________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
જ્ઞાન-તૂલ અને પીંજારા ( અનુષ્ટુપ્ )
સ્થૂલની નગ્નતા ઢાંકી અનેરા એપ આપતું, માહ–શીતથી લાધેલા ભીતિકંપ શમાવતું.
પડેલા હૃદયે કા કે શાણિતસ્રાવી ધાવને, પાટાપીંડીરૂપે લાગી તું દર્દ શમાવતું,
બાળેા તાય અરે એના સ્વભાવ પલટાય ના ! રાખરૂપે અને તાયે ત્રણ સ રુઝાવતું.
સાંગ આદ્યન્ત રે'તું એ પદાથે તેથી દીપમાં પરમેશે ગણ્યું ગ્રાહ્ય-ભેદ શા ‘ જ્ઞાન’ ‘ તૂલ ’ માં ?
સદા;
સ્વભાવ શુદ્દે તે જો કે સૂક્ષ્મ ને શ્વેત ઉપેક્ષાથી રોયુક્ત અવાવરુ અને દા.
-તદા અલખ પીંજારે। એકનિષ્ઠાથી સાધવેા, ઘરમાં લક્ષ્ય ઊઁચુંસૈ યંત્રકીલક ખાંધવા. રજોયુક્ત બધા જ્ઞાન-તૂલ-રાશિ જણાવવા, આંત્રની તાંત આંધીને પીંજારાને જ પ્રાથવા. પીંજારા કાળ–ધાકાથી છણે, વીંઝે ઊડે રજ; ધાકે ધાકે વળી ઊઠે તાર-નાદ સમાસ્વર.
રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે ! ઘટમાં આંત્રની તાંત, ‘ તત્ત્વતતૂટ્યું ’ વદી રહે ’
( પ્રસ્થાન )
૨૪૨
પ્રતાપરાય પ્ર. પંડયા