ્તુત્ય સેવા એઓ કરે જાય છે. -: એમની કૃતિઓ :– (૧) બાલચંદ્ર (૨) અમર વસુધા (ઉમર ખય્યમની રૂબાઈઓનું ભાષાન્તર) (૩) રાઈકા પર્વત ( હિન્દી ભાષાન્તર ). (૪) જયા જયન્ત ( 9 ). (૫) સરસ્વતીચંદ્ર ( 5 ) (૬) યુગપલટો ( , ). (૭) મહાસુદર્શન ( ) (2) પ્રેમકુંજ ( 1 ) (૯) ઉષા ( (૧૦) નીતિશાસ્ત્ર (ગુજરાતી ભાષાન્તર) (૧૧) ગંગાલહરી ( , ) ૧૯૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ ભટ્ટશ્રી ગિરિધરશર્માજી ગુજરાતી સાથે સંબંધ ધરાવતાં એ પુસ્તકે ઉપરાંત ૧ મેવાસ, નીતિવન, ગાનવિષય:, મvહસ્ટમ, વાધ્યનિg, vણरत्नप्रभा, न्यायवाक्प्तधा, जारकरलम् , सहत्तपुष्पगुच्छः, योगी, अमरसूक्तिसुधाकरः, कविताकुसुम, चित्राङ्गदा, बागवान, गीतावलि, શુક્રૂષા વિગેરે સંસ્કૃત અને હિન્દીની ઘણીયે કૃતિઓ છે. એમનું અમરભૂમિસુધાકર બર્લિન યુનીવર્સિટી તથા ફ્રેંચ એકડેમીથી માન પામવા ઉપરાંત હર્મન જેકેબી, બ્રીટીશ મ્યુઝીયમના સંસ્કૃત પ્રોફેસર બરનેટ, કૅબ્રિજ યુનીવર્સિટીના પ્રે. રેસન વિગેરે વિધાનોથી ખુબ વખણાયું છે. ઝાલાવાડ રાયે એમને સૌથી મોટા સાહિત્યશિરોમણિને ઈલ્કાબ આપે છે. ૧૯ી Page #225 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ છેટાલાલ માનસંગ કામદાર એએ રાતે દશા શ્રીમાળી વણિક, જેતપુરના વતની છે. એમને જન્મ તા. ૪ થી ફેબ્રુઆરી સન ૧૮૯૮ ના રેાજ મટાદેવળીયામાં થયે હતા. એમના પિતાનું નામ માનસિંગ નરભેરામ અને માતાનું નામ દુધીખાઈ ધનજી છે. એમનું લગ્ન સં. ૧૯૭ર ના મહાવદ ૧ મે જામનગરમાં શ્રીમતી સૂર્યકુમારી મનસુખલાલ સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં, કૅલેજ શિક્ષણ અટ્ઠાઉદ્દીન કૅલેજ–જુનાગઢમાં લીધું હતું; સન ૧૯૨૦ માં તેમણે અંગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષયેા લઈ ને ખી. એ; ની પરીક્ષા પાસ કરી હતી. શરૂઆતમાં મુંબાઈમાં નોકરી મળી હતી, પણ ત્યાંનું પાણી માફ્ક ન આવવાથી હાલમાં તેએ વાંકાનેર હાઈસ્કુલમાં શિક્ષક છે. સાહિત્ય વાચનને શેાખ છેક ન્હાનપણથી હતા; જે કાલેજ કાળમાં પણ ચાલુ હતેા. વાંકાનેરમાં આવ્યા પછી જુદા જુદા જાણીતાં માસિકેામાં લખવાનું શરૂ કરેલું. સન ૧૯૩૩ માં માનેા યા ન માનેા ”ના પ્રસિદ્ધ લેખક મી. રાખ. એચ. હિપ્લેના આમત્રણ અને આગ્રહથી તેએ લાઠીવાળા દેસુર અરજણ ડાંગરને લઈ ને ચિકાગેાના વિશ્વમેળામાં ગયા હતા. એમના એ પ્રયાસની નોંધ શારદા, કામુદીમાં પ્રકટ થઈ છે. બાળસાહિત્યના તેએ ખાસ રસિયા છે અને તે વિભાગની વાર્ષિક સમાલેચના પુસ્તકાલયમાં પ્રતિ નિયમિત રીતે કરતા રહ્યા છે, તે એમની પ્રવૃત્તિનું એક વિશેષાંગ છે એક લેખક તરીકે તેમણે ખરી પ્રતિષ્ટા મેળવેલી છે. આંકડાશાસ્ત્ર એ એમના પ્રિય વિષય છે અને હાલમાં તેમણે ‘સર્વસંગ્રહ' નામનું એક રેફરન્સ માટે ઉપયોગી થાય એવું પુસ્તક તૈયાર કર્યું છે; તે એમનું વિશાળ વાચન બતાવી આપે છે. — એમની કૃતિઓ : - (૧) હરિન્દ્રનાં નાટક) (અનુવાદ) (ર) ભારતભક્ત ગોખલેનાં સંસ્મરણા (અનુવાદ) (૩) સ્નૂકર. ટી. ટ્વાશિંગ્ટનનું આત્મચરિત્ર ( પૂર્વા – સુધારેલી બીજી આવૃત્તિ ) ૧૯૨ ૧૯૩૩ ૧૯૩૬ ૧૯૩૬ Page #226 -------------------------------------------------------------------------- ________________ દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસકલકર દત્તાત્રેય બાલકૃષણ ડિસકલકર એઓ જાતે મહારાષ્ટ્રીય દેશસ્થ બ્રાહ્મણ છે. એમને જન્મ સન ૧૮૯૨માં સાતારામાં થયો હતો. પિતાનું નામ બાલકૃષ્ણ મૈરાળ ડિસકલકર અને માતાનું નામ સૌ. સરસ્વતીબાઈ છે. તેમનું લગ્ન સન ૧૯૧૩માં ઈ દેરમાં શ્રીમતી રમાબાઈ સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાતારામાં લીધેલું અને ઈદેર અને બનારસ કોલેજમાં અભ્યાસ કરી યુનિવર્સિટિની એમ. એ; ની ડીગ્રી મેળવી હતી. હાલમાં તેઓ ૧૯૩૦થી તેમના જન્મસ્થળ સાતારામાં હિસ્ટોરિકલ મ્યુઝીયમના કયુરેટર તરીકે કામ કરે છે. તેઓએ પૂર્વે વૈટસન મ્યુઝિયમ, રાજકોટમાં ૧૯૧૯ થી ૧૯૨૯ સુધી અને કર્ઝન મ્યુઝીયમ મથુરામાં ૧૯૨૯ થી ૧૯૩૦ સુધી ક્યુરેટર તરીકે કામ કર્યું હતું. તેમણે ગુજરાતના ઈતિહાસ વિષે સારી રીતે અભ્યાસ કરી તેમાં કાઠિયાવાડમાં મુસાફરી કરી અનેક પ્રાચીન લેખ, શિકા વિગેરે મેળવ્યા હતા, અને વખતોવખત સાહિત્ય પરિષદમાં તેમ માસિક પત્રમાં અને હિંદુસ્થાનના જુદા જુદા ઓરીઍટલ જર્નલોમાં નિબંધો રજુ કર્યા હતા, તે જેમ ઉપયોગી તેમ મહત્વના માલુમ પડશે. ડે. ખુહલર અને પંડિત ભગવાનલાલ ઈદ્રજીએ જે સંગીન કાર્ય ઇતિહાસના સંશોધનમાં કર્યું હતું, તે આગળ ચાલુ રાખવાનું માન તેમને ઘટે છે; અને તે વિષયને એમણે પિતાને પસંદગીનો વિષય કરેલો છે. | ગુજરાતી સાહિત્યની દક્ષિણી બંધુઓ સેવા કરતા આવ્યા છે, તેમાં ઇતિહાસના વિષયમાં તેમની સેવા કિમતી તેમ સ્તુતિપાત્ર માલુમ પડશે. ગુજરાતના ઇતિહાસના સંશોધન અને અભ્યાસ પાછળ તેમણે પોતાનું જીવન અર્પણ કરેલું છે. હિંદુસ્થાનમાં ઉપલબ્ધ થયેલા અસંખ્ય ઉત્કીર્ણ લેખેમાંથી કેટલાક સંસ્કૃત ભાષાના અને કાવ્યના ઉત્કૃષ્ટ નમુનાઓ મળે છે અને કાલિદાસ ભવભૂતિ જેવાની કવિ કૃતિઓ સાથે જ તેઓનું પણ અધ્યયન સંસ્કૃતના અભ્યાસીઓ કરે એ હેતુથી તેમણે Selections from Sanskrit Inscriptions ના બે ભાગ પ્રસિદ્ધ કરેલા છે જે કેટલીક યુનિવર્સિટીઓમાં એમ. એ. ના કોર્સમાં પાઠય પુસ્તક તરીકે પસંદ થયેલા છે, અને તે સંસ્કૃત ભાષા સાહિત્યને પરિચય કરાવવાની સાથે પ્રાચીન હિન્દના ઇતિહાસ વિષે સારો પ્રકાશ પાડે છે. – એમની કૃતિઓ – (૧) Selections from ૧૯૩૨ old Inscriptions Part I-II. ૧૯૩ ૨૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નસ્થસિંહ હા. ચાવડા ભાઈશ્રી ચાવડા વડોદરા રાજ્યાન્તર્ગત બીલોદરા ગામના વતની હાઈ જાતે ચાવડા-રાજપૂત છે. તેમને જન્મ ત્યાંજ તા. ૧ ઓગસ્ટ ૧૯૦૬ ના રોજ થયો છે. તેમના પિતાશ્રીનું નામ હાથીભાઈ ગો. ચાવડા અને માતાનું નામ શ્રીમતી લાલબા સ. ભાટી હતું. લગ્ન સને ૧૯૨૭માં વિસનગર મહાલના ઉદલપુર ગામે થયેલું છે. વતનમાં જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મહા ગૂજરાતના પ્રસિદ્ધ પુસ્તક વિક્રેતા જાગુટેના ભારતી–ભવન (અમદાવાદ) માં બે વર્ષ કલાક તરીકે નોકરી કરી, પોતાના વિદ્યાગુરુના “શિક્ષક થનારે આજન્મ વિદ્યાર્થી રહેવું આવશ્યક છે.” એ સૂત્રના પાલનાર્થે અનેક દુપ્રાય પુસ્તકનું અધ્યથન કર્યું ત્યારબાદ એક વર્ષ રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા. તેમના પિતા ભરૂચ જિલ્લામાં એક માનનીય ફોજદાર હતા, પિતાના સ્વર્ગવાસથી વતનમાં આવી વડોદરાની મેઈલ ટ્રેનિંગ કોલેજમાં દાખલ થયા, ત્યાં બે વર્ષ શિક્ષક માટેની તાલીમ લઈ આવી હાલ રાજ્યના કેળવણીખાતામાં શિક્ષક તરીકે ચાલુ છે. સને ૧૯૨૯ થી તેમણે પુરાતત્વ વિષયને ખાસ અભ્યાસ શરૂ કર્યો હેઈ “ક્ષત્રિયમિત્ર” દ્વારા અનેક ઉપયોગી લેખ પ્રગટ કર્યા છે. ઇતિહાસ અને ગૂજરાતી તેમજ હિન્દી ભાષા એ એમના પ્રિય વિષયો છે. હિન્દી ભાષા તરફ તેમને પ્રેમ હોઈ અમદાવાદની મહિલા પાઠશાળાના એક વિદ્વાન અધ્યાપકને આશ્રયે હાલ “વિશારદ' નો અભ્યાસ કરે છે; અને પ્રાચીન રાજવંશને ઇતિહાસ લખે છે. – એમની કૃતિઓ – (૧) વીણેલાં ફૂલ ૧૯૨૭ (૨) ચાવડાવંશને ઈતિહાસ અપ્રસિદ્ધ (૩) ક્ષત્રિય કવિઓ અને સાક્ષરે અપ્રસિદ્ધ ૧૯૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ નાગરદાસ રેવાશ`કર પંડયા નાગરદાસ રેવાશંકર પડચા એએ કાઠિયાવાડમાં આવેલા બરવાળા (ઘેલાશાહના) વતની, જ્ઞાતિએ ગુજરાતી પ્રશ્નારા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ તા. ૨૯ મી નવેમ્બર સન ૧૮૭૭ માં રાજકા, તાલુકે ધંધુકામાં થયેા હતા. માતાનું નામ કેશરબા વિઠ્ઠલજી ભટ્ટ અને પિતાનું નામ રેવાશંકર દેાલતરામ પડચા છે. સંવત ૧૯૬૪ માં એમનું લગ્ન પહેગામમાં શ્રીમતી શાન્તાગારી (ધીરજ) સાથે થયું છે. બરવાળામાં સાત ધારણ પૂરાં કરી અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજમાં અભ્યાસ કર્યાં હતા. ગુજરાતી સાતે ધેારણેામાં ઇનામ મળેલાં. સાહિત્ય ક્ષેત્રમાં તેએ મઢડાકરની સંજ્ઞાથી જાણીતા છે, અને એમનાં કાવ્યા, લેખા વિગેરે આનંદદાયક અને રસપ્રદ માલુમ પડેલાં છે. હાલમાં તે નિવૃત્ત થયલા છે, પણ મૂળના સાહિત્ય લેખન અને વાચનના શાખ ચાલુ છે; શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર તેમ બેટાદના માસ્તર સ્વસ્થ દેવશ'કર વૈકજી ભટ્ટે તેમના જીવન પર વિશેષ અસર પેદા કરી હતી. સાહિત્ય અને કાવ્ય એ એમના પ્રિય વિષયેા છે. નામદાર શહેનશાહ પંચમ જ્યાર્જ-રાજ્યાભિષેકના શુભ પ્રસંગે હિંદમાં પધારતાં મુંબઈમાં તેએશ્રી માટે સ્વાગત-ગીતની માગણી છાપાંદ્વારા થતાં આવેલાં સ્વાગત ગીતમાંથી એમનું સ્વાગતગીત પસંદગીમાં આવતાં ગવાયું હતું અને ઈનામ લાયક ગણાતાં નામ મળ્યું હતું. આ સિવાય ભાવનગરના ના॰ મહારાજા સાહેબ તરફથી પણ વખો વખત ઈનામેા મળેલાં છે. —: એમની કૃતિ (૧) વિદુરના ભાવ (ર) યમુના ગુણાદ (૩) શિકાર–કાવ્ય - (અપ્રસિદ્ધ કૃતિઓ) (૧) કર્મ–વિપાક ( ઓરીજીનલ' સાયંટીફીક ) (ર) કાવ્યામૃત (૭) ધર ઉપયાગી ‘વૈદક સંગ્રહ ૧૯૫ ૧૯૦૭ ૧૯૦૮ ૧૯૦૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ન્યાયવિશારદ—ન્યાયતીથ મુનિરાજ શ્રીન્યાવિજયજી. જ્ઞાતિએ તેએ જૈન, વિશા શ્રીમાળી. પિતાનું નામ છગનલાલ અને માતાનું નામ દિવાળીબાઇ, તેમના જન્મ માંડળમાં (જીલ્લા અમદાવાદ) વિ. સં. ૧૯૪૬ના કાર્તિક સુદીમાં થયા હતા. ગુજરાતી છ ચેાપડી સુધી તેમણે માંડળમાં અભ્યાસ કર્યાં હતા. ૧૯૬૧ માં તેમને કાશી જવાની ઈચ્છા થઈ ને ગયા, ત્યાં યશોવિજ્ય જૈન પાઠશાળામાં તેમણે સંસ્કૃત-પ્રાકૃતનેા અભ્યાસ કર્યાં. ૧૯૬૩માં તે પાઠેશાળાના સંસ્થાપક શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની સાથે પાદ વિહારથી કલકત્તા ગયા. ત્યાં તેમણે લગભગ ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. તેમની દીક્ષા માટે સમાજમાં તે વખતે બહુ ખળભળાટ મચેલા. તેમની દીક્ષા રાકવા માટે ઘણાય પ્રયત્ના થયેલા, દીક્ષા અટકાવનારા કેટલાય તારા થયા. તેમના કાકા પોપટલાલ વખતચંદુ તેમને લેવા કલકત્તા ગયા, કારણકે તેમનું સગપણ થઇ ગયું હતું. અને તેજ અરસામાં તેમના લગ્ન થવાનાં હતાં. પણ તેમને દીક્ષા લેવાને અડગ નિશ્ચય હતા. તેથી લગ્ન-દીક્ષાને બદલે સંયાસ-દીક્ષા અંગીકાર કરી. હવે તેએ વિજયધમ સૂરિજીના શિષ્ય મુનિ ન્યાયવિજયજીના નામથી એળ ખાયા. ગુરૂ સાથે વિચરતાં પાછા કાશી આવ્યા અને વિદ્યાભ્યાસમાં લાગ્યા. 6 મુનિશ્રી ન્યાયવિજયજી ફરી વિહાર કરી કલકત્તા ગયા. ત્યાં તેમણે સંસ્કૃત યુનીવરસીટીમાં ‘ ન્યાયતી` ' ની પરીક્ષા પાસ કરી. તેજ વર્ષમાં કલકત્તા ભંગીય વિદ્વપરિષદે ' તેમને ન્યાય વિશારદ' ના પદથી સત્કાર્યાં. પરીક્ષા આપીને તેઓ તેમના ગુરૂને આગરામાં મળી ગયા. અને ગુરૂની સાથે રાજપુતાના તથા મારવાડમાં થઇને ગુજરાત-કાઠિયાવાડમાં આવ્યા. ૧૯૭૬ સુધી જુદે જુદે સ્થળે ચાતુર્માસ કરતાં બામ્બે પ્રેસીડન્સીમાં વિચર્યાં. " મુનિશ્રીએ ૧૬૬૯માં ૨૩ વર્ષની ઉંમરે સુંદર સંસ્કૃત કવિતામાં ષડ્દર્શન “ન્યાયના વિષયમાં પ્રકાશ પાડતા ‘ ન્યાયકુસુમાંજલિ ' નામના ગ્રંથ અનાવ્યા, અને તેનું પ્રકાશન ગુજરાતી-અંગ્રેજીના અનુવાદ સાથે થયું. ૧૯૭૫માં તેમણે અધ્યાત્મ વિષયને પોષતા · અધ્યાત્મ તત્ત્વાલેાક' નામના ગ્રંથ લખ્યો. તેનું પ્રકાશન પણ ગુજરાતી-અંગ્રેજીના વિવરણ સાથે બહાર પાડયું. તેમની આ મનેહર રચનાથી દેશ-પરદેશના સંસ્કૃત-વિદ્રાના બહુ મુગ્ધ થયા; અને હિન્દી-સાહિત્યની સુપ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત be Page #230 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયજી માસિક-પત્રિકા “સરસ્વતી ”માં તેમની ખૂબ પ્રશસ્તીઓ ફેલાઈ. મુનિશ્રી સંસ્કૃતના હાટા લર-Scholar છે. સંસ્કૃત ભાષા પર તેમને અસાધારણ કાબૂ છે. કવિત્વ-શક્તિ તેમને બાળપણથીજ છુરેલી છે. તેમની કવિતાનું પ્રધાન સૌષ્ઠવ “પ્રસાદ” ગુણ છે. આથી જ તેમના કાવ્યો તરફ વિદ્વાનોના મન આકર્ષાય છે. તેમણે દર્શનશાસ્ત્ર, અધ્યાત્મ અને સમાજવિષય ઉપર જળહળતું કવિત્વ છાંટયું છે. તેમની “વીર-વિભૂતિ ' અને “કાન્ત-વિભૂતિ ” “મુદ્રાલેખ” “દીનાક્રન્દનમ ” અને “દીક્ષા દ્વાર્થિશિકા' માં કાવ્યસૈન્દર્ય સાથે વણાયેલી દાર્શનિક અને સામાજિક વિચાર સંસ્કૃતિ ખૂબજ રસપ્રદ છે. તેઓએ પોતાના મિત્રો, સ્નેહીઓ અને વિદ્યાર્થીઓને ઉપદેશ રૂપે સંસ્કૃત કવિતામાં પત્રો લખેલા, જેમાંના કેટલાકનો સંગ્રહ, “સંદેશ” નામથી પ્રકાશિત થયો છે. ૧૯૭૪માં તેમણે જનધર્મના તત્વોને સંક્ષિપ્તમાં સમજાવતે “જૈનદર્શને ” નામને ગ્રંથ ગુજરાતીમાં લખે, જે જેનોની અનેક પાઠશાળાઓમાં પાઠ્યપુસ્તક રૂપે પસંદ કરાયેલ છે. ૧૯૭૮ થી તેઓ દક્ષિણમાં અને માળવામાં સ્વતંત્ર પણે વિચર્યા. ત્યાંની પ્રજાએ તેમની સાહિત્ય પ્રવૃત્તિ અને વ્યાખ્યાન શક્તિને બહુ સત્કારી. નાગપુર, બડનગર, ઉજજૈન, ઈદોર વિગેરે ગામોના ધુરંધર પંડિતાએ તેમને માનપત્ર આપી તેમને આદરસત્કાર કર્યો. માળવામાં રાજગઢ, વખતગઢ, દેવાસ વિગેરે સંસ્થાનના નરેશોએ તેમના પ્રવચન સાંભળી તેમને માનભરી દષ્ટિથી જોવા લાગ્યા. ૧૯૮૩માં તેઓ ગુજરાત તરફ પાછા ફર્યા. સમાજના જાહેર પેપરો દ્વારા અનાવશ્યક રૂઢિવાદ હામે ક્રાન્તિ ઘોષક વિચારો રેલાવ્યા. સમાજમાં ત્યારે ખળભળાટ મચે. - ૧૯૮૩ માં તેમણે “વીરધર્મનો ઢંઢેરો” નામનું પુસ્તક વઢવાણ કેમ્પથી પ્રગટ કર્યું. તેથી સમાજમાં હીલચાલ મચી સંકુચિત પત્રાએ તેમના માટે ખૂબ ટીકા કરી. બદલામાં મુનિશ્રી જાહેર પત્રો દ્વારા તેમને અભિનંદન આપ્યું. ૧૯૮૪ માં તેમણે “વીરધર્મને પુનરૂદ્ધાર' પુસ્તક માંડળમાં પ્રકાશિત કર્યું. આ વખતે સમાજ સળગી ઉઠે. એ પુસ્તકની જેમ જેમ આવૃત્તિઓ પ્રગટ થતી ગઈ તેમ તેમ વિરોધ વધતો ગયો. ૧૯૮૫ માં તેમણે અયોગ્ય-દીક્ષા હામે ક્રાન્તિ જગવી. અને “વર્તમાન સાધુ-દીક્ષા સંબંધે મારા નમ્ર ઉદ્દગારે” એ નામને નિબંધ વડોદરામાં પ્રગટ થયા. ૧૯૮૬માં તેઓ સુરત અને ૧૯૮૭ માં બારડોલી તરફ વિચર્યા. રાષ્ટ્રવાદની ચળવળમાં તેમણે ખુબ સાથ આપે. લેખો અને Page #231 -------------------------------------------------------------------------- ________________ ' ગ્રંથ અને ગ્રંથકાર છે. ૭ વ્યાખ્યાનો દ્વારા પિતાની શક્તિને એ દિશામાં ખૂબ રડવા માંડ્યા. ૧૯૮૭ માં “દીક્ષા મીમાંસા' અર્થાત દીક્ષા પદ્ધતિ પર સામયિક પ્રકાશન અને ૧૯૮૮ માં અયોગ્ય દીક્ષા હામે નિબંધો પ્રગટ કર્યા. તેજ અરસામાં શાસ્ત્રીય પુરાવાથી પૂર્ણ “દીક્ષા ધાત્રિશિકા' (સંસ્કૃત-કાવ્ય) લખી ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ કરી અયોગ્ય દીક્ષા સામે તેમણે જબરી ઝુંબેશ ઉઠાવી, અને ખૂબ લોકમત જગાવ્યો. વડોદરાની ધારાસભામાં “દીક્ષાને કાયદો’ પાસ થવામાં આ આંદોલને બહુ સહાયતા કરી. –: એમની કૃતિઓ:૧ મહેન્દ સ્વર્ગારોહ સંસ્કૃત શ્લોકબદ્ધ કાવ્ય-વિ. સં. ૧૯૬૯ ૨ ન્યાય કુસુમાંજલિ સંસ્કૃત કબદ્ધ કાવ્ય–૧૯૬૯ (આવૃત્તિ ૧) ૩ ન્યાયતીર્થ પ્રકરણ– સંસ્કૃત ગદ્ય – ૧૯૬૯ ૪ પ્રમાણ પરિભાષા ટીકા-સંસ્કૃત ગદ્ય – ૧૯૭૦ ૫ ન્યાય શિક્ષા – હિન્દી ૧૯૭૦ ૬ ધર્મ શિક્ષા - by ૧૯૭૧ ૭ જૈન દર્શન – ગુજરાતી – ૧૯૭૪ (આવૃત્તિ ૧) ૮ અધ્યાત્મતવાલોક સંસ્કૃત શ્લોકબદ્ધ કાવ્ય ૧૯૭૬ (આવૃત્તિ ૧) ૯ સદેશ સંસ્કૃત પદ્યમાં ગુજરાતી ૧૦ સુબોધપદ્યરત્નાવલી સંસ્કૃત પદ્ય સંગ્રહ ગુજ રાતી અર્થ સાથે ૧૯૭૭ ૧૧ ધર્મગીતાંજલિ હિન્દી ખંડ કાવ્ય ૧૯૭૯ (આવૃત્તિ ૧) ૧૨ વરધર્મનો ઢઢેરો ગુજરાતી ૧૯૮૩ ૧૩ વિજયધર્મસુરિની વિજયષણ ગુજરાતી ૧૯૮૪ (આવૃત્તિ ૧) ૧૪ વરધર્મને પુનરૂદ્ધાર ગુજરાતી ૧૯૮૪ (આવૃત્તિ ૧) ૧૫ આપણી ઉન્નતિને માર્ગ ગુજરાતી ૧૬ આત્મભાવ દિગ્દર્શન , ૧૭ માનવધર્મ છે (આવૃત્તિ-૧) ૧૮ વિચાર સંસ્કૃતિ , ૧૯૮૫ (આવૃત્તિ-૧) ૧૯ વર્તમાન સાધુ દીક્ષા : - સંબધે મારા નમ્ર ઉદ્દગારો-ગુજરાતી - ૧૯૮૫ ૧૯૮૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયજી. ૨૦ ભગવાન મહાવીર અને વર્તમાન જૈન સમાજ-ગુજરાતી ૧૯૮૬ ૨૧ શ્રી મહાવીર ગુજરાતી ૧૯૮૬ ૨૨ શ્રી જીવનની ઉન્નતિ '૧૯૮૭ ૨૩ વિજયધર્મસૂરિની જીવન વિભૂતિ (પ્રવચન) , ૧૯૮૭ ૨૪ દીક્ષામીમાંસા છે ૧૯૯૭ ૨૫ વરવિભૂતિ સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૭ (આવૃત્તિ ૧) ૨૬ અનેકાન વિભૂતિ સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૭ ૨૭ દીનાક્રન્દનમ સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૭ ૨૮ મુદ્રાલેખ સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૭ ૨૯ આરોગ્ય દીક્ષા સામે ગુજરાતી ૯િ૮૯ ૩૦ મુંબઈનું ચતુર્માસ ગુજરાતી ૩૧ દીક્ષાઠાત્રિશિકા સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૯ ૩૨ મહાવીર પ્રશસ્તિ સંસ્કૃત કાવ્ય અપ્રસિદ્ધ ૩૩ મુનિ સમેલનના - ઠરાવો પર દષ્ટિપાત- ગુજરાતી - ૧૯૯૦ . ૧૯૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ મણિલાલ છોટાલાલ પારેખ જ્ઞાતે વણિક, રાજકોટના વતની; જન્મ સન ૧૮૮૫માં રાજકોટમાં થયો હતો. પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ રંભાબાઈ છે; લગ્ન સન ૧૯૦૨માં ખાખીજાલીઆમાં શ્રીમતી પ્રાણકુમારી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું; કોલેજ શિક્ષણ બહાઉદ્દીન કોલેજ જુનાગઢ અને વિલ્સન કોલેજ મુંબઈમાં લીધું હતું. યુનિવરસિટીની બધી પરીક્ષાઓ બીજા વર્ગમાં પાસ કરી હતી અને બી. એ; ની ડીગ્રી સન ૧૯૦૮ માં મેળવી હતી. લેખનકાર્ય અને ધાર્મિક વિચાર એ એમને મુખ્ય વ્યવસાય છે, અને ધર્મને અભ્યાસ એ એમને પ્રિય વિષય છે. ગુજરાતી નવે શિક્ષિત વર્ગમાંથી ધર્મને પિતાના જીવનનું કેન્દ્ર બનાવ્યું હોય, એવાઓમાં મણિશંકર રત્નજી ભટ્ટ પછી તેમનું નામ અગ્રસ્થાન લે છે, ધાર્મિક વિચારે એમના જીવનમાં ખૂબ પરિવર્તન આણેલું છે, અને પતે જે જાણ્યું, અનુભવ્યું તેને લાભ અન્યને આપવા તે સતત પ્રયત્ન કરતા રહ્યા છે, અને તે નિમિત્તે સંખ્યાબંધ પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતીમાં તેમણે લખ્યા છે, તે મનનીય માલુમ પડશે, તેમ તે પરથી તેમની શક્તિ વિષે આપણને માન પેદા થશે. ખરે, તેમની પ્રવૃત્તિ પ્રશસ્ય છે, તે લોકોપકારી થઈ પડે. – એમની કૃતિઓ :(9) Mahatma Gandhi (An Essay in ૧૯૨૨ Appriciation) (૨) ઈશુ ખ્રિસ્તનું પૂર્ણ મનુષ્યત્વ (અનુવાદ) ૧૯૨૨ (૩) સેવાનું રહસ્ય (0) ૧૯૨૮ (૪) હિન્દુસ્થાનમાં ક્ષયરેગ ૧૯૨૪ (૫) સામર્થ્યનું વિજ્ઞાન (અનુવાદ) ૧૯૨૫ () Brahmarshi Keshav Chunder Sen ૧૮૨૬ (૭) Raja Ram Mohan Roy ૧૯૨૭ (c) The Brahma Samaj ૧૯૧૯ (૯) ખ્રિસ્તી મંડળીને ઈતિહાસ ૧૯૨૭ (૧૦) યેહાનની સુવાર્તાની ટીકા ૧૯૨૮ ૨૦૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ મણિલાલ છેટાલાલ પારેખ (૧૧) બ્રહ્મબોધ ૧૯૨૮ (૧૨) સ્ત્રીઓને કાર્યપ્રદેશ (અનુવાદ) (૧૩) પ્રજાના પ્રેમ ,) (૧૪) ઇશ્વરના સાન્નિધ્યને સન્યાસ (0) (૧૫) એક ગ્રામ્ય સોક્રેટીસ () ૧૯૩૦ (૧૬) પ્રાર્થનાનું રહસ્ય , ) ૧૯૩૫ (૧૭) જીવન–વેદ (૧૮) Shri SwamiNarayana આ ઉપરાંત એમણે ગુજરાતીમાં કેટલીક પુસ્તિકાઓ ઉતારી પ્રકાશિત કરેલી છે. ૧૯૩૫ ૧૯૩૬ ૨૦૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭. શ્રી. રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ : એઓ જ્ઞાતે દશા મઢ વાણી અને અંકલેશ્વરના વતની છે. જન્મ રાંદેરમાં સંવત ૧૯૬૪ના આ સુદ ૪ ને દિવસે થયો હતો. એમના પિલાશ્રી વિઠ્ઠલદાસ રસીકદાસ દલાલ એક વેપારી તથા કમીશન એજન્ટ તરીકે જાણીતા છે. એમના માતુશ્રીનું નામ ગોદાવરીબેન છે, જે માણેકલાલ પરભુદાસનાં પુત્રી થાય. એમનું લગ્ન ઈ. સ. ૧૯૨૯ના માર્ચ માસમાં અંકલેશ્વરના સૈ. મધુમાલતી-તે રા. ઠાકોરલાલ હરકીશનદાસ મહેતાનાં પુત્રી-સાથે થયેલું છે. 4 . પ્રાથમિક તથા માધ્યમિક કેળવણું એમણે અંકલેશ્વરમાં લીધેલી, અને કાલેજ શિક્ષણ માટે તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટસ કૅલેજમાં દાખલ થયેલા. પ્રિવિયસને અભ્યાસ સુરતમાં કરી છૂટરકોમર્સના અભ્યાસાર્થે મુંબઇ સિડનહામ કોલેજમાં દાખલ થયેલા. ગણિત અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ પડતો હતો. ઈંટરકોમર્સને અભ્યાસ કરતા હતા તે સાલમાં સત્યાગ્રહની લડત પુર જેસમાં ચાલતી હોવાથી અભ્યાસ તરફ એમનું મન ઉઠી જવાથી તેજ સાલમાં અભ્યાસ છોડી પિતાના પિતાની સાથે વેપારમાં જોડાયા. પ્રથમથી એમને સાહિત્યને શેખ વધારે હતે. માધ્યમિક કેળવણી લેતા હતા તે દરમ્યાન અંકલેશ્વરમાંથી હસ્તલિખિત અઠવાડિક પણ કાઢતા. અત્યારે તેઓ બાળસાહિત્યમાં ખૂબ રસ લઈ રહ્યા છે. બલિજીવન, બાળક, બાળવાડી, ગાંડીવ, બાલમિત્ર વગેરેમાં બાળપયોગી ખૂબ લખ્યું છે. બાળકોના એ માનીતા લેખક છે. આ ઉપરાંત વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરી વનસ્પતિના લખાણે પણ તેઓએ લખ્યાં છે ને હજી કુમારમાં નિયમિત રીતે લખે છે. હાસ્યરસને એમને ખાસ શેખ હોવાથી હાસ્યરસના લખાણે પણ અવારનવાર લખે છે ને એ પ્રજામાં આદર પામ્યાં છે. સાહિત્યની પેઠે એમને રમતગમત અત્યંત પ્રિય છે. બાળકોને માટે એમણે પુસ્તક પણ લખ્યાં છે. બાળપણી સાહિત્યને એમની પાસે સારે ભંડોળ છે. -: એમની કૃતિઓ :– (૧) બાળકની રમત ઈ. સ. ૧૯૩૪ (૨) ફળકથા ભાગ ૧ ઈ. સ. ૧૯૩૫ (૩) ફળકથા ભાગ ૨ ઇ. સ. ૧૯૩૫ (૪) ફળકથા ભાગ. ૩ (છપાય છે). ૨૦૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ રંગનાથ શંભુનાથ ઘારેખાન-બી. એ. રંગનાથ શંભુનાથ ઘારેખાન–બી. એ. } એઓ પાટણના રહીશ વડનગરા નાગર ગૃહસ્થ છે. તેમના પિતાનું નામ શંભુનાથ ત્રીકમનાથ અને માતુશ્રીનું નામ અ.સૌ. અન્નપૂર્ણાબા. તેમને જન્મ સં. ૧૯૨૧ ના માગશર સુદી ૨ ના રોજ દ્વિતીય પુત્રરત્ન રૂપે થયેલો. ધારેખાનના કુટુંબમાં તેમનાથી સાતમી પેઢીએ જગન્નાથ ઘારેખાન થયેલા તેઓ ગુજરાત ખાતે બાદશાહી દીવાન હતા અને તે વખતની તેમની હવેલી અત્યારે પણ રાયપુરમાં મહાલક્ષ્મીની પોળ સામે એમનાજ કુટુંબીઓના કબજામાં છે. આખી નાગરકમમાં ઘારેખાન અવટંકનું માત્ર આ એકજ કુટુંબ છે. તેવા કુટુંબમાં રા. રંગનાથને જન્મ થયેલો. તેમનું લગ્ન પાટણમાં જ ધર્મપરાયણ વૈશ્નવરાજ મજમુંદાર બળવંતરાય તથા શિવદુર્ગાનાં દીકરી સત્યભામા વેરે થયેલું હતું. તેમનાં ધર્મપની સં. ૧૯૬૯ ના આસો વદી ૫ ના રોજ પાંચ પુત્રરત્ન અને ચાર પુત્રીરત્નને બહોળા વિસ્તાર મુકીને વૈકુંઠવાસી થયાં હતાં. ગ્રંથ અને મંથન કારના પુસ્તક પહેલામાં રમેશ રંગનાથ ઘારેખાનની હકીકત આપેલી છે તેમના આ રંગનાથ પિતા થાય. શ્રી. રંગનાથે પ્રાથમિક અભ્યાસ તેમના પિતાશ્રીની કામદાર તરીકેની નોકરીને પ્રસંગે લાઠીમાં અને પાછળથી પાટણની નિશાળમાં કરેલો. તે વખતે પાટણમાં હાઈસ્કુલ કે સારી ઈગ્રેજી સ્કુલ નહિં હોવાથી પાટણના નાગરે અમદાવાદમાં જ ઈગ્રેજી કેળવણી માટે આવી રહેતા. તે પ્રમાણે ૨. રંગનાથ પણ તેમના મોટાભાઈ માણેકનાથ સાથે સં. ૧૯૩૨-૩૩માં અમદાવાદ આવી તેમના બાપદાદાના રાયપુરના મકાનમાં રહેતા હતા. અને અત્યારે પણ તેઓ નિવૃત્તિપરાયણ થઈને ઘણે વખત અમદાવાદમાં જ રહે છે. આ વખતે માંગરોળનિવાસી નાગર વૈશવરાજ રા. અનંતપ્રસાદ ત્રિકમલાલ પણ અંગ્રેજી અભ્યાસ માટે અમદાવાદમાં રહેતા હતા. તેઓના પ્રમુખપદે ભાળજ્ઞાનવર્ધક સભા સ્થાપવામાં આવી હતી. તેમાં ઘણાખરા, પટણી નાગરો તથા અન્ય કામના તેમના સ્નેહી સંબંધીઓ પણ દર શનિવારે એકઠા મળતા. વારાફરતી દરેકજણ ગમે તે વિષય ઉપર ભાષણ તૈયાર કરી લાવે અને તે ઉપર જેને યોગ્ય લાગે તે વિષે વિવેચન કરે તે નિયમ હેવાથી ઘણાખરા સભાસદે પિતાના વિચારો ગમે ત્યાં છુટથી દર્શાવવાને ટેવાતા હતા. રા. રંગનાથ પણ આ સભામાં આગેવાની ભર્યો Page #237 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. છે ભાગ લેતા હતા. રા. અનંતપ્રસાદજીના અમદાવાદથી નિવૃત્ત થતાં આ સભાનું સુકાન પટણી ભાઈઓએ હાથ લીધું હતું અને સૈા વિદ્યાર્થી અવસ્થામાં હોવા છતાં સને ૧૮૮૦-૮૧માં બાલજ્ઞાનવર્ધક માસિક પાનિયું માત્ર એક ફેરમનું (૦-૬-૦ વાર્ષિક લવાજમ અને ૦-૩-૦ પિસ્ટેજ) કાઢયું હતું. તેમાં પણ રા. રંગનાથ લેખ અને કવિતાઓ અવારનવાર લખતા હતા. તે અરસામાં આવું માસિક સ્રાથી પ્રથમજ હતું અને તેનાં ગ્રાહક પણ ૧૨૦૦ ઉપરાંત થયેલા હતા. પરંતુ પાછળથી મેટ્રીકમાં મેટ ભાગ પાસ થવાથી અને ઘણા સભાસદે કોલેજ અને ધંધે વળગવાથી તેની ઉજજવલ કાકીર્દિ હોવા છતાં બંધ કરવું પડ્યું હતું. આ રીતે વિદ્યાર્થી અવસ્થાથી જ રા. રંગનાથને સાહિત્ય તરફ અનુરાગ હતા. સને ૧૮૮રના નવેંબર માસની મેટ્રિકની પરીક્ષામાં તેઓ પાસ થયા અને ગુજરાત કોલેજમાં દાખલ થયા. તે વખતે હાઈસ્કૂલમાં દરેક ધોરણમાં પ્રથમ ત્રણ કે ચાર છોકરાઓને સ્કોલરશીપ મળતી તેમાં દરેક ધોરણમાં રા. રંગનાથને સ્કોલરશીપ હેયજ. કોલેજમાં પણ તેમને બે વરસ સુધી સર લલ્લુભાઈ સામળદાસ ઑલરશીપ મળી હતી. આ કોલેજની જીંદગીમાં તેમને શેઠ શ્રી ચીનુભાઈ માધવલાલ (પાછળથી બેરેનેટ) શેઠ શ્રી મંગળદાસ ગીરધરદાસ, શેઠ શ્રી સારાભાઈ મગનભાઈ કરમચંદ, શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ તથા રા. રમણભાઈ મહીપતરામ ( પાછળથી સર ) સાથે સહાધ્યાયી તરીકે સારે નેહ સંબંધ બંધાયો હતો અને તે સંબંધ ઘણાખરા સ્નેહીઓ સાથે તેમના અવસાનપર્યન્ત શુદ્ધ નેહી તરીકે જ કાયમ રહ્યો હતો. - ઈગ્રેજી રાજ્યમાં જ્યારે ગ્રેજ્યુએટને પ્રોબેશનર તરીકે નીમી તેમને મામલતદારની ગ્રેડમાં મૂકવાને વહિવટ દાખલ થયા ત્યારે ગાયકવાડી રાજ્ય પણ તેનું અનુકરણ કરવા માંડયું હતું અને ખાલસાના કેટલાક ગ્રેજ્યુએને તે પ્રમાણે દાખલ કર્યા હતા. રા. રંગનાથ ગાયકવાડી પ્રજા હેવાથી સને ૧૮૮૭માં બી. એ; થયા પછી તેઓને પણ રૂ. ૬૦) ના પગારથી હજુર આ૦ ડીપાર્ટમેંટમાં પ્રોબેશનર તરીકે લેવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે દરેક ઑફિસમાં કામ કરીને હાયર ટેન્ડર્ડની પરીક્ષામાં પહેલે નંબરે ઉત્તીર્ણ થવાથી તેમને રૂ. ૧૦૦)માં વહિવટદાર નિમવામાં આવ્યા હતા. પાણીદારનું પાણી ઝળક્યા વગર રહેતું નથી તેમ રા, રંગનાથની २०४ Page #238 -------------------------------------------------------------------------- ________________ રંગનાથ શંભુનાથ ઘારેખાન–બી. એ. હેશઆરી, ચાલાકી દરેક કામમાં ઉંડા ઉતરવાની તેમની વિવેક બુદ્ધિ અને હાથ લીધેલું કામ ખંતથી અને પ્રમાણિકપણથી સંતોષકારક રીતે પાર મુકવાની તેમની કાર્યદક્ષતાથી ખુદ મહારાજા સાહેબનું તેમના પ્રત્યે ધ્યાન દોરાયું હતું અને તેના પરિણામે તેમને નોકરીને ઘણોખરો વખત ખાસ મહત્વના કાર્યો માટે સ્પેશીઅલ ડયુટીમાંજ ગાળ પડ્યો હતો. નેકરીની આવી કસોટીની સ્થિતિ હોવા છતાં તેઓ પિતાની સાહિત્ય પ્રવૃત્તિ ભુલી ગયા નહોતા. ગુજરાતી સાહિત્યમાં કાંઈ મહત્વની કૃતિ મુકી શકાય તે માટેની પોતાના અન્તઃકરણમાં ભૂમિકા તૈયાર કરતા હતા-ઉપ નિષદ વગેરે ધાર્મિક ગ્રંથના નિરીક્ષણ સાથે તેના મનન અને નિદિધ્યાસનથી તેઓએ સૌથી પ્રથમ મારા ધર્મ વિચાર ભાગ પહેલો એ નામને અત્યંત મનનીય ગ્રંથ તૈયાર કર્યો પરંતુ તે સને ૧૯૨૩ની સાલ સુધી બહાર પાડી શકાય નહિ અને તેજ અરસામાં રંગમાળા તથા શ્રી કૃશ્ન કીતનાંજલિ એ નામનું ગેય પુસ્તક બહાર પાડયું. સને ૧૯૨૭ માં શ્રી કૃષ્ણ દર્શન ગ્રંથ ગદ્ય રૂપે તથા કૃશ્ન લીલામૃત બિન્દુમાળા એ કવિતા રૂપે જુદા જુદા રાગ-રાગણ–રાહ-ગજલ-લાવણ-છંદમાં બહાર પાડયાં. દરમ્યાન દુનિયાના પ્રચલિત સઘળા ધર્મોમાં શું શું રહસ્ય છે અને તે સઘળાનો સમન્વય શી રીતે થઈ શકે તે માટે સઘળા ધર્મોના ગ્રંથોના વિસ્તૃત વાંચન સાથે તેને ઉડે અભ્યાસ કરીને દુનિયાના ધર્મો તથા મારો ધર્મ વિચાર ભાગ ૨. જો એ નામનું પુસ્તક સને ૧૯૭૧માં બહાર પાડયું. બીજા લખેલા તેમના ગ્રંથે છે પરંતુ તે હજુ અપ્રસિદ્ધ છે તે પ્રસિદ્ધ થાય ત્યારે. નાયબ સુબાના હોદા સુધી પહોંચી તેઓ પેન્શનપર નિવૃત્ત થયા છે. તેમની ધર્મ પરાયણ વૃત્તિથી તેમજ કેવળ સરળ અને પ્રમાણિક વર્તન નથી શ્રી શંકરાચાર્યે તેમને સુનીતિ ભાસ્કરની ઉપાધિ આપેલી છે. એમની કૃતિઓ: ૧ મારે ધર્મવિચાર-ભાગ પહેલો સને ૧૯૨૭ ૨ શ્રી રંગમાળા તથા શ્રીકૃશ્નકીર્તનાંજલિ સને ૧૯૨૩ ૩ શ્રીકૃશ્નલીલામૃત- બિમાળા સને ૧૯૨૭ ૪ શ્રીકૃશ્રદશન સને ૧૯૨૭ ૫ શ્રી હાટકેશ્વર મહાદેવનાં વરઘેડાનાં ગીત સને ૧૯૨૯ ૬દુનિયાના ધર્મો તથા મારા ધર્મ વિચાર–ભાગ બીજે-સને ૧૯૭૧ ૨૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ (અર્વાચીન વિદેહી) II Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતા (મલયાનિલ) શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતા (મલયાનિલ) શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતાને જન્મ અમદાવાદમાં ઈ. સ. ૧૮૯૨ માં થયો હતો. તેઓ જાતે સાઠોદરા નાગર હતા અને ખાડીઆમાં હજીરાની પિોળમાં રહેતા હતા. તેમના પિતા વાસુદેવ ગુણવંતરાય મહેતા અમદાવાદમાં એક મીલમાં સારા હોદા ઉપર હતા. કંચનલાલ પિતાના સૌથી મોટા પુત્ર હતા. પિતાની પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે અમદાવાદમાં જ લીધી હતી. અમદાવાદની ગવર્નમેન્ટ હાઈસ્કુલમાં તેઓ ભણતા હતા ત્યારે નિશાળના સારા વિદ્યાર્થીઓમાં એમની ગણત્રી થતી. અને તેમના અભ્યાસમાંથી હંમેશા પુરસદ કાઢી અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યને અભ્યાસ કરતા. આ ઉપરાંત ડ્રોઈગ અને સંગીતના વિષયમાં પણ તેઓ એટલો જ રસ લેતા. ઈ. સ૧૯૦૮ ની સાલમાં તેમણે મેટ્રીકની પરીક્ષા પાસ કરી અને અમદાવાની ગૂજરાત કોલેજમાં જોડાયા. ઈ. સ. ૧૯૧૨ની સાલમાં તેઓ મુંબાઈ યુનીવર્સીટીના ગ્રેજ્યુએટ થયા. ગ્રેજ્યુએટ થયા પછી તરતજ અને તે અરસામાં શ્રી કંચનલાલે પિતાના સાહિત્ય જીવનમાં પગલાં માંડેલા અને “ગોળમટોળ શર્મા ” ના તખલ્લુસથી કવિતા અને હાસ્યરસ પ્રધાન વાર્તાઓ સુન્દરી સુબોધ, વાર્તા વારિધી, ભક્ત વિ. માસિકમાં લખવા માંડેલી અને થોડા જ વખત પછી એટલે લગભગ ૧૯૧૩ ની સાલમાં “મલયાનિલ” ના નામથી નવલિકાઓ લખવાની શરૂઆત કરી. ગ્રેજ્યુએટ થયા પછી અમદાવાદની મેચ ફેકટરીમાં નોકરી લીધી હતી. નોકરી દરમીઆન પણ અંગ્રેજી સાહિત્યને અભ્યાસ તે ચાલુ જ હતું અને શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતા અને રામકૃષ્ણ શાસ્ત્રીની મદદ અને સૂચના અનુસાર તેમણે સંસ્કૃત સાહિત્યને પણ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૩ ની સાલમાં એલ. એલ. બી ની પરીક્ષા પસાર કરી ઈ. સ. ૧૯૧૪ ની સાલમાં એમ. એ. ની પરીક્ષા આપવાનું વિચાર કરેલ પરંતુ સંજોગવશાત તે અપાઈ નહિ. ઈ. સ. ૧૯૧૫ ની સાલમાં ફરી એમ. એ; ની પરીક્ષામાં બેસવાનું નક્કી કર્યું અને તે મુંબાઈ પણ ગયા પરંતુ એકાએક શરીર બગડવાથી પરીક્ષા અપાઈ નહિ. આ પ્રમાણે બે વખત એમ. એ ની પરીક્ષા એક યા બીજા કારણે અપાઈ નહિ તેથી તે આપવાનું વિચાર પડતો મૂક્યો અને ઇ. સ. ૧૯૧૬ ની સાલમાં બીજી એલ. એલ. બી. ની પરીક્ષા આપી ડીગ્રી મેળવી. અને ધંધાર્થે મુંબાઈ જવાનું નક્કી કરી “ભાઈશંકર ૨૦૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ કાંગા” એ નામની સોલીસીટરની પેઢીમાં નોકરી સ્વીકારી અને મુંબાઈમાં વકીલાત કરવી શરૂ કરી. અમદાવાદ છોડી મુંબઈ આવ્યા તે પહેલાં અમદાવાદમાં પિતાની જ્ઞાતિની “સ્વસુધારક સભા” ને સજીવન કરી જ્ઞાતિમાં યોગ્ય એવા સુધારા કરવા માટે પ્રવૃત્તિઓ આદરી. ઉપરાંત અમદાવાદની “સાહિત્ય સભા” માં સભ્ય તરીકે જોડાઈ સાહિત્યસેવા કરવાનો વિચાર કરે. અમદાવાદમાં સ્થપાએલી “ગોખલે સોસાયટી' તથા હોમરૂલલીગ” ની શાળામાં સક્રિય ભાગ લઈ રાજકીય પ્રવૃત્તિમાં પણ પડવાને મનસુબે કર્યો હતે. પણ મુંબઈમાં જીવનના હરેક ક્ષેત્રમાં સંગીન કાર્ય થઈ શકે એ ખ્યાલથી અમદાવાદ છોડયું અને મુંબઈ આવ્યા. આ વખતે એમની નવલિકાઓ અને હાસ્યરસ પ્રધાન લેખો ઘણું માસિકમાં આવતા હતા અને આજ વખતે તેઓ વીસમી સદીના આદ્યસ્થાપક હાજીમહમદ અલારખી આ શિવજીના સંસર્ગમાં આવ્યા અને તેમનો પિત્સાહન અને સહકારથી “ગોવાલણ” વિ. વાર્તાઓ “વીસમી સદી” માં પ્રસિદ્ધ કરી નવલિકાના આદ્ય લેખક તરીકે ગુજરાતભરમાં નામના મેળવી પણ તેમના તરફથી વધારે પ્રાણવાનને સુંદર કૃતિઓ આપણને મળે અને સાહિત્ય પ્રદેશમાં તેમની કીર્તિસુવાસ પ્રસરે તે પહેલાં તે ઇ. સ. ૧૯૧૯ ના જૂન માસની ૨૪મી તારીખે એપેન્ડીસાઈટીસના દર્દથી તે દેવલોક પામ્યા. એમનું જીવન જેટલું ટુંકુ તેટલું જ ટુંકું એમનું સાહિત્યજીવન હતું અને તેથી તેમની એક પણ કૃતિ પુસ્તક ફળે તેમની હયાતિમાં બહાર પડી નહતી પણ ઇ. સ. ૧૯૩૫ ના જૂન માસમાં તેમના પત્ની ડે. ભાનુમતિ એ “ગેવાણી અને બીજી વાત ” એ નામને ૨૨ વાર્તાઓનો વાર્તા સંગ્રહ બહાર પાડે છે. ઉપરાંત તેમની કેટલીક અધૂરી વાર્તાઓ પ્રસિદ્ધ થવી બાકી છે. તેમણે અનેક હાસ્યરસપ્રધાન અને હળવા કાવ્યો લખેલાં છે તે જુદા જુદા માસિકમાં છપાએલાં છે. ૨૦૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી સ્વ. વૈધ પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી તેમના જન્મ કાઠીઆવાડમાં જામનગર પાસે આવેલ ધ્રોળ નામના ગામમાં સંવત ૧૯૧૫ના ચૈત્ર સુદી ૩ ના રાજ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પારાશરગાત્રી ગાદે કુટુમ્બના લીલાધર લક્ષ્મીધર ત્રિવેદીને ત્યાં થયા હતા; જટાશ`કર એ લીલાધર ત્રિવેદીના સૌથી નાના પુત્ર હતા; અને તેમની બાળવયમાંજ લીલાધર ત્રિવેદીનું અવસાન થવાથી મોટાભાઇના આશ્રય નીચે કેળવણી મેળવી હતી. એ વખતે સાધનાની અનુકૂળતા વગર ઈંગ્રેજી કેળવણી મેળવવી બહુ મુશ્કેલ હતી. છતાં અનેક પ્રકારનાં સંકટા વેઠી જામનગરની હાઇસ્કુલમાં મેટ્રીક સુધીને અભ્યાસ તેમણે કર્યો. અભ્યાસ પુરા થયા પછી કાઠીઆવાડના કેળવણી ખાતાના વડાના દફતરદાર નિમાયા હતા. જેથી ત્રણ ચાર વર્ષ સુધી આખા કાઠીઆવાડમાં તેઓ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર રા. ગોપાળજી સુરભાઈ દેસાઈ સાથે કર્યાં હતા. ત્યાર પછી જામનગર હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નિમાયા હતા. જામનગરમાં પેાતાના ૪-૫ વર્ષના વસવાટમાં શ્રીમાળી જ્ઞાતિની ધણી સારી સેવા કરી હતી અને ત્યાં શ્રીમાળી શુભેચ્છક સભા તથા શ્રીમાળી શુભેચ્છક ” માસિક સ્થાપ્યાં હતાં અને “સ્વધર્માભિમાન” વિગેરે પુસ્તકા લખ્યાં હતાં. આ અરસામાં તેમણે જ્ઞાતિમાં કેળવણીની પ્રગતિ થાય તેવા હેતુથી એક છાત્રાલય ખાલવા ઈચ્છા રાખી હતી; અને જ્ઞાતિ હિતચિન્તક સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ તથા સ્વ. બાવાભાઇ મીઠારામ એઝાએ જ્ઞાતિના કારણે રૂા. ૫૦૦) આપવાની પહેલ પણ કરી હતી. પરન્તુ અન્ય સહાય નહિં મળવાથી એ સમયની તેમની મુરાદ બર આવી શકી નહિં. "" જામનગરના તેમના વસવાટ દરમ્યાન તેમની પ્રતિભાશાળી લેખનશૈલી અને સંસ્કૃતનું અસાધારણ જ્ઞાનથી ધણા ગુણગ્રાહક સજ્જનાનું અને જામનગરના વૈદ્યરાજોનું આકર્ષણ થયું હતું. ગુણાથી આકર્ષાઈ કેટલાક વૈદ્યરાજોએ પેાતાની પાસે રહેવાની માગણી કરી, જેથી “નેાકરી કરવી કે સ્વતંત્ર ધંધા કરવા ?” તે પ્રશ્ન તેમના મનમાં ઉભેા થયા. ાકરી ચાલુ રાખી હાત તેા વૈદ્યરાજ જટાશંકર રાવબહાદુર થયા હોત અને ગુજરતાં પહેલાં એક દાયકા માસિક રૂ. ૨૦૦) નું પેનશન પણ ખાધું હાત. છતાં તેમનું મન ફાઈ સ્વતંત્ર ધંધા તરફ કાયમ ખેંચાતું રહેતું હતું, અને તેજ સંકલ્પબળથી મહાત્મા ઝંડુભટ્ટજી સાથે તેમના મેળાપ થયેા. ૨૦૯ ૨૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭. મહાત્મા ઝંડુ ભટ્ટજી ઉર્ફે કરૂણાશંકર વિઠ્ઠલજી કરૂણાના જ અવતાર હતા અને ગુજરાત કાઠીઆવાડમાં તેઓ ધન્વન્તરીના અવતારરુપ હતા. તે મહાત્માની કરૂણા રા. જટાશંકરભાઈ ઉપર ઉતરી અને તેઓ રા. જટાશંકર માસ્તર મટીને વૈદ્ય બન્યા. હીરાના પારખ હજારે મળે છે પણ સગુણના પારખનાર કોઈક જ હોય છે, તે હીસાબે મહાત્મા ઝંડુ ભટ્ટજીએ ખરો હીર પારખી કાઢયે અને માસ્તર જટાશંકરને વૈદ્યનું વ્યવહારૂ અને શાસ્ત્રીય જ્ઞાન આપી વૈદ્ય બનાવ્યા. આ રીતે વૈદ્ય જટાશંકરને વૈદ્યક ધંધામાં બરાબર તૈયાર થયેલા જોઈને મહાત્મા ઝંડુ ભટ્ટજીએ કહ્યું કે “અહિં તે મારા ઘણા શિષ્યો છે પણ ગુજરાતમાં મારે કોઈ શિષ્ય નહિં હોવાથી તમારે અમદાવાદ જવું.” મહાત્માની આ આજ્ઞા માથે ચડાવી કેળવણી ખાતાની નેકરીનું રાજીનામું આપી વૈદ્ય જટાશંકર ઇ. સ. ૧૮૯૨માં અમદાવાદ આવી “ગુજરાત આર્ય ઓષધશાળા”ની સ્થાપના, મહાત્મા ઝંડુભટ્ટજીના હસ્તે કરી. દરેક ધંધામાં શરૂઆત મુશ્કેલીભરી હોય છે તેમ શરૂઆતમાં બે ત્રણ વર્ષ વૈદ્ય જટાશંકરને ઘણીજ મુશ્કેલીઓનો સામને કરવો પડ્યો હતો, પણ ડાહ્યા માણસે કદિ નિરાશ થતા નથી અને પિતાનો ઉદ્યોગ બેવડા ઉત્સાહથી ચાલુ રાખે છે. સ્વતંત્ર ધંધે હાથ આવ્યા પછી મહાત્મા ઝંડુ ભટ્ટજીના આદેશ અને સંકેત મુજબ ગુજરાતમાં તંદુરસ્તી અને સુખશાંતિના જ્ઞાનનો પ્રચાર કેવી રીતે કરવો તે સવાલ ઉભો થવાથી વૈદ્ય જટાશંકરે વૈદ્યક૯૫ત માસિક સ્થાપ્યું. આ કાર્યમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓ નડી, અને આઠ વર્ષ સુધી મોટી ખોટ ખમીને આ માસિક ચાલુ રાખ્યું, જે હજુ સુધી નિયમિત સમાજની સેવા બજાવી રહ્યું છે. માસિકના ગ્રાહકેની સંખ્યા વધારવા માટે ભેટ તરીકે વૈદ્યક વિષયનું પુસ્તક આપવાની પ્રેરણું તેમને થઈ અને અન્ય સ્નેહીઓની પણ તે બાબતમાં સંમત્તિ મળવાથી પ્રતિવર્ષ વૈદ્યક વિષયનું એક પુસ્તક ભેટ તરીકે “વૈકલ્પતર” ના ગ્રાહકોને મળવાનું શરૂ થયું. ઉપરાંત હિંદી જાણનારાઓ માટે હિન્દી વૈદ્યકલ્પતરુ પ્રગટ કરવાની શરૂવાત કરી, જે આશરે નવ વર્ષ ચાલ્યા પછી પુરતા ગ્રાહકોના અભાવે બંધ કરવામાં આવ્યું હતું. સ્વ. વૈદ્યરાજની લેખનશૈલી અલૌકિક હતી. લખાણ લખવામાં તેમનું મન એટલું બધું ઓતપ્રોત થઈ જતું કે તે વખતે ભાગ્યેજ તેમને ૨૧૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી આજુબાજુને ખ્યાલ રહે, લખાણ કાર્યમાં તેઓ અઢાર કલાકથી પણ વધારે સમય લેતા. પિતાનાં માસિકો અને પુસ્તક ઉપરાંત વર્તમાન પત્રોમાં પણ વારંવાર લેખો લખી મોકલતા. આ દરેક કામને પહોંચી વળવા માટે તેમને સખ્ત પરિશ્રમ કરવો પડતો હતે. શરીર સંરક્ષણ અને આ રેગ્ય સબંધી જ્ઞાનના પ્રચાર અર્થે તેમણે ઘણું લેકેપગી વૈવકગ્રંથ લખી બહાર પાડવાં છે (૧) આરોગ્ય રહેવાના ઉપાય. (૨) બ્રહ્મચર્ય, (૩) ઘરવૈદુ, (૪) બાળલગ્ન, (૫) જીજકર કલ્પતરુ. (૬) ધાત્રી શિક્ષા, (૭) સારીસંતતિ. (૮) રેગી પરિચર્યા, (૯) ગરીબેન વૈદ્ય, (૧૦) નિર્બળતા, (૧૧) ખાનપાન અને નાના નાના નિબંધે વિગેરે. બીજું પણ ઘણાં પુસ્તકે ભેટ તરીકે અપાયેલા અન્ય વિદ્વાન લેખકે પાસે લખાવી પ્રગટ કરેલાં છે. ગુજરાત આર્ય ઔષધશાળા”ની સ્થાપના થયા પછી થે વખત તેમાં વપરાતી બધી દવાઓ જામનગરથી જ આવતી પણ પછી જેમ જરૂર જણાઈ તેમ તેમ દવાઓ પોતે જાતે બનાવવા માંડી. શરૂઆતમાં દવાઓ બનાવવાનું, ખાંડવાનું, ગોળીઓ વાળવાનું તથા દવાઓ પિક કરવાનું કામ ઘરનાં માણસેએ હાથોહાથ કરવા માંડ્યું; પણ બહાર ગામથી દવાઓની માગણી વધવા માંડી અને તેને પહોંચી વળવા માટે જ ગુજરાત ઔષધશાળાને ગુજરાત-આયુર્વેદિક ફાર્મસી ના રુપમાં ફેરવી નાખી. અને દવાઓ મોટા જથ્થામાં તૈયાર કરવાને માણસો તથા મજુર રાખ્યા, અને તેને માટે અમદાવાદ શહેરથી દૂર નદીને સામે કાંઠે કોચરબ પાલડી પાસે વિશાળ જમીનની ખરીદી કરી, ત્યાં કારખાનું, ફાર્મસીની ઓફીસ અને રહેવાનું રાખ્યું. ધીમે ધીમે દવાઓની માગણી એટલી બધી વધી પડી કે તેને પહોંચી વળવા માટે કારખાનામાં યાંત્રિકબળ (એન) વિગેરે સાધનોની મદદની જરૂર પડી અને થોડા વખત પહેલાં એક નાની રસશાળાની દુકાન કે જે પિતાનું ખર્ચ માંડમાંડ ઉપાડી શકતી હતી, તેમાંથી આખા દેશમાં પોતાની દવાને ફેલાવો કરનાર એક સ્વતંત્ર કારખાનું થયું. વિશાળ જમીન, ભવ્ય બંગલો, દવાના મોટા સંગ્રહ માટે બંગલા નીચે બનાવેલું સુંદર ભેય, સંચાઓથી ચાલતું કારખાનું તથા છાપખાનું જોતાં એક માણસ પોતાના ઉદ્યોગથી ધીમે ધીમે કેવી ઉન્નતિ કરી શકે છે તેને ખ્યાલ સહેજે આવે. આ અરસામાં દવાઓ સામટા જથ્થામાં બનાવી રાખવી પડતી હતી. આશરે એંસીહજારની ૨૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ દવા કાયમ સ્ટોકમાં રાખવામાં આવતી, અને તે બગડે નહિં તે માટે તેને જાળવવા માટે બહુજ કાળજીપૂર્વકનાં સાહિત્યા માટા ખરચે વસાવ્યાં હતાં. સ્વ. વૈદ્યરાજ જટાશંકર દર્દીએ સાથે એટલા માયાળુપણે વતા અને ધીરજ આપતા હતા કે તેમના સમાગમમાં આવેલા હરકાઈ દરદી સંપૂર્ણ સંતોષ પામતા હતા. અહારગામ ખેલાવવામાં આવે તે અનેક કાર્યો પડતાં મુકીને દિવસે કે રાત્રે ચાલી નીકળતા હતા અને મહાભા ઝંડુ ભટ્ટજીની પેઠે પૈસાની કાળજી કરતાં દર્દી સારા થાય તેની કાળજી રાખતા હતા. ભયંકર દરાવાળા દરદીની પથારી પાસે તે કલાકોના કલાકા સુધી બેસતા હતા એટલુંજ નહિં પણ રાત્રે ઉઠીને પણ દર્દીની હાલત તપાસતા હતા. મહાત્મા ઝંડુભટ્ટજીની માફક માત્ર નિર્ભય અને શાસ્ત્રીય દવાઓ જ વાપરતા હતા. જ્ઞાનતંતુઓને બહેકાવી મુકનારી કે શક્તિની જલદ દવાઓના કદ પણ ઉપયાગ કરતા નહાતા પણ શક્તિની ટાનિક-દવાઓની જાળમાં સીને તન, મન અને ધનની ખુવારી કરનારાએને પેાતાના લેખા દ્વારા સદ્પદેશ આપતા હતા, શક્તિની દવાઓની જાહેરખખરા સામે તેમને સખ્ત અણગમા હતા અને તેથી વારંવાર માસિકમાં અને વર્તમાનપત્રામાં ઘણીજ કડક કલમ ચલાવેલી હતી. દવા સાથે પથ્યાપથ્ય ઉપર તે ધણું વજન આપતા અને તે બાબતમાં દરદીની સાથે બહુજ ખુલ્લા દિલથી ચર્ચા કરતા. કુદરતી ઉપાયેાથી મટી શકે તેવાં દરોમાં તેએ દવાના ઉપયાગ ન કરતાં દરદીને નિયમમાં રાખી વગર દવાએજ સારા કરવાની કોશીષ કરતા; અને બધા દરદીને કુદરતના કાયદાનું પાલન કરીનેજ આરેાગ્ય રહેવાના ઉપદેશ હંમેશાં આપતા. મહાત્મા ઝંડુ ભટ્ટજીની પ્રેરણા, ઉદ્દેશ અને ઉપદેશ લક્ષમાં રાખીને, અનેક સંકટા વેઠી, કેવળ કર્તવ્ય બુદ્ધિથી ધૈય રાખી, તન, મન, ધનના ભોગ આપીને દ્રવ્ય એકઠું નહિં કરતાં જે કાંઈ અર્થ પ્રાપ્તિ થતી તે ધંધામાંજ રાકતા હતા. દરદીઓને આરાગ્યભૂવનમાં પાસે રાખી તેમની સારવાર તથાઔષધ યેાજના, આયુર્વેદના પદ્ધતિસર અને અનુભવપૂર્વક અભ્યાસ ઉપલા આરોગ્ય ભૂવનમાં કરીને વૈદ્યા તૈયાર કરવા માટે પાઠશાળા, અને દેશી ઔષદ્યા તો મોટા પ્રમાણમાં પ્રજામાં પ્રચાર કરવા અર્થે માટી મુડીવાળા રસશાળા, આ ત્રણ સાધતેથી આયુર્વેદની ઉન્નત્તિ અથવા સેવા થઈ શકે તેમ તેએ ૨૧૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી દ્રઢપણે માનતા અને એ ત્રણેની સ્થાપના માટે તેમણે તેમની જીંદગી પર્યત નાંણાં માટે ખંતથી અને નિસ્પૃહપણે પ્રયત્નો કરેલા; પરંતુ મુડીવાદીઓની આયુર્વેદ પ્રત્યે ઉદાસિનતા અને વૈદ્યરાજના આવા કાર્ય માટે તેમને દબાવીને નહિં કહેવાના અતિ નિસ્પૃહી સ્વભાવને લીધે આરોગ્યભૂવન અને પાઠશાળા ઈત્યાદ કાર્યો પાર પડી શક્યાં નહિં, તે પણ પિતાથી બનતો પ્રયત્ન કરીને નવા યુવાનોને પગાર આપીને પણ તૈયાર કરવાને સ્વર્ગસ્થ કેટલાક યુવાનને પાસે રાખ્યા હતા, જેમાંના કેટલાક અત્યારે પિતાને સ્વતંત્ર ધંધો ઘણી સારી રીતે ચલાવે છે. વધુ સારા વૈદ્ય અને વ્યવહારૂ શિક્ષણ માટે તેમણે એક નાની યોજના ઉભી કરી હતી કે જેમાં દરદીઓને રાખીને તથા તેની સાથે શિક્ષણ શાળા સ્થાપીને વૈદ્યક ધંધાનું વ્યવહારૂ અને શાસ્ત્રીય શિક્ષણ આપી શકાય. આ કાર્ય માટે મકાને, સાહિત્યની જરૂર હતી જે માટે જાહેર પ્રજા પાસેથી તેમણે ઓછામાં ઓછા રૂ. ૧ લાખની માગણી કરી હતી, પરંતુ તે અરસામાં તેમની તબીયત લથડવા માંડી જેથી તે યોજના પણ અધુરી મૂકવી પડી. - ત્રીજો ઉપાય રસશાળાનો રહ્યો. આ કાર્ય તે તેમના હાથથીજ ચાલતું હતું. તેઓ જ્યારે અમદાવાદ પ્રથમ નિમાયા, અને મહાત્મા ભટ્ટજીએ જ્યારે તેમને સ્વતંત્ર રીતે કામ કરવા આજ્ઞા આપી ત્યારે થોડાક સમયમાં તેમણે રસશાળાને મોટા પાયા ઉપર લઈ જવા માટે ૧ લાખની જનાવાળી લીમીટેડ કંપની કરવાનું ઠરાવ્યું. પરંતુ કેટલાક ગૃહસ્થ શુભેછકેની તે કામમાં સલાહ નહિં મળવાથી તુરત માટે તે યોજના પડતી મુકેલી પણ પાછળથી રૂ. ૬ લાખની યોજનાવાળી લીમીટેડ કંપની ઉભી કરી અને તેના શેરે ભરાયેલા પણ ખરા; પરંતુ દૈવની ઈચ્છાને કોઈ જાણી શકતું નથી તે મુજબ વૈદ્યરાજની તબીયતમાં અચાનક ફેરફાર થવાથી તેઓને તે કાર્ય પડતું મુકવાની કુદરતી ફરજ પડી આ રીતે તે યોજના પણ સફળ થઈ નહિ અને ભરાયેલા શેરનાં નાણાં પાછાં મેકલી આપ્યાં. આયુર્વેદના ઉદ્ધાર માટે વિશ્વ સમેલને અને પ્રદર્શને ભરાય છે. તેમની વ્યવસ્થા વિષે વૈદ્યરાજને વારંવાર તીર્ણ ટીકાઓ કરવી પડી છે, અને તેથી કેટલાકની ઈતરાજી પણ વહેરી લેવી પડી હતી પણ દરદને ટાળવાને જેમ કડવી દવાની કે સન્ત પરહેજીની જેટલી જરૂર છે તેટલી જ જરૂર આ સમેલને અને પ્રદર્શનને ફતેહમંદ અને કાર્યસાધક ઉતારવાને Page #247 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એકસંપ અને સુવ્યવસ્થિત કારોખારની હતી, જે કાઈપણ સ્થળે તેમણે જોયેલ નહાતી. તેમને આ સમ્મેલને અને પ્રદેશના તરફથી ડીગ્રીઓ અને ચાંદા મળેલાં હતાં. પણ કર્તવ્ય બુદ્ધિથી કામ કરનારને આવી ઉપાાધએ કે પકાની દરકાર હોતી નથી. તેમનાં રચેલાં પુસ્તકા પૈકી સૌથી પ્રથમ તેમણે યુવાવસ્થાના શિક્ષક” એ નામનું લખ્યું. જો કે તે સ્વતંત્ર પુસ્તક નથી. વિલ્યમ કેલ્મેટ કૃત “એડવાઇઝ ટુ ધી યંગ” ના આધાર લઇ લખવામાં આવ્યું છે; તાપણ તેમની લેખન શૈલીથી તે પુસ્તક અતિ લોકપ્રિય થઈ પડયુ છે, અને વડાદરા રાજ્યમાં તે કેળવણી ખાતામાં ઇનામ ગ્રન્થ તરીકે મજુર થયું છે. ધરવૈદુ '' એ તેમની સ્વતંત્ર કૃતિ છે; જેની ખરેાબરી કરી શકે તેવું એક પણ પુસ્તક નથી અને આ ગ્રન્થ તૈયાર કરવામાં તેમને ઘણા શ્રમ પડયા હતા. પરંતુ લાકકલ્યાણુની ઉંડી ભાવનાથી તે કોઈપણ કા કરવામાં શ્રમિત થતા દેખાતાજ નહિં. અને આવી ઉત્તમ ભાવનાથી તેમની આ કૃતિ અમર થઈ ગઈ છે. આઠ આઠ આવૃત્તિ થવા છતાં હજી તે પુસ્તકનું વેચાણુ જરાપણ ખેારવાયું નથી. જે દેશમાં એક આવૃત્તિ પણ સહેલાઇથી નીકળી શકતી નથી તે દેશમાં એક પુસ્તકની આઠ આવૃતિ થાય તેજ તેની લેાકપ્રિયતાના પ્રખર પૂરાવા છે. (6 "" ' આ સિવાય વૈદ્યકલ્પતરુ ” ની ભેટ તરીકે આપેલ “ સારીસંતતિ ના બન્ને ભાગ પણ એટલાજ લેાકાપયેાગી ઉદ્દેશથી તેમણે લખેલા છે. આ બધી તેમના નામને ઉજ્જવલ કરનારી અમરકૃતિએજ છે. 6. સ્વગસ્થ અમદાવાદ, મુંબઈ, કલકત્તા, અને સુરતમાં પોતાની શાખાએ નાખી છે જેમાંની કલકત્તાની શાખા પાછળથી તેમની નાદુરસ્ત તખીયતને કારણે બંધ કરવી પડી હતી. બાકીની શાખાએ હજી ચાલે છે, ઉપરાંત નાનાં મેઢાં ગામામાં એજન્સીએ છે. સ્વસ્થની ચિકિત્સા ગઢડાનિવાસી પ્રખ્યાત વૈદ્યરાજ નાનભટ્ટ અબરામ કરતા હતા. પેાતાના મ`વાડ કાંઇક છે। થવાથી હરતાફરતા થયા હતા, અને પેાતાનું મંદ પડેલું કાર્ય પાછું ખમા ઉત્સાહથી ચાલુ કર્યું હતું, પણ જેમ એલવાતા દીપક વધારે પ્રકાશ ચેડા વખત આપે છે તેમ તેમની આયુષ્ય દેારી તુટી પડવાની હાવાથી તે પાછા દરદના ૨૧૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી હુમલામાં સપડાયા; આ હુમલો તેમને જીવલેણ નીકળ્યો. ચિકિત્સકોની સ્થળાંતર કરવાની સૂચના થવાથી કાઠીઆવાડમાં વઢવાણ મુકામે તેમને લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાંથી પૅડાજ વખતમાં પાછું ફરવું પડયું, અને તા. ૨ જી જુન સને ૧૯૨૧ વૈશાખ વદી ૧૧ ની રાત્રે ૯ વાગ્યે આ ફાની દુનિયાને ત્યાગ કરી તેમને અમર આત્મા પરલોક પ્રતિ પરિયાણ કરી ગયો. –: એમની કૃતિઓ:ગ્રંથનું નામ. સાલ ૧ ઘરવૈદુ (Family Medicine) ૧૮૯૯ ૨ સારી સંતતિ ૧૮૯૯ ૩ ધાત્રીશિક્ષા ૧૯૦૭ ૪ રોગી પરિચર્યા ૧૦૯ ૫ નિર્બળતા ૧૯૧૫ ૬ મળાવરોધ ૧૯૧૨ ૭ વાજીકર કલ્પતરૂ ૧૯૦૧ ૮ આરોગ્ય રહેવાના ઉપાય ૧૮૯૬ ૯ બ્રહ્મચર્ય ૧૮૯૭ ૧૦ આરોગ્ય અને આચારોની એકવાક્યતા ૧૯૦૭ ૧૧ સાસરે જતી પુત્રીને માની શિખામણ ૧૯૦૬ ૧૨ ખાનપાન ૧૯૨૧ ૧૩ બાળલગ્ન ૧૮૯૮ ૧૪ વિધવા વિવાહ વિષે વિચાર ૧૯૦૪ ૧૫ જન ધર્મ અને વૈદકશાસ્ત્ર ૧૯૦૭ ૧૬ ગરીબોને વૈદ્ય ૧૯૧૪ ૧૭ વાગભટ સૂત્રસ્થાન ૧૯૦૮ ૧૮ યુવાવસ્થાને શિક્ષક ૧૮૯૫ ૧૯ સ્વધર્માભિમાન ૧૮૯૦ ૨૧૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ વલ્લભજી હરિદત્ત આચા એએ નાતે વડનગરા નાગર બ્રાહ્મણ, જુનાગઢના વતની; જન્મ સં. ૧૮૯૬ના જ્યેષ્ઠ વદ ૧૨ ને રાજ થયા હતા; પિતાનું નામ હરિદત્ત અને માતુશ્રીનું નામ વિજયકુંવર છે. તેમને પ્રથમ વિવાહ સં. ૧૯૦૨માં વારા ગીરજાશ'કર દેવજીની જ્યેષ્ઠ પુત્રી સાથે થયા હતા; તેમનું મૃત્યુ થતાં ખીજી વારના વિવાહ સં. ૧૯૧૪માં થયેલેા. જુનાગઢની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતના અભ્યાસ શરૂ કરેલા; અહિં કવિતા લખવાના શાખ લાગેલા; અને કેટલાક શ્લોકા પણ રચ્યા હતા. સં. ૧૯૧૭માં પડિત ભગવાનલાલ ઈંદ્રજીને અશાકના શિલાલેખાની નકલ ઉતારવામાં તે મદદ કરતા અને તે બદલ તેમને રૂ. ૧૦/- માસિક ડૉ. ભાઉદાજી તરફથી મળતા. તે પછી તેમની તબીયત બગડી હતી; પણ ધેાધા હવા ફેર જતાં તે સુધરી હતી. તે ગાળામાં વલ્લભજીએ જુનાગઢમાં સ માતાજીના ગરમે, ચંડીપાઠના સારને ગરખા, ચંદ્રહાસ આખ્યાનના દુહા વગેરે કર્યાં હતા. સં. ૧૯૧૯માં પાટણ જવાનું થતાં ત્યાંના શિલાલેખાની નકલ કરી, તે નકલાને પુસ્તક રૂપે બાંધી કર્નલ વેટસનને તે બતાવી હતી, અને ત્યારથી તેમની સાથે સંબંધ બંધાયા હતા. વૈદિક નિધ ટુના શ્લેાકબહુ કાશ તેમજ કેટલાક ગરબ આ વર્ષોમાં લખ્યા હતા. તે પછી જુદે જુદે સ્થળે પ્રથમ શિક્ષક તરીકે તેમણે કામ કર્યું હતું; સં. ૧૯૨૪માં પ્રેસ મેનેજર તરીકે તે નિમાયા; અને નવાબ સાહેબની કૃપા થવાથી તેમની સાથે હરવાફરવાનું ઘણું થતું હતું. સન ૧૮૮૮માં વિકટારીઆ ન્યુબિલિ મ્યુઝિયમમાં તેમની નિમણુંક થઈ હતી; પછીથી એ કુંડના ખીજા કાર્યમાં ઉપયેગ થતાં સન ૧૮૯૨માં વેટસન મ્યુઝિયમ એક્ એન્ટીક્વીટીઝમાં ફેરફારી થઇ હતી. અને તે જગા પર જીવનપર્યંત નાકરી કરી હતી. એ મ્યુઝિયમના સંગ્રહ વધારવા અને વ્યવસ્થિત કરવામાં સ્વસ્થે ઘણા શ્રમ લીધા હતા; અને પ્રતિ વર્ષ કાઠિયાવાડમાં પ્રવાસ કરીને અનેક ઐતિહાસિક અવશેષો પ્રાપ્ત કર્યાં હતા. જે માટે આખું ગુજરાત તેમનું સદા ઋણી રહેશે. તેમની પ્રવાસને ધા કિંમતી છે અને ઈતિહાસના અભ્યાસને તે બહુ ઉપયાગી માલુમ પડશે. એમના એ શેખ-પુરાતત્ત્વ, સંશાધન વગેરેને—એમના પુત્ર શ્રી ગિરિજાશંકરભાઈમાં વારસામાં ઊતરેલા છે, અને એમણે પિતાનું એક પુરાતત્વિદ તરીકેનું નામ અને સ્થાન સારી રીતે સાચવીને, શેાભાવ્યું છે. ૨૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ . વલ્લભજી હરિદત્ત આચાય —;એમની કૃતિઓ:— (૧) વાઘેશ્વરીની હમચી. (૨) ચંડીપાઠના સારને ગમે, (૩) ચંદ્રહાસાખ્યાનના દુહા. (૪) વૈદિક નિધ’ટુના શ્લેાકબદ્ધ કાશ, (૫) નવરાત્રીના ગરખા સ્તત્ર. (૬) પ્રખાષ ચંદ્રોદય નાટકનું ગુજરાતીમાં ભાષાંતર. (૭) ધર્મમાળાનું ભક્તિવિચાર સૂત્ર. (૮) ચંડીઆખ્યાન ચ'ડીપાઠ પદ્યમાં (ગુજરાતી). (૯) મહિમ્નસ્ત્રાત્ર. (૧૦) સદ્ગુણી સ્ત્રી ચરિત્ર. (૧૧) વેટસન વિરહ ગુજરાતી પદ્ય. (૧૨) સેામનાથની સંસ્કૃત આરતિ. (૧૩) રામાયણ સમલૈાકી–ગુજરાતીમાં (અપ્રસિદ્ધ). (૧૪) સૈર શ્રી ચંપુ. (૧૫) પ્રીતિ કૌમુદી સમશ્લોકી–ગુજરાતીમાં, (૧૬) વિક્રમાંક દેવચરિત્–ગુજરાતી ભાષાંતર. ૨૮ વિ. સં ૧૯૧૭ - ૧૯૧૪ 99 ૧૯૧૯ ૧૯૨૧ ૧૯૨૨-૩૦ ૧૯૨૭ ૧૯૩૦-૩૯ ૧૯૩૨ ૧૯૪૩ ૧૯૪૫-૫૨ ૨૧૭ ૧૯૫૮ ૧૮૫૯-૬૩ ૧૯૬૨}૪ ૧૯૬૪ તે ઉપરાંતઃ—(૧) કવિતા વાકય શતક. (ર) સાવિત્રી ચરિત્રનાં ઢાળિયાં. (૩) આરતીમાલા. (૪) અન્ત્યપ્રાસ કાશ, (૫) અશાક તેમજ ક્ષત્રપ સંબંધી ભાષણા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ડૉ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ આ પરોપકારી સ્વદેશભક્ત સાક્ષર શિરોમણિ હૈ. હરિલાલને જન્મ વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદિ ૬, ઈ. સ. ૧૮૫૬, મે તા. ૧૦ ને રવિવારે દહેગામ પરગણામાં બહિયેલ ગામમાં થયું હતું. હેમના પિતાનું નામ હર્ષદરાય હતું. તેઓ દસ્ક્રોઈને મામલતદાર હતા. તેમની માતાનું નામ રેવાબાઈ હતું. માતાપિતા ઉભય શાન્ત સ્વભાવના અને ધર્મનિષ્ઠ હતાં. - તેઓ જ્ઞાતિયે સાઠેદરા નાગર ગૃહસ્થ હતા. તેમનું ગોત્ર ભારદ્વાજ અને અંગિરા, બાર્હસ્પત્ય, અને ભારદ્વાજ ત્રિપ્રવર હતાં. શાખા શાખાની હતી. ઉપાધિ ધ્રુવ હતી. - ઈ. સ. ૧૮૬૧માં તેમણે ગુજરાતી અભ્યાસ આરમ્ભાયો હતો, અને ઈ. સ. ૧૮૬૪માં ઈગ્રેજી શીખવા માંડયું હતું. - ઈ. સ. ૧૮૬૫માં તેમને ઉપનયન સંસ્કાર થયો અને ઈ. સ. ૧૮૬૭માં મણિલક્ષ્મી નાખ્રી કન્યા સાથે લગ્નની વિધિ આચાર થયે હતે. બાલ્યકાલથી જ સભા સ્થાપવાને અને ભાષણ કરવાનો શોખ હતે. મેટ્રિક કલાસમાં તે દિવાન બહાદુર અંબાલાલ સાકરલાલના હાથ નીચે હતા. તેઓ સાહેબ કહે છે-“તે બહુ ચાલાક, અને બહુ મહેનતુ હતા, સંસ્કૃતમાં ઘણું હુંશિયાર હતા, અને કોઈ દિવસ વાંક કે ઠપકાને પાત્ર થયા ન હતા. સ્વભાવે પણ બહુ મળતાવડા તથા વિનયી અને ઘણા નમ્ર હતા.” ઇ. સ. ૧૮૭૩માં તે મેટ્રિકમાં પાસ થયા હતા અને સાર્વજનિક કાર્યોમાં ભાગ લેવા લાગ્યા હતા. આજ વર્ષમાં તેમણે અંગ્રેજીમાં “Patriot's Vision' લખ્યું હતું. જેનું આગળ ઉપર આપણું હાલના જાણીતા સાક્ષર શ્રી રમણભાઈએ “સ્વદેશ વાત્સલ્યનું ચમત્કાર દર્શન નામથી ગૂજરાતીમાં ભાષાન્તર કીધેલું. “આર્યોત્કષક' વ્યાયોગ પણ આજ વખતે રચાયું હતું. ઈ. સ. ૧૮૭૩માં બી. એ. પાસ થયા હતા. ઈ. સ. ૧૮૭૬માં ખણ્ડ કાવ્ય “કૌમુદી માધવ” લખ્યું હતું. ઈ. સ. ૧૮૮૦માં એલ એલ. બી. થયા હતા. તેમના સંસ્કૃત જ્ઞાન માટે છે. ભાડારકર અને પ્રો. ડૉ. પિટર્સન જેવા પતિ ઘણે ઉચ્ચ મત ધરાવતા હતા. અને પ્રે. ડે. પિટર્સન, પ્રો. ડયુસન અને ડે. રેસ્ટ જેવાઓ તેમના મિત્ર થયા હતા. આજ અરસામાં જ્ઞાતિના મુખપત્ર રૂપ ૨૧૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ ડૉ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ ‘નાગર ઉદય' માસિકના તે સમ્પાદક હતા. પ્રાચીન શેાધખેાળના પ્રયાસે પણ આ સમયે ચાલી રહ્યા હતા અને હેતે અંગે ડા. જે સના સંસ માં આવી હેના પણ એક માનીતા મિત્ર થઈ પડયા હતા. ડૉ. બન્નેસ અને ડૉ. લર્ જેવા તેમની સલાહ અનેક વાર પૂછ્યા. તેમણે અનેક સંખ્યાબંધ તામ્રપત્રા, શિલાલેખા, શિલાપટ્ટો, પ્રશસ્તિયેા વગેરે શાધી કહાડી વિલાયતના માસિકેામાં પ્રકટ કરી ખ્યાતિ મેળવી હતી. ઈ. સ. ૧૮૮૧થી ૮૪ સુધી શિક્ષા વિભાગમાં શિક્ષક તરીકે કા કર્યું હતું, અને પછે સુરતમાં વકીલાત આરમ્ભી અને સાથે સાથે સુરત, અમદાવાદનાં તમામ પત્ર તથા માસિકામાં પેાતાની કલમ નચાવી રહ્યા હતા, અને જાહેર કામમાં ભાગ લઈ ગુજરાતને પણ ઉદ્દીપ્ત કરી રહ્યા હતા. ગુજરાતના પ્રાચીન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા અનેક લેખેાથી બુદ્ધિપ્રકાશ”ને નવાજી રહ્યા હતા અને એક ચિત્ર દર્શન' નામનું ચિત્ર કાવ્ય લખી સાક્ષર, વિવેચક નવલરામભાઈના પણ મિત્ર થઈ પડવા અને હેના ફળરૂપ તે વિવેચકે તે કાવ્ય ઉપર ખાસ વિવેચન લખ્યું હતું. " ઇ. સ. ૧૮૮૨માં લાર્ડ રિપનની કાકીર્દિના ફળરૂપ તા. ૩૦ની આગસ્ટે ‘ પ્રજાહિત વધક સભા ' ની સુરતમાં સ્થાપના કરી હતી. અને તેના સંગી અને મંત્રી તથા સભાસદ અને સભાપતિ પણ તે પોતે હતા. આ સંસ્થા દ્વારા ગુજરાતમાં સ્વદેશાભિમાન અને જાતિયતાના ખીજ તેમણે રાપ્યાં હતાં. સુરત મ્યુનિસિપાલિટીના તે કાઉન્સિલર હતા; અને ગૂજરાત વર્નાક્યુલર સાસાઈટીના તે લાઈ મેમ્બર હતા. " વકીલ તરીકે વિસ્તરેલા નામથી ગાયકવાડ સરકારનું ધ્યાન ખેંચી તેમના આમંત્રણાનુસાર તે રાજ્ય સાથે જોડાઈ · ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ્જને માનવન્તા આદ્દા મેળવી શક્યા હતા અને રાવ બહાદુર’ થવાનું પણ માન પામ્યા હતા. ઈ. સ. ૧૮૮૯માં, સ્ટોકહોમમાં ભરાયલી એરિયન્ટલ કાન્ગ્રેસમાં તે ગાયકવાડ મહારાજના ડેલિગેટ તરીકે ઉપસ્થિત થયા હતા. તેમનાં ત્યાં આપેલાં ભાષણા તથા ત્યાં વાંચેલા વિદ્વતાભર્યા નિબંધાથી તેમણે યુરાપના વિદ્વાનને વિસ્મયમૂઢ કરી નાંખ્યા હતા અને ત્યાંના મહારાજાને પણ તેમ્હણે પેાતાના જ્ઞાનથી એટલા ચક્તિ કરી દીધા હતા કે તેમ્હણે તેમને ખાસ ખાણું, પેાતાના રાજમહેલમાં, આપ્યું હતું; અને પેાતાની ખ સાથેના સાનાના ચાંદથી વિભૂષિત કર્યાં હતાં, તથા ડૅાકટર આફ લિટરેચર 6 ૨૧૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એન્ડ આર્ટસ ’ની ડિગ્રી આપી સન્માન્યા હતા. બુદ્ધિસ્ટ પાલી સ્કોલર પ્રેસ. રહીસ ડેવીસે તેમ્પને ‘ પાલીટેકસ્ટ સાસાઇટી'ના મેમ્બર બનાવી માન આપ્યું હતું. અને તે ઉપરાંત લંડનની રોયલ એશિયાઈટીક સેાસાઈટી' ના તથા ‘એન્થપ્રેાકલ સેાસાઈટી ' ના મેમ્બર થવાનું તેમને માન હતું, જર્મનીમાં બીન યુનિૠર્સિટીએ તેમ્નને ડા. ભાણ્ડારકરની માફક પીએચ. ડી. ની ડિગ્રી આપી તેમ્નની વિદ્વત્તાની કદર પીછાની હતી. ફ્રાન્સ, સ્વિઝરલેન્ડ આદિ યુરેાપના રમણીય પ્રદેશામાં મુસાફરી કરી હતી અને સ્વાનુભાવ રસિક, ‘ યુરેાપયાત્રાના પત્રા ’ તથા ‘ પ્રવાસ પુષ્પાંજલિ ’ નામનાં કાવ્યો રચ્યાં હતાં. આ કાવ્યા તેમની કવિત્વશક્તિની પરાકાષ્ઠાનું દર્શન કરાવે છૅ. ઈ. સ. ૧૮૯૩માં ‘- મેમ્બે યુનિવ્હસિટી'એ તેમ્સને વિલ્સન ફ્રાઈ લાલાજીકલ લેકચરર' નીમી, તેમની જ્ઞાનની કદર કરી, પ્રેા. ડૉ. ભાડારકર જેવું મહાન માન આપ્યું હતું. ઈ. સ. ૧૮૯૬માં રાયલ એશિયાઈ ટિક સેાસાઇટી આગળ વેદ’ તથા ‘જૂના લેખા' સમ્બન્ધિ અનેક નિબન્ધા વાંચ્યા હતા. મુંબાઇ તથા વિલાયતના પ્રખ્યાત અને પ્રધાન માસિકામાં તેમજ જર્મન માસિકામાં પણ તે લખતા. ઇ. સ. ૧૮૯૬ના માÖમાં ‘વસન્ત વિલાસિકા' તેમ્ડની રચેલી પ્રકટ થઈ હતી અને એપ્રિલ-મેમાં તેમનાં કાવ્યાના સંગ્રહ ‘કુન્દવિહાર’ પ્રસિદ્ધિ, પામ્યા હતા. તેમ્હણે પાલી ભાષામાંથી બાહ્ સુત્રા’નું ભાષાન્તર કીધું છે; જે હજી અપ્રસિદ્ધ છે. પોતે પણ ‘સૂત્રા’નવાં રચ્યાં હતાં. તેમ્નનાં ધણાં લખાણા હજુ અપ્રસિદ્ધ છે. ‘ આહાર મીમાંસા' નામને માંસાહારનું ખંડન અને અન્નહારનું મંડન કરતા એક નિબંધ તેમ્હણે લખ્યા છે; જે સુપ્રસિદ્ધ છે. તેમ્હણે જ્ગ્યામેટ્રિના કન્ધા સંસ્કૃતમાં જગન્નાથ પંડિતના રચેલા શેાધી કહાડી સમ્પાદિત કર્યાં હતા; જે મુંબાઈ સરકારે ચારેક વર્ષ ઉપર જ પ્રકટ કીધા છે. ' સાક્ષર સહાયક પ્રજા પ્રાધક મંડળ'ના તે પેટ્રન હતા; અને ની વિવેચક તથા પરીક્ષક મંડળીના તે સભાસદ હતા. ચંદ્ર'ના ત ંત્રી તરીકે ગૂજરાતમાં અનેક ઉત્સાહી તરુણુની કવિતા શક્તિને તેમ્હણે પાષીને ખીલાવી હતી. આ પ્રમાણે ગુજરાતી સાહિત્યની ૨૨૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ 3. હરિલાલ હર્ષદરાય ધ્રુવ તેહણે ઘણી સેવા બજાવી છે. તેહના ગ્રંથ વિદ્વાન વર્ગમાં સુપરિચિત અને સુપ્રતિષ્ઠિત છે. સ્વદેશ સેવા એ તેહને જીવન મંત્ર હતું. તેહનાં કાવ્યોમાં સર્વત્ર સ્વદેશ પ્રીતિ, સ્વદેશાભિમાન, અને જાતિયતા નીતર્યો કરે છે. તેહણે તેહના કુટુમ્બમાં પણ સાહિત્યસેવાનાં બીજ રોપ્યાં છે. તે અનેક પ્રવૃત્તિવાળા મહા પુરૂષ હતા. અનેક માર્ગે પિતાની પ્રવૃત્તિ ન નિયાજતાં એકજ ભાગે યોજી હોત તો તે સવિશેષ દીપી નીકળત. નૈિસર્ગિક કાવ્ય શક્તિ તેહનામાં કેટલી પ્રબળ હતી તે તેહનાં “પ્રવાસ પુષ્પાંજલિ” ઉપરાન્તનાં પ્રવાસમાં લખાયેલાં અનેક કાવ્યો ઉપરથી સહજ અનુભવાય છે. તેમહની કવિતા સ્વાનુભવ રસિક છે. તેહની કવિતા શૈલી પ્રથમ સંસ્કૃતમય હતી; પછી ફાર્સી થયેલી. તેમાં અંત સૂધી ફેરફાર થતું ગયું હતું. તેહનાં છેવટનાં કાવ્યો જે હજુ અપ્રસિદ્ધ છે તે અતિશય સરલ, સુંદર, મનોહર અને ભાવમય છે. વખતના વહવા સાથે તેમની કવિતા પ્રસિદ્ધિ પામતી જશે અને તેમની સેવા ગૂજરાતી સાહિત્યમાં કેટલી બધી છે તે પણ સમજાશે. અસ્તુ. પાઠાના દરદથી સુરતમાં તે ઈ. સ. ૧૮૯૬ના જુનની તા. ૨૯મીએ ચાલીશ વર્ષની વયે અવસાન પામ્યા હતા – એમની કૃતિઓ – (૧) આહારમીમાંસા. (૨) આહારમીમાંસા તથા નિર્ણય. આર્યોત્કર્ષ વ્યાયેગ. (૪) કુંજ વિહાર (૬) પ્રવાસ પુષ્પાંજલિ (6) પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાલા. (૭) લધુ ચાણક્ય (૮) વસંત વિલાસિકા વિદેહી ગુજરાતી સાક્ષરે ઉપરથી. ૨૨૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ પની લિયા ૧૯૩૫ની કવિતા Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતામાંથી ચૂંટણું ભાવવૈવિધ્ય (પૃથ્વી) ઘરે ! રખડુ ઠામઠામ ભટકંત પાછા ફરેઃ ફરે ધણુ સમોઃ “અસૂર થયું એમ ઉતાવળે, દરેક ડગલે રજ થળથળનિ ખંખેરતે; ફરે ખગ સમો “હજી નભ સુહામણું” એમ એ સમીપ પણ નીડ બહાર જરિ સાંધ્ય શોભામહીં, પ્રસારિ ફફડાવી પાંખ, રચિ વર્તાલ સેલ; ફરે જન મુમુક્ષુ જેમઃ “પરધામથી અન્ય તે, ઈહિ–સ્થલ બધાં સમાન, ઉરનો વિસામો ન કે, વિરાગ મનમાંહ્ય એમ “ધર-હાલ મંદાવત; ફરે વિધુર શો: ફરી અનુભવંત જનો ઘણ; ફરે-નિજ પડ્યાં મુકેલ લઘુ મેટ કર્તવ્યમાં નવા ઉજમથી ફરી સડસડાટ લાગી જવા. પતી રખડઃ જીવ એકલ, ઘરે તું પાછો ફરે; તરંગ લહરે દિલે તુજ કયા ક્યા આ પળે ! (નવચેતન) બલવન્તરાય ક. ઠાકર - આથમણી બારી (અંજની) ઉત્તર દખ્ખણ અને ઉગમણું, ભલે ભીડજો બારીબારણું, એક રાખજે ખુલ્લી મારી આથમણું બારી. ૨૨૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (મિશ્ર) પ્રકાશની સ્વારી વધાવવાને એ અસ્ત થાતી રવિની પ્રજાને ના પૂર્વ કે ઉત્તર દખણે જવાં ધારી રહે પશ્ચિમ એકલી જ. પડે, હસીને દિશ સર્વ ઉસી છેલ્લી કળા એ કિરણની જેવા ઝીલી રહે સિંચન તેજપ્રાણનાં. છે કામની આથમણી જ બારી, રે, કિંતુ આ ઓસરતા પ્રકાશે એના સુના હું વિરમી ઉછંગમાં દિશા નિચોવાઈ જતી બધી લહં. જોઈશ આ આથમતી જ જિંદગી. સ્નેહીસગાંનાં ભડક્કારમાંથી ત્યાં આથમતું જગને નિહાળવા લહું બધું જીવન ઊગી ખીલતું, પ્રાર્થ છું હું અંતરબારી કોઈની. (અંજની) ઉદય પર તણા સુખભવને ભલે ભિડાતાં દ્વાર જીવને, કોક ખુલ્લી પણ રહેજો મારી જ આથમણી બારી. (કુમાર). - સુન્દરમ કિરગી નેત (રાગ માઢઃ તાલ ગઝલ-પસ્તે). દૂછ ધ્રુજી જળ ને ધગધગે જગે જીવનની રસાતઃ જળ જળે છતાં લળી ઝગઝગે, એવી જીવનની અમીત ! –(ધ્રુવ) સોનલ કડિયે અમૃત ભરિયાં, અંદર અમૃતરસભર છલકે, કિરણ વણી મહીં વાટ; ઉપર વેદનઝાળઃ વેદનઝાળથી તે સળગાવી, અમૃતપાન કરે તે જળે છે, જળતી ઝગે જગપાટ રે, સંતને પંથ કરાળ રે! એવી જીવનની અમીત: (૧) એવી જીવનની અમીત. (૨) ૨૨૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા અંધારે ઉગશે તારલા ને - કાંટે ફરશે ફૂલ; જળવું જગતને બારણે ને ઝબકી લઈ થવું ગૂલ રે ! એવી જીવનની અમીત. (૩) દારૂણ વેદના હોયે ભલે પણ, અંતર બળ દે એ જ; વાદળવહન વિના નહિ વૃષ્ટિ ને અગ્નિ વિના નહિ તેજ રે ! એવી જીવનની અમીત. (૪) (ગુજરાત) ક્યાં લગી જળતું આ જીવન જશે, ક્યાં છે એ પ્રશ્નનું કામ? જવલન જશે તે એ તે બુઝાશેઃ ક્યાં રહેશે જીવનનામ રે? એવી જીવનની અમીત. (૫) જીવનગી હે ! દિલડું જળાવતે અમૃત પીએ એ એમ તિકુવારા એ ઊડશે ને કરશે સહુનું કલ્યાણ ને ક્ષેમ રે ! એવી જીવનની અમીત. (૬) અરદેશર ફરામજી ખબરદાર વિરાટ પૂજન (મિશ્રજાતિ) અસ્તોદયે ઉભવતા પ્રકાશના ઉર્વી ઉરે પીયૂષ છાંટનારી વાઘા વિભે! તારી વિરાટમૂર્તિને પીયે ધરું દ્વાદશ મેઘઝારી. ધરૂવળી ઈન્દ્રધનુની મેખલા. નૈઋત્યની મંદ સમીર-દોરીએ પીસીપીસી કોટિક કાળી વાદળી તરંગની ફેનલ ખૂલવાળા કોડે કરું કાજલ કૃષ્ણવર્ણ, સમુદ્રના ચંદરવા હિલોળીને સળી લહી સોનલ દામિનીની પંખા કરું ગંભીર ગાન ગાતા. કીકી કરું મેહન! મોહિનીભરી. લે મની વિશ્વવિરાટ થાળી શતાબ્દીઓના શતલક્ષ આંટે મળે મૂકું સૂરજચંદ્ર દીવડા, ગૂંથેલ, ઉત્ક્રાંતિની અપ્સરાએ ઉતારતા વિશ્વસ્વરૂ૫ આરતી વિનાશ ને સર્જન મૌક્તિકે મઢયું ઘંટા બજાવું ઘન ગર્જને તણી. મહાકાળનું મંદિલ મસ્તકે ધરી, અનંતદશ અવકાશ-આયને બે ભરી સુન્દર તારકે ને તારું બતાવું પ્રતિબિબ ઓ પ્રભુ! વિભે ! વધાવું નવલક્ષ અક્ષત, ૨૨૫ ૨૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ જે હોતાંમાં જગકષ્ટ-વાલે ઊડી ગયાં છમ છમ થઈ સનાતને! ને સૃષ્ટિને શીતલ શાન્તિનાં રહ્યાં સ્વપ્રોજ;એ શાશ્વત પ્યાસ ના શમી, એ આહ આ અંતર દાહતી રહી. પ્રફુલ્લતા પંકજપુષ્પ શો હું લોટી પડું લોચન પાંદડી મચી. પડ્યો પડ્યો પાવન પાવલે પિતા! તારી કૃપાના શતસિંધુ યાચું; ના બિન્દુએ તાત ! લગીર રાચું. પૂ તને કે પૃથિવીપના પુણ્યાત્મને એ નિજ શક્ય સે કરી, –નિજ લભ્ય સે ધરી; તેં તે રીઝી દેવ! દરેકને દીધાં કૃપા તણું કેવળ કોડિયાં ભરી; (કુમાર) કંકાવટી કેમલ ઉરની કરી ભાવાર્ક આ કલ્પન-તર્જની ભરી વિરાટનાં વિદ્યા વિદારવાને હું આદરું તારું વિરાટ પૂજન. રમણિક અરાલવાળા વર્ષો (ઈન્દ્રવંશા) આકાશના મેઘ નવાબુ સીંચતા, ગંભીર ઘોષે ભદુંદુભિ ગડે, સદામિની આરતિ વ્યોમમાં ધરે, નિસર્ગને મંદિર શા મહોત્સવે? ને તેણે આભતણ અટારીએ ગૂંથાય કે ઈન્દ્રધનુપ્રકાશનાં, બિછાત નીલા કિનખાબની ભરી બુટ્ટાની વેલી વનરાજિ કાં સજે ? મયૂર વૈતાલિક ગાન ગાઈને પદે પદે નૃત્યથી તાલ હીંચતા, ગીતાવલિમાં ઉર આશ સીંચતા કે બપૈયા કઈ તે વધાઈને ? ગાઓ બજાવે ઉજવો મહોત્સવ! વર્ષો તણે નૂતન મંગલોત્સવ! તનસુખ ભટ્ટ (કુમાર ) ૨૨૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા આકર્ષણે (ઉપજાતિ) લાંબા દિને વાદળ બેમ ઘેરે ફિક્કી દિશાઓ ગરબાયેલી રહે; ને ગ્રીષ્મવૃક્ષો ફળભાર થાક્યાં વર્ષાવતારે ઉર રાહ જોતાં. ખેડૂગણે ખેતર સાંતી હાંકે, ને બાળકો માંડવીશીંગ ફલે; બી વાવલે જ્યાં વહુ દીકરી મા, સહામણું પાધર શેરીઓ આ. બીઓ થયાં ઉત્સુક ઊગવાને, સંજીવને કેમળ ગૂગવાને; પૃથ્વી વિષે સ્વત્વ સમર્પણે શું તાજા કરીને તનડાં પ્રફુલ્લે ! ઊંચા નભે શીત હિમાદ્ધિઓમાં સ્વાને સૂતાં મેઘલ બિન્દુઓ જે જાગી જઈ અંતરકંપનીએ સૈ ઊતરે છે મળવા બીઅને. ચૈિતન્યનાં સુંદર 'કર્ષણે જ જગે નવાં જીવનવર્ષ દે. દેશળજી પરમાર (કુમાર) ગુજરાત (પૃથ્વી) ભમે ભરતખંડમાં, સકળ જેમ ખૂંદી વળી ધરાતલ ઘુમે, ક્યહીં નહિ મળે રૂડી ચેતરી પ્રફુલ્લ કરુ તણી, વિવિધ રંગવષે ભરી, સરોવર, : તરુવરે, જળભરી નદીએ ભળી ૨૨૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળીઃ પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુજરી ! ભરી તુજ કુખે મનોરમ વિશાળ લીલોતરી સદા હૃદય ઠારતી; અવર કે ન તુપે ભલી; નહિ હિમસમાધિમાં શિખર નીંદરે કે ખરે ઉષા કમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમાં નથી, ઘણું નથી, પરંતુ ગુજરાતના નામથી સદા સળવળે દિલે, ઝણઝણે ઉંડા ભાવથી રપુરે અજબ ભકિતની અચલ દીપરેખા, અરે, લીધે જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં. (ઊર્મિ) ચન્દ્રવદન મહેતા આજનું કૂજન (મિશ્ર) તે આજને કૂજન શું ભર્યું કે છતાં ને તેમાંય મને મળેલ તે મારે ઉરે એ પલમાં વસી ગયું? અને રચ્યું જે ઉરથી અદીઠ તે અને હજી યે વિલસી તહીં રહું? આજે મને સાંપડિયું અચિન્તવ્યું. એવું ભર્યું તે તુજ કૂજને શું? તેં આજને કૂજન એ ભર્યું જ શું? વસંતની મંગલ આરતી સમી મેં સાંભળી છે સ્વધાર તાહરી; ને સાંભળી છે પ્રિય સંગ તારી આજે નથી માદક વાયુ માઘને, પ્રશ્નોત્તરની અથવા નકામી પ્રદેષ વા શીતળ ચૈત્રને નથી, અખંડ વાતેતણી ધાર સૂરની; નથી વિલાસી ય વસન્ત આજ કે. ને ચૈત્રની ચાંદનીમાં તરતી, ઝીલી છ મેં કૂજનધાર તારી અધ નિશાએ, અર્ધજાગતા ઉરે. છતાય શા ઉમળકા વસી ગયા તારે ઉરે કે બળતા બપોરે २२८ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા વૈશાખના, તેં તુજ કાવ્ય રેલ્યું? નથી, નથી એ તુજ ભેદ પામવા, ને કાવ્યમાં યે કહ્યું એવું તે શું ઉકેલવા એ તુજ કોયડા નથી; હજીય કે અન્તર મારું ગુંજતું ? માધુર્યની અછૂટ મુગ્ધતા આ મારે નથી શું બસ કે હું ચૂં–થવા બેસી જ કોમળ કાવ્ય તાહરું ? વિષાદ તારા ઉરમાં વસેલ શું મારે નથી એ કરવી સમીક્ષા, તેં ઠાલવ્યો ? વા પ્રિયસંગમાણી મીમાંસવું માદેવ માહરે નથી. સુકોમળી કે પળ સાંભરી તને ? કે માનવીનાં ઉર ખિન્ન માંહે હું આજનું કુજન મુગ્ધ તારું ઉત્સાહ કો નવ્ય જ પૂરવાને ભરી જ મારે ઉર, સાચવીશ શકે, માધુર્ય તેં કૂજનમાં વહાવ્યાં ? ક્યારેક હું જીવનના બપોરે વા તું નિર્દેશ જ એ લવી ગઈ ? બળી રહું અંદરબહાર ત્યારે ઊઠે ઉરે એ મુજ ને વસી રહે વસી રહે ને વિલસી તહીં રહે. ( ગુજરાત ) - મનસુખલાલ ઝવેરી પ્રેમસિંહાસન (પૃવી) અમેય ધનસ્વામી વિભવ માન ચણે ધરી ઉભા શિર ઝુકાવતા નયનનેહના ભિક્ષુએ; વિલાસભર અંતરે રસપિપાસુ કલ્પી તને સમગ્ર જગની ધરી રસવિલાસ સામગ્રીઓ; અને કવનમાં જ જીવન સમગ્ર ડૂબાવતા, ધર્યું કવનમાં ગૂંથી, કવિઉરે મૃદુ કાવ્ય; ને પ્રિયે પ્રકૃતિપૂજકે પ્રકૃતિ સર્વને સાર શાં ધર્યા કુસુમ કોમળાં મઘમઘાટ રંગે ભર્યાં. સમગ્ર જગવૈભવે દિવસરાત્રિ ડૂબેલ એ નહિ ઉર લચ્છુ પ્રિયે ! તુજ, તથાપિ એ અર્પણે, અકિંચન હું છું, નથી ઉર વિના કશું પાસ તો ધરું ચરણ તાહરે ઉર સ્ફટિક શું, ચાલશે ?” હર્યું ઉર, લક્ષ્યાં નિરાશ ચખ શબ્દ મારા સૂણી અમેલિ મુજને જ તે અરયું પ્રેમસિંહાસન. ( ગુજરાત ) પ્રહૂલાદ પાઠક ૨૨૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ કવિને હૈયે તારે અંગે દીવડા એનાં તેજ ભલે જગ રાજે, અમારે મામાં દીવડા થાજે. આંખ અમારી ભરેલ અંધારાથી સાચી દિશા નવ ભાળે, તેજનાં અંજન આંજતા જાજે. પૃથ્વીથી ઊડતા તારલા ચન્દ્રને આંગણે કાક દી જાજે, જગને થાક્યા વિસામા ખાજે. દીન ને પીડિત રક્તચુસાયેલ માનવી માતને ખાઝે, એને અમર ચેતના પાશે. જેના અચેતન જીર્ણ, તેહના હાથ દોડી તું હાજે, એની ટેકણલાકડી થાજે. દુ:ખદારિદ્રનાં ધારણ ભેદવા તું તારી બંસરી વાજે. કાળની આગળ આગળ ધારે. મેલે પ્રજાના પ્રાણ, અભિનવ ખેલ તેના સહુ સ્થાજે, એને ઉર ઘૂંટીઘૂંટી ગાજે. આકાશ, સાગર, અગ્નિના અંકમાં જ્યાં જવું હોય ત્યાં જાજે, ગીતા તે માનવમાલનાં ગાજે. લાલ મ રાખતા, થાભ મ રાખતા, નિત નવું નવું ગાજે, તારાં અન્તર હાલવી જાજે. बादरायण (પ્રસ્થાન ) - જીવંત કાલ-અતરે (ગુલખૈકી) વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતા, ધ્રુજે શરીર, દાંત કકડે હું એમ હીંડતા; કાટ જાકિટે ન ટાઢ માર રાકી હું શક્યા, ગળે વિંટાળી શાલ લેશ ા ય ના ટકી શમ્યા. દીધા ભરાવી હાથ કાખમાં, તથાપિ આંગળાં ગયાં ઠરી જં હિમથી થયાં શું જાણે પાંગળાં ૨૩૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ (કુમાર) ૧૯૩૫ની કવિતા ઊભાં તહીં વિચિત્ર રૂપ, પડે છે ટાઢ, તેાય એ ડીલે ધરેલ ઓઢણાં વિચારૂં ખીક તેહને ઝિલંત ધાવ જે ઊભે જીવંત અને, હું જાઉં ગામસીમ, જોઉં ઝાડકુંડવાં નગ્ન કાઢુંઢ શાં? નવાં ન વસ્ત્ર શે ધરે ? ઉતારીને ઊભાં રહે ! રહે જે કાટરક્ષણે કાલ-અંતરે ! રમણલાલ સાની ધનશ્યામ કાં? (મિશ્ર) થયા ન ધનશ્યામ હશે પ્રભુ કાં ? સૂ તે તારકમડાના અંગે ધર્માં ઉજ્વલ જ્ગ્યાતિ—રંગ, ગ્રા નહિ મંગળના ય લાલ, પીતાંબરે સજ્જ ન તાય પીળા ચાહ્યા નહિ સ્વર્ણ પ્રભાત કેરા, સંધ્યા તણેા ના ભગવા વિરાગી, લીલે ન લીધા વનદેવતાના, નભૂખરા ભૂતળની વિભૂતિને; કાં લીધ કાળા જ ' અપૂર્વ કાયે ? શું વિશ્વ-સંતાપ નિવારવાને સ્વદેહ ગાળી નિજ પ્રાણુ અપતા મેધાતણું માન વધારવાને, સાગના રાગતા વસંત સ્વાર્થી તણા આક્રમણે વધેલા વેરાન ખંડે પ્રગટાવવાને દેવે વધાવ્યેા ધનરંગ કાળા ? કે વિશ્વના વાસ મહીં વસેલા કામના પાષણથી વધેલાં ને પાપે। નિવારી શુચિતા વધારી ૨૩૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ ' ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ભકતતણું સર્વ; પરંતુ બાપડાં ક્યાં પાપ રહેશે?” કહીને દયાથી નિવાસ કીધે નિજમાં જ એમને શું રંગ તેથી બદલાઈ કાળે થયો હશે પાવનકારી દેહને ? દિશા તણે દેર લઈ બધાંને બાંધી વિનાશે ઘસડી જનાર જે કાળ તેને જાહરે પચાવ્યો. તેથી જ શું કાજળરંગ કાળને આકાશ અંગ પર છવાય ? વા પ્રેમકેરે અવતાર એવી, સ્વાભાર્પણે નિત્ય મચી રહેલી રાધાતણ લોચનતારકાની એકાગ્રતાએ પ્રભુરૂપ ઘેર્યું: તેથી શું સૌન્દર્ય અનાદિ કેરું લેપાઈ તારામણિરંગથી એ બની ગયું શ્યામ છતાંય કેટિ કામે થકી યે અભિરામ આવ્યું? આથી જ જે શ્રીધરરંગ કાળો, તે કે ન લાગે ઘનશ્યામ વહાલો ? (ગુજરાત) પૂજાલાલ સિંધુને | (શિખરિણી) “અમાવાસ્યા આજે ગગનપથ ચંદા ન નિસરે છતાં શાના સિંધુ ? તુજ શરીર રોમાંચ ઉપડે ? જઈ આજે શાને ખડક પર તું દીપ જગવે, વધાવાને આભે કવણ પગલાં રત્ન ઝગવે?” અમાવાસ્યા જાણું ગગનપથ ચંદા ન નિસર સ્મૃતિ પૂર્ણિમાના મિલન તણી કિડુ ઉર ચડે; ૨૩૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા જઈ આજે એથી ખડક પર હું દીપ પ્રકટું અને રત્નો મારાં મિલનપથ માંહી સહુ જવું, અમાસે જીવું છું પરમ સુખથી એ સ્મરણના અને પૂર્ણિમાએ ભરતી સુખની છે મિલનના. (કૌમુદી) પ્રહૂલાદ પારેખ રૂપિયાની હિમાયત (ગઝલ) જ્યારથી પેદા થયે હું ત્યારથી પગલું ભર્યું, તન ઉપર મેં માહરા પહેરન મયફીનું ધર્યું; બાંધી લાખો દસ્તી, એકે નિભાવી ના પલે, છું કમાય હું બહુ પણ ના કશું મેં સંઘર્યું! છાંટતી ગાલે ભુકી જે શાહદો છલકાયલી, તે ભુકીના રંગ જેવું અંગ મારું વિસ્તર્યું; ખાદિમેના ખાદિમોની છે ઉઠાવી ખિદમતે, ના છતાં, અપસેસ, મેં કે કારણે મારા કર્યું! માહરા રબા પ્રમાણે બિઈ ના મેં મેળવી, માહરૂ જે થઈ મેં મારું મન છેતર્યું ! સેંકડે વેળા અપાયે હું હતો રિશ્વતમહીં, ગર્ચે મારી છાતી પર છે શાહનું સર કોતર્ય! કોઈએ ના મને કસબણતણા કજામહીં, કેઈએ ખુદું કરી મુજ, જામમાં શરબત ભર્યું. કેઈએ મૂકી મને ચાખી જુગારીની મઝા, કોઈએ બેઈ મને જસેઝ હોવું આદર્યું કોઈએ ગર્દન ગુમાવી, કોઈએ ખાઈનીઝા, છેડી મહેબૂત મહારી ના તે વગર મતે મર્યું! કો વખત પાછા મળીશું આપણે જ્યારે પતીલ, તે વખત બીજું જ કે કહેવું હશે મારે કર્યું! (કૌમુદી), ૫તીલ ૨૩૩ ૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ઊડવા દો ઊડતાં પંખીડાંને ઊડવા દે, સંત, ઢળતાં પાણીડાંને ઢળવા રે જી. ઊઘડે કમળ ઊંડા જળના કાદવમાં, કાદવ કાઢી કરશે કોરું ના જી. મૂંગી માનું છોરું ગાતું જ જનમે, | વેલાને વળગે કેળું, મારા સંત. ઊડતાં પંખીડાને ઉડવા દે છે. પથ્થર-પેટથી ઝરણું ઝમે, પેલા કિંજસને સૂત દાતાર રે જી. કાળી અમાસે શોભે દીવાળી, લટું ઘડે સનાથાળ, મારા સંત ઊડતાં પંખીડાંને ઊડવા દો જી. ભલે ને ભૂંડું ભેગું જગમાં જોયું, ભાયા, ખાંડણિયે દાડમ ખાંડ્યાં રે જી. જીવતા જીવનની નવી રે નિશાળે, નવલા પાડા અમે માંડયાં, મારા સંતે, ઊડતાં પંખીડાંને ઊડવા દે છે. ભલું રે હેજે, જે ભૂંડું ગમે ત્યાં, અમારી આશા અમ આધારછ, સઘળાંને સાથે લઈ સંઘ અમે કાવ્યો, ટોચને જ તાકવાનો નિરધાર, મારા સંતે, ઊડતાં પંખીડાંને ઊડવા દો છે. કોયા ભગતે જૂની કંઠીઓ તેડી નાખી, વચલી દેરી રાખી ઝાલી રે જી. ઉજમાવી જિંદગી જીવવા મથું, બધી દુનિયાને ગજવામાં ઘાલી, આ સંતે, ઊડતાં પંખીડાને ઉડવા દે છે. ( કૌમુદી ) સુન્દરમ - ૨૩૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા રખામ કાચી રે છાતીનું આ ધબકારવું રે હા જી, આ તા સઘળા ઉધા છે ઉતપાત; હું ને રે ચડેલા તું તા ચાકડે હો જી ! કયાંથી સૂઝે તુંને સૂધી જેણે પાપ્યાં તે શું ના રખવાળશે હે જી ? શત? છેને ૨ જગવગડે ઊઠી સામટી હા જી, ધખલખ કરતી ધસતી ભૂંડી લાલ; ધેલેા રે ગાજતેા છે તે વાયરા હે જી, ધ્રુજન્તા ધરણીને તખાર; જેણે રે રાપ્યાં તે શું પરજાળશે હા જી ? તૂટી છે। પડતા રે બારે વીજલજીભે વિશ્વ બધું આંખુંથી જોનારા જોશે પરખંદા પારખશે જેણે રે રાણ્યાં તે તેા રખવાળશે હા જી ! મેહુલા હા જી, ય પ્રસાય; પાધરૂં હા જી, જીવનતાર; ભયની રે ભભૂતિ અંગે ચેાળજે હા જી, ભવવેરાને રમતા ભમતા માપ— જા જે રે જીવનના ખેલા ખેલતા હા જી, સતને રે એ ધાણે હૈયે હૈયે રામરખાપાં જોજે આપ; આદુનાં ( કૌમુદી ) ૨૩૫ હૈ। . સુંદરજી ગા, એટાઈ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સ્વ. બહેનને (મિશ્ર) નિર્દોષ ને નિર્મળ આંખ તારી, હતી હજી યૌવનની અજાણી, કીધે હજી સાસરવાસ કાલે– શંગાર પૂરો કરીઓ ચિતા મહીં. કુંળી હજી દેહલતા ન પાંગરી, કિશોર ભાવે ઉર આ વરેલું, પહેરી રહે જીવનચુંદડી જરા, સરી પડી હાથ મહીંથી ચુંદડી. સંસારના સાગરને કિનારે ઊભી અહીં અંજલિ એક લીધી, ખારું મીઠું એ સમજી શકે ત્યાં, સરી પડો પાય સમુદ્રની માંહી. શિશિર આવે ક્રર કાળ આવે, રે પુષ્પ કૂળાં દવમાં પ્રજાળ, એ પુષ્પથી યે તુજ દેહ – વસંતની ફૂલ મહીં વિરામતા. વસંત જે પ્રાણ પ્રકાશ પૂરતી, વસંત તે શું જીવલેણ નિવડી! સ્મૃતિ કદી વિસ્મૃતિમાં ભલે ફરે કુટુંબની તે નવમંજરી ગઈ. હરિશ્ચંદ્ર ભટ્ટ ( પ્રસ્થાન) ૨૩૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા ડાક્ષરના ફૂલને તને ચાહ્યું છે. મેં શિશુહૃદય કેરાં સ્મિત મહીં; ઉનાળાની સાંજે નિતનિત લયાવું ઘર મહીં અને પાણીયારે તુજ મૃદુ પડાને પરહરું; સવારે તારા એ વિવશ વધુને દેવચરણે ધરાવે ખા, હાંશે પછી પ્રભુપ્રસાદી સમજતાં ધરું કઠે એ તુજ મધુર માળા-સ્વરૂપને. યુવાનીમાં જ્યારે— છતાં = ઉનાળાની લાંબી–ક્ષણુસમ–રજાએ મલપતી પધારે ત્યારે આ ઘર તરફ મારા પગ વળેઃ અને ત્યાં પત્નીની હૃદયસુખવાંછા છિપવવા લયાવું સાંજે હું નિતનિત તને, હાંશ ઉરની ધરી વેણી ગ્રંથું મુજ પ્રિયતમાના અલકમાં, તુઢ્ઢાનામાં પાછાં, મનભર છલે જે રજનીમાં, વિખાતાં વેણી તું અલક લટથી ભિન્ન બનતું, પથારીમાં મૂંગુ વિવશ ચિમળાતું, અમ ઉરે તમા ના કે તેની, દિલભર અમે મસ્ત રહીએ, અમારા ના તવ સુરતીધેને મધમધે; વિસારી રીૢ વ્હાલા! તુજ હૃદયની એ વિષમતા ! હવે વૃદ્ધાવસ્થા, હૃદય ધરતીનાં રજકણે મળી જાવા ઝ ંખે, નહિ જ ગમતું હૈ... નયનને; ઉનાળામાં પાછીઃ ત્યજાતી પૌથી તરુવરતણી શીતળ ઘટા, ઝળઝળ ખળે અંતર દિશા, તહાં તારી પેલી પરંતુ આશા સુરભિ વિહરે ઉષ્ણ અનિલે, રહી નઉર સત્કાર કરવા. ૨૩૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથશ્વર પુ. ૭ અને. હવે કે સાંજે કાં નવ હદયની ઈચ્છિત પળે ઢળેલાં ગાત્રે કાં મુજ જીવનનાં શેષ સ્મરણે બધી ઢળી દેજે તુજ હદય કેરી સુરભિને. ( પ્રસ્થાન ) વનસ્થ અસુરૂં ઐક્યા (શિખરિણી) વીણ! તારા ગાને ઝણઝણી મને જાગૃત કર્યો સુતેલાને; ઊઠી, લઈ કર તને જ્યાં બજવવા ગમે ત્યાં તું રૂઠી, મગરૂર મને ખરી બજી; અને હારી હારી સુભગસુરસન્ધિ ન થઈ છતાં કઠજાગ્યા સભર સ્વરસંગીતરવને મિલાવા તે સાથે અવિરત મ; ઉત્સુક બની ગતે આલાપી મેં અગણ, પણ નીરવ દિલે રહી, મારી મેંઘી વિનવણી ઘણું તે અવગણી. -ફરી આજે તું તે મૃદુલ તવ ઝંકાર કરતી મથે શાને મારી મૃત હદયતંત્રી જગવવા ? નિમંત્રે શા સારૂ બસુર સુર સંવાદી કરવા મને મિથ્યા? ના ના, સમય ન વિણા ! કાળ પલટ. શમાં ભાસ મીઠ્ઠાં હૃદયગીત સર્વે રડી રડી, હવે તે શાં ગાવાં? સરીગામ તણુ ના સ્મૃતિ રહી ! (નવચેતન) નંદલાલ જોર્ષ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૫ની કવિતા શ્રીજીને ભક્ત (પૃથ્વી) “ખમ વરસ આટલું, ગણ ઘણો થશે બાપલા; તમે ય ધરમી થઈ અકજ શીદ કેપ ભલા ? જુવાર કણ ના બચી, નગદ-વ્યાજ ક્યાંથી ભરું? પલેગ ભરખી ગયે પરભુએ દીધે બેટડો જુવાન, મજ રંગની સકળ મૂડી લૂટી ગયો.” પટેલ નયને ભર્યો, શબદ કંઠ રૂંધી રહ્યા. અલ્યા!” હકમચંદ કહે: “નગદ લઈ જતાં લાજ ના, અને ટટળતે હવે ? મનખ જે ભલો, લાવને બધી રકમ સામટી ! ધરમફંડની એ બધી તને ન પચશે કદી. મગન એક ચાલ્યો ગયો; નવીય ઉપડી જશે; પરભુ ન્યાય સાચો કરે. પલેગ હિમ જે નયાં, કરમ-ભગ એ તાહરાં, મને ન ગમ એ બધી.” વચન બોલતાં શેઠીએ લલાટ પર પિયાં તિલકછાપ “શ્રીજી” કહી ! (કુમાર) ઠાકર ચોકશી ૨૦- ~ કાવ્યની મૂર્તિ (ખંડ–સ્રગ્ધરા) કૌમાર્યો તે ચીને ગગનપટલને વીંધતી કલ્પનાનાં, કાવ્ય કેવાં બહાવ્યાં ભૂતલ પર રહી ચૌદ લોકોત્તરોનાં ? ને સાધી જ્યાં ઉમંગી પ્રણય હસત શી, આત્માતંત્રી સખી- મધુર બજત–શી, પ્રાણુન્ના લસંતી, ત્યાં-તારી–વહેતી ૨૪૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સકળ કવનની ધાર છેડો ગ્રહંતીઃ ઊંચી એ કલ્પનાઓ ક્ષણમહીં વિરમી, અંતર્મિ શમી શું?” જગતજન વદે. શી રીતે હું પ્રિયા ઓ ! અબુધ મનુજની ભીતરે એ ઉતારું? “મારી આ જીંદગીનું અખૂટ બળભર્યું, અમિત રસઝર્યું કાવ્ય તું મૂર્તિમંત, જાગતું દિગ્દિગંતઃ તેથી આ આત્મને હું અજીવ શબદથી, નીરસ કવનથી જાણીબુઝી ઉગારું.” (ગુજરાત) મહિનીચંદ ૧૦૦૦ યમાંશબિકાને આપણુ બને એવા દેશનાં વાસી જ્યાં નહોતા હું તુ” ના ભેદઃ એક દહાડે મારી આંખ મીંચાણી ને પિલે માતાજીને પેટ. ત્યારે મેં પારણીયું પેખી; રમતો, તને ઘૂઘરે દેખી. માતાપિતાએ નિશાળમાં મૂક્યો, કંઈક મેળવવાને જ્ઞાન; ખેલ ખેલ્યાના ખ્યાલમાં જ્યારે, ત્યારે ભૂલ્યો કાંઈ ભાન; હિંડે મારા હિતને લેખી, મહેતાજીના હાથમાં દેખી. પીઠી ચોળીને હું માહરે પેઠે, લાવવા શોક્યનું સાલ; ચેરીનાં વાસણો સાચવીને વહાલી, ત્યારે કીધી તેં કમાલ ! વરમાશીનું રૂપ તે લીધું, કન્યા સામે આસન દીધું. ૨૪૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા તાપ, શિયાળેા તે વર્ષો વેઠી રૂડી કીધી ઓરડીઓને છાંય; હીંચકા થઈને હીંડાળે હીંચેાથે તે ખુરશી ઑફિસમાંહ્યઃ ચૂમ્યા, છેડયું સિત્કારમાં સંગીત, ભમતાં ઉપાડચો તે ભાર; રક્ષણ કીધું મારા હાથમાં રહીને, ઘડપણુના આધાર ! વેંઢાર્ચે વિકટ મારા કાજે તે કલમ થઈને હાથમાં ખેલી, વિદ્યા તારે મ્હાડે વસેલી. પરણી આવી તે તેા પટકુળ વ્હેરી રૂડાં, રેાટી બનાવે તે ખાય; મારે કાજે તે તે અન્ન પકાવાને, ભડભડ ખાળી તારી કાય ! બની મ્હારાં દ્વારને ડેલી; પેટી થઈ ને સાચવી થેલી ! ( નવચેતન ) ૩૧ અંતે બાકી રાખ રહેલી; માંજ્યાં મારાં રામ તપેલી. મારાં માનેલાં તે ન્યારાં ઊભાં ઊભાં, રાવે ઢાંકી ઢાંકી મુખ; સ્વાર્થ સંભારીને આંસુડાં સારે, કાઈ ના'વે સન્મુખ. વગડા વ્હાલીડી તે મ્હારા મિલનને મિષ; તેા કરવત મુકાવી ને હાંશે કપાવ્યું શિષ. તિતિક્ષામાં તારા જેવી; કહે ખીજી કાણુને કહેવી ? આગ પેટી, ઊભાં દૂર, અઠુલાને એકલડીનેા આધાર; હેડમાં ચીર સંગાથી વ્હાલીડી ‘હું તું’ના બન્યા એકાકાર. એવે ટાણે હેાડમાં આવી; કાયા મારી સાથે બંધાવી. સાથે વાયરે વાતાં; ઉડી પાછાં જૂના દેશમાં જાતાં. ૨૪૧ દેવકૃષ્ણ જોષી Page #275 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ જ્ઞાન-તૂલ અને પીંજારા ( અનુષ્ટુપ્ ) સ્થૂલની નગ્નતા ઢાંકી અનેરા એપ આપતું, માહ–શીતથી લાધેલા ભીતિકંપ શમાવતું. પડેલા હૃદયે કા કે શાણિતસ્રાવી ધાવને, પાટાપીંડીરૂપે લાગી તું દર્દ શમાવતું, બાળેા તાય અરે એના સ્વભાવ પલટાય ના ! રાખરૂપે અને તાયે ત્રણ સ રુઝાવતું. સાંગ આદ્યન્ત રે'તું એ પદાથે તેથી દીપમાં પરમેશે ગણ્યું ગ્રાહ્ય-ભેદ શા ‘ જ્ઞાન’ ‘ તૂલ ’ માં ? સદા; સ્વભાવ શુદ્દે તે જો કે સૂક્ષ્મ ને શ્વેત ઉપેક્ષાથી રોયુક્ત અવાવરુ અને દા. -તદા અલખ પીંજારે। એકનિષ્ઠાથી સાધવેા, ઘરમાં લક્ષ્ય ઊઁચુંસૈ યંત્રકીલક ખાંધવા. રજોયુક્ત બધા જ્ઞાન-તૂલ-રાશિ જણાવવા, આંત્રની તાંત આંધીને પીંજારાને જ પ્રાથવા. પીંજારા કાળ–ધાકાથી છણે, વીંઝે ઊડે રજ; ધાકે ધાકે વળી ઊઠે તાર-નાદ સમાસ્વર. રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે ! ઘટમાં આંત્રની તાંત, ‘ તત્ત્વતતૂટ્યું ’ વદી રહે ’ ( પ્રસ્થાન ) ૨૪૨ પ્રતાપરાય પ્ર. પંડયા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા કાળવાણી ભજન ગાયા સાદ તાણીરે ઓ સંત વા'લાં ! નો રે થિયે રામ રાજી. ગાડી હવે કાળવાણી રે ઓ ભગતું વા'લા ! મેલી હવે રામકાણું. ડાબી ને જમણી સંતે અખિયાં સરિખિયાંરે, એક હસે, બીજી રડતી રે– સંત વા'લાં સંતે વા'લાં. રાય ને રંક ભાઈ રામનાં બાળકડાં રે, રકોની રોટી રાયે ભરખીઓ ભજન બહુ ગાયાં ભગત ! ભેદ ભાંગ્યા સંતે ! રાહ પાડી રાત આખી રે– સંતે વા'લાં સંત વાંલાં દાના ભગતના રે દલમાં, દાવાનળ લાગે રે, ગાયે હવે કાળવાણું રે– આ સંતે વા'લાં ! નો રે થિયે રામ રાજી. ગાડી હવે કાળવાણી રે, ઓ ભગતું વા'લાં ! મેલી હવે રામકાણી. (પ્રસ્થાન) હૃદયકાન્ત સ્મૃતિસ્વપ્ન જવાનીના જિગરને હું હતો દરિયે ઉછળ તરંગને સૂરે સંગીતની ધૂને ધમકતે ૨૪૩ જ્યાં-- જ્યાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નીતરતે નેહને નીરે સરલ નિર્મલ થનકત જ્યાં– દીઠું અલમસ્ત અફલાતૂન પ્રથમ દિલ કોકનું મેં ત્યાં ! જિગરનું પાંદડું નાનું થડકતું રાતદિન કુંજે– અરંગી ચિત્રરેખાને અનામી અક્ષરે ગુંજે; ભરી મુજ નેનમાં એને નિહાળું ધ્યાનમાં હરદમવીતેલી જીંદગીની યાદની, જેને ! ચડે દિલ ગમ! અહો ! દિલને દિવાને હું ન દુનિયામાં ન દુનિયાને– તુફાને જીંદગીને ઝૂલતાં ઝીલું અજબ સાનજુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે– મૂકું આરામગાહે ઊંઘમાં હેરું સ્મૃતિસ્વને ! (ઉમુદી) લલિત ઉમર ખય્યામની રુબાઈઆત : ચૂંટણઃ કલ્પાંત છે ખય્યામ ! જીવન ધૂળ છે, છવ એમ બળાય, સેનામૂલ છે. રહેમત પ્રભુએ પાપીઓ માટે કરી, પાપી નથી તે, રહેમના હકદાર છે ! અવળા પડેલા જામ શું આકાશ એ જન્મ-મૃત્યુ ભેટીએ જેની તળે, તેની દયા લેવા કદી ઊંચું ન જો, આપણુ જેવું જ તે નિર્માલ્ય છે. પ્રસ્થાન) * સ્વ, અંબાલાલ ગેવિંદલાલ ૨૪૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ મને મેં પૂછ્યું ના - ૧૯૩૫ની કવિતા મને હું પૂછો ના — -- ( પ્રસ્થાન ) તમારા અપરિચિત ઉરના શ્વસનથી પ્રશ્નાના લજાતી વેલીને કંઈ જ્યમ અચિંત્યું અડી જતાં, બિડાયે સા પર્ણી, કુમળી સહુ ડાળી વળી જતી; ખરે ! તેવા મારા હૃદય સુકુમારાંકુર બધા મિંચાતા, ખેંચાતા વિષમર્દેિશ, ગૂંચાઈ પડતા, અને ખુલ્લાં ભાનુકિરણ થકી એ વંચિત થઈ, થતા મૃત્યુ પામ્યા સમ જડ; મને કૈં નવ પૂછે ! મને પૂછે ના — તમારા પ્રશ્નાના ધ્વનિ મહીં પેસી બિજાપુરી પેલા ઘૂમટ મહીં કોઈ ખૂણાખાંચામાંથી અગણિત અજાણ્યા અવાજો ચેાપાસે ઘૂમીઘૂમી કાક તમારે એકેકે ધ્વનિ ત્યમ પ્રવેસ્પે અજાણ્યાં ખુણા નવનવ સવાલે અને મારે જૂના ઘૂમટ ડગતા ! હું નવ પૂછે ! મને પૂછેા ના - હૃદયમાં ડણકતા, - ་ ૨૪૫ જઈ ને ધ્વનિ થતાં — તમારા પ્રશ્નનાધાતથી ઊંડું ઊંડું ઊતરી જતાં દિ૨ે જેવા કાઈ ડૂબકી દરીયાના તલ ભણી, મહીં ચાપાસેથી જલ અનુભવે ભીંસ કરતું, ઉઘાડી આંખે એ અધૂરૂં વળી અસ્પષ્ટ નિરખે, ન દીઠાં ઓથારે પણ કદી જુએ સત્ત્વ વરવાં; હું એ એવાં દેખુ વિકટ વો સત્ત્વ હ્રદયે હતાં ? આવ્યાં ? કે આ ડુબકીથીજ ભાસ્યાં ? નવ પૂ. અસમજ્યા કરતા -- શેષઃ Page #279 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સુલેખા દુર્મિક્ષ ગાજે, જગ ત્રાસી ઊઠયું, નદી, તળાવે જળ સર્વ ખૂટયું, અંગાર જેવું અવકાશ આખું, ને પહાડ સર્વે સળગી ઊઠીને જાણે બન્યા કટિક વહિ જિઉં ! સૂર્યો કંઈ લાખ પરાઈ જાણે ક્ષણેક્ષણે તૂટી પડી ધરાપે ફેલાવતા રૌઢ પ્રચંડ ઝાળ ! ઢેરે તણું રક્ત બધું તવાયું, ને ઠામઠામે નજરે પડે રે કંકાળ ટોળાં ! નભમાં ઊંડનાં પંખીતણું પ્રાણ સુકાય કંઠે; બળીજળી તે ફફડાવી પાંખો તૂટી પડે ભૂતલ કાળખળે ! શબ્દો શમ્યા હૈ, બધું શૂન્ય ભાસેદેખાય ના જીવન ક્યાંય ભમે રત્નાવતી એક જ કેક છે, તેને પ્રતાપી નૃપ ચંદ્રસેન– દૂ સુકાયે નથી એ નરેશને, . જોકે સુકાઈ અમીરાશિ રેણુકા. ને રેણુકાના તલમાં અશાન્ત અંગારઆંધી ઊછળે પ્રજાળી કાંઠે ઉભાં ઝાડ, લતા, ફૂલોને ! ટેળે , વળે રાજમહેલ સામે પ્રજા બધી તે તરસે રિબાતી; દેડે, પડે, આપસમાં લડે બધાં– માતા ભૂલે બાળક, પુત્ર ભૂલે માતાપિતાને – નિજના જ પ્રાણે મથે બચાવા – ન બીજાની કોને ૧૬ દક ( H Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા ચિન્તા ઉરે છે, નિજ ક્ષેમ માત્ર દિએ બધે એકજ ઘેર સૂત્ર ! રાજા વિચારે “મૂકું ચોકીપહેરો ! ખૂટી નહીં તે ક્ષણમાં જો બધું કૂવાનું પાણી, મરશું કમેતે ! દેવું ઘડો એક જ પાણી લોકને. એથી રહેશે જળ આ બચી અને જશે પ્રજા મારી બચી બિચારી !” રત્નાવતી એમ થયું બચી તે. પરતુ રત્નાવતી પાલવે ક્યાં ગામ તણું ભીષણ વેદનાઓ ચીરીચીરીને ઉર વિશ્વ વ્યાપી રહે ચેદિશ થેકકે ! અસ્વસ્થ ના એ કરી શકે કે, લોકો તણા તે સૌ કાન બહેરા ! રાજાની દાસી મણિકણિકાની પુત્રી સુલેખા, અતિ નાની બાળ, ને સાત પૂરાં વરસે થયાં હજી, ઉદાર ભોળાં નિજ નેણ માંડી વિકાસી નાનું મુખ સાંભળી રહી એ વેદનાના પડઘા, અને તે અસ્વસ્થ ધ્રુજી રહ્યું હૈયું નાનું ! શચે સુલેખાઃ “કરું એક કામ જેથી બચે લેક તૃષાર્ત સર્વ ! સવારથી તે દિનરાત કરી બેસી સુલેખા રહી રાહ જોતી ! પહેરેગીરે સર્વ ઉંઘી ગયા છે, મૃત્યુ સમી શાન્તિ બધે જણાય ! આકાશમાં તારકવૃન્દ મૂગાં નિસ્તબ્ધ ઊભાં નિરખી ધરાપે ! નિહાળતી ને નિજ માર્ગમાં ઉભી Page #281 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ અમાસ સુક્ષ્મ ભરી પ્રશાન્ત ! ધીમે પગે નાજુક બાળ નાની, છુપાતી કુવે પળતી સુલેખા !નાજુક નાના કરમાં ઘડૂલો, ને દેરડીની ઝૂડી ખૂલતી ખભે, મુખે પ્રભા દિવ્ય રહી છવાઈ ને નેણમાં ઉત્સુક્તા ભરેલી ! ભરી ઘડે સદ્ય પળે સુલેખા માથા પરે બેડલું રાખી હોસેતૃષાર્તા શુષ્કા વહતી જહીં હતી વેરાન, ખિન્ના, જળશન્ય રેણુકા ! ખાલી કરીને ઘડુલે નદીમાં વિચારી બાળા ગભરુ રહી તે લઈ જશે આ જળ નક્કી રેણુકા પિડાય પેલાં તરસે જ જ્યાં !” ને હસમાં તે ફરી દેડી બાલિકા ભરી ઘડે ખાલી કર્યો નદીમાં ! ને પાંચ, પચ્ચીસ, પચાસ, વેળા ફરીફરીને જળ ઠાલવી રહી ! ને રેણુકા તે જળ પી જઈ બધું, વધુ તૃષાથી રહી પાણી માગી ! નક્કી ઉગારું !” ગગણે સુલેખા ! ને રાત્રિકેરે રથ ભવ્ય પંથે ઊભો રહ્યો ત્યાં ક્ષણ એક જ ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ? (કિશોર), સ્નેહરશ્મિ ૨૪૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ (શરદ) ફર ૧૯૩૫ની કવિતા વિનાશ ઉભાં સરલ શાંત સૌ: સમૂહ માંહિતાલિ તરું સહેાદર છતાં ગ્રહી અટલ છેક એકાકિતા. વ્યથા પ્રકૃતિની કદી ઉલટી ધાર તાફાનમાં ભરે ગગનકંદરા, વિવશ કંપની ચેદિશા, ભમે ભ્રમિત મેત્ર તે સમસમી મે વાયુ જ્યાં ભીના તિમિરમાં સુતું જગત સર્વ આતું. ઉદાસીન નહિ છતાં શિર સદૈવ ઉત્તુંગથી ઉભાં તરુગણા બધાં વિરલ ધીર સ્વાતંત્ર્યથી. સ્થિતિ જનપદે જુદી. અમે મનુજના અધાં રૂઢિમઢેલ સંબંધમાં લપાઇ જીવતાંઃ સદા શિથિલ સ્વાસ્થ્યને ઝંખતાં. અશાંતિ કદી ક્રાંતિની નગરમાં ઉડે વાયકા જળાવી અસૂયા, ભીતિ, પ્રબલ ક્રેષ અન્યોન્યમાં ઉઠે કમકમી જનાઃ જીવિત–લક્ષણ ચૂક્યાં ભુલે સરવ ભાનને “નિજ” મહિં થતાં મગ્ન જ્યાં મચે રુધિર જંગ તે વિકલ ચિત્યથી ઘૂમતાં હણે અવર પ્રાણને સહુજ ખાકમાં શામતાં. રવિશંકર ઝરુખાની બત્તી ઝરુખાની ખત્તી પ્રગટ થઇને દ્વાર ઉઘડયું, પહેરેલાં ઝીણાં, જરકશી, ગુલાબી ગવનમાં; રૂપાળું, રંગેલા અધરભરિયું મુખ મલક્યું. જા આછી આછી સ્વરહેલક હેલે ચડી ગઇ, બિડાયેલાં એનાં નયન ચમક્યાં, નૃત્ય પ્રગટયું, પછી વાચા દીધી ફરતી લટાએ પવનને; નવાં કેસુડાંની હસતી પ્રતિભા એ‰યપે છવાઈને જાણે પુરુષપગલાંને ચુમી રહી. ૨૪૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ પડયું'તું બત્તીમાં હદય બળવા કામી જનનું, લપેટાયું સૂકું, શરીર શબ આછાં ગવનમાં, ન'તી લાલી સ્ત્રી પ્રકટ પ્રભુતાયે નવ હતી, હતી એનાં ગોરાં વદન પર જવાલા સળગતી, પતિતા તુંના, ના; પતિત મન મારુંજ નબળું. અમારે તે તારી ચરણરજથી પાવન થવું. ઈન્દુલાલ ગાંધી (શરદ) દ્રહી પુરાણી પ્રીતિ હું નિરખું સખી ! તારાં નયનમાં, વિધિ વાંછે તોયે કદી ન મુજને થાવું વિખુટાં ? ભૂલ્યો શું વહાલા એ વચન વણમાગ્યાં દઈ વળ્યો હતે વા એ મારો ભ્રમ પ્રણય-ઉન્માદ અથવા ? અરે, મારે આજે અણદીઠી ભૂમિમાં વિચરવું, ન સંગાથી સાથી વિકટ પથ એકાકિ અબલાઃ હિમાળે ધ્રુજતી ભમ્ મું ન કેડી કહીં મળે નિરાંતે ભૂલી તું ગત સ્વજન, સ્વને પડી રહે !” કહી રોતી ચાલી, ઝટ લઈ દીધી દેટ, ઉડી તે, ઉડયો હું યે એની પૂંઠળ ઉતરી એ ખીણ વિશે; ૧૦ છે. હું યે મીંચી આંખો ધબ દઈ કે કિન્તુ ગબડે, . ભીંજાયે દે ને ઝબેક ઉઘડી આંખ; ઝબક્યો નિહાળી બે આંખો ટગમગી રહેલી છવિ મહીં, અમારાં બન્નેની ગત પ્રણયગાથા કથી રહી. ૧૪ (શરદ) ચિમનલાલ ગાંધી ન્યાય (મન્દાક્રાંતા). છે કે આનું?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી, ઊંચે સાદે તરત પુરુષે તેરમાં બૂમ પાડી. ઉઠી ત્યાં તે કંઈક મહિલા ને ગઈ જ્યાં અગાડી, ન્યાયાધીશે વળી ફરી પૂછ્યું; “બાળની કોણ માડી ?” ૨૫૦ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા * * છે કે ૧૦ જેવું પેલું શિશુ નજરમાં આવ્યું ત્યાં એક નારી દોડી પહોંચી હરિ સરખી, બોલતી “બાળ મહારી !” લાડિલી રે ! ગઈ કહીં હતી એકલી માત છેડી ? ના, ના, હાવાં નહિં તળું કદી પ્રાણની તું જ દોરી !” ચાંપી છાતીસરસી, નયને અશ્રની ધાર ચાલી, ચૂમીઓથી બહુજ મુંઝવી બાળકીને સુંવાળી. ઘેલી માતા વિસરી ગઈ એ ન્યાયને મંદિર છે; ભાને ભૂલી ચમકી ગઈ જ્યાં જોયું બાળ લે છે. ના, ના, આપું નહિં કદી હવે બાળુડું પ્રાણુ મહારું!” લીધું હૈયે, ઝપટભરથી છેડલા માંહી ઢાંક્યું. ત્યાં તો પૂછે, “સરલ ભગિની ! બાળ આ છે તમારું ? લાવે ત્યારે, શપથ લઇને સૌ પુરાવા હું માનું.” ન્યાયાધીશે વચન વદતાં હાવરી આંખ ફાડી, જૂઓ માતા ભયભીત બની આસપાસે બિચારી ! શું પૂછયું તે સમજ ન પડી, થાય તે શું ન સૂઝે; હીતી હતી, નયન ગળતાં અશ્રુને દીન પૂછેઃ | ( શિખરિણું ) “પુરાવો હું આપું? નિજ શિશુ તણું હું જ જનની! કહો આ શું બાપુ ! સમજ ન પડે આપ મનની ! નથી આ શું હારી ? હું જ અહીં; પુરાવો ન બસ છે?” વહે અશ્રુધારા, હદય રસ વાત્સલ્ય છલકે ! ( મન્દાક્રાન્તા ) મૂંગી મૂંગી રડી રહી, વિચારે તહીં માત ભેળીઃ જાશે પાછી બહુ શ્રમ કરી જે અહોરાત્ર ખોળી ! “ભાઈ, સૂણો દસ દિવસથી બાળને રાજ શોધું નિદ્રા અને નવ લીધું સુખે, જ્યારથી બાળ ખોયું. જાણે શું કે, જનનીહદયે શી વ્યથા થાય જ્યારે, હૈયા જેવું નિજ શિશુ કહીં આમ ખવાય ત્યારે.” “હારું વહાલું?” હૃદયસરનું ચાંપતી બાળ ચારૂ, રોતી રોતી, શિશુ નથી બીજા કે'નું? કહે, “એજ મહારું !' ૫૧ ૨૦ ૨૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (અનુષ્ટ્ર ) વધારે વેણ ના પાસે, વદે ના માત બહાવરી; - શિશુને ચાંપતી હૈયે, રોતી ચૂમે ઘડી ઘડી. | ( શાર્દુલ ) “જાઓ, બાઈ! ગૃહે નથી, શિશુ હમારું” ન્યાયદાતા, કહે; આંસુ એ નથી કાયદા મહિં પુરાવો, માતૃવાત્સલ્ય કે, ” માતાના વળી હેતથી ય સબળ કે પુરા હશે !” કહેતી માત વળે લઈ શિશુ ત્યહાં સિપાઈ સામે છએ. (અનુટુમ્) “ નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને, શિશુ આપી શકાય ના,” ન્યાયાધિશ તહીં ભણે. ઝુંટાવ્યું બાળ માતાથી, કહાડી હાર બીચારીને, હા બાળ ! શિશુ મહારું !” પુકારી ઉપરે પડે. (ઊર્મિ) સનાતન જ, બુચ, સૃષ્ટિસમ્રાટુ (રાગ સોરઠ) વિરમે તિમિરભરી ભયરાત, ઉતરે ઉષા ચુમિત પ્રભાત_વિરમેન્ટ મોહ સુષુપ્તિ પ્રમાદ ભર્યા મન, નવ જીવનમાં કરે નિમજન, બલ સાન્દર્ય સમાધિ વિરાજન, ઝીલે દિવ્ય પ્રતાપ-વિરમેન્ટ નયન તૃપ્ત ઉષ્મા વીચિ ઝીલી, આત્મકમલ ઉઘડયું પૂર ખીલી, બંસી અનાહત રસીલી ગુંજે, " શબ્દબ્રહ્મ તણી વાત-વિરમે કામ કેધ ભય લોભ વિલાતાં, અભય અખંડાનંદે ગાતાં, દિનનિશ રસમસ્તીમાં નહાતાં, શમી ગયા ઉત્પાત–વિરમે ૨૫૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા સવિતુ પ્રભુનાં ભર્ગ વરેણં, મંગલભર વેરતાં કુમકુમ, જ્યોતિ ઝળકે ઝગમગ અનુપમ, અનવધિ રસસંપાત–વિરમેન્ટ ઉઘડયું એક અનંત સિંહાસન, દિવ્ય મુકુટ કે ઉતરે પાવન, નટીનટ નાચે ઘુમધુમ બની એ, સૃષ્ટિ તણા સમ્રા-વિરમેન્ટ ૨મણલાલ વસંતલાલ દેસાઈ (માનસી) હુ" (પૃથ્વી) અણુ હું જગમાંહ્યલું, જગ અણુ મહા વિશ્વનું, અને સકલ વિશ્વ એ તવ શરીરના અંશ શું; છતાં મુજ શરીરના પ્રબળ વેગથી હું ચહું અમેય સહુ માપવા, અલભ પામવા હું ભથું રવિ શશી સમવડી દિવસ રાત કેવી ઝગે– પ્રભો ! જગતનીટતી તવ સુકીર્તિ નીલાં નભે ! સદા તિમિર-ઝ, ઝબકદીપ હાથે ગ્રહી ધરું જગત દોરવા, પળ ન જેઉં પાછી ફરી. ક્યહાં તવ જયશ્રીની અચલતા, સમુલાસતા, અલિપ્ત તુજ રૂપની, રસિકતા, લીલા, ભવ્યતા!છતાં ઘડીક રાચવા બહુ મથું, પડું, આખડું, વિલુબ્ધ મદઘેનમાં અચિર વૈભને ચહે હસે છે મુજ દર્પપે ? સદય તું મને જોય શું? ભર્યા સભર ઊરથી પ્રણયહેલી વર્ષાવશું ? ઊર્મિ) ' વિઠ્ઠલદાસ કટટિયા ૨૫૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ અંધાના ઉદ્દગાર (શાર્દૂલવિક્રીડિત). ચૂમા રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થે આવીને મધ-અહમાં જ કરતે થાતે પછી નમ્ર તે. વર્ષાવે પુનમે શશી પતણી છોળો બની મસ્ત ને છે ભિલો પડી શ્યામ રંગ-પટમાં સંતાડતો મુખને. વર્ષે છે જવ મેઘ એકજ સ્થળે વર્ષ પુરા જોશમાં, બીજે ઠામ જઈ ઠરે ગગનમાં કંડ બનીને અરે. થોડા માસ મહિં વસંત ખિલશે પુપે અને પર્ણમાં, ને હોંકાર કરે ય કોકિલ ઘણા આંબા તણા હેરમાં. જે તો ના રવિ છેક, તેજ વિહિને થાવું પડે અસ્તને, મસ્તીમાં રમતાં શશી, વન બધાં અંધારમાં આથડે. મારીને પલકાર એક સઘળો પાછા છુપાવું પડે; તેથી મધ્ય રહી અખંડિત બની રહેવું ન કેમે ઘટે. જોતાં સર્વ દિસંત અંધ પ્રકૃતિ ઉડાણથી ત્યાં નકી. તે, તે બાહ્યથી અંધ હું ચખ વિના ઊંણું લહું કાં પછી ? (ઊર્મિ) કાનજીભાઈ પટેલ કયાંહાં પ્રભુ? (વંશસ્થ). ક્યહાં પ્રભુ? કહાં પ્રભુ ? કહાં? પુકાર, દ્રઢયો બધે, ના તદપિ તું લાધતે; ભમ્યો ઊંડા કોતર મૃત્યુમુખ શાં, કરાડ સીધી, કપરી વળી ચડે. વીંધ્યાં જટાજૂટ સુગીચ જંગલો, ભેંકાર કે ભેખડમાંહિં આથો ; ભકતે રચ્યાં મંદિરમાં વળી જઈ ભીના હદેથી તવ ભક્તિ મેં કીધી; 'તથાપિ ના તું જડતાં મને ક્યહીં પ્રભુ ક્યાં?.એક હું વિચારતે. ૨૫૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ વિચારતાં e ઊંડું, માહરે: તારા કહેરથી, ન લક્ષ્ય વા ભીનલ તારી ભક્તિથી; વસું હું ના મંદિરમાં, હિં, જતે મારી, વગાડી ટાકરી; હાંસી કરે "" (કિશાર ) (કિશાર ) × હું ઢાં નહિં ! ઊઠે લક્ષ્ય ૧૯૩૫ની કવિતા ચિત્તમહિં ઊંડું ગેબી અવાજ તપથી મને વસું વસું વિશ્વમહિં, હિં માનવતાહિં જ હું.” મારી હૈયાની હાડલી સાગરરાજ ધીરા એમાં જોજો ભરાય ના ધીરા સાગરરાજ હૈયાની હાડલી પ્રજારામ નરોત્તમ રાવળ મારે સંગી ન સાથે નાનીઃ વહેા. એને શઢ ને સુકાન નથી કાઇનાં રે, જોઈ ના રે, મેં તેા શકુનની વેળા આવ્યું મનમાં તે નાવ છેડી મેલીઃ વહા. ખેલી; વહે. સાગરરાજ ધીરા કાઈ સાગરરાજ ધીરા વાયવેગે સમીર બહાર ચારે દિશે, રાત અંધારી વાટ મને ના રે દીસે, ધ્રુવતારાને જોઈ તાય સાગરરાજ ધીરા મારે જાવાની દિશ યાદ સાગરાજ ધીરા ૨૫૫ પાણી: વહા. હાંકું': વહે. રાખુઃ વહા. સેામાભાઇ ભાવસાર Page #289 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ વણકરને વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલ સૂણ કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ. ભલા જે તું દેહ વણે મારે, વાણીતાણે વાપરજે સારો. દેહને સ્વામી હું બલધારી, જેવો દીસું બળવાન, તેવું વણી મને ખોળિયું દેજે, રાખજે ભાઈ ભાન. ઘડી ઘડી ફાટે ને તૂટે, નકામાં તેજ એમાં ખૂટે. તેજને સ્વામી હું, ના વલખાં મારું રૂપને કાજ, રૂપના ભૂખ્યા કેઈને દેહે દેજે સ્વરૂપના સાજ. વાણીતાણું હેય ભલે કાળા, રંગી એનાં પાડીશ ના ગાળા. જાડા જાડા ને ચીકણે જોઈ લેજે તું હાથમાં તાર, ઝૂઝવા જાયે આતમ જ્યારે, અધવચ તૂટે ના તાર. વાણીતાણું વજજરના કરજે, કુસુમોની કોમળતા ભરજે. વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ, કરગરી કહું તે ધ્યાનમાં લે, ન ભૂલીશ તારે ગુણ. ભલા જે તે દેહ વણે મારે, વાણીતાણ વાપરજે સારો. (ઊર્મિ) જેઠાલાલ ત્રિવેદી લા વા પૃથ્વી પેટાળ તારે દવ નિત સળગે, અંતરે તેય તારે હાસે શે કૂંપળો આ હરિત ! મૃદુલ રે! અંકુર કેમ ફૂટે? ભારે હૈયેય લાવા પ્રતિદિન પ્રજળે, ના શમે ક્રોડ વાતે, બાળે ઊર્મિ,મધુરાં સ્વપન, પ્રિયતણી સંસ્કૃતિ રમ્ય,ઓ રે! માતા આ રંક કેરૂં ગુરુ પદ લઈ કો ભાવ ઉદાત્ત પૂર લાવાની ઝાપટે છે ઉર ડસડસડું, લોચને હાસ વેરે ! (પ્રસ્થાન). દુર્ગેશ શુકલ ૨૫૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ની કવિતા બત્રીશ (મંદ. શાર્દૂલ. સગ.) પણું પીળાં સુમન ન મળે, દુઃખદારિદ્ય ભૂંડાં, જેનાં જીવન શુષ્ક છે શિશિરમાં, ખીલે વસંતે રૂડાં; વર્ષો વિત્યાં નયન જલમાં, અંગ પ્રત્યંગ કંપે, એવી ભારતમાતની શિશિરની કયારે વસતે ઉગે ? ) બત્રીશા પાંગર્યા જે રણભૂમિ ઉપર પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે ! (શરદ) ય૦ શિવને કદાચ કમભાગ્યથી પ્રબળ દુઃખ આવી પડે અસહ્ય, પણ ઝેરને જરૂર ધારી પીવું પડે, ગળે તવ ઉતારજે, મુખબહાર ના લાવજે, મને પ્રભુકૃપા કરી જરૂર એટલું આપજે. (પ્રસ્થાન) સ્વ. પાવતીપ્રસાદ, વિ, વેદ્ય બે મુક્તક શેભા ભલેને જનચિત્ત માને, નિર્માણ કિંતુ ઉપયોગ માટે; " તસવીરો ગ્રીષ્મ મહીં ધરે છે પણું, શિશિરે પણ ખેરવે છે. બધુયે આંતર યુદ્ધ જામ્યું, ” વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે; વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષ, પ્રચડ દાવાનળ સર્વ ભક્ષે. રામપ્રસાદ શુકલ (કુમાર ) ૨૫૭ 23 Page #291 -------------------------------------------------------------------------- ________________ (પ્રસ્થાન) (કૌમુદી ) (પ્રસ્થાન) ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (૨) તૃણેતૃણ મહીં ભરેલ વનભૂમિની ધારણા, પી ઉદધિબિંદુમાં, અખિલ સિંધુની યાજના; રહી સજીવ કેશમાં અખિલ દેહની ચેતના, પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના. જયંતિલાલ આચાર્ય મુક્તક કર્દિ તાતા તાપમાંહિ તાવે, મને દુઃખ નથી, નથી દુ:ખ કસાટીએ ધસી, કસી જોયાનું; તાલ ચણાઠીની સાથે ચતુએ મારા કરે, મોઢું દુ:ખ એજ, સહ્યું જાતું નથી મારાથી. બે પાદપૂર્તિ આ ભણાવતા શિક્ષક ના સ્વ-બાલ, હજામ કાપે ન કદી સ્વ–ખાલને, નવદ્ય કેરાં સ્વજને નિરામય, परोपकाराय सतां विभूतयः ' ખૈરી છ સાત પરણી, બહુ મેાજ માણી, બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી; લૈાં વાનપ્રસ્થ, વરસ્યું મન વાસનાથી, સાંદય શું? જગત શું ? તપ એજ સાથી.’ ૨૫૮ રસિધિ નટવરલાલ પ્રભુલાલ ટ્યુચ Page #292 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા === (મધ અને ગ્રંથકાર પુસ્તક ૧, ૨, ૩, ૪, ૫, ૬, અને ૭) ગ્રંથકારનું નામ ૧ શ્રી. અતિસુખશંકર કમળાશકર ત્રિવેદી ૨ મી. અરદેશર ફરામજી ખબરદાર ૩ શ્રી. અમૃતલાલ રતનજી ત્રિવેદી (દ્વિજકુમાર) ૪ અમૃતલાલ મેતીલાલ શાહ 99 ૫ ભિક્ષુ અખંડાનંદ ૬ શ્રી. આત્મારામ મેાતીરામ દીવાનજી ७ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ • અંબાલાલ બાલકૃષ્ણુ પુરાણી ૯ અંબાલાલ બુલાખીરામ જાની ૧૦ અંબાલાલ નૃસિંહલાલ શાહ 99 ૧૧ મી. ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ “એકાર” ૧૨ ઈમામશાહ લાલશાહ ખાનવા ૧૩ ઈમામખાન કયસરખાન ૧૪ ઈમામુદ્દીન દરગાવાળા ,, ૧૫ શ્રી. ઇશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ ૧૬ ઈન્દિરાનંદ લલિતાનંદ પંડીત ૧૭ ૧૮ ૧૯ 29 २० ઉમાશ’કર જેઠાલાલ જોશી ૨૧ મી. એચ જહાંગીર તારાપારવાલા ૨૨ શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી ૨૩ » કલ્યાણરાય નથુભાઈ જોશી ૨૪ - કલ્યાણુજી વિઠ્ઠલભાઈ મહેતા ૨૫ કમળાશ’કર પ્રાણશંકર ત્રિવેદી ,, ૨.૬ મી. કરીમમહંમદ માસ્તર ૨૭ શ્રી, કનુભાઈ હકુમતરાય દેસાઈ ૨૫૨ "" "" "" ,, ' 29 9: 29 29 ઈન્દુલાલ ઝુલચંદ ગાંધી ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક ઉછરંગરાય કેશવરાય એઝા પુસ્તક નંબર પૃષ્ઠ તેંબર પહેલું 99 ત્રીજું ચેાથું સાતમું પહેલું 29 ,, 99 ત્રીજાં ખીજાં 99 પાંચમું ખીજાં ત્રીજું ,, ચોથુ સાતમું ત્રીજું 29 ખીજાં પહેલું પહેલું .. ચોથુ ખીજાં ખીજાં 8 ૫ ૩ ૧૧૬ ૧૭૮ ७ ૧૨ ૧૪ ૫ p ૪ ૧૫૦ ૧૧૭ G ૯ ૧૧૭ ૧૮૫ ૯૦ ૧૧૮ ૩૫ ૧૬ ૧૨ ૪ ७ '' Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી કરસનદાસ મૂળજી ૨૯ શ્રીમતી કાશીબ્ડેન બહેચરદાસ જડીયા ૩૦ શ્રી કાન્તિલાલ છગનલાલ પંડયા ૩૧ ૩૨ 133 કિશારલાલ ઘનશ્યામ મશરૂવાળા કિસનસિંહ ગોવિંદસિંહ ચાવડા ૩૪ ૩૫ કેશવપ્રસાદ છેટાલાલ દેસાઈ ૩૬ કેશવલાલ હરગાવિંદદાસ શેઠ ,, ૩૭ દી. બા. કેશવલાલ હર્ષોંદરાય ધ્રુવ ૩૮ શ્રી. કેશવલાલ હિંમતલાલ કામદાર ૩૯ કેશવલાલ કાશીરામ શાસ્ત્રી ,, ४८ ૪૯ . ૫૦ ૫૧ પર ૧૩ ૫૪ ૧૫ ૫ ૫૭ ૫. 99 ,, . 22 ૪૦ કંચનલાલ વાસુદેવ મહેતા (મલયાનિલ) ,, ૪૧ દી. બા. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી ૪૨ શ્રી. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી ૪૩ શ્રી. કૃષ્ણલાલ સુરજરામ વકીલ કૌશિકરામ વિઘ્નહરરામ મ્હેતા ૪૫ મી. ખાન ઈમામખાન કયસરખાન ૪૪ ,, ૪૬ શ્રી. ખુશવદન ચંદુલાલ ટાકાર ४७ ,, "9 .. "" ,, ગણપતરામ રાજારામ ભટ્ટ ,, ગઢુલાલ ગોપીલાલ ધ્રુવ ગુણવંતરાય આચાર્ય ગિજુભાઈ ભગવાનજી બધેકા 99 ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક છે 29 39 કાશીરામ ભાઈશંકર ઓઝા (પ્રેમી) કાલીદાસ ભગવાનદાસ કવિ ,, ' * ગજેન્દ્રશંકર લાલશંકર પંડવા ગગનવિહારી લલ્લુભાઈ મહેતા ગિરજાશંકર વલ્લભજી આચાય ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ગિરિધરશોઁજી ગાકુળદાસ દ્વારકાદાસ રાયચુરા ગોકુળદાસ કુબેરદાસ મહેતા ગાનંદાસ કહાનદાસ અમીન ૨૬. પાંચમું બીજું પહેલું ખીજાં 29 "" 29 પહેલું "" ܝ પાંચમું ચેાથું સાતમું પહેલું ખીજાં સાતમું પહેલું ખીજાં પહેલું ,, ત્રીજાં ચેાથુ ચેાથુ ત્રીજાં પહેલું પાંચમું ખીજાં સાતમું ત્રીજું ચોથુ પાંચમું ૧૯૩ ૧૧૯ ૨૦ ૯ ૧૧૮ ૧૧ ૧૩ ૨૨ ૨૪ ૨૩ ૧૫૧ ૨૮ २०७ ૩૮ ૧૪ ૧૮૭ ૪૩ ૧૫ ૪૫ ૪ ૧૩ ૭૪ ૧૧૯ ૧૬ ४७ ૧૫૫ ૧} ૧૯૦ ૧૭ ૧૧ ૧૫૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ સૂચી ૧૫૮ પાંચમું પહેલું પહેલું ૫૦ ૫૧ ૫૩ બીજું ત્રીજું પહેલું ૫૦ ત્રીજું ત્રીજું ૨૧ ચોથું ૧૨૩ ૧૨૪ પહેલું બીજું પહેલું ૫૯ શ્રી ગોરધનદાસ ડાહ્યાભાઈ એજીનિયર ૬૦ , ગૌરીશંકર ગોવિંદરામ જોશી ૬૧ , ચતુરભુજ માણકેશ્વર ભટ્ટ ,, ચન્દ્રશંકર નર્મદાશંકર પંડ્યા , ચન્દ્રશંકર અમૃતલાલ બુચ , ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ , ચન્દ્રશંકર પ્રાણશંકર શુકલ ,, ચતુરભાઈ શંકરભાઈ પટેલ ૬૭ , ચંપકલાલ લાલભાઈ મહેતા , ચંદુલાલ મણિલાલ દેસાઈ , ચંદ્રવદન ચુનીલાલ શાહ ૭૦ , ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડયા ૭૧ , ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૭૨ , ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી ૭૩ શ્રીમતી ચાલેંટે ૭૪ શ્રી. ચીમનલાલ દામોદરદાસ ત્રિપાઠી ૭૫ ઇ ચુનીલાલ વર્ધમાન શાહ ૭૬ , છગનલાલ વિદ્યારામ રાવળ , છગનલાલ હરિલાલ પંડયા , છગનલાલ ઠાકોરદાસ મોદી , છોટાલાલ નરભેરામ ભટ્ટ , છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર , છોટાલાલ બાલકૃષ્ણ પુરાણ ૮૨ , છોટાલાલ માનસિંહ કામદાર જટાશંકર જયચંદભાઈ આદીલશા , જમિયતરામ ગૌરીશંકર શાસ્ત્રી ૮૫ , જન્મશંકર મહાશંકર બુચ (લલીત) ૮૬ , જનાર્દન નન્હાનાભાઈ પ્રભાસ્કર ૮૭ / જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ ૮૮ , જયરામ જેઠાભાઈ નાયગાંધી , જયસુખરાય પુરુષોત્તમ જોષીપુરા , જગજીવનદાસ ત્રિકમજી કોઠારી બીજું ૧ ૩૨ २४ પહેલું ત્રી ત્રીજું સાતમું પાંચમું ચોથું પહેલું ૧૯ર ૧૫૯ બીજું ત્રીજ Page #295 -------------------------------------------------------------------------- ________________ ચેથું ૧૨૨ ૧૨૬ ૮૫ ૨૦૯ ૧૬૦ ७७ ૩૫ ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક છે ૯૧ શ્રી જદુરાય દુર્લભજી બંધડીઆ ત્રીજું ૯૨ શ્રીમતી જયમનગૌરી વ્યોમેશચન્દ્ર પાઠકજી ૯૩ મુનિશ્રી જયન્તવિજયજી ૯૪ શ્રી. જગન્નાથ દામોદર ત્રિપાઠી બીજું ૯૫ , જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા ત્રીજું ૯૬ શ્રી. જયકૃષ્ણ નાગરદાસ વર્મા બીજું ૯૭ , જનુભાઈ અચરતલાલ સૈયદ ૯૮ , જયંતિલાલ નરોત્તમ ધ્યાની ૯૯ મી. જહાંગીર અરદેસર તાત્યારખાન ૧૦૦ શ્રી. જટાશંકર લીલાધર ત્રિવેદી સાતમું ૧૦૧ મુનિશ્રી જિનવિજયજી પાંચમું ૧૦૨ શ્રી. જીવણલાલ અમરશી મહેતા પહેલું ૧૦૩ સર જીવનછ જમશેદજી મોદી ૧૦૪ શ્રી. જીવાભાઈ રેવાભાઈ પટેલ બીજું ૧૦૫ , જેઠાલાલ જીવણલાલ ગાંધી પાંચમું , જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ પહેલું , જેઠાલાલ નારાયણ ત્રિવેદી ત્રીજું , જ્યોતીન્દ્ર હરિશંકર દવે ૧૦૯ ઝવેરચંદ કાલીદાસ મેઘાણું બીજું ૧૧૦ , તારાચંદ પિપટલાલ અડાલજા , ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ , ત્રિભુવન જમનાદાસ શેઠ ૧૧૩ , ત્રિભુવન પુત્તમદાસ લુહાર 'સુન્દરમ) ચોથું ૧૧૪ ,, ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૧૧૫ ઇ ડેલરરાય રંગીલદાસ માંકડ ૧૧૬ , ડુંગરસિંહ ધરમસિહ સંપટ ૧૧૭ શ્રીમતી તારાબહેન મેડક પહેલું ૧૧૮ શ્રી. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બીજું ૧૧૯ શ્રી. દત્રાત્રેય બાલકૃષ્ણ ડીસકળકર સાતમું ૧૨૦ શ્રીમતી દીપકબા દેસાઈ બીજું ૧૨૧ મી. રૂસ્તમજી બરજોરજી પેમાસ્તર २१२ ૧૬૨ (૫. ૧૦૭ ૧૦૮ પહેલું (96 ૧૧૧. ૧૧૨ ત્રીજું પહેલું ૧૨૭ ८७ ૧૯૩ ૩૫ પાંચમું Page #296 -------------------------------------------------------------------------- ________________ સૂચી ૧૨૨ શ્રી. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧૨૩ દુલેરાય છેટાલાલ અંજારિયા ,, ૧૨૪ દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી દેશળજી કહાનજી પરમાર ૧૨૫ ૧૨૬ ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧૨૭ ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા 99 ૧૨૮ ધનપ્રસાદ ચંદાલાલ મુનશી ૧૨૯ શ્રી. ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ ૧૩૦ ધીરજલાલ ટોકરશી શાહ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ 99 "" * 9" 99 ,, ,, .. "9 99 29 . "" 22 ૧૩૮ ૧૩૯ ૧૪૦ નટવરલાલ ઈચ્છારામ દેસાઈ "" ૧૪૧ શ્રી. નથુરામ શર્મા ૧૪૨ નહિ. ખી. શર્માં "" 99 ,, ,, ' ,, ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૨ ૧૪૯ નથુસિંહ હ. ચાવડા ૧૫૦ નંદશંકર તુલજારામ મ્હેતા ૧૫૧ નાગરદાસ ઈશ્વરભાઈ પટેલ ૧૫૨ નાગરદાસ અમરજી પડયા ૧૫૩ * નાજુકલાલ નંદલાલ ચોકશી ૨૬૩ ,, 99 ܕܝ ધીરસિંહ વ્હેરાભાઇ ગોહિલ નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ નરસિંહરાવ ભેાળાનાથ દીવેટીઆ નમદાશંકર દેવશંકર મ્હેતા ,, ન દાશંકર લાલશંકર કવિ ન દાશંકર બાલાશંકર પંડવા નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી 22 નવલરામ જગન્નાથ ત્રિવેદી નરહિર દ્વારકાંદાસ પરિખ નટવરલાલ મૂળચંદ વીમાવાળા નગીનદાસ નારણદાસ પારેખ નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ ન દાશંકર ભાગીલાલ પુરોહીત નટવરલાલ રણછેાડદાસ શાહ નવલરામ લક્ષ્મીરામ પહેલું ત્રીજાં ચેાથુ પહેલું 39 ત્રીજું ખીજાં ચેાથુ 99 પહેલું 99 39 ,, પાંચમું ,, 29 ખીજું ,, ,, 99 ,, ત્રીજું ચેાથુ' પાંમસું ત્રીજું હું 39 99 સાતમું પાંચમું ખીજાં ત્રીજાં ૯૩ ૨૮ ૧૨૮ ૬ ૯૮ ૧૮૭ ૪૦ ૩૬ ૧૨૯ ૧૩૧ ૧૦૨ ૧૦૪ ૧૦૮ ૨૧૩ ૧૧૨ ૧૧૪ ૧૧૫ ३७ ૪૦ ૪૨ ૪૧ ૧૩૪ ૧૬૬ ૪૫ ૬૮ ૬૯ ८७ ૧૯૪ ૨૧૯ ૪૯ ૪ર ૪૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી. નાગેશ્વર કવિ ૧૫૫ ૧૫૬ ૧૫૭ 99 ,, 39 ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ 39 ૧૫૮ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ ૧૫૯ શ્રી. નૃસિંહાચા જી ૧૬૦ મુનિશ્રી ન્યાયવિજયજી ૧૬૧ મી. પાલનજી બરજોરજી દેસાઈ ૧૬૨ શ્રી. પોપટલાલ ગાવિંદલાલ શાહ ,, ૧૬૩ પેાપટલાલ પુંજાભાઈ શાહ ૧૬૪ મી. પેાચાજી નસરવાનજી પાલીશવાળા ૧૬૫ શ્રી. પેાપટલાલ જેચંદ અંબાણી ૧}} → પ્રભુદાસ લાધાભાઈ માદી ૧૬૭ પ્રસન્નવદન ખીલારામ દીક્ષિત પ્રાણલાલ કરપારામ દેસાઈ ૧૬૮ ૧૬૯ પુરુષોત્તમ શિવરામ ભટ્ટ ૧૭૦ પ્રીતમરાય વૃજરાય દેસાઈ ૧૭૧ ૧૭૨ ૧૭૩ 29 ,, ,, 22 .. ,, ફુલચંઃ ઝવેરદાસ શાહ અટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા અળવન્તરાય કલ્યાણ ટાકાર બચુભાઈ પાપટભાઈ રાવત ખાપાલાલ ગડબડદાસ શાહ ,, ” બાલકૃષ્ણ ચુનીલાલ જોશી (‘જ્યોતિ’) એચરદાસ જીવરાજ દોશી ,, ,, 99 ,, ભરતરામ ભાનુસુખરામ મ્હેતા ભગવાનલાલ લક્ષ્મીશંકર માંકડ ,, ભાનુસુખરામ નિર્ગુણુરામ મહેતા دو ગ્રંથ અને ગ્રંથકાર પુરતક છ ور ,, નાગરદાસ રેવાશંકર પંડયા ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ ચમનલાલ મ્હેતા 19 "2 ,, ભાચંદ પૂજાલાલ શાહે ભાઈશંકર કૅમેરજી શુલ ભીખાભાઈ પુરુષોત્તમ વ્યાસ ભાગીલાલ કેશવલાલ પટવા ભાગીન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ ૨૬૪ છઠું સાતમું પહેલું ચેાથુ પહેલું છઠું સાતમું પહેલું પહેલું ખીજાં - 60. ત્રીજાં છઠું ત્રીજાં ,, ચેાથુ ત્રીજું પહેલું 29 ખીજાં ,, ત્રીજું ખીજું ,, ત્રીજું પહેલું ખીજું د. ચેાથુ ત્રીજું છઠ્ઠું ૧૦૧ ૧૯૫ ૧૧૬ ૧૩૭ ૧૨૦ ૧૪ ૧૯ ૧૨૨ ૧૨૭ પા ... ૭૧ ૪૮ ૭૨ ૪૯ ૫૧ ૧૩૮ પર ૧૨૯ ૧૩૧ પર ૫૪ ૫૪ પ ૫૮ પ ૧૩૫ } કર ૧૩૯ ૫૭ ૧૦૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ સૂચી પાંચમું પહેલું ૧૩૯ ૧૪૧ ૧૪૩ ૧૪૫ ૧૪૮ ६७ ૬૮ ૬૨ ૭૫ ૧૮૬ શ્રી. ભેળાશંકર પ્રેમજી વ્યાસ ૧૮૭ ,, ભોગીલાલ જયચંદ સાંડેસરા ૧૮૮ ,, મગનભાઈ ચતુરભાઈ પટેલ ૧૮૯ મી. મહમદ સાદીકા ૧૯૦ શ્રી. નટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા ૧૯૧ / મણિલાલ નથુભાઈ દોશી ૧૯ર , મણિલાલ છબારામ ભટ્ટ ૧૯૭ , મનહરરામ હરિહરાય મહેતા ૧૯૪ ,, મહાદેવ હરિભાઈ દેસાઈ ૧૯૫ ,, મહાશંકર ઈન્દ્રજી દવે ૧૯૬ , મગનલાલ શંકરભાઈ પટેલ ૧૯૭ , મનમેહનભાઈ પુરુષોત્તમ ગાંધી , મયારામ શંભુનાથ , મણિલાલ ઈચ્છારામ દેસાઈ ૨૦૦ , મણિલાલ જીવાભાઈ દ્વિવેદી , મણિલાલ મોહનલાલ ઝવેરી , મણિલાલ મોહનલાલ પાદરાકર , મગનલાલ દલપતરામ ખખર , મગનલાલ ગણપતિરામ , મનુ. હ. દવે (કાવ્યતીર્થ) ૨૦૬ ,, મનુભાઈ લલ્લુભાઈ જોધાણી ,, મહાસુખભાઈ ચુનીલાલ શેઠ २०८ , મણિલાલ દલપતરામ પટેલ , મગનલાલ લીલાધર દ્વિવેદી ૨૧૦ ,, મણિલાલ જાદવરાય ત્રિવેદી ૨૧૧ , મણિભાઈ હરિભાઈ દેસાઈ ૨૧૨ , મણિલાલ છોટાલાલ પારેખ ૨૧૩ , માવજીભાઈ દામજી શાહ ,, માનશંકર પીતાંબરદાસ મહેતા ૨૧૫ , માધવલાલ ત્રિભુવન રાવળ , માણેકલાલ ગોવિંદલાલ જોશી ૨૧૭ , મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક ૨૧૮ , મૂળશંકર પ્રેમજી વ્યાસ ૨૬૫ ૨૦૨ ૨૦૩ ૧૨૪ ૧૪૦ ૧૪૨ ૧૪૪ ૧૪૬ ७४ ૧૧૩ ૭૫ ૭૭ સાતમું બીજું બીજું ૧૨૭ ત્રીજું ૨૧૬ પાંચમું ૧૭૦ १७ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ સર મેહમુમિયાં ઈમામબક્ષ કાદરી ૨૨૦ મી. મહેરજીભાઈ માણેકજી રતુરા ,, ૨૨૧ મેાહનલાલ પાવતીશંકર દવે ૨૨૨ મહાત્મા માહનદાસ કરમચંદ ગાંધી ૨૨૩ શ્રી. મેાતીલાલ રવિશંકર ઘેાડા ૨૨૪ મંજીલાલ જમનારામ દવે , ૨૨૫ ,, મંજુલાલ રણછેાડલાલ મજમુંદાર ૨૨૬ મુનિશ્રી મંગળવિજયજી ૨૨૭ શ્રી. યજ્ઞેશ હરિહર શુક્લ ૨૨૮ યશવંત સવાઈલાલ પંડયા ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ રમણીકલાલ જયચંદભાઈ દલાલ ૨૩૪ રમણિકરાય અમૃતલાલ મહેતા ,, ૨૩૫ રવિશંકર મહાશંકર રાવળ ૨૩૬ મુનિશ્રી રત્નચંદ્ર સ્વામી ૨૩૭ શ્રી. રતિલાલ મેાહનલાલ ત્રિવેદી ૨૩૮ રણછેાડદાસ ગીરધરદાસ २४७ ૨૪૮ ,, ,, રમણલાલ વસન્તલાલ દેસાઈ રમેશ રંગનાથ ઘારેખાન રવિશ'કર ગણેશજી અંજારીઆ . ૨૪૯ ૨૫૦ ,, - રમણલાલ નાનાલાલ શાહ ,, ,, ,, ,, २४० ૨૩૯ રણજીતરામ વાવાભાઈ મહેતા ,, રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક ૨૪૧ ” રમણલાલ પી. સેાની ૨૪૨ ,, રમણલાલ ન. વકીલ ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૭ ૨૪૩ રતિ!ાલ વિઠ્ઠલદાસ દલાલ ૨૪૪ રાજેન્દ્ર સામનારાયણ દલાલ ૨૪૫ રામલાલ ચુનીલાલ મેાદી ૨૪૬ » રામનારાયણ વિશ્વનાથ પાઠક "" ,, "" ,, રામમેાહનરાય જસવતરાય દેસાઈ ,, રામચંદ્ર દામેાદર શુક્લ ,, ,, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ રામપ્રસાદ મેાહનલાલ શુક્લ ૨૬૬ ચેાથુ ,, પહેલું ખીજું ܕܕ પહેલું 39 પાંચમું ,, ખીજાં પહેલું ,, ,, ખીજાં ,, ,, ,, ,, ત્રીજું ચેાથુ છઠું પાંચમું "" 99 સાતમું પહેલું 99 29 "" ત્રીજાં ચેાથુ ૧૪૮ ૧૫૧ ૧૫૧ ७८ ૮૪ ૧૫૨ ૧૫૬ ૧૭૧ ૧૫૯ e ૧૬૦ ૧૬૨ ૧૬૩ ८७ ee ૯૧ ૯૩ ૯૫ }e ૧ ૧૧૭ ૧૭૪ ૧૭૬ ૧૭૮ ૨૦૨ ૧૬૬ ૧૬૮ ૧૭૦ ૧૭૩ ७० ૭૧ ૧૫૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ * સૂચી ૭૮ s ૧૭૫ બીજું પહેલું ચોથું સાતમું બીજું ત્રીજું ૧૫૩ ૨૦ ૩ ૭૩ ७४ બીજું બીજું ચોથું સાતમું ત્રીજું ૨૫૧ શ્રી. રામશંકર ભટ્ટ . ૨૫૨ , રેવાશંકર આચાઈ સોમપુરા ૨૫૩ ,, રંજીતલાલ હલિ પંડ્યા ૨૫૪ , રંગીલદાસ લદાસ સુતરિયા ૨૫૫ ) રંગનાથ શંભુ ઘારેખાન ૨૫૬ શ્રીમતી લમીબહેનકળદાસ ડેસાણું ૨૫૭ શ્રી. લક્ષ્મણભાઈ ભાઈ રામી ૨૫૮ ,, લલિત મેહન લાલ ગાંધી ૨૫૯ મી. લતીફ ઈબ્રાહી ૨૬૦ શ્રીમતી લીલાવતી શી ૧૬૧ શ્રી. વલ્લભજી ભાઈ મહેતા ૨૬ર , વસંતરામ હણિ શાસ્ત્રી ૨૬૩ ,, વલ્લભભાઈ (દત્ત આચાર્ય ૨૬૪ વાસુદેવ રામર શેલત ૨૬૫ , વાડીલાલ મલાલ શાહ ૨૬૬ , વિજયરાય કશુરાય વૈદ્ય ૨૬૭ , વિશ્વનાથ પ્રભુમ વૈદ્ય ૨૬૮ , વિશ્વનાથ ભગવાલ ભટ્ટ ૨૬૯ લેડી વિદ્યાબહેન રણભાઈ નીલકંઠ ૨૭૦ શ્રીમતી વિમળાગૌર મેતીલાલ સેતલવાડ ૨૭૧ શ્રી. વિદ્યાશંકર કરૂણાશંકર આચાર્ય ૨૭ર , વિઠ્ઠલરાય ગોરધનપ્રસાદ વ્યાસ ૨૭૩ , વિજયલાલ કાલાલ ધ્રુવ ૨૭૪ શ્રીમતી વિનોદીની રમણભાઈ નીલકંઠ ૨૭૫ શ્રી. વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ૨૭૬ મુનિ વિદ્યાવિજયજી ૨૭૭ શ્રી. વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી ૨૭૮ મુનિશ્રી વિજયેન્દ્રસૂરિ ૨૭૯ શ્રીમતી શારદાબહેન સુમન્તભાઈ મહેતા ૨૮૦ શ્રી. શાન્તિલાલ ગુલાબદાસ તલાટ ૨૮૧ ,, શંકરપ્રસાદ છગનલાલ રાવળ ૨૮૨ 5 શંભુપ્રસાદ છેલશંકર જોશીપુરા २१७ ૧૦૦ ૧૦૨ ૧૫૫ ૨૧૬ ૭૫ ૧૩૧ ૧૭૬ ૧૭૮ ૧૮૦ ૧૮૨ ૧૮૪ ૧૦૩ ૧૦૪ = = O બીજું ત્રીજું ७७ ૭e - - - ૮૦ બીજું ૧૮૨ પાંચમું પહેલું પાંચમું ૧૭૯ ૧૫ ૧૮૧ ૧૮૭ ૧૯૩ - Page #301 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર ૭ - -- - ૧૧૪ ૧૦૭ ૧૮૨ ૭૨ ૧૪ ૧૮૫ ૧ / ૨ ૧ / ૨ બીજે ૧૦૯ ૧૧૦ ૨૦૨ ૨૦૫ ૨૮૩ શ્રી. શંકરલાલ મગનલાલ કવિ બીજું ૨૮૪ શ્રીમતી સરોજિની મહેતા ૨૮૫ શ્રી. સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા પાંચમું ૨૮૬ , સાંકળેશ્વર આશારામ ચોથું ૨૮૭ , સાકરલાલ અમૃતલાલ દવે પહેલું ૨૮૮ , સીતારામ જેસીંગભાઈ શર્મા ૨૮૯ , સુરેશ ચતુરલાલ દિક્ષીત ત્રીજું ૨૦૦ ,, સુંદરલાલ નાથાલાલ જોશી પાંચમું ૨૯૧ શ્રી. સુંદરજી ગોકળદાસ બેટાઈ ૨૯૨ મી. સેમ્યુઅલ્સ સોલંકી ૨૯૩ , સોરાબજી મં, દેસાઈ પહેલું ર૯૪ , સૈયદ મોટામીયાં ૨૯૫ , સૈયદ અદરૂદ્દીન દરગાહવાલા ૨૯૬ રાજરત્ન હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાળા પહેલું ૨૯૭ શ્રી. હરભાઈ દુર્લભજી ત્રિવેદી ૨૯૮ ,, હરિપ્રસાદ વૃજરાય દેસાઈ ૨૯૯ , હરિરાય ભગવન્તરાય બુચ ૩૦૦ ,, હરિપ્રસાદ ગેરીશંકર ભટ્ટ (“મસ્તફકર ') ત્રીજું , હસમુખલાલ મણિલાલ કાજી ૩૦૨ , હરસિદ્ધભાઈ વજુભાઈ દીવેટીઆ ૩૦૩ , હરિલાલ નરસિંહરામ વ્યાસ ૩૦૪ , હરગોવિંદદાસ ઈશ્વરદાસ પારેખ ૩૦૫ ,, હરિશંકર ઓઘડભાઈ ઠાકર પાંચમું ૩૦૬ , હરિલાલ હર્ષદરાય ધ્રુવ સાતમું ૩૦૭ મી. હામીદમિયાં ડોસાભાઈ સૈયદ ૩૦૮ શ્રી. હીંમતલાલ ગણેશજી અંજારિયા પહેલું ૩૦૯ , હીંમતલાલ ચુનીલાલ શાહ 8૧૦ ,, હીરાલાલ ત્રિ. પારેખ ૩૧૧ , હીરાલાલ રસિકદાસ કાપડીયા છઠું ૩૧૨ મુનિશ્રી હેમાંશુવિજયજી પાંચમું ૩૧૩ શ્રીમતી હંસાબહેન મહેતા બીજું ૩૦૧ ૧૫૬ ૧૫૭ છે ૧૪૩ ૧૮૭ ૨૧૮ ૧૮૬ ૨૧૦ બીજું ૧૧૧ ૧૧૨ ૮૧ ૧૮૮ ૧૧૫ २६८ Page #302 -------------------------------------------------------------------------- ________________ કુમાર પ્રિન્ટની