________________
(કુમાર)
૧૯૩૫ની કવિતા
ઊભાં તહીં વિચિત્ર રૂપ, પડે છે ટાઢ, તેાય એ ડીલે ધરેલ ઓઢણાં વિચારૂં ખીક તેહને ઝિલંત ધાવ જે ઊભે જીવંત
અને, હું જાઉં ગામસીમ, જોઉં ઝાડકુંડવાં નગ્ન કાઢુંઢ શાં? નવાં ન વસ્ત્ર શે ધરે ? ઉતારીને ઊભાં રહે ! રહે જે
કાટરક્ષણે કાલ-અંતરે !
રમણલાલ સાની
ધનશ્યામ કાં?
(મિશ્ર)
થયા
ન
ધનશ્યામ હશે પ્રભુ કાં ? સૂ તે તારકમડાના અંગે ધર્માં ઉજ્વલ જ્ગ્યાતિ—રંગ, ગ્રા નહિ મંગળના ય લાલ, પીતાંબરે સજ્જ ન તાય પીળા ચાહ્યા નહિ સ્વર્ણ પ્રભાત કેરા, સંધ્યા તણેા ના ભગવા વિરાગી, લીલે ન લીધા વનદેવતાના, નભૂખરા ભૂતળની વિભૂતિને; કાં લીધ કાળા જ ' અપૂર્વ કાયે ? શું વિશ્વ-સંતાપ નિવારવાને સ્વદેહ ગાળી નિજ પ્રાણુ અપતા મેધાતણું માન વધારવાને,
સાગના રાગતા વસંત સ્વાર્થી તણા આક્રમણે વધેલા વેરાન ખંડે પ્રગટાવવાને દેવે વધાવ્યેા ધનરંગ કાળા ? કે વિશ્વના વાસ મહીં વસેલા કામના પાષણથી વધેલાં
ને
પાપે। નિવારી શુચિતા વધારી
૨૩૧