________________
૧૯૩૫ની કવિતા
વૈશાખના, તેં તુજ કાવ્ય રેલ્યું? નથી, નથી એ તુજ ભેદ પામવા, ને કાવ્યમાં યે કહ્યું એવું તે શું ઉકેલવા એ તુજ કોયડા નથી; હજીય કે અન્તર મારું ગુંજતું ? માધુર્યની અછૂટ મુગ્ધતા આ
મારે નથી શું બસ કે હું ચૂં–થવા
બેસી જ કોમળ કાવ્ય તાહરું ? વિષાદ તારા ઉરમાં વસેલ શું
મારે નથી એ કરવી સમીક્ષા, તેં ઠાલવ્યો ? વા પ્રિયસંગમાણી
મીમાંસવું માદેવ માહરે નથી. સુકોમળી કે પળ સાંભરી તને ? કે માનવીનાં ઉર ખિન્ન માંહે હું આજનું કુજન મુગ્ધ તારું ઉત્સાહ કો નવ્ય જ પૂરવાને ભરી જ મારે ઉર, સાચવીશ શકે, માધુર્ય તેં કૂજનમાં વહાવ્યાં ?
ક્યારેક હું જીવનના બપોરે વા તું નિર્દેશ જ એ લવી ગઈ ? બળી રહું અંદરબહાર ત્યારે
ઊઠે ઉરે એ મુજ ને વસી રહે
વસી રહે ને વિલસી તહીં રહે. ( ગુજરાત )
- મનસુખલાલ ઝવેરી પ્રેમસિંહાસન
(પૃવી) અમેય ધનસ્વામી વિભવ માન ચણે ધરી ઉભા શિર ઝુકાવતા નયનનેહના ભિક્ષુએ; વિલાસભર અંતરે રસપિપાસુ કલ્પી તને સમગ્ર જગની ધરી રસવિલાસ સામગ્રીઓ; અને કવનમાં જ જીવન સમગ્ર ડૂબાવતા, ધર્યું કવનમાં ગૂંથી, કવિઉરે મૃદુ કાવ્ય; ને પ્રિયે પ્રકૃતિપૂજકે પ્રકૃતિ સર્વને સાર શાં ધર્યા કુસુમ કોમળાં મઘમઘાટ રંગે ભર્યાં. સમગ્ર જગવૈભવે દિવસરાત્રિ ડૂબેલ એ નહિ ઉર લચ્છુ પ્રિયે ! તુજ, તથાપિ એ અર્પણે,
અકિંચન હું છું, નથી ઉર વિના કશું પાસ તો ધરું ચરણ તાહરે ઉર સ્ફટિક શું, ચાલશે ?” હર્યું ઉર, લક્ષ્યાં નિરાશ ચખ શબ્દ મારા સૂણી
અમેલિ મુજને જ તે અરયું પ્રેમસિંહાસન. ( ગુજરાત )
પ્રહૂલાદ પાઠક
૨૨૯