________________
.
વલ્લભજી હરિદત્ત આચાય
—;એમની કૃતિઓ:—
(૧) વાઘેશ્વરીની હમચી. (૨) ચંડીપાઠના સારને ગમે,
(૩) ચંદ્રહાસાખ્યાનના દુહા. (૪) વૈદિક નિધ’ટુના શ્લેાકબદ્ધ કાશ,
(૫) નવરાત્રીના ગરખા સ્તત્ર.
(૬) પ્રખાષ ચંદ્રોદય નાટકનું ગુજરાતીમાં ભાષાંતર. (૭) ધર્મમાળાનું ભક્તિવિચાર સૂત્ર.
(૮) ચંડીઆખ્યાન ચ'ડીપાઠ પદ્યમાં (ગુજરાતી). (૯) મહિમ્નસ્ત્રાત્ર.
(૧૦) સદ્ગુણી સ્ત્રી ચરિત્ર.
(૧૧) વેટસન વિરહ ગુજરાતી પદ્ય. (૧૨) સેામનાથની સંસ્કૃત આરતિ. (૧૩) રામાયણ સમલૈાકી–ગુજરાતીમાં (અપ્રસિદ્ધ). (૧૪) સૈર શ્રી ચંપુ.
(૧૫) પ્રીતિ કૌમુદી સમશ્લોકી–ગુજરાતીમાં, (૧૬) વિક્રમાંક દેવચરિત્–ગુજરાતી ભાષાંતર.
૨૮
વિ. સં ૧૯૧૭
- ૧૯૧૪
99
૧૯૧૯
૧૯૨૧
૧૯૨૨-૩૦
૧૯૨૭
૧૯૩૦-૩૯
૧૯૩૨
૧૯૪૩
૧૯૪૫-૫૨
૨૧૭
૧૯૫૮
૧૮૫૯-૬૩
૧૯૬૨}૪ ૧૯૬૪
તે ઉપરાંતઃ—(૧) કવિતા વાકય શતક. (ર) સાવિત્રી ચરિત્રનાં ઢાળિયાં. (૩) આરતીમાલા.
(૪) અન્ત્યપ્રાસ કાશ,
(૫) અશાક તેમજ ક્ષત્રપ સંબંધી ભાષણા.