________________
ગુજરાતી ભાષા
૬, ને પ્રાયઃ લેપ થાય છે. અર્થાત , કેટલાક વ્યંજને, જેમાં શું ને ત છે, જ્યારે શબ્દની મધ્યમાં અને બે સ્વરની વચ્ચે આવે ત્યારે તેને લોપ થાય છે, પણ શબ્દની આદિમાં હોય તો તેનો લોપ થતું નથી; જેમકે વઢતિ નું થાય છે; પણ મારા તત્ત એમાં તત્ત નો આદિ – લેપાત નથી; કેમકે અસંયુક્ત છે તે પણ પદને આદિ છે. આ પ્રમાણે
જ્યારે , ત, આદિ વ્યંજનને લોપ થાય ત્યારે તે વ્યંજનો પદના આદિમાં નથી એ સ્પષ્ટ છે.
હવે ત્રણ જૂના શબ્દો જે પછીના પ્રત્યે થયા છે તેને વિચાર કરીએ. એ ત્રણ શબ્દો લિગમ, ર, ને નાક અને તક છે. હિંદુસ્તાની “ડે-કા” એ ઘેડે–કિઅ એ અપભ્રંશ રૂપ ઉપરથી વ્યુત્પન્ન થયું છે. અહિં કિઅ' નો “ક” થતાં “ફ” ને લેપ થયો નથી; તેથી ઉપલા નિયમ પ્રમાણે એમ સમજાય છે કે “ફ' એ જુદા શબ્દનો આદિ વર્ણ છે અને એ શબ્દ છેડે” સાથે એક થયું નથી અને “કા’ એ અન્ય શબ્દ જ લાગેલો છે, પ્રત્યય નથી.
એથી ઉલટું બંગાળી “ઘેડાર એ “ઘેડ–કર ' પરથી “ઘોડઅ– અર” થઈ વ્યુત્પન્ન થયો છે. અહિં “કર’ને આદિ “ફ” લુપ્ત થયો છે. એ ઉપરથી સમજાય છે કે “ફ પદનો આદિ વર્ણ ન હતે પણ વચમાં છે. ક” એ આ પ્રમાણે જુદો શબ્દ ન હતું, પણ શબ્દને અવયવ જ હતા, તેથી ઘેઅકર” માં વચ્ચે આડી લીટી નથી; માટે “ર” એ પ્રત્યય છે, જુદો શબ્દ નથી; બંગાળી વૈયાકરણે “ ઘેડાર' ને એક શબ્દ તરીકે લખે છે તે બરાબર છે.
- પશ્ચિમ રાજસ્થાનીમાં “ ઘોડાર ' (ઘેડાને ) છે તે બંગાળી ઘડાર'ના જેવું જ રૂપ છે. એને સાધારણ રીતે “ ઘેડા –ર' લખે છે તે ખોટું છે. એ “ઘડા -કરઊ ” પરથી વ્યુત્પન્ન થયો છે, અને “ફ” ને લેપ થયે તેથી એમ જણાય છે કે “ ઘેડઅકર ' અને ડારો એ દરેક એક શબ્દ છે, બેન બનેલ નથી. તેટલા માટે “રો' એ પ્રત્યય છે, ઉમેરેલો શબ્દ નથી.
હવે ગુજરાતી રૂપ ઘડાને ” લઈએ. એ ઘડઅ–તણઊ” નું ઘડઆ –અણુઉ ” થઈ વ્યુત્પન્ન થયો છે. અહિં પણ “ત” ના લોપથી એમ સમજાય છે કે “તણ ” એ જુદે શબ્દ જતો રહી પ્રત્યય ગણાય છે.
૮૧