Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
কােরাস লুষ্ঠিীহ আ, i ও ৪৮ না লক্ষ্মীপুর আলী মূৰত্ব স্কৰীদ্ধান্য লালাক্সি
आत्मदर्शन.
/ 12/2p0
বি আবিষয়। আখির সাজ্জাখী श्रीमद् बुद्धिसागर सूरीश्वरजी.
~~
থার্থী খিলঞ্জ গাছ | আঙিনা অধরা যা লাভ हा. वकील मोहनलाल हीमचंद
C/90016
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
भीमद् बुद्धिसागरजी सूरिग्रंथमाळा. ग्रंथांक ८६ ।। श्रीमणिचन्द्रजीकृतएकवीशसजायभावार्थरूप
आत्मदर्शन.
रचयिता शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य श्रीमद् बुद्धिसागर सूरीश्वरजी.
छपाची प्रसिद्ध करनार श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. ___ हा. वकील मोहनलाल हीमचंद
मु. पादरा.
प्रत १०००.
प्रथमावृत्ति. वीर सं. २४५०
इ. स. १९२५
वि. सं. १९८१
..
......
..
.
- - .......7121
-. -
- -
4 -..
.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
भावनगर–धी आनंद प्री. प्रेसमां शाह गुलाबचंद
लल्लुभाइए छाप्यु.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૮૬ મા મણકા તરીકે
શ્રી આત્મદર્શન નામે અપૂર્વ આત્મોપયોગી ગ્રંથ પ્રકટ કરતાં -અમને આતશય હર્ષ થાય છે.
શ્રી મણિચંદજી મહારાજ એક ઉત્તમ કોટિના આત્માથી સતપુરૂષ થઈ ગયા છે. તેઓશ્રીએ આત્માનાં દર્શન કરાવનાર, વૈરાગ્યપૂર્ણ તથા દ્રવ્યાનુયેગની ઉત્કૃષ્ટ ચર્ચા કરનાર વસ્તુની ગુંથણીવાળી ૨૧ સઝાયો પોતાના આત્માના આનંદને માટે
ચી છે. એમાં શ્રીમદ્દ આનંદઘનજી મહારાજ તથા શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના મસ્ત આધ્યાત્મિક વૈરાગ્યપૂર્ણ પદની ઝલક સ્થળે સ્થળે ઝળકે છે. આવી સજઝાયોમાં જે ગૂઢાર્થ, ગાંભીર્ય અને જ્ઞાન વૈરાગ્ય રસ ઉભરાઈ રહે છે તે ગૃઢ અને અંતર્ગત રહે છે. સામાન્ય પશમવાળા જીવોને તે પૂર્ણતયા સમજાવવું કઠીન પડે છે તેથી કપુરૂષનો આશય વાંચનાર સંપૂર્ણ સમજી શકતા ન હોવાથી અનેક આધ્યાત્મિક વૈરાગ્ય જ્ઞાન રસથી છલકાતાં મસ્ત પદા, સક્ઝાયો, સ્તવનેના રચયિતા ગુરૂ મહારાજ શ્રીમદ્દ બુદ્ધિસાગરજી સૂરિજીએ પિતાને એ સજઝાયો બહુ ઉત્તમ અને સ્વપરને ઉપકારી જણાવાથી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિવેચન, સુન્દર અને સરલ અર્થભરી એવી તે ઉત્તમ શૈલીમાં ચણ્યું છે કે તે પ્રક્ટ કરવાથી ઘણા જીજ્ઞાસુઓ તેનો લાભ લઈ શકશે. એક તે શ્રીમદ્દ મણિચંદ્રજી ઉત્તમ કોટિના આધ્યાત્મિક દ્રષ્ટિવાળા સંતજન તેમણે રચેલી સઝા પર અર્થ ભરનાર ગિનિષ્ઠ આધ્યાત્મજ્ઞાન રસિક કવિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ જેવા ઉત્કૃષ્ટ વિવેચનકાર, પછી તેમાં કે રસ ઉછળે તે તો તેના અભ્યાસીજ સમજી-અનુભવી શકે. આત્મજ્ઞાન રસપિપાસુઓને એકવાર અવશ્ય આ રસસાગરમાં ડૂબકી મારવાની અમારી આગ્રહપૂર્વક વિનંતી છે.
૨૧ સઝા ઉપરાંત આમાં પાંચ અનુષ્ઠાન ઉપરના દુહાનું વિવેચન તથા શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન શ્રી મણિચંદ્રજીએ રચ્યું છે તે આમાં આપ્યું છે. આમ દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયને ચર્ચનાર ૨૧ સજઝાયો ઉપર શ્રી ગુરૂમહારાજના વિવેચનનું આ પુસ્તક જ્ઞાનરસિક જનોના આત્માના કલ્યાણને અર્થે હે ! - આ ગ્રંથ પ્રકટ કરવામાં પેથાપુરવાસી સદ્દગૃહસ્થ શ્રાવક શેઠ મેહનલાલ હાથીભાઈએ રૂા. ૨૦૦) ની મદદ આપી છે તે માટે મંડળતરફથી ઉપકાર સાથે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. પાદરા વિ ૧૯૮૧ શ્રી એ. જ્ઞા, પ્ર. મંડળ. વસંતપંચમી. હા. વકીલ મોહનલાલ હીમચંદ.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
प्रस्तावना.
શ્રીમમુનિરાજ અધ્યાત્મજ્ઞાની આત્મોપયોગી શ્રી મણિચંદ્રજી મહારાજે એકવીશ સજા વગેરે જે સાહિત્ય રચ્યું છે. તેના પર વિ. સ. ૧૯૮૦ ના પેથાપુરના ચોમાસામાં વિવેચન લખી તેનું કામ સર્શન નામ આપી આ ગ્રન્થ રચે છે. શરીરની અનારોગ્યતાથી સંપેક્ષમાં વિવેચન લખ્યું છે. શ્રીમદ્દ ઉપાધ્યાથજી, શ્રીમદ્ આનંદઘનજી તથા શ્રીમદ્દ દેવચંદ્રજીની સ્તુતિ સેવા ભક્તિ કર્યા બાદ શ્રી મણિચંદ્રજી મહારાજની પણ તેમની સજ પર વિવેચન કરી સેવાભક્તિ કરી છે, તથા શ્રી પ્રેમવિજયછની પણ આત્મશિક્ષાભાવનાપ્રકાશ ગ્રન્થ લખી સેવા ભક્તિ કરી છે. શ્રી મણિચંદ્રજી મહારાજ શ્વેતાંબરતપાગચ્છીચ વેતવસ્ત્રધારી આત્માથી આત્મજ્ઞાની મહાસંત થયા. તેમણે અમદાવાદમાં સારગપુર તળિયાની પિળના ઉપાશ્રયમાં પોતાની જીંદગી પૂરી કરી હતી, તેમને રક્તપિત્તને મહારેગ થયો હતો. અધ્યાત્મજ્ઞાની હતા તેથી તે સમભાગે રગને સહી આપણે સહજ સમાધિમાં લીન રહેતા હતા. શ્રી સીમંધરસ્વામીએ એક દેવની આગળ શ્રી મણિચંદ્રજી મહારાજની ભાવ ચારિત્રી તરીકે પ્રશંસા કરી. તેથી તે દેવ, અમદાવાદમાં શ્રી મણિચંદ્રજી પાસે આવ્યા અને તેણે તેમની તેવી દશા દેખી પ્રગટ થઈ શ્રી મણિચંદ્રજી મહારાજની પ્રસંશા કરી. શ્રી મણિચંદ્રજી મહારાજે તે વખતે દેવને ચાર પ્રશ્ન પુક્યા હતા, શ્રીમદ્ આનંદધનજી, શ્રીમદ્ દેવચંદ્રજી અને
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
દી
શ્રીમદ્દ ઉપાધ્યાયજીના ભવ તથા રાજનગરમાં શાસનદેવની હયાતી છે કે કેમ ? સીમંધરસ્વામી પાસે જઈ આવીને દેવે જણાવ્યું કે શ્રીમદ્ આનંદઘનજી દેવ થયા છે ત્યાંથી મનુષ્ય જનમ પામીને મેક્ષમાં જશે. ઉપાધ્યાયજી પણ દેવલોકમાંથી મનુષ્ય થઈ મોક્ષે જશે. શ્રીમદ્દ દેવચંદ્રજી હાલ મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચારે છે. તેમના પોતાના સંબંધમાં પણ દેવે કહ્યું કે તમે મહાવિદેહમાં મનુષ્ય ભવ લેઈ કેવલજ્ઞાની થઈ મેલ પામશે. રાજનગરમાં શાસનદેવની હયાતી છે. આ પ્રમાણે કંઈક ફારફેરવાળી બે ત્રણ સાધુ શ્રાવક કે જેઓ વૃદ્ધો હતા તેમના મુખથી કિંવદનતી સાંભળી છે. સત્ય તે કેવલજ્ઞાની જાણે. શ્રીમદ્ મણિચંદ્રજીનો આત્મા કેવો હતો તે તેઓની આભાના ઉદ્દગારવાળી સો ઉપરથી વાંચકો સહેજે સમજી શકશે. તેમની સજા ઉપર વિવેચન લખીને તેનું “આત્મદર્શન' ગ્રન્થ નામ આપ્યું છે. તેમાં જૈનશાસ્ત્ર વિરૂદ્ધ તથા જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ છદ્મસ્થની અનુપગ દૃષ્ટિએ લખાયું હોય તેની સકલ સંઘની આગળ માફી માગું છું. આ ગ્રન્થમાંથી હંસની દષ્ટિએ ગુણાનુરાગ દષ્ટિએ સજજનો-આત્માથી મનુષ્ય ઘણું ગ્રહણ કરી શકે તેમ છે. પેથાપુરના સંઘે ચોમાસામાં અમારી સેવા ભક્તિમાં કંઇ બાકી રાખ્યું નથી. આવા આધ્યાત્મિક ગ્રન્થને સજજને વાંચીને તેમાંથી સાર ગ્રહણ કરશે એમ ઈચ્છું છું .
इत्येवं ॐ अहँ महावीर शान्तिः३ ॥ મુ. મહુડી. (મધુપુરી) /
૧૯૮૧ (સાબરમતી તટપર) | તાલુકે વિજપુર-ગુજરાત. . શિવદિ ૮ રવિ.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠક.
अशुद्धि-शुद्धि पत्रकम्.
અશુદ્ધિ. विवेचनः प्रवर्ति વતે છે
શુદ્ધિ . विवेचन
प्रवृत्ति
પૂર્વ ક્રિયામાણુ
છે.
૧૪
૪૩
અન अंतगय
વર્તે છે
પૂર્વે ક્રિયમાણુ
અને अंतराय નિર્વિકલ્પ સંગતિ આત્મ ધર્મ
૧૫
નિવિકલ્પ
૬૫
૮૮
સગતિ આમ ધમ
હ7
૧૦-૧૧
૧૧ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૨૬
મતમાં प्रत्याखानि જસંવલનના વતે છે
મનમાં प्रत्याख्यानि સંવલનના
વર્તે છે
૧૭ ૨૦ ૧૪
પ્રાતિ
પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजीग्रन्थमाळामां
प्रगट थयेला ग्रन्थो.
ग्रंथांक
किंमत. १ क. भजन संग्रह भाग १लो. २०० ०-८-० * १ अध्यात्म व्याख्यानमाळा. २०६ ।। ०-४-० * २ भजनसंग्रह भाग २ जो. ३३६ ०-८-० * ३ भजनसंग्रह भाग ३ जो. २१५ ०-८-० * ४. समाधिशतकम. ६१२ 6--0
५ अनुभवपञ्चिशी. २४८ ०-८-० ६ आत्मप्रदीप.
०-८-० * ७ भजनसंग्रह भाग ४ थो. ३०४ ०-८-०
परमात्मदर्शन. ४०० ०-१२-० * ६ परमात्मज्योति. ५०० ०-१२.०
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
१० तत्त्वबिंदु.
२३००-४-० *११ गुणानुराग. (प्रा. बीजी.) २४ ०-१-० *१२-१३. भ० सं० भाग ५ मो __तथा ज्ञानदीपिका. १६००-६-० १४ तीर्थयात्रानुं विमान (भा. बीजी) ६४ ___०-२-० *१५ अध्यात्मभजन पद संग्रह १६० १६ गुरुबोध.
१७४ ०-८-० १७ तत्त्वज्ञानदीपिका. १२४ ०-६-० १८ गहूलीसंग्रह भा. १ ११२ ०-३-० .१९-२० श्रावकधर्मस्वरूप भाग
१-२ (आवृत्ति त्रीजी) ४०-४०-१-० २१ भजनपदसंग्रह भाग ६ ठो. २०८ ०-१२-० २२ वचनामृत.
८३००-१४.० २३ योगदीपक.
३०८ ०-१४-० २४ जैन ऐतिहासिक रासमाळा..४०८ २५ प्रानन्दघनपद (१०८) भावार्थसंग्रह,
२-०-०
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
भावार्थ सहित. *२६ अध्यात्मशान्ति(प्रा. बीजी.) १३२ ०-३-०
२७ काव्यसंग्रह भाग ७ मो. १५६ ०-८-० *२८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन
स्थिति. ६६ ____०-२-० *२६ कुमारपाळ ( हिंदी) २८७ ०-६-० ३० थी४-३४ सुखसागर गुरुगीता.३०० ..-४-० ३५ षड्द्रव्यविचार. २४० ०-४-० *३६ विजापुर वृत्तांत. १० ०-४-० ३७ साबरमतीकाव्य. १६६ ०-६-० ३८ प्रतिज्ञापालन.
०-५-० *३६-४०-४१ जैनगच्छमतप्रबंध,
संघप्रगति, जैनगीता. ३०४ १-०-. ४२ जैनधातुप्रतिमा लेख. सं. भा. १ १-०-० ४३ मित्रमैत्री.
०-८-०
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
*४४ शिष्योपनिषद्.
४८०-२-० ४५ जैनोपनिषद्,
४८ ०-२-. ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा
सदुपदेश भा. १ लो. ९७६ ३-०-० ४८ भजनसंग्रह.भा. ( ९७६ ३-०-० *४९ श्रीमद् देवचंद्र भा. १ १०२८ २-०-० ५० कर्मयोग
१०१२ ३-०-० ५१ आत्मतत्त्वदर्शन.
०-१०-० ५२ भारतसहकारशिक्षण काव्य. १६८ ०-१०-० ५३ श्रीमद् देवचंद्र भा. २ १२०० ५४ गहुंली संग्रह भा. २ १३० ०-४-. ५५ कर्मप्रकृतिटीकाभाषांतर
३-०-० ५६ गुरुगीत गहुलीसंग्रह, १९० ०-१२-० ५७-५८ आगमसार अने
अध्यात्मगीता. ४७० ०-६-० १६ देववंदन स्तुति स्तवन संग्रह. १७५
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
६० पूजासंग्रह भा. १ लो. ४१६ १-०-० ६१ भजनपद संग्रह भा. ६ ५८० १-८-० ६२ भजनपद संग्रह भा. १० २०० १-०-० ६३ पत्रसदुपदेश भा. २ ५७५ १-८-० ६४ धातुंप्रतिमालेख सं. भा. २ १८० १-०-. ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद्
भावार्थ विवेचन. ३६० १-०-० ६६ पूजासंग्रह भा. १-२ ४१५ २-०-० ३७ स्नात्रपूजा.
०-२-० ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र ०-४-० ६६-७२ शुद्धोपयोग वि० संस्कृत
ग्रंथ ४ १८० ०-१२-० ७३-७७ संघ कर्तव्य वि०
. संस्कृत ग्रंथ ५ १६८ ०-१२-० ७८ लाला लजपतराय अने.
जैनधर्म १०० ०-४-.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
७९ चिन्तामणि ८०-८१ जैनधर्म ने स्वीस्तिधर्मनो मुकाबलोता. जैनस्वीस्ती संवाद. २२०
२००
८२ सत्यस्वरूप
८३ ध्यान विचार
८४ श्रात्मशक्तिप्रकाश
८५ सांवत्सरिक क्षमापना
१२०
६६
१४०
८०
८६ आत्मदर्शन ( मणिचंद्रजी कृत
सज्जायो )
८७ जैन धार्मिक शंका समाधान
८ कन्याविक्रय तथा बाल लग्न
निषेध
१५०
५५
२२०
ॐ
For Private And Personal Use Only
018-0
१-०-०
०-१२-०
०-४-०
०-३-०
0-8-0
०-२-०
०-६-०
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
छपाता ग्रन्थो.
(संस्कृत ग्रन्थो) १ आत्मप्रकाश.
८ अध्यात्मगीता. २ तत्त्वविचार.
९ आत्मसमाधि शतक. ३ जैन श्वे० ग्रंथनामावलि. १० श्रात्मस्वरूप. ४ श्री देवचंद्रजी निर्वाणरास ११ जीवकप्रबोध. (श्रीमद्देवचंद्र जीवनचरित्र) १२ परमात्मदर्शन. ५ मोटुं विजापुर वृतांत. १३ भजनसंग्नह भाग ६ उ. श्रीयशोविजयजी निबंध.
११ मो. ७ आत्मशिक्षाभावना प्रकाश १४ जैनसूत्रमा मूर्ति पूजा. પુસ્તકે મળવાનાં ઠેકાણું – ૧ વકીલ મેહનલાલ હીમચંદ.
पाह। (१२)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
૨ આત્મારામ ખેમચંદ
સાણંદ (જીલે અમદાવાદ) ૩ ભાખરીઆ મેહનલાલ નગીનદાસ
૧૨-૯૪, બજારગેટ કેટ–મુંબઈ. ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાખરીઆ
મહેસાણું. પ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર.
જૈન જ્ઞાનમંદિર, ૬ બુકસેલર મેઘજી હીરજી
પાયધૂની-મુંબઈ. ૭ શેઠ રતિલાલ કેશવલાલ–પ્રાંતિજ. ૮ શ્રીમદ્ બુદ્ધિસાગર મંડલ-પેથાપુર.
* मा निशानीवाळा ग्रंथो शीलकमां नथी.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
जैनाचार्यश्री बुद्धिसागरसूरिकृतश्री मणिचंदजीकृतसज्जाय ॥२१॥
विवेचनः
॥ थोपाह॥ श्रवण १ कीतन २ सेवन ए ३ सार ॥ वंदन ! निन्द ५ ध्यानमनि ६ धारि ॥ लघुता ७ एकता ८ समता ९ सही || नवधा क्रिया ते इंम सद्दही ॥१॥ गुण अनंत जीव द्रव्यना कह्या ॥ ज्ञानदर्शनसुखवीर्यग्रह्या ।। तेहतj सांभलवू करे ॥ प्रथम क्रिया पातिक परहरे ॥ २॥ कीर्तन कथनि वारे अतिघणी ॥ जे द्रव्यगुणपर्याये भणी || वचनयोग पातिक परिहरे ॥ बीजी क्रिया सज थई श्रादरे ॥ ३ ॥
विवेचन-ॐ अहमहावीराय नमः। प्रणम्य परमात्मानं, महावीर जिनेश्वरं!। नत्वा श्रीसद्गुरुं प्रीत्या, सुख
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
सागरयोगिनम् ॥३॥ मणिचन्द्रमहासाधोः समाधिध्यानधारिणः प्रणीतसर्वपद्यानां, कुहं विवृतिं शुभाम् ॥२॥
પ્રસ્તાવ-જૈન શ્વેતાંબર તપાગચ્છી શ્રી મણિચંદ્રજી મહારાજજી અમદાવાદ સારંગપુર તળીયાની પોળના ઉપાશ્રયમાં રહેતા હતા. વિ. સં. ૧૮૯૦-૧૮૯૯ લગભગમાં વિદ્યમાન હતા. તે ધ્યાની જ્ઞાની ગીતાર્થ સિદ્ધ મહાત્મા હતા, તેમના શરીરે રક્તપિત્તનો રેગ હતો. ઉપાશ્રયમાં એકલા રહેતા હતા. તેમના આદેશથી અભણ એ એક ભક્ત શ્રાવક એકદમ ધર્મપુસ્તકે વાંચવાનું શીખ્યો હતો. અમદાવાદમાં શ્રાવિકા તરીકે પંડિતા કાકીમાં જે થઈ ગયાં તે પણ એમની કૃપાથી જ્ઞાની થયાં હતાં. શ્રી સીમંધર સ્વામી પાસે એક દેવે પ્રશ્ન કર્યો હતો કે ભારતમાં હાલ ઉત્તમ સમતાધારી મુનિ કોણ છે ? તેના ઉત્તરમાં સીમંધર પ્રભુએ જણાવ્યું હતું કે અમદાવાદમાં મણિચંદ્રજી મહારાજ છે. તેમની પાસે દેવ આવ્યા અને શ્રી મણિચંદ્રજીની પરીક્ષા કરી મુનિવરની આગળ પ્રત્યક્ષ થઈ સર્વ વૃતાંત કહ્યો. શ્રી મણિચંદ્રજીએ દેવને ચાર પ્રશ્ન કર્યો. ૧ પિતાના કેટલા ભવ છે? ૨ અમદાવાદમાં શાસનદેવ સંપ્રતિ વર્તે છે કે નહીં ? ૩ શ્રી આનંદધનજીના કેટલા ભવ છે ? ૪ શ્રી ઉપાધ્યાયજીના કેટલા ભવ છે ?
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
દેવે શ્રી સીમંધર પ્રભુ પાસે જઈ ઉત્તર મેળવીને અહીં આવીને કહ્યું કે–શ્રી મણિચંદ્રજી! તમારે એક ભવ બાકી છે. અહીંથી શ્રી દેવચંદ્રજીની પેઠે મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાં કેવલી બની મેલે જશે. અમદાવાદમાં શાસનદેવ છે. શ્રી આનંદઘનજી દેવલોકમાંથી મનુષ્યનો અવતાર લેખ મોક્ષે જશે, એ પ્રમાણે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી પણ દેવગતિ માંથી મનુષ્ય ભવ લઈ મોક્ષમાં જશે. એ પ્રમાણે વૃદ્ધાનુભવીઓની પરંપરાથી ચાલતી કિંવદન્તી છે. તેમણે એકવીશ સઝા લખી છે. તે ઉપર વિવેચન હું લખું છું. જોકેત્તર ભાવાધ્યાત્મદષ્ટિએ નવ પ્રકારની ભક્તિનું વર્ણન તેમણે કર્યું છે. ૧ શ્રવણ, ૨ કીર્તન, ૩ સેવન, ૪ વંદન, ૫ નિન્દા, ૬ ધ્યાન, ૭ લઘુતા, ૮એકતા, સમતા, એ નવ પ્રકારની ભક્તિ છે, અમોએ ભજન સંગ્રહના બીજા ભાગમાં ભક્તિની નવે સઝાયોમાં તથા નવધા ભક્તિપૂજામાં નીચે પ્રમાણે નવધા ભક્તિ દર્શાવી છે. ૧ શ્રવણ, ૨ કીર્તન, ૩ સેવન, ૪ વચનક્રિયા, ૫ વંદનક્રિયા, ૬ ધ્યાનક્રિયા, ૭ લઘુતા, ૪ એકતા, ૯ સમતા એ નવ પ્રકારે–નવધા ભક્તિ છે. અસ્મલ્કત સજજયમાં ચોથી વચન અને પાંચમી વન્દન ભક્તિ છે. ત્યારે આમાં ચોથી વંદન અને પાંચમી નિન્દા છે. અમે અમારી નવધા ભક્તિમાં નિન્દાનાસ્થાને વચનભક્તિ લખી છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमणिचंद्रकृत सज्जाय. १ ॥
सेवन करतो हृदयमोकार || गुण संभारे वारमवार ॥ दूरगति कापे निश्चे सहि ॥ त्रीजा बोलथकी ए लहि || ४ || वंदन करतो भावथी वली ॥ चेतन द्रव्यना गुणकेवली ॥ घणे वीर्ये उल्लासे जेह ॥ चोथी क्रिया तुंम धरि संदेह ॥ ५ ॥
૧ શ્રવણ ભક્તિ—આત્માના અનંત ગુણ પર્યાચાનુ દ્રવ્ય ક્ષેત્ર ફાલ ભાવથી ગીતા ગુરૂ મુખથી સ્વરૂપ શ્રવણ કરવુ તે શ્રવણ ભક્તિ છે; કારણ કે તે આત્માની શ્રવણ ભક્તિ છે. એવી શ્રવણ ક્રિયા ભક્તિથી અનાદિ કાલથી લાગેલાં કર્મને ઉત્કૃષ્ટભાવે એક ક્ષણમાં નાશ
થાય છે.
૨ કીતન ભક્તિ--આત્માના ગુણાનુ અને પર્યાચેાનું ગાયન કરે, આત્મા વિનાની ચાર પ્રકારની વિકથા વગેરેના ત્યાગ કરે, આત્માના સ્વરૂપના ગાનમાં મગ્નુલ રહેવાથી વાણીથી ગ્રહાયેલ અનતકા ક્ષય થાય છે અને વચન સિદ્ધિ પ્રગટે છે અને પરા પશ્યતી ભાષાના અનુભવ આવે છે. કીર્તન કરતાં આત્મા કેવલી બને છે. વચન સમિતિ અને વચ્ચેાગુપ્તિની સિદ્ધિ થાય છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩ સેવા ભક્તિ—હૃદયમાં આત્માના અસંખ્યાત પ્રદેશા તથા ગુણ પર્યાયાની ધારણા કરે, ધ્યાન ધરે અને સમાધિ કરે. વારંવાર ક્ષણે ક્ષણે આત્માપયાગથી આત્માનુ સેવન કરે. અરિહંત તથા સિદ્ધના ગુણાને સભારે અને સ વિશ્વાત્માઓને આત્મ સમાન ગણી તેએ સાથે આત્મભાવ દૃષ્ટિ ધારે અને જ્યાં ત્યાં આત્માની ધારણા કરે તેથી ચાર ગતિમાં પરિભ્રમણ કરવાનુ બંધ થાય છે.
૪ વન્દેનક્રિયાભક્તિ—અર્હુત સિદ્ધ વગેરેને ભાવથી વન કરવુ. ગુણીઓને વન્દન કરવુ. ભાવથી સ્વાત્માને શુદ્ધ સિદ્ધસમાન સત્તાએ ધ્યા વન્દન કરવુ. પાતાના આત્માને નમવુ, વાવું એ વંદનભક્તિ છે. સમકિત તથા ચારિત્રદાયક ગુરૂને વન્દન કરવુ. આત્માના અત્યંત ઉલ્લાસના વીર્યથી શ્રીકૃષ્ણનીપેઠે મુનિવરા વગેરેને વન્દન કરતાં આત્મા, કેવલી—સત્ત બને છે.
સન્નાય ।।
निन्दा करे विभावजतणी || रागादिकदुःख देता भणि ॥ लघुकरमी तिणे निश्वे थाय || पंचमक्रियाए गुण बोलाय ॥ ६ ॥ ध्यान धरतो तेहनो धणी | थिर
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
करे थापे बहु गुणमणि ॥ घातिकरमनो छेदक तेह || દિનિયારૂં મેં ધર્િ સંવેદ્ ॥ ૭ ॥
૫ નિન્દાક્રિયા ભક્તિ—આત્માનેા શુદ્ધ સ્વભાવ જાણીને અને રાગદ્વેષ કર્માદિ વિભાવ સ્વભાવ જાણીને શુદ્ધ સ્વભાવની સ્તુતિ કરવી અને વિભાવની નિન્દા કરવી અર્થાત્ વિભાવ પરિણતિપર અરૂચિ કરવી, તેના પર ધિક્કાર થાય અને વિભાવપરિણતિમાં આત્માનુ રમણુ ન થાય એમ પ્રવવું. પોતાના દુર્ગુણ દાષાની અને દુષ્ટાચારની નિન્દા કરવી પણ અન્ય મનુષ્યનું નામ દેષ્ઠ તેના દુર્ગુઊાની નિન્દા કરવી તે વિભાવદશા છે, એમ જાણી પરની નિન્દા પરિહરવી. સ્વમમાં પણ અન્યની નિન્દા કરવાના સ્વભાવ પરિહરવા. ક્રોધ, માન, માયા, લેાભ, કામ,હિંસા, જાઇ, ચારી, મૈથુન, અહંમમતા, દ્વેષ, મિથ્યાત્વ, કજીયા, ચાડી, નિન્દા વગેરે વિભાવ સ્વભાવ છે. પેાતાના વિભાવની નિંદા કરતાં આત્માની પરમાત્મદશા પ્રગટે છે અને રાગદ્વેષથી પરનું નામ દેશ નિંદા કરતાં ચેાથા ચડાલની દશા પ્રાપ્ત થાય છે અને તેથી ભવેાભવ રખવુ પડે છે. રાગદ્વેષાદિક વિભાવ છે તેજ દુ:ખદાતાર છે. તેથી રાગદ્વેષાદિક ષાની નિન્દા કરતાં સ્વાત્મા લઘુ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે અને ઉત્કૃષ્ટાભાવે ક્ષણમાં કેવલી થાય છે એમાં અંશ માત્ર શંકા નથી.
૬ ધ્યાનક્રિયા–દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આત્માના ગુણપનું સતતધારાપ્રવાહે એકાગ્રચિત્તથી ચિંતવન કરવું તે ધ્યાનક્રિયા છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવવું. પદસ્થધ્યાન, પિંડસ્થધ્યાન, રૂપસ્થધ્યાન અને રૂપાતીત ધ્યાન, ધ્યાવવા અત્યંત આત્મપયોગથી વર્તવું. સાત્વિક ધ્યાનથી શુદ્ધાત્મધ્યાનમાં પ્રવેશ કરે, આત્માવિના જેટલા જડ પદાર્થો સંબંધી વિચાર કરવો તેટલો સંસાર છે અને આત્માના ગુણોના વિચાર ધ્યાનમાંજ મોક્ષ છે. આત્મા વિના જગમાં કશો સાર નથી. આત્મા, પરમાત્મા સંબંધી વિચારપ્રવાહધારાને અખંડઉપગ રૂપસમાધિમાં લયલીન થઈ જવું. ધ્યાનને ઉત્કૃષ્ટ શુદ્ધભેદ તે સમાધિ છે. ક્લાકેના કલાકે અને દિવસેના દિવસે, અને માના માસો અને વર્ષોના વર્ષો પર્યત આત્માના જ વિચારોમાં લય લીન–મસ્ત બની જવું અને દુનિયા ભૂલી જવી, તેથી આત્માના ચિદાનંદને પ્રકાશ થાય છે. ઉત્કૃષ્ટભાવે આત્મા ક્ષણમાં કેવલજ્ઞાની થાય છે. ધ્યાનથી આત્મસુખને અનુભવ, તથા સ્થિરતા નિર્ભયતા પ્રગટે છે. અને તેથી નામ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપકીર્તિ, લેકકામવાસનાને નાશ થાય છે, તથા આત્મા સ્વયં ચારઘાતી કર્મને ક્ષય કરીને પરમાત્મા થાય છે.
સફાય ? || लघुतांइ इंम चिंते घणुं ॥ घणा मोक्ष गया हुं भमुं॥ तोहे हुं हीण घणाथी बहुं ।। गुणसातमे इंम सहुँ ।।८।। एकलो मरे एकलो उपजे ॥ सखाइ किणे नवी निपजे ।। सुख दुःख वेत्ता एकलो एह ।। सर्वथी अलगो पाठमो U | 8 |
૭ લઘુતા કિયાભક્તિ–આત્મા, અજ્ઞાન મેહથી બાહા આઠ પ્રકારના અહંકાર કરીને પોતાને જૂહી રીતે મોટો માની અનેક કર્મ બાંધી દુઃખી થાય છે. જડ વસ્તુએથી પિતાની મેટાઈ માની રાવણની પેઠે દુઃખી થાય છે. તેથી લઘુતા ક્રિયાથી એમ ચિંતવવું કે હું લઘુ છું. દરિયામાં નાંખેલી તુંબડીના જેવી મારી લઘુતા છે તેથી કર્મસાગરમાં ડૂબી શકું નહીં. અનેક છે મેક્ષે ગયા અને હજી હું મેક્ષમાં ગયા નથી તેથી ઘણું સિદ્ધાદિક પરમેછીઓ કરતાં સગુણની અપેક્ષાએ હું લઘુ-હીન છું. અનેક
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સદગુણ મનુષ્યો છે તેના જેવા ગુણો નહીં પ્રગટવાથી હું લઘુ-હીન છું. વા આત્મા અપેક્ષાએ વિચારે તે જડમાં કલ્પેલી લઘુતા અને ગુરૂતા તેથકી આત્મા ભિન્ન છે તેથી આત્મા તે અગુરુલઘુ છે. આત્મા લઘુ પણ નથી અને ગુરૂ પણ નથી એમ વિચાર કરવાથી આત્મા અહંતા મમતાથી મુકત થઈ પરમાત્મા થાય છે,
એકતાદિયાભકિ–બાહ્યથી એકતાને એવી રીતે વિચારે કે-આત્મા કર્મવશથી એકલે ઉપજે છે અને એક મરે છે. આત્માને પરભવમાં જતાં કેઈ સહાયકારક સખા નથી. સુખ અને દુઃખને એકલે આત્મા વેદે છે તેમાં બીજાથી ભાગ લઈ શકાતું નથી.
एगोहं नरिथ मे कोइ । नाहमन्नस्स कस्तह। एवं अदीणमणसा, अप्पाण मणुसासद ॥ १ ॥
હું એક આત્મા છું અને આ સંસારમાં મારું કાઈ નથી. હું આત્મા અન્યને નથી એ પ્રમાણે અદીન મનવાળો આત્મા, એક્તાક્રિયાથી પિતાના આત્માને ઉપદેશ, શિક્ષા આપી સિદ્ધિ પ્રભુ બનાવી શકે છે. મરૂદેવા, ભરત, સ્કંધકરિના પાંચસે શિષ્ય, ગજસુકુમાલ અને ઈલાકુમાર વગેરેએ આત્માની એક્તાનો વિચાર કરી શુદ્ધ સિદ્ધ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
દશા પ્રકટાવી, અન્તરથી આત્મા શુકલધ્યાનથી ગુણપર્યાયોની એકતા ચિંતવે, તથા સંગ્રહનયની સત્તાએ સર્વાત્માઓને એકાત્મા ભાવીને આત્માની એકતામાં લીન બને, આત્માના ગુણે અને પર્યાયો છે તે આત્માથી ભિન્ન નથી તેથી આત્મામાં શુદ્ધોપયોગથી એવા લીન બની જવું કે જેથી આત્માની જ એકતાને અનુભવ આવે અને સગદ્વેષની ‘તતા તથા દુનિયાની સ્મૃતિથી થતી દૈતતાને નાશ થાય અને તેથી આત્મા કર્મ રહિત થઈ કેવલ એક આમભાવે અદ્વૈત બની સિદ્ધ બની અનંત સુખભોગી થાય.
સશાય ? | रस समता ते नवमो जाण ॥ सरवभूत, निजभूत समान ॥ सरखा सभाव चतुर्गुणना कह्या ॥ नवमे बोले शिवपद वर्या ॥ १० ॥ एहवा भाव धरे मुणिंद ॥ कथनी कथी ए गणिमणिचंद ।। विनय करिने भणसे जेह ।। अविત્રણવ જ તેહ ?
इति प्रथम सझाय संपूर्ण ॥ १ ॥
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સમતાકિયા ભકિત–સમતારસ તે શાંત રસ છે. ઉપરની આઠ પ્રકારની ભક્તિની સિદ્ધિથી સમતા પ્રગટે છે, સર્વજીવો પર રાગ દ્વેષ વિના આત્મસમાન ભાવ ધારા તથા જડપદાર્થો પર સમભાવ ધારે તે સમતા ક્રિયા છે. આત્માના જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્યગુણ તે સત્તાએ સર્વજીના એક સરખા છે. સર્વ જીવો તે આત્મ સરખા છે. આત્માના સરખો સર્વજીપર આત્મભાવ રાખે. તેવા સમતાના વિચાર કરવા અને વિષમતાના વિચારને મનમાં પ્રગટતાજ વારવા તે સમતાક્રિયા છે. સમતાકિયાથી આત્મા ઉત્કૃષ્ટ સમપરિણામે ક્ષણમાં કેવલજ્ઞાની બને છે. સમતા એજ આત્માનું સ્વરૂપ અને તેજ પૂર્ણ સમાધિ, અને રાજગફળ છે. તપ જ૫ સેવાભક્તિનું ફલ સમતા છે. સમતાથી સર્વ દર્શનધર્મીઓની મુક્તિ થાય છે. સમતાથી આત્માને આત્માનંદરસ આસ્વાદી શકાય છે. સમતા તેજ ગ છે, અને તેજ સત્યશુદ્ધ અમૃત રસ છે. સમતા વિના દુઃખને નાશ થતો નથી. સમતા જ્યાં પ્રગટે છે ત્યાં સંસાર અને મુક્તિ પર પણ સમભાવ પ્રગટે છે. બાહ્ય લાખો ધર્મક્રિયાઓના કરતાં પાંચ મીનીટની સમતાનું ફલ અનંતગણું ઉત્તમ છે. તીર્થયાત્રાઓ, તપ, યજ્ઞ ઉત્સવ કરોડે કરોડો કરવામાં આવે તે પણ તે સર્વે એક મીનીટની
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સમતાના ફલને પ્રાપ્ત કરી શકતાં નથી. દુનિયામાં કિટ કેટિ હુન્નરવિજ્ઞાનકલાઓની શોધ થઈ અને થશે તે પણું સમતા પ્રાપ્ત કર્યા વિના કોઈને શાંતિ સુખ નથી. સમપણું તેજ યોગ છે (ખરક જે તે મ. પી.) સમતા પ્રાપ્ત થયા પછી કેઈ મુત્યર્થ ક્રિયા કરવાની જરૂર રહેતી નથી. સમતાના વિચાર કરવા અને સમતાની ભાવના ભાવવી તેથી છેવટે સમતા પ્રગટ થાય છે. એવા ભાવને મુનિ ધારણ કરીને મેક્ષ પામે છે, શ્રી મણિચંદ્રજીગણિ કહે છે કે ગુરૂનો વિનય કરીને જે નવધા ભક્તિથી સ્વાધ્યાય ભણશે અને તે પ્રમાણે વર્તશે તે મેક્ષપદને પામશે.
(પ્રથમ સજજાય)
સર્જાય છે ૨ |
जे देखु ते तुंज नहि ॥ नवि देखु ते तुहि ।। इणे भावे वरते सदा ॥ सघले तुहिज तुहि ॥ ॥ जेणे तुंजकुं पीछाणीयो ॥ नवी जुई परकिलार ॥ आपसभावमें ते रहिओ ॥ नवी लिई मनकी सार ॥ २ ॥ मन जे आंणि
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
13
મેલિયો ।। આતમનુષ્યને ભાર | મનહું પૂરે મૂળીને શૂન્ય કરે વ્યાપાર || ૩ |
-
ભાવા બાહ્ય દશ્યાને દેખું છુ તે, આત્મા તુ નથી, કારણકે દૃશ્ય વસ્તુથી તું ત્યારેટ-નિરાકાર છે. હું આત્મન્ ! ! દૃશ્યવસ્તુમાં તું નથી અને હારૂં કઇ પણુ નથી. ચચક્ષુથી નથી દેખાતા એને નિરાકાર અસંખ્ય પ્રદેશી આતમા તુ છે. એવા શુદ્ધાત્માપયાગભાવે જે આત્મા વર્તે છે તેને સધળા ઠેકાણે તત્ત્વમસિ તત્ત્વમસિને અનુભવ આવે છે, અન્તર્દષ્ટિવાળા આત્મા જ્યાં ત્યાં આત્માની ભાવના ભાવે છે અને આત્માને દેખે છે. આત્મા અદૃશ્ય છે તે જ્ઞાન અને આનંદમય છે તેથી જ્ઞાનના અને આનંદના અનુભવેજ આત્મા અનુભવાય છે. આત્મા ત્રણુ કાલમાં પેાતાના સ્વભાવે સત્ છે તેમાં ચિક્—જ્ઞાન અને આનદ અર્થાત્ સુખ છે તેથી આત્માજ સચ્ચિદાનંદ છે, જ્ઞાન અને કેવળ ઇન્દ્રિયવિષયાતીત આત્માના આનંદ અનુભવવા તેજ આત્માની એળખાણ-પિછાન છે. અર્થાત્ આત્માનું જાણવું છે. આત્માના દૃષ્ટાત્મા, પર જડ વસ્તુની ચાલે અર્થાત મેહભાવે ચાલતા નથી. તે દેહાધ્યાસ બારતા નથી, તેમજ જડ વસ્તુમાં અહંમમત્વ ધારતા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. તે જ્ઞાની લેકવાસના, કીર્તિવાસના, નામરૂપવાસના, કામવાસના, શાસ્ત્રવાસના, મત પન્થવાસના આદિ પર મેહ વૃત્તિથી ગાડરિયા સાંસારિક પ્રવાહમાં ગાડાની પેઠે ચાલતો નથી. દુનિયાથી તે ઉલટો ચાલે છે. તે ઉલટી નદી ઉતરવા જેવું આત્મવર્તન ધારે છે. તે આત્માના શુદ્ધ સ્વભાવમાં વર્તે છે. તે મનના કહ્યા પ્રમાણે અર્થાત મનના વશમાં વર્તતો નથી. તે આત્માને તાબે મન કરે છે પણ મનના તાબે આત્માને રહેવા દેતા નથી. તે આત્માના સન્મુખ મનને કરે છે. તેના આત્માની પાછળ મન ચાલે છે પણ તે મનની પાછળ ચાલતો નથી. આત્માના ગુણો ચિંતવવામાંજ મનનો ઉપયોગ કરે છે. તે મનને દૂર મુકીને આત્મામાં આત્મરૂપે પરિણમીને રમે છે અને મનના વ્યાપારમાં શુન્ય જે બની જાય છે. તે મન જીતીને મુક્ત થાય છે. તે મનની સર્વકલ્પનાઓને શમાવીને આત્માને જ આત્મામાં અનુભવી શાંત થાય છે તેવા
સહાય | ૨ || ताली लागी आपकुं ।। परकुं देखे नांहि ॥ पापसभावमे झीलतो ।। जांणे सबवस्तु ह॥ ४ ॥ इंणिपरे ज्योति जगाइने ॥ उद्योत भये सब ठोर, अंतरंग प्रगटी कला || हुई पोरकी ओर ॥ ५॥
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે જ ! जीत्यो जीत्योरे मोटो मोहराजके ॥ दीठो दीठोरे लोकालोक आजके ।। जाण्या जाण्यारे थूल सूक्ष्म काज
છે પાંખ્યા પર પ્રતિમyપ/ગ | ક | આત્મજ્ઞાનીની આત્માની સાથે તાળી લાગે છે. અર્થાત તેને આત્મામાં જ રસ અનુભવાય છે અને તેમાંજ રસિક બની જાય છે. તેથી તે પરવસ્તુ જડ દેહાદિકને દેખે છે છતાં તેમાં શબ્દરૂપાદિકને મેહ નહીં રહેવાથી દેખતા જ નથી. તે આત્માના સ્વભાવમાં જેમ સરોવરમાં હંસ રમે–ઝીલે તેવી રીતે ઝીલે છે. આત્મામાં રતિ પામેલા જ્ઞાનીને, બાહ્યમાં રાગ દ્વેષાદિકવિભાવદશાએ ગ્રહણત્યાગબુદ્ધિ રહેતી નથી. જ્ઞાની આત્મામાંજ સવ વસ્તુઓ છે એમ જાણે છે. આત્માની બહાર કશું પ્રાપ્તવ્ય છે એમ અવબોધ નથી. આત્માના જ્ઞાનથી તથા ધ્યાન સમાધિથી આત્માની જ્યોતિ પ્રકાશ થાય છે અને તેથી સર્વત્ર વિશ્વમાં પ્રકાશ પડે છે. અંતરમાં અજવાળું થવાથી અંધારું રહેતું નથી. આત્મામાં સમ્યગ જ્ઞાન સમ્યક્ત્વની ક્લા પ્રગટવાથી એરની ઓર વાત બની ગઈ એમ અનુભવ વેદાય છે, અને તેથી આત્મા અત્યંત
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હર્ષાવેશમાં આવી જઇને પોકારે છે કે અહે મેં મેટામાં મેટા મેહરાજાને જીતી લીધું અને કાલેકને આજે મેં જ્ઞાનમાં અનુભવજ્ઞાને દીઠે, અને તેથી સ્થલ સૂમ પદાર્થો ને કાર્યોને મેં જાણ્યા અને આત્માને હું પોતે પામે. અનંત ગુણેનો રાજા મહારાજ એવા આત્માને હું પોતે પામ્યો. એમ આત્મા આષ કરીને જણાવે છે. આત્માના ધ્યાનમાં તાળી લાગતાં અને આત્મસ્વભાવમાં રમણતા કરતાં કહ્યું કંઈ જેવું પામવું બાકી રહેતું નથી. જ્યારે બાહ્યમાં સંકલ્પ વિકલ્પ કરવાની મનની પ્રવૃત્તિ બંધ પડી જાય છે ત્યારે ધર્મધ્યાન પછી શુકલધ્યાનની પ્રાપ્તિ થાય છે. પછીથી આત્મજ્ઞાનીને દુનિયામાં ચૅન પડતું નથી. નાળીયેરનો ગોળો જેમ નાળીયેરમાં રહ્યો છતે નાળીયેરથી જુદો પડી જાય છે, તેમ આત્મધ્યાનીને દેહ અને આત્મા બન્ને જુદા અનુભવાય છે અને તે આખી દુનિયાનો સગી છતાં પોતે પિતાને નિઃસંગી અનુભવે છે. તે દેહ છતાં વિદેહ થાય છે–
घातिकर्मना क्षयर्थकीरे ॥ नामगोत्र उदयथी पूजे सुरराजके || वेदनी श्राउथी विचरे महाराजके ॥ सेलेसी
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
करणे करी लीइं सिवराजके ॥ भणे मुणिचंद्र हवे सिधलां I | ૭ |
इति द्वितीय सज्झाय संपूर्णम् ॥ २॥
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય કર્મ એ ચારઘાતી કર્મ છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારઅઘાતકર્મ છેઘાતકર્મ મટયા પછી અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. આત્મા છેવન્મુક્ત થાય છે, પણ આયુષ્યકર્મની અવધિ પર્યત ત્રણ અઘાતીયાં કર્મ રહે છે. અઘાતીયાં કર્મ છતાં આત્મા પરમાત્મા થાય છે, અને આત્મા સર્વજ્ઞ બની આયુષ્યપર્યત પૃથ્વીતેલમાં વિચરે છે. તેવા કેવલજ્ઞાની પરમાત્માને દેવેન્દ્ર નરેન્દ્ર પૂજે છે, સ્તવે છે, નમે છે, પશ્ચાત આયુષ્ય પ્રાંતે શેલેશીકરણ કરીને વિતરાગ, પરમાત્મા સર્વકર્મો દેહાતીત સિદ્ધબુદ્ધ પ્રભુ થાય છે અને સાદિ અનંતમાં ભાગે મેક્ષ પામે છે અને જન્મ જરામરણની પેલી પાર જાય છે. અનંત સુખ અને અનંત જ્ઞાનમય બને છે. મુનિચંદ્ર (યાને મણિચંદજી) કહે છે કે એવી આત્માની શુદ્ધ દશા
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
te
મ
થાય છે તેના અનુભવ આવ્યા છે, તેથી મારાં કાર્યો સિદ્ધ થયાં એમ માનું છું. કારણ કે 't कडेमाणे कडे " કા કરવા માંડયું તે કર્યું" કહેવાય, એમ ભગવતીસૂત્ર જાહેર કરે છે. શ્રી મણિચંદ્રજી જેવા મહાજ્ઞાની મહાત્મા હવે કાર્ય સિદ્ધયુ એમ કહે છે તે સત્ય જ છે. તેમને દેવે હાવિદેહ ક્ષેત્રમાં જન્મ લે તે ભવમાં મુક્તિ પામવાનુ જણાવ્યું હતું તેથી તે કાર્ય સિદ્ધ થયું એમ કહે તે તે ચાગ્ય છે. તેમના આત્માનુભવ પણ અંતરના અવાજથી કાર્યની સિદ્ધિ પાકારે છે. ધન્ય છે તેવા આત્મામાં રમણ કરનારા મહાત્માઓને કે જેણે આખી જીંદગી એક ઉપાશ્રયમાં પૂરી કરી સમભાવે રાગેાને સહન કર્યાં. આત્મધ્યાનમાં વર્ષોંનાં વર્ષો પૂરાં કર્યાં, દુનિયાના એણ્યા સામું ન જોયુ અને દુનિયાને ભૂલી આત્મામાં મસ્ત બની ગયા. ધન્ય !! તેમને વંદન હા. ॥
! બીજી સજ્ઝાય સંપૂર્ણ !!
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે જજે . जेहने अनुभव प्रातमा केरो॥ होवे ते धनधन्यारे । सारपणुं चितमें ते भावे ।। भेदभेद भिन्नाभिन्नारे । जे० ॥१॥ द्रव्यगुण पज्झमें खेले ॥ परपरिणतिथी न्यारोरे ॥ आपे आपसभावमां खेले ॥ केवल नाण પર વ્યાજેરે છે જે છે ૨ |
ભાવાર્થ–શ્રી મણિચંદ્રજી કહે છે કે આત્માને અનુભવ જેઓ પામ્યા છે તેઓને ધન્ય ધન્ય છે. આભાનુભવીઓ સત્યસારને હૃદયમાં ધારણ કરે છે અને જડ અસત્ય દુનિયાના પ્રપંચથી દૂર રહે છે. દુનિયાનાં સન્માન–કીતિ–પ્રતિષ્ઠાને ભૂંડની વિકા સમાન ગણે છે. આ
મા જ દુનિયામાં સારરૂપ છે એમ અનુભવે છે, તેઓ દુનિયામાં રહેવા છતાં નિર્મોહભાવી હોવાથી દુનિયાથી ભિન્ન છે. તેઓ આત્મભાવે સર્વ જીવો સાથે અભેદપણે વર્તે છે. તેઓ આત્માના જ્ઞાનાદિકગુણોને અને યાદિક્ષાને આત્મામાં ભિન્ન અને અભિન્નપણે અનુભવે છે. આ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ત્માના ગુણ પર્યાને ભેદભેદપણે અને ભિન્નભિન્નપણે અનુભવે છે. તથા આત્મા વિના અન્ય સર્વ દ્રવ્ય પર્યાને આત્માથી ભિન્ન–ભેદપણે અનુભવે છે અને આત્માન પર્યાને અભેદ અભિન્નપણે અનુભવે છે. આત્માનુભવીઓ આત્માના દ્રવ્યગુણપર્યાનું સ્વરૂપ વિચારીને તેમાં ખેલે છે-રમણતા કરે છે અને રાગદ્વેષાદિપર પરિણતિથી આત્માને ભિન્ન ગણીને અંતરમાં પરપરિણતિને પ્રગટ થવા દેતા નથી. તેથી તેઓ સંવરી બને છે અને આમ્રવન રોધક બને છે. આત્માનુભવીઓ આત્માના શુદ્ધ સ્વભાવમાં ખેલે છે, તેઓને કેવલજ્ઞાન પ્યારું લાગે છે અને મેહપરિકૃતિ ખરાબ લાગે છે. તેઓ આત્મા રૂપે બનીને તટસ્થસાક્ષી જેવા થઈ સર્વ દેહ મન વાણી વગેરેના વ્યાપારનો અનુભવ કરે છે. આત્માનુભવ થયા પછી આનંદ અને નિર્ભય, ઉત્સાહ પ્રગટે છે, આત્મામાં રસ પડે છે અને પછી જડવસ્તુઓના ભેગથી ખરે આનંદ આવતું નથી એમ અનુભવ કરે છે. વિશ્વવર્તિસર્વજીની સાથે તેમનામાં આત્મમૈત્રી પ્રગટે છે. તે દુઃખમાં પણ આનંદી રહે છે. એવા આત્માનુભવીઓને આત્મા જ જ્યાં ત્યાં ધારણાબળે હામે દેખાય છે અને તેઓ લઘુ બાલકની પેઠે નિર્દોષ આનંદ ભેગવે છે.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે સાથે | 3 | पुद्गलवस्तु देखीने नवि धसे । अनागतकाल ना निरखेरे ॥ वर्तमानमा रहेवे लुखे ॥ अतीतकाल नवि परखेरे ॥ जे ॥ ३ ॥ बाह्य श्रात्मातणो जे कारण || तेहने जाणी उवेखेरे ॥ सारपणुं जगमां ते देखे ॥ अनंत चतुष्टय लेखेरे છે જે | ક | * ભાવાર્થ–આત્મજ્ઞાનીઓ જપુગલ, સ્ત્રી વગેરેનાં રમણીય શરીરે, ભેગ પદાર્થો દેખીને દડદડા કરી મૂકતા નથી, તેઓ વસ્તુઓના ભોગમાટે અંતરમાં ઈચ્છા અને તેથી થતી પ્રવૃત્તિ એ બનેથકી દૂર રહે છે. પુદ્ગલ વસ્તુમાં આત્મા નથી, તેમાં સુખ નથી એ પૂર્ણ નિશ્ચય કરે છે. તેઓ અનાગત કાલમાં–ભવિષ્ય કાલમાં શું થશે તેની ચિંતા કરતા નથી અને વર્તમાન કાળમાં અનાસક્તિથી જડપુદગલ પદાર્થોમાં લુખા-રસ રહિત વર્તે છે અને આત્મામાં રસિક બને છે. વર્તમાન કાલમાં આત્મામાં રમવાથી મેક્ષ છે. અમારે બનાવેલે વર્તમાન કાલ સુધારે નામને ગ્રન્થ કે જે ભજનપદ સંગ્રહના બીજા ભાગમાં છે તે વાંચવાથી વર્તમાનમાં આમેપગે વર્તવાને નિશ્ચય
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. આત્મજ્ઞાની ભૂતકાલ સંબંધી વિચાર કરતો નથી. ભૂતકાળમાં થયેલા અશુદ્ધપર્યાનું સ્મરણ કરવાથી કંઈ ફાયદો થતો નથી. વર્તમાનમાં પણ આત્માના શુદ્ધગુણ પર્યાનું સ્મરણ, થાન તથા ઉપગ ધારણ કરવો જોઈએ. બહિરાત્મભાવનાં કારણે જે મિથ્યાત્વ વિગેરે છે તેનાથી જ્ઞાની દૂર રહે છે. તેઓ આત્માથી ભિન્ન બાહ્ય વસ્તુઓમાં રાગ દ્વેષ કરતા નથી. બાહ્યદેહાદિક જડ વસ્તુઓમાં અહંમમત્વભાવની કલ્પના કરતા નથી. પ્રારબ્ધકર્મથી થતી શાતામાં અને અશાતામાં તેઓ મુંઝાતા નથી. આત્મજ્ઞાનીએ જગતમાં આત્મામાં–જ્ઞાનાનન્દમાં જ સારપણું દેખે છે અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, એ ચાર અને નંત ચતુષ્ટયમાં સારપણું લેખી તેમાંજ મગ્ન-રસિયા–મસ્ત બને છે. તેઓને બાહ્યમાં ગમતું નથી. તેઓ આહારાદિક દેહક્રિયાઓને કરે છે. પણ નિર્મોહભાવે કરે છે તેથી તેઓ અકિય અભોગી રહે છે.
સાથ રે I अंतर प्रातममांही रहेतो ॥ परमातमने ध्या
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
तोरे ॥ भणे मणिचंद रोहने नमिई ॥ प्रापसभावमें રે રે | ફ |
इति तृतीय समाय संपूर्णम् ॥ ३ ॥
ભાવાથ–આત્મજ્ઞાની અંતરુ આત્મામાં મન વાળે છે અને આત્માનું ચિંતવન કરે છે. શુદ્ધ પરમાત્માનું ધ્યાન ધરે છે, આત્મા પરમાત્માની ભાવના ભાવતો છતો પરમાત્મા થાય છે, આત્મા પિતાને જેવો ચિંતવે છે, ભાવે છે, ધ્યાવે છે, તે તે થઈ જાય છે, યાદશ માં અલ્સ, તિર્મિતિ તણી આત્માને શુદ્ધરૂપે ધ્યાવનારાશુદ્ધ થાય છે અને અશુદ્ધભાવે ભજનારા અશુદ્ધ થાય છે यो यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहं भगी०॥ આત્મા કહે છે કે જે મને જેવા ભાવે ભજે છે, તેને તેવા ભાવે હું ભજું છું. અર્થાત તેવા ભાવે હું પિતે આભાજ થાઉં છું. હું આત્મા પિતે જેવો વિચાર કરું છું તેવો થાઉં છું. સ્વપર પ્રકાશક જ્ઞાનશક્તિ છે તે આત્મામાં છે પણ જડમાં નથી. આનંદગુણ, આત્મામાં છે પણ જડમાં નથી. જડભોગમાં પણ જે આનંદ ભાસે છે તે પણ આત્માનો જ આનંદ છે, આત્મા વિના જડ વસ્તુઓથી
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદ થાય છે એવું જાણનાર અન્ય કોઈ જડ દ્રવ્ય નથી, તેથી આત્મજ્ઞાની એમ જાણે છે કે આત્માજ સારભૂત છે અને તે એમ જાણે છે કે આખી દુનિયાનાં જેટલાં શાસ્ત્રો પુસ્તક પ્રત્યે છે તે સર્વે ખરેખર આત્મામાંથી પ્રકાશિત થયાં છે, તેથી તે સર્વની ઉત્પત્તિનું કારણ એવા આત્માને મૂકી અન્યત્ર સત્ય શોધતું નથી, પણ આ ત્મામાંજ સત્ય શોધે છે અને આત્માના શુદ્ધોપગે વર્તે છે. શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે એવા આત્માના પરમાત્માના ધ્યાનને નમીએ પૂછએ, સ્તવીએ, અને એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ. જેમ દીવાથી દી થાય છે, અગ્નિથી અગ્નિ પ્રગટ થાય છે તેમ જ્ઞાની બાનીની સંગથી આત્માને પ્રકાશ થાય છે, પણ એકલાં પુસ્તકથી નહીં જ. માટે એવા આત્મજ્ઞાની ધ્યાની પુરૂષના આત્માની સંગતિ કરીએ, તેમની કૃપા મેળવવી અને સ્વર્ગ નરકની દરકાર ન કરતાં આપોઆપ શુદ્ધાત્મસ્વરૂપમય થઈ જવું એજ પરમસત્ય છે | ૩ |
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
॥ सज्झाय ॥४॥
|| राग-केदारो॥ आतम अनुभव जेहने होवे। चार चित्त निज जाणेरे ॥ विक्षिप्त यातायातसुनिष्ठे। सुलीनताई लय जाणेरे ॥ श्रा०॥ १॥ विक्षिप्त ते वसर चित जाणे । जाताय ते खेंची श्राणेरे । प्रथम अभ्यासे इंणीपेरे होवे । किंचित आणंद जाणेरे ॥ श्रा० ॥२॥ सुनिष्ट ते वलगाड्युं रहेवे ।। सज्जाय ध्यानने जोगेरे ॥ सुलीनते निश्चल चित्त रहेवे । परमानंद उपयोगेरे ॥ श्रा० ॥ ३ ॥ बाह्य आत्मा शरीरादिक जाणे । अंतर प्रातमेकरी छंडोरे ।। परमातम ते साशात देखे । केवली सिद्ध पीछाणेरे ॥ श्रा० ॥ ४ ॥ परमातमनुं ध्यान करंतां । रस लोहे सुवन्नरे । भणे मणिचंद तेहने ध्यावो । जेहनु परमातममें मनरे ।। श्रा० ॥५॥
ભાવાર્થ-જેને આત્માનુભવ થયો હોય છે તે મનની
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પ્રકારની અવસ્થા જાણે છે. ૧ વિક્ષિસ, ૨ યાતાયાત ૩ સુશ્લિષ્ટ ૪ સુલીન. તેમાં પ્રથમ વિક્ષિપ્ત ચિત્ત છે તેને આત્માના સન્મુખ કરતાં તે પાછું બહાર ચાલ્યું જાય છે. અનાદિકાલના અભ્યાસથી મનને બહિર્માં ગમવાથી આભામાં તેને ગમતું નથી. ક્રોધ, માન, માયા, લોભ, કામ, દેવાદિક દેના બળથી મનને આત્મામાં રાખવા જતાં તે તુર્ત બહાર આવી જાય છે, તેથી વિક્ષિપ્ત ચિત્ત તે કહેવાય છે. મનને આત્માના સ્વરૂપમાં લગાડતાં ત્યાં કંઈક વિચારમાં સ્થિર રહે છે, અને પાછું બહાર આવે છે અને ઉપયોગથી ખેંચીને પાછું આત્માના ચિંતવનમાં લગાડી શકાય છે અને ત્યાં સ્થિર થઈ પાછું મેહથી ઉછાળો મારી બહાર આવે છે. યાતાયાત ચિત્તના તેવા પ્રથમાભ્યાસમાં કંઈક આનંદની ઝાંખી આવે છે, બિલાડીને તેનું બચ્ચું વળગી રહે છે અને વાંદરીને કૂદકે મારતાં તેનું બચ્ચું જેમ વળગી રહે છે, તેમ આત્મામાં જે મન ચેટી જાય છે અને ધર્મધ્યાનથી આત્મામાં સુક્લિષ્ટ રહે છે તે સુશ્લિષ્ટ મન કહેવાય છે અને જે શુક્લ
ધ્યાનના ગે આત્મામાં મન લીન થઈ જાય છે, અને જેથી એક્તા, લીનતા તથા સમતા યોગ પ્રગટે છે તે સુલીનતા મન જાણવું. મનની સુશ્લિષ્ટદશા તથા સુલીનતા દશામાં ધ્યાન સમાધિ અને આત્માનંદનો પ્રકાશ થાય છે અને આ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭.
ત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે. અને પૂર્ણ પરમાનંદ વેદાય છે. અધ્યાત્મસારમાં ચિત્તની ચાર દશાનું વર્ણન છે. આ ચિત્તની ચાર દશામાંથી વાચકે પિતાની દશાનો ખ્યાલ કરી શકશે. જેટલું આત્મજ્ઞાન અને આત્માના તાબે, આત્માના સન્મુખ મન કરવાની લાગણું તેટલું આત્મામાં મન ચેટે છે. મનને આમામાં લીન કરવું તે મેક્ષ છે અને મનને બહાર ભટકવા દેવું તે સંસાર છે. શ્રીમદ્દ મણિચંદ્રજી મહાત્મા સદા જ્ઞાન ધ્યાનમાં લીન રહેતા હતા. તે એકલાજ ઉપાશ્રયમાં ૨હતા, તેથી સુશ્લિષ્ટ અને સુલીનતાની મનની દશાને અનુભવ કરી શક્યા હતા. અને તેથી તેમના હૃદયના ઉદ્દગાર આનુભવિક નીકળે છે. શરીર વગેરેમાં આત્માની બુદ્ધિને નિશ્ચય તે બહિરાભદશા છે. શરીરમાં અસંખ્ય પ્રદેશી આત્મા અનંત જ્ઞાનાદિ ગુણમય છે, એ જેને પૂર્ણ નિશ્ચય છે તે અન્તરાત્મા જાણવો અને જે આત્મા, ચાર ઘાતકર્મ હણીને કેવલજ્ઞાન પ્રગટાવે છે. અને આત્મા વગેરે સર્વલકાલેકને સાક્ષાત પ્રત્યક્ષ દેખે છે તે પરમાત્મા જાણવો, અને આકર્મ રહિત જે આત્મા થાય છે તે કેવલી સિદ્ધપરમાત્મા જાણવા. જેમ વેધકરસના મેગે, લોહ છે તે સુવર્ણ થાય છે, તેમ પરમાત્માનું ધ્યાન ધરતાં આત્મા તેજ પરમાત્મા થાય છે. શ્રીમણિચંદ્રજી મહારાજ કહે છે કે જેનું
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પરમાત્મામાં મન છે તેનુ ધ્યાન ધરી. વાહ !! વાહ !! મણિચ’જી મહારાજના ધ્યાની ઉપર કેટલા બધા ગુણાનુરાગ છે કે જેથી તે પરમાત્માનું ધ્યાન કરનારનું ધ્યાન કરવા જણાવીને તે સન્ત મારફત પ્રભુપદ મળે છે એવી પર પરારૂપ વ્યવહારને જણાવે છે. આત્મામાં પરમાત્મ સ્વરૂપ રહેલું છે, તેનું ધ્યાન ધરતાં માહાદિકમંવરા ટળી જાય છે અને આત્માની શુદ્ધિરૂપ પરમાત્મદશા પ્રગટે છે. આત્માની વાત વિના સંસારની બીજી વાતા જેઓને ગમતી નથી તે આત્માના સત્ય પરમાત્મ રાજ્યમાં રવતત્રતાથી પ્રવેશ પામેલા છે. તેએ ખરા સ્વતંત્ર બાદશાહ શહેનશાહેાના શહેનશાહા છે, તેઓની પાસે એક કાડી ન હોય તાપણુ તે પ્રભુએ છે, તેને દુનિયા ન જાણે તાયે સન પ્રભુએ તેા જાણી રહ્યા છે. શ્રી મણિયદ્રજીને તે કાલે જૈન જગતે ઓળખ્યા નહીં તાપણ તે પાછળથી ઓળખાયા છે. દુનિયામાં જ્યાં ત્યાં એવું દેખાય છે.
इति चतुर्थ सज्झाय संपूर्णम् ॥ ४ ॥
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ને વફાય છે શું છે
છે અને રાત | अनुभव सिद्ध श्रातम जे होवे । यम चतुष्टयजोडेरे ।। इच्छा प्रवति थिर सिद्ध यममां । निजशक्ते चित्त કો અ | શ | પ્રથમ અને હિંસાદિ વાર્તા करतां सुणतां मीठीरे ॥ जाणे जिननी आण आराधुं । बीजी वात अनीठीरे ॥ १० ॥ २ ॥ बीजे यमे प्रवर्ते जिन आणा । जिनप्राणामांहे माझीरे ॥ यम पाळવાને તપ ચોft કમાતા તન મીર | Jo Bરા
ભાવાર્થ—અનુભવજ્ઞાનથી જે સિદ્ધ થયો હોય છે તે યમ ચતુષ્ટયમાં ચિત્તને જોડે છે. ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર, સિદ્ધ, એ ચાર ચમચતુષ્ટય છે. પ્રથમ ઈચ્છાગમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિકની વાર્તાઓ, કથાઓ કરતાં તથા દેવગુરૂધર્મની સ્થાઓ કરતાં તેને તે વાર્તાઓ મીઠી લાગે છે અને મનમાં એવી ઈચ્છા પ્રગટે કે શ્રીમહાવીર જીનેશ્વરની આજ્ઞા આરાધું. તેને દેવ ગુરૂ ધર્મની વાત મીઠી લાગે છે અને અન્ય સાંસારિકવાતમાં તથા સાંસારિક
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
બાબતમાં રસ-મીઠાશ લાગતી નથી. બીજા યમમાં તે આત્મ-વિયથી શ્રીજિનેશ્વર મહાવીર પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રભુ થવા પ્રવૃત્તિ કરવા લાગે છે, તેને પ્રભુની આજ્ઞા પાળવાને ઉત્સાહ રંગ પ્રગટે છે પણ તે યમ પાળતાં પ્રમાદદશા ઘણી હોય છે. તે યમ પાળતાં આત્મધર્માથે પ્રવૃત્તિ કરતાં ક્રોધાદિક કષાયથી પ્રમાદી થાય છે, પણ પાછો તે ક્રોધાદિકકષાયોને ઉપશમાવે છે, તે વારંવાર પ્રમાદોને થતા વારે છે, અને વારંવાર પ્રમાદ દે પ્રગટે છે અને વારંવાર તેઓને પશમ ભાવથી ઉપશમાવે છે, ઇચ્છાયોગ, શાસ્ત્રગ એ બે યોગનું ફળ ધમપ્રવૃત્તિ યોગમાં સમાઈ જાય છે અને સામર્થ્ય વેગ પણ આત્માના સ્વરૂપમાં રમતા કરવામાં તથા તેના હેતુઓને આરાધવામાં સમાઈ જાય છે, શ્રી મહાવીર પ્રભુએ દીક્ષા લઈ બારવર્ષ ધ્યાન ધર્યું તેમ ત્રેવીસ તીર્થંકર વગેરે સર્વ તીર્થકરેએ ધ્યાન દશામાં પ્રવર્તતાં વારંવાર પ્રમાદ દશા કરેલી છે. ભગવતી સૂત્રના પચ્ચીશમા શતકમાં કહેલું કુશીલ ચારિત્ર છે તે છઠ્ઠા ગુણઠાણથી દશમા સુધી હોય છે. ત્યાં કુશીલ ચારિત્રરૂપ પ્રવૃત્તિયમ યોગ છે, ત્યાં દેષો પ્રગટે છે અને ઉપયોગથી ટળે છે. ત્યાં કષાયોને નાશ કરવાની બુદ્ધિ, ઉત્સાહ પ્રવૃત્તિ હોય છે તેથી તે આગળના યમની પ્રાપ્તિ કરે છે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સહાય !! | त्रीजे यमे यमी निरतिचार | अप्रमत्त शुभरूपे रे ॥ पर
7 ના વયો તે પાવે તે શાંત રે પ્રભા ४ ॥ सिद्धयम ते चोथो कहीइं॥ परार्थक साधक शुद्ध रे॥ भणे मणिंचद योगदृष्टितंत्रे ॥ वचन श्री हरिभद्र યુદ રે | શ૦ || ||
|તિ વંચપીસર સંપૂર્ણ છે કે
ભાવાર્થ–મુનિના છઠ્ઠા ગુણઠાણામાં તથા પાંચમા દેશ વિરતિ શ્રાવક ગુણઠાણામાં ધર્મની બાહ્યાંતર પ્રવૃત્તિ હોય છે, ત્રીજાસ્થિરાગમાં યમી, સાતમા ગુણઠાણાની અપ્રમત્ત દશા પામે છે. ત્યાં પ્રતિક્રમણદિકબાથક્રિયાઓ કરવાની હતી નથી. શુભ અપ્રમત્તદશાથી બાહ્ય અતિચારે નહીં હોવાથી ત્યાં નિરતિચારપણે વર્તે છે, ત્યાં ઉત્કૃષ્ટધર્મધ્યાન વતે છે અને
ત્યાં શુધ્યાનની ઝાંખીને અરૂણોદય પ્રગટે છે. ધ્યાન સમાધિવાળા સાતમા ગુણ સ્થાનકમાં સ્થિરયોગ વર્તે છે. કાચી બે ઘડી સુધી અને પરંપરા પ્રવાહ દશાએ ઘણું કાલ સુધી સ્થિર
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
યોગ વર્તે છે, અને પરસ્પર પર પૂવે તેને જે વેરભાવ હતા. તે હવે દેખી શકતો નથી અર્થાત હવે તે નિવૈર થાય છે અને કેઈને પિતાને વૈરી દેખતા નથી અને પોતે કેઈના પર વૈરરાખતો નથી, તેને વૈરભાવ છૂટી જવાથી તે સર્વજીની સાથે આત્મભાવે વર્તે છે, તેથી કેદ તેને નાશ કરવા સમર્થ થતું નથી અને તે પોતે કેઈને નાશ કરતા નથી. તે પોતાના શરીરનો કેઈ નાશ કરે તેથી તે અમર આત્માને અનુભવી હોવાથી પોતાનો નશ જાણતા નથી, તે ભાવશાંતરસનો ભોગી અને મૈથુનાદિ રસને અભોગી બને છે, તેથી તે સ્થિર યમી મુનિ જૈ આગળના ચોથા સિદ્ધયમને પ્રાપ્ત કરે છે. તે સિદ્ધ ચમીની દશામાં કેવલજ્ઞાન પ્રગટે છે, દેહ છતાં જીવન્મુક્ત પમાત્મા બને છે, દેહ વાણું ને મનથી તે સર્વ જીવોનાં આત્મિક શુદ્ધ પરમાર્થ કાર્યોને કરે છે, પિતે પરમાર્થ સાધક શુદ્ધ પ્રભુ થઈને વિશ્વ લેકીને તે દશા તરફ લઈ જવા પરમાર્થમાં પુરૂષાર્થ ફેરવે છે. શ્રીમણિચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી હરિભદ્રસૂરિકૃત
ગદષ્ટિ શાસ્ત્રમાં યમીની દશાઓને તેમણે જણાવી છે, અને તે અનુક્રમે સાધકને સિદ્ધ થાય છે. શ્રી મણિચંદ્ર મહાત્માએ શ્રી હરિભદ્રસૂરિ તથા ઉપાધ્યાય વગેરેના અનેક ગ્રન્થો વાંચ્યા હતા અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરી આત્માનુભવમાં ઘણું ઊંડા ઉતર્યા હતા.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
તોય ને ૨ || कोइ कीनहीकुं काज न आवे ॥ मूढ मोहे वेला જમાવે છે. શ કવ ર બંધ પારસ | માજીને सुख दुःख पावे रे ॥ १ ॥ को जडस्वभावमें चेतन मुज्यो ॥ यथास्थित भाव न बुज्यो रे ॥ तेरी मेरी करत अलुज्यो ॥ शांतरस भाव न सुज्यो रे ।। २ ।।
ભાવાર્થ–મુનિ શ્રી મણિચંદ્રજી મહાપુરૂષ કહે છે કેકે, કેઈના કામમાં આવતું નથી. પરસ્પર સ્વાર્થના યોગે છે એબીજાનું કાર્ય કરે છે પણ પરભવ જતાં કેઈ સાથે આવતું નથી. સ્વાર્થ વિના કેાઈ કોઈની પાસે પણ જતું નથી. મૂઢ મનુષ્યો હોય છે તેમ કરીને મનુષ્યભવને નકામે ગુમાવે છે. મૂઢ મનુષ્યો, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિષમાં શુભ અશુભબુદ્ધિ કલ્પીને સુખ દુઃખ પામે છે. આત્માને માટે વિષયોની જરૂર નથી અને વિષયેથી આત્માને સત્ય સુખ નથી. વિષમાં શુભાશુભ પરિણામ તે જ સંસાર છે અને વિષયોમાં શુભાશુભ પરિણામની નિવૃત્તિ તેજ મેક્ષની વાનગી છે. શબ્દ,
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં શુભાશુભ ભાવ ટળી જવા પછીથી તેથી સુખ દુઃખ થતું નથી. આત્મા પિતાના સ્વરૂપના જ્ઞાનવડે કહે છે કે જડ સ્વભાવમાં આટલા કાળ સુધી ચેતન ! કેમ મુંઝાઈ રહ્યો ? કેણ જાણે શા કારણથી મેંહી રહ્યો અને આત્માનું યથાસ્થિત સ્વરૂપ જાણી શક્યો નહીં. અરે ચેતન ! ! હારૂંમારૂં કરીને કેમ જડ પદાર્થ વિષયોમાં લુબ્ધ–આસક્ત બન્યો? અને ૯ને આત્માને શાંતરસ ભાવ કેમ સૂઝક્યો નહીં. અજ્ઞાન મિથ્યાત્વદશાથી આત્માના ઉપર આવરણ આવવાથી આત્મા
સ્વયં પિતાનું સ્વરૂપ દેખી શકતો નથી, પણ જ્યારે દેવ ગુરૂ ધર્મની સેવાભક્તિથીમિથ્યાત્વાદિક આવરણ ટળે છે ત્યારે આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ જાણે છે અને પશ્ચાત જાગ્રત થઈ આત્મા
ની પૂર્ણ શુદ્ધિ કરવા પુરૂષાર્થ કરે છે. ઈન્દ્ર, ચન્દ્ર અને સમગ્ર વિશ્વની પ્રભુતાને પણ તે આત્મજ્ઞાન થયા પછી નાકના લીંટ સમાન સમજે છે. દુનિયામાં તેને કોઈદિષી કહે વા ગુણ કહે તેથી તેમાં તે કોઇપર રાગ દ્વેષ કરતા નથી. તેથી તે આત્માની જ પ્રભુતા પામે છે. આત્માને જલેકે ખુદા, રામ, હરિ, વિષ્ણુ, બુદ્ધ, જિન વગેરે અનેક ભાષામાં અનેક નામે સંબોધે છે. બહિરાત્મભાવમાંથી અંતરાત્મા થઈને શાંતરસીલે બની પ્રભુ બને છે.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
सज्जाय ॥६ जडकी संगति जडताव्यापी ॥ ज्ञानमारग रह्यो ढांकी रे ॥ योग करे.ते आपे जाणे ॥ हुं करतां कहे थापीरे ॥ को ॥ ३ योग कषायने जूदा जाणे ।। योगे प्रकृति प्रदेशद लबांधेरे ॥ कषायरस थी तिनो करता ।। संसारथिति बहु વાંધરે || એ | ક |
ભાવાર્થઆત્માવિચારે છે કે જડની સંગતિમાં જડતા વ્યાપી રહી છે, અને તેથી આત્માનો જ્ઞાન માર્ગ તો ઢંકાઈ રહ્યો છે. જ્ઞાનાવરણયાદિ કર્મો જડ છે અને રાગદ્વેષાદિક દે પણ જડ છે, તેની સંગતિથી અનાદિથી આત્મા પણ જડ જે જાણે બની ગએલે લાગે છે. મન વચન કાયાના યોગથી જે કરે છે તે આત્મા પોતે જાણે છે અને તેમાં હું કરું છું. ભોગવું છું. એવી મોહવૃત્તિ કરીને સંસારની સ્થાપના કરે છે. મન વચન કાયાના એગના પન્નર ભેદને જુદા જાણે, વચનના ચાર, મનના ચાર અને કાયાના સાત એ પરગથી અને ક્રોધ, માન, માયા અને લેભ કષાયને જૂદા જાણે તેમજ યોગ અને કષાયથી સ્વાત્માને ભિન્ન જાણે.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કષાયથી રસ બંધ સ્થિતિ બંધ પડે છે એમ જાણે અને
ગથી પ્રકૃતિબંધ પ્રદેશ બંધ બંધાય છે એમ જાણે. તથા વળી વિચારે કે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ એ ત્રણ કરતાં કષાયરસંબંધથી સંસારમાં ઘણા કાળ સુધી ભટકવાનું થાય છે એમ જાણે છે. ચાર પ્રકારે કર્મને બંધ પડે છે તેથી કર્મનાં દલિકે છે તે આત્માના પ્રદેશો સાથે રહે છે અને તે ઉદયમાં ન આવે ત્યાં સુધી સત્તાકર્મ જાણવા અને જ્યારે તે વિપાક આપવાને માટે ગતિમાન થવા માંડે ત્યારે કર્મની 'કરણ થઈ એમ જાણવું અને જયારે તે કર્મો શુભાશુભ કુલ આપે ત્યારે વિપાકી ઉદયમાં આવેલાં જાણવાં. કોઠારમાં પડેલા દાણાની પેઠે જે કર્મો આત્માની સાથે પડેલાં છે, લાગેલાં છે તે સંચિત છે અને જે કર્મો લેવા માટે કર્મ બાંધવા માટે પ્રવૃત્તિ કરાય છે અને તેથી સમયે સમયે કર્મને બંધ થાય છે. તે ક્રિયામાણુ કમ જાણવું અને કોઠારના દાણાઓને વાવવામાં આવે છે. પાછા તેનાં ફલ લેવામાં આવે છે તેનું ભેજન થાય છે, તેવાં ભોજન સમાન પ્રારબ્ધ કર્મ જાણવાં. શુદ્ધ જ્ઞાન, ઉપયોગ, ધ્યાનસમાધિથી ક્ષણમાં અનાદિકાલથી બાંધેલા સર્વકર્મને ક્ષય થાય છે અને આત્મા તેજ પરમાત્મા થાય છે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
|| Rાય છે જેને सर्व पदार्थोथी हुँ अनगो । ए बाजीगरकी धूलि बाजीरे ॥ उदयागतिभावे ए निपजे ॥ संसारवात कोहुको = સાબીરે |જો || ક | અંતર પ્રતિમ તેને વીई॥॥ त्यागी भोग नवी इच्छरे । भणे मणिचंद यथाસ્થિતિ માવે | સુરવદુarવિ છો ! જે | ૬
|તિ સન્નાથ સંપૂર્ણ પ ફ છે
ભાવાર્થ-આત્માનું અને કર્મનું જેણે સમ્યફસ્વરૂપ જાણ્યું છે તે સર્વ જડપદાર્થોથી પિતાને ત્યારે જાણે છે અને કર્મરૂપ બાજીગરની ચોરાશી લાખ જીવનિની બાજીને તે જાણે છે અને ઉદયાત યાને પ્રારબ્ધકર્મથી સંસારમાં જન્મ મરણે કરવાં પડે છે અને હાડપિંજરમાં રહી આહારાદિ પ્રવૃત્તિ કરવી પડે છે, તેમાં સર્વકર્મરૂપ બાજીગરની બાજી છે તેને કર્તા ભોક્તા. વસ્તુતઃ હું આત્મા નથી. કર્મ બાજીરૂપ સંસારમાં કઈ વાતથી આત્માની સિદ્ધિ થતી નથી, અર્થાત સાંસારિક કર્મ બાજીથી આત્મા
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
નું હિત થતું નથી. કર્મની બાજીમાં કોઈ વાત સાચી નથી. કર્મની બાજી દેહાદિકને કર્તા કર્મ છે અને આત્માના ગુણેને કર્તા આત્મા છે. એજ સત્યજ્ઞાન છે. એવી રીતે જાણુને જે ભેગોને ત્યાગ કરીને તેઓને ઈચ્છતે નથી તથા આત્મા અને કર્મ બન્નેને જાણું કર્મકૃતભાવોમાં અહંતા મમતાને કરતા નથી, ત્યાગ અને ગ્રહણવૃત્તિથી, ત્યાગવૃત્તિથી અને રાગવૃત્તિથી આત્મા વસ્તુતઃ ન્યારે છે એવું જાણીને જે આત્માના શુદ્ધોપગથી આત્મામાં મસ્ત લયલીન બને છે તે ત્યાગી અપ્રમત્ત જાણ અને તે ત્યાગી અન્તરાત્મા જાણવ. શ્રીમણિચંદ્રજી મહારાજ કહે છે કે જે સમ્યગદષ્ટિથી સર્વ પદાર્થોને યથાર્થ જાણે છે તે અત્તરાત્મા છે. ચતુર્થઅવિરતિ સમ્યગદષ્ટિથી આત્મા, રવયં અન્તરાત્મા બને છે. જડ સ્વભાવમાં રમવું તે દુઃખ અને આત્મ સ્વભાવમાં રમવું તે સુખ છે. અનુકુલ પદાર્થ વિષયેથી શાતા-પુદ્ગલ જન્મ સુખ વેદાય છે અને આત્માને પ્રતિકુલવિષયથી દુઃખ થાય છે. શાતા વેદનીયથી આત્મસુખ ન્યારું છે એમ જાણીને જે આત્માના અતીન્દ્રિય નિરૂપાધિ આનંદનો ભોગી બને છે તે પરમાત્મા થાય છે. તે છઠ્ઠી સજાય પૂરી.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સકાય છે ૭. રાજ શાવર
चेतना चेतनकुं संभलावे ॥ अनादि स्वरूप जणाधेरे ।। सुमति कुमति दोय नारी ताहरे ।। कुमति कहे तिम વા રે રે | | કુમતિનો પરિવાર છે વધુનો પણ रात दिवस करे डुहलो रे ॥ विषय कषायमांहि भिनो रहेवे ।। नवी जाणे ते भोलो रे ॥ चे ।। २ ॥ सुमतिने मिलवा नवि दिई तुंजने ।। मोहनी छाके छाक्योरे ॥ भक्षाभल तुजने करावे ॥ अनंत काल ताइ राख्यो रे ॥ चे ॥३॥
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહારાજ અંતમાં આ ત્માને ચેતન–પુરૂષ અને જ્ઞાન પરિણતિને ચેતના સ્ત્રી બન્ને પાત્રે ગાવીને તેમાં ચેતનારૂપ સ્ત્રી પોતાના સ્વામી ચેતનને જે સમજાવે છે તે જણાવે છે. ચેતના કહે છે કે હે ચેતન ! સ્વામિન ! તમે અનાદિકાલથી કુમતિનારીના વશમાં પડ્યા છે. તમારે સુમતિ અને કુમતિ એ બે સ્ત્રી છે. અને તું કુમતિ કહે છે તેમ ચાલે છે. મેહનીકર્મ આદિ આઠે કર્મની પ્રકૃતિ છે તે કુમતિને પરિવાર છે, અઢાર પાપસ્થાનકની વૃત્તિ છે તે કુમતિને પરિવાર છે,
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તે રાત દિવસ તેફાન કરી રહેલ છે. કુમતિને પરિવાર છે તે હે ચેતન ! તમને કંદમાં ફસાવવા અનેક કાવાદાવા કરી રહ્યો છે, અને તેથી હે ચેતન ! તમે વિષયકષાયમાં લુબ્ધ આસક્ત રહે છે, અને હે ભોળા આત્મન ! તમે કુમતિને કુપ્રપંચ જાણું શકતા નથી. હે ચેતન સ્વામિન્ ! તું કુમતિની છાકમાં એટલો બધો છાકી જાય છે કે તેથી હારી સુમતિ સ્ત્રી, સારા વિચારથી હેને મળવા આવે છે, પણ કુમતિ તેને પાછી કાઢે છે તે પણ જાણી શકતો નથી. તે ચેતન ! હને કુમતિ પિતાના કુવિચારોમાં ફસાવીને હને અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરાવે છે અને અનંતકાલથી હારી એવી ખરાબ સ્થિતિ કરી નાખી છે. હે ચેતન! હારી પ્રભુતા અને હારા સત્ય સુખને ભૂલાવનારી કુમતિ છે. સર્વ દેશે અનાચાર દુષ્ટ વ્યસનમાં ફસાવનારી કુમતિ છે. જડપદાર્થમાં મોહ પમાડનારી કુમતિ છે અને હાર સ્વરૂપ તરફ લેઈ જનારી સુમતિ છે, સદ્દવિચારે છે તે સુમતિના છે અને ખરાબ વિચારો છે તે કુમતિના છે, એમ જાણું અને કુમતિને સંગ ત્યાગ કર.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સફાય | ૭ | अवसर पांमी चेतना बोली ॥ प्रभु सुमतिने घरे राखो रे ।। कुमतिने मुखे मीठाई देई ॥ सुमतितणा गुण चाखो रे ॥ चे ॥४॥ इंणे अभ्यासे देशविरति आवे ।। अवसरे कुमतिने छांडे रे॥ सुमतितणां बल वाध्यां ગયી | સંયમ તવ છાપ રે || રે ફ
ભાવાર્થ—અવસર પામીને આત્માની ચેતના બોલી કે હે આત્મ પ્રત્યે !! તમે સુમતિને નિજ ઘરમાં રાખો અને કુમતિને ઘરમાંથી બહાર કાઢે. કુમતિના મુખે મીઠાઈ દઈને અર્થાત કુમતિને રાજીખુશીથી વિદાય કરીને તમો સુમતિના ગુણનું આસ્વાદન કરે. કુમતિના ઉપર ક્રોધ કરે તે પણ કુમતિ છે તેથી કુમતિપર સમભાવે જેવું તેજ તેના મુખ પર મીઠાઈ દેવી છે. દશવિધ યતિધર્મ તે સુમતિ છે. શુદ્ધપ્રેમ સેવાભક્તિ તે સુમતિ છે, સંવર અને નિર્જરાના વિચારો તે સુમતિ છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સતિષ, શુદ્ધ પ્રેમ, મૈત્રી આદિ ભાવનાના વિચારો તે સુમતિ છે, ચેતના કહે છે કે હે ચેતન !! તમે સુમતિને ઘરમાં રાખશે કે તુર્ત તમારી સમ્યગદષ્ટિ થશે અને સુમતિના અભ્યાસથી
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક્વતરૂપ દેશવિરતિપણું પ્રાપ્ત થશે અને કુમતિના ત્યાગથી સાધુવતરૂપ સર્વવિરતિપણું પ્રાપ્ત થશે. તેથી આત્માની શક્તિને પ્રકાશ થશે. જ્યારે સુમતિનું બળ વધશે એટલે સંયમ સ્ત્રી તમારી પાસે આવશે. તમે ગુણ, રજોગુણ, એવી સેવાભક્તિ,તથા કર્મજ્ઞાનના વિચાર કરતાં સાત્વિક સેવાભક્તિ ક્રિયા જ્ઞાનના વિચારોમાં અને આચારમાં સુમતિનું અત્યંત પ્રાબલ્ય છે. સુમતિનું બળ વધે છે એટલે કુમતિનું જોર ટળે છે અને આત્માને પિતાની ખરી હિતકારિણી સ્ત્રીનું ભાન થાય છે અને કુમતિ ઉપર તેની રૂચિ રહેતી નથી અને આત્માની સંયમસ્ત્રીને પ્રાદુર્ભાવ થાય છે. સંયમસ્ત્રી આવતાં અવિરતિ નામની કુમતિની સખીની વિદાયગીરી થાય છે, સંયમસ્ત્રીની સાથે આત્મા અત્યંત પ્રેમમાં પડી જાય છે ત્યારે આત્માની, ચેતના છે તે પણ શુદ્ધ વિશુદ્ધતરરૂપે ખીલતી જાય છે અને દુર્ગુણ, દુર્વ્યસન તથા દુષ્ટાચારથી આત્મા મુકત થતો જાય છે.
સાચ ૭ છે. सुमति स्त्री परिवारे वाधे ॥ सव मुगति स्त्री मेलावे रे ।। प्रापरूपे चेतन जब थाये ॥ तब निर्भय थानिक
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
પાવે છે જે || છે પદ્માપ ચારિથતિ મારે | मोइने चित्ते श्राणे रे ।। सुमति कुमति पटंतर देखी ।। અને મણિચંદ્ર છે ? | રે | ૭ |
| તિ સમી સંસાર સંપૂર્ણ
ભાવાર્થ–જ્યારે આત્માની સ્ત્રી સુમતિ પિતાના સ્વામીનો કૃપાપાત્ર બને છે, ત્યારે સુમતિને પરિવાર વધે છે, અને સુમતિ સ્ત્રી છે તે આત્માની રાણી જેવી ખરી મુક્તિ સ્ત્રીને મેળાપ કરાવી આપે છે અને તેથી ચેતન પિતાના શુદ્ધસ્વરૂપે થાય છે અને નિર્ભય ક્ષસ્થાનકને પામે છે. સિદ્ધસ્થાનમાં જન્મ જરા મરણ નથી. આત્મા પિતાના અસંખ્યપ્રદેશ એ વિશુદ્ધ અનંત જ્ઞાન દર્શન અને ચારિત્ર જીવનથી સાદિ અનંતમા ભાગે જીવે છે. એ રીતે સુમતિ અને કુમતિ નામની આત્માની બે પરિણતિરૂપ બે સ્ત્રીઓને જેઓ જાણે છે અને આત્માનું યથાસ્થિત સ્વરૂપ જાણે છે, તથા સુમતિ અને કુમતિને વાસ્તવિક ભેદ–પરંતર દેખીને જેઓ ચિતમાં કુમતિને પ્રવેશ કરવા દેતા નથી. તે આત્માઓ, આમાના ગુણ જાણે છે અને સર્વજદેહાદિકવસ્તુઓમાં અહં મમત્વભાવથી મુંઝાતા નથી, તેઓ મેહનીયકર્મની અને
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કાવીશ પ્રકૃતિ કે જે કુમતિના તાબાની છે તેની સાથે સંબંધ રાગ રાખતા નથી અને સુમતિ, સંયમ, સમાધિવેગે આત્માની શુદ્ધ ચેતનાને પ્રગટાવે છે. શ્રીમણિચંદ્રજી મહારાજ રક્તપિત્ત રોગી હતા. તેમની પાસે શ્રાવકને ઘણે પરિચય નહોતે. ઉપાશ્રયમાં પિતે એકલા રહેતા હતા. કોઈ શ્રાવક માણસ આહાર વગેરે લાવીને તેમને વૃદ્ધાવસ્થામાં આપતા હતા. એવી દશામાં પણ તેઓ અંતથી આત્માના ધ્યાનમાં સમાધિમાં મસ્ત રહેતા હતા અને આવાં કુમતિ સુમતિનાં પાત્રોથી આત્માને જાગ્રત રાખીને આત્માના અનંત જીવન જીવતા થયા હતા. તેઓ દેહમા
થી મર્યા પહેલાં આત્માની સુમતિ, શુદ્ધ ચેતના સાથે લગ્ન કરીને મોક્ષસુખની વાનગી ચાખનારા થયા હતા. તેઓ લેનામરૂપ–કામવાસનાને હઠાવી આત્મામાં ઘણું ઉડા ઉતરી ગયા હતા. તેઓ જણાવે છે કે આવું જે અનુભવશે તે આત્મગુણને જાણશે.
सजाय ॥ ८ मी ॥राग श्रासाउरी
चेतन चेतनमें धरि रागो ।। ज्ञान दर्शन सुख वीर्य मुणे लागो ॥ भोर वात सवि दिसे धंधा || एह संसारमें
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
માંડ્યા છે જે || ૨ | વાણ વસ્તુ સાથે દલો ! अंतर प्रातममे थिर मांडो ॥ शुद्ध वस्तु परमातम कामे ॥ तेह उपाय अछे इंण ठांमे ॥ चे ॥ २॥ श्रातम गुण में चित्त निज घाली ॥ तेहमांहि जो खीण एक महालो ॥ ध्यान अगनी निज पूरी जाले ॥ कर्मरूपी तिहां काष्ट પ્રજ્ઞા છે જે તે રૂ .
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહાત્માજી આત્માને કહે છે કે હે ચેતન !! તમે આત્મામાં રાગ ધારણ કરો અને દુનિયાદારીના રાગથી મુક્ત થાઓ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એજ તમારું સ્વરૂપ છે તેમાં રમણતા કરો. બાકી દુનિયાની બધી વાત છે તે જૂઠી બાજી જેવી છે. તેમાં તો મોહરાજાએ ફંદ રચ્યો છે, અને તેમાં દુનિયાના સર્વ જેને તે ફસાવે છે. પુત્ર સ્ત્રી કુટુંબ સ્વજન દેશભૂમિ લક્ષ્મી રાજ્ય આદિના મેહથી દુનિયાના છને પરસ્પર લડાવનાર મરાવનાર મેહ છે અને મેહરાજાનું સંસાર નાટકખાનું છે અને તેમાં તે સંસારી જીવન નચાવ્યા કરે છે. માટે હે ચેતન !! તમો ફસાઓ નહીં. તમો તમારા રૂપમાં આસક્ત થાઓ. હે ચેતન !! તમે સર્વ બાહ્ય વસ્તુઓના મમત્વ પરિગ્રહના
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ કરે. પાંજરામાં પિપટ બંધાઈ જાય છે તેમ તમે હવે જાણું બુજીને ભવમાં બંધાઈ ન જાઓ. પિતાના આત્મામાં કલાકના કલાકે અને વર્ષોના વર્ષો પર્યત સ્થિર થાઓ અને દુનિયા ભૂલી જાઓ. તમે જીવતાં દુનિયાદારીને ભૂલી જાઓ. કારણકે મર્યા પછી તે તો બધું મૂકીને ચાલ્યા જશે એ સત્ય અનુભવ છે. શુદ્ધ પરમાત્માની પ્રાપ્તિ માટે સર્વ જડ વસ્તુઓની મમતા ત્યાગે. કાઈપર રાગ ન કરો અને કાઈપર દ્વેષ ન કરો. પરમાત્મપદ પ્રાપ્ત કરવાને સાચામાં સાચો ઉપાય એ જ છે કે હે ચેતન !!! તમારે દુનિયાદારીમાં ચિત્ત ન રાખતાં આત્મામાં મન લગાડવું. આ ત્મામાં ચિત્ત ઘાલીને જે !!! આત્મામાં એક ક્ષણ માત્ર પણ જે સ્થિર થઈ મહાલશે તો ધ્યાનાગ્નિ પ્રગટશે અને તે પૂરી બળવા માંડી કે સર્વ કર્મરૂપ કાષ્ટોને બાળી ભસ્મ કરી દેશે.
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन ।
છે સન્નાથ | ૮ | राग द्वेष लोह भस्मि थावे ॥ सांतरसे सोवन गुण पावे || निरालंब मन थोभे सोइ ॥ घातिकर्म तिहां रहेवे न
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
બોર્ડ | ૨૦ |કા ડું વિધિ સંસ્થા દ્રશ્ય મr प्रदेश प्रत्ये अनंतगुण ध्यावे ॥ गुणे अगुरुलघु पज्जव અનંતા | મો મણિચંદ્ર હો મા ફેમ છંતા || ૨૦ |કા
इति अष्टमी सज्झाय संपूर्णम् ॥ ८॥
ભાવાર્થ–રાગ દ્વેષરૂપ લેહ ભસ્મીભૂત થતાં આત્મા શાંતરસવડે શુદ્ધ સુવર્ણના જેવા પિતાના જ્ઞાનાદિક ગુ
ને શુદ્ધ કરી દે છે અને નિરાલંબન ધ્યાનમાં આત્મા સ્થિર થોભે છે અને શુકલધ્યાનના બળે ચાર ઘાતિકર્મને નાશ થાય છે, અને તેથી આત્માના અસંખ્યપ્રદેશ શુદ્ધ થાય છે, આત્માના અસંખ્ય પ્રદેશો પૈકી એકેક પ્રદેશમાં અનંતગણુ પર્યાએ રહ્યા છે, આત્માને દ્રવ્યભાવથી વિચારે કે આત્મા દ્રવ્યથી નિત્ય છે. અસંખ્યાત પ્રદેશમય છે અને ભાવથી આત્માના જ્ઞાનાદિક ગુણને વિચાર કરે, ચિંતવન કરે, પ્રતિપ્રદેશે આત્માના અનંતગુણ પર્યાયે છતી ભાવે અને સામર્થ ભાવે છે, તેને વિચાર કરવામાં લયલીન બની જાય. આત્માના દરેક ગુણમાં અગુરૂ લઘુ પર્યાય અનંત છે તેને વિચાર કરે. અગુરુલઘુ પર્યાયથી આભાના દરેક ગુણમાં ગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે. તે
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આગમસાર, નયચક્ર વગેરેથી અભ્યાસ કરીને વિચારે તથા દ્રવ્યગુણ પર્યાયને રાસ ભણીને વિચારે અને તેમાં વિ. ચારરૂપ ધ્યાનથી લયલીન બની જાય તો તેથી આત્મા સમય સમયમાં અનંત કર્મ નિજેરે છે અને ઉત્કૃષ્ટધ્યાને કાચી બે ઘડીમાં ઘાતકર્મને ક્ષય કરીને આત્મા દેવલી થાય છે. શ્રી મણિચંદ્રજી કહે છે કે એમ આત્માનું દ્રવ્યાનુયોગના જ્ઞાને ધ્યાન ધરતાં ભવને અંત થાય છે. આત્મા અત્યંત વિશુદ્ધ થાય છે. શ્રીમણિચંદ્રજી મહારાજ મહાવિ. દેહ ક્ષેત્રમાં હાલ કેવલી છે, તેનું કારણ પણ તેમની ધ્યાનદશા છે. તેમણે મુનિજીવન ધ્યાનમાં ગાળ્યું તેથી તે અહીંના ધ્યાનાભાસના પ્રબળ જ્ઞાન સંસ્કારે મહાવિદેહ ક્ષેત્ર પામીને કેવલી થાય તેમાં કશું આશ્ચર્ય નથી કે સજજાય આઠમી છે
કે સાય / ૧ / जमस्वरूप चेतन संभलावे || नरभव अथिर देखावे रे ॥ दश दृष्टांते दोहिलो श्रावे ।। पुण्य पसाये ते । ज०॥१॥ प्रार्यक्षेत्र उत्तम कुल आवे ॥ योग इंद्रि पडवडां थावे रे ॥ सद्गुरुः सामग्री मेलावे ।। तिहां
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર છાડિયા ન મ રે ૦ | ૨ | સામત્રवानी जो श्रद्धा भावे ॥ अलप पाउखे श्युं थावे रे ॥ अधविचाले जो मरण ज पामे || खोटो मोह लगावे रे T૦ છે રે
ભાવાર્થ–આમ, પોતે અત્યંત જાગ્રત રાગી થઈને પોતે પોતાને ઉપયોગી રહેવા માટે જગતનું સ્વરૂપ સંભળાવે છે. મનુષ્યભવ અસ્થિર છે. દશદષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય ભવ છે અને અનંત પુણ્યની રાશિથી મનુંબને ભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ અનંતગણું વિશેષ પુણ્ય હોય છે, ત્યારે આર્યક્ષેત્રમાં જન્મ થાય છે. તેમાં ઉત્તરોત્તર અનંતગણું પુણ્ય વધે છે, ત્યારે ઉત્તમ ધર્મકુળમાં જન્મ થાય છે અને જ્યારે પાંચ ઇકિયેનું આરોગ્ય હોય છે તથા મન વાણી કાયાના યોગનું આરોગ્ય મળે છે, તેથી અનંતગણું પુણ્ય બાંધ્યું હોય છે ત્યારે સદગુરૂનો જોગ અને ધર્મ સામગ્રીની જોગવાઈ મળે છે અને ધર્મપ્રાપ્તિમા અંતરાય કરનારા તેર કાઠિયા નડતા નથી. તેથી અનંત પુણ્યને ધર્મ સાંભળવાની જોગવાઈ મળે છે, પણ મનુષ્યનું અલ્પ આયુષ્ય હોય છે તો વચ્ચમાં જ મરણ થાય છે
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
અને બાહ્ય વસ્તુઓમાં મેહ રહી જાય છે, તે ભૂતાદિના અવતાર લેવા પડે છે, અર્થાત જ્યાં વાસના ત્યાં જન્મ, જેવી મેહવાસના તે અવતાર પ્રાપ્ત થાય છે. મનુષ્યભવમાં મોટું આયુષ્ય મળે છે અને ધર્મને શ્રવણ કરીને ધર્મની શ્રદ્ધા થાય છે તો મનુષ્યજન્મનું સાફલ્ય છે. ધર્મની શ્રદ્ધા થઈ પણ સંયમની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ચારિત્રની પ્રાપ્તિ થાય તો પણ ચારિત્રમાં વીર્ય ફેરવવું તે મહાદુર્લભ છે. સંયમની પ્રાપ્તિ કરતાં છતાં પણ આભાની સાથે લગની લગાડવી તે મહાદુર્લભ છે. માટે હે ચેતન ! ચારિત્ર સુધી આવીને હજી અર્ધ પંથ કાપી બાકી છે માટે ચેતે !! સાવધ રહે ! પ્રમાદ પરિહર !!
સંજ્ઞાય | હ मेरो मेरो करे ए गहेलो ॥ सब स्वारथको मेरो रे ॥ उठ चलेगो हंस एकेलो ॥ विछड्यां मिलणो दोहिलो रे ॥ ४ ॥ जो दुःख वांटी न लें एकराई ॥ दुःख भोगवो तुमे भाई रे ॥ मसांणतांई पहुचा. लोगाई ।। તૂટી ગાંધી સા રે | ક |.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પ.
ભાવાર્થ-હે ચેતન ! ! તું મારું મારું એમ ઘેલે-મૂઢ બનીને શું કરે છે? આ દુનિયામાં સર્વને સંગ-મેલ થાય છે તે સ્વાર્થી છે. તું કઈ નથી અને કોઈ હારૂં નથી. સર્વને સ્વાર્થથી મેળો છે તેમાં સ્વાર્થ વિષય સંબંધમાં શુદ્ધ પ્રેમ નથી, તથા નિષ્કામભાવ નથી. પ્રતિષ્ઠા કીર્તિ નામરૂપ મેહવાસનાઓ છે તે અન્તરની સ્ત્રીઓ છે. તેઓની સાથે રાગ તે અત્તર ભાવ મૈથુન છે, તેના ત્યાગ વિના આન્તર આત્મિક બ્રહ્મચર્ય નથી. આત્માની સાથે જડ પુગલ વસ્તુઓ અને તેઓની સાથની મેહની વૃત્તિ છે તે સર્વે, વસ્તુતઃ આત્માથી ન્યારી છે. માટે હે ચેતન ! ! આત્માને, સર્વથી ન્યારો, સર્વ મહાદિથી પેલી પાર એકલે સમજીને તું ગાંડ બનીને જડમાં! મહારું હારું કરીને દુઃખી ન થા!! જીવતાં જ દેહાદિક મોહભાવથી મરીને મડદા જેવો બાહ્યમાં બની જા. મડદાને જેમ કોઈ પૂજે નિંદે તો તેની અસર જેમ મડદાને થતી નથી તેમ તું બાહ્યદુનિયામાં તે બની જા!! અને આત્માના ઉપયોગ જીવનથી જીવતો થા !! તું એક દિવસ એક અણધાર્યો ઉઠીને ચાલીશ અને પછીથી આત્માની સાથે આત્મભાવે મળવું દુર્લભ છે, માટે હાલને હાલ આત્માની સાથે મળ ! બાહ્યમાં મારું હારું કરીને પોતાના માટે તથા કુટુંબાદિકમાટે કયાં પાપ કર્મો કરે છે ? હને જે દુઃખ પડે છે તેમાં બીજાઓ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગીદાર થવાના નથી. ત્યારે કર્યું ત્યારે ભોગવવું પડશે. જેવું તું વાવશે એવું લણશે. હે ચેતન ! ! તમે શરીરમાંથી ચાલી જશે ત્યારે તમારા શરીરને તમારા સંબંધી કે મશાણ સુધી પહોંચાડીને બાળી દેશે. તમારી સાથે તમારે જીવજાન દોસ્ત સ્ત્રી વગેરે એક ડગલું માત્ર પણ આવવાના નથી અને શરીર છૂટતાં સગાઈ તૂટી જશે. પહ્માત્ તમે તમારા સંબંધીઓના ઘર પાસે જન્મશે તે પણ તે તમને ઓળખી શકવાના નથી. માટે તમે ચેતન ! ! ચેતી લે. તમો કયાં જાણતા નથી ? માટે હવે તમે સાવધાન થઈ જ્ઞાની ગુરૂની સંગે રહી આત્મામાં ઉંડા ઉતરી સુખી થાઓ.
તwય | હ | सब मिली प्रापणो स्वारथ रोवे ।। पीयुकी गति कुंण जोवे रे ॥ भोछ अधिकुं कर्यु होवे ॥ पूंठे कहीय विगोवे रे ॥ ज०॥६॥पुण्य पाप साथे सखाई, ॥ तेणे तेहवी गति पाई रे ॥ तिहां जीव भुखो भखे खट काई॥ पण धर्म वात न सुहाई रे ॥ ७ ॥
ભાવાર્થ-હે ચેતન !!દુનિયામાં સર્વ સંબંધીઓ તમારી
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
પાસે આવીને તેમના સ્વાર્થની વાત કરે છે અને તે માટે રૂવે છે. કેઇને તમારી કાળજી નથી. કેઈ તમારું હિત કરતું નથી, અને તમારું હિત પુછતું નથી. આત્મન !! તમેજ ખરા પ્રિય છો. તમારી ગતિ કઈ જાણું થતું નથી. તમારા પ્રિય તે તમો પોતેજ છે, આત્માની પ્રિયતામાં સર્વવિશ્વની પ્રિયતા સમાઈ જાય છે. આત્માને માટે સર્વે પ્રિય છે. આત્મા જ પ્રિય છે, તેને અજ્ઞાનીઓ જાણી શકતા નથી. હે આત્મન ! ! ! દુનિયા હારી સાથે સ્વાર્થના સંબંધે સંબંધ રાખે છે. જે તેઓને સ્વાર્થ ન સર્યો તો તેં જે કંઈ ઓછું અધિક કર્યું હેય તે લેકની આગળ કહીને હવે વગેવે છે. દુનિયાના અભિપ્રાય માટે જ્યાં સુધી તું જીવે છે ત્યાં સુધી તું આત્મા છે છતાં આત્મારૂપે જાગ્રત થએલો નથી, માટે જાગ !! અને પેતાની શુદ્ધિ કર ! હારી સાથે પુણ્ય અને પાપ બે પરભવમાં આવે છે. જેણે જેવું કર્મ કર્યું તેણે તેવી ગતિ પ્રાપ્ત કરી છે. આત્મા ચાર ગતિમાં મહ તૃષ્ણારૂપ સુધાથી ભૂખ્યો ભટકે છે. તે પિતાને જ્ઞાનાનન્દરૂપ આહારને પામી શકતો નથી.
જ્યાં સુધી મેહની દૃષ્ટિએ જીવવાનું છે, ત્યાં સુધી ધર્મની વાત ગમતી નથી, માટે હે ચેતન !! તું હવે મેહજીવનમાંથી છૂટ પડી આત્મજીવનની દૃષ્ટિ પ્રાપ્ત કરી આત્માના આનંદરસ જીવને જીવ!! અરે તું આત્મા છે. ત્યારે આનંદ હારાથી
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
એક તસુ માત્ર પણ દૂર નથી. આત્મામાં સુખ સ્વતંત્રતા છે અને પરમાં દુઃખ પરતંત્રતા છે. માટે તું આનંદરસ પામવા માટે બાહ્ય સ્ત્રી લક્ષ્મી ભેગ વગેરેને ઉપયોગી સાધન માનીશ નહીં. શરીરે ખસ થવાથી ચળ આવે છે અને તેથી ખસને ખણતાં જેવું સુખ થાય છે તેવું મથુન વગેરે ભોગોથી થાય છે અને તેથી ઉલટી દુઃખની પરંપરા વધે છે માટે આત્મામાં સ્થિરતા કરી સુખ ભોગવ.
ગીચ || હુ . धनरामानं कारणे ध्यानो। प्रारंभेकरी होइ मा तोरे ॥ जनम गमान्यो न जागयो जानो ॥ फीरे क
વી નાર | ૪૦ | S વંશ ના થયેતાપવે, માશ. તુટી કરે છેમુનયના - तन थावे ।। भगा मणिचंद गुण गावरे || ज. ॥ ६ ॥
इति नवम समाय संपूर्णम् ॥ ६ ॥
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થહે ચેતન ! ! ! તું સુખને માટે ધન રામા અને તેની પ્રાપ્તિનાં કારણેનું અહર્નિશ દુર્થાન ધરે છે અને તે માટે અનેક પ્રકારના પાંપારંભ કરે છે, અને તેથી મનુષ્યજન્મ એબે–ફેગટ જાય છે તેને પણ તું જાણતો નથી અને કર્મથી માતે અર્થાત મદન્મસ્ત થઈને ફરે છે તે શું ઓછું છે ? તને કેમ વૈરાગ્યદશા જાગતી નથી? હે ચેતન ! તું કેમ મેહથી અંધ થઈને પોતાનું સ્વરૂપ ભૂલે છે? તું આત્માની શુદ્ધતાને પુરૂષાર્થ કર ! કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોથી કાર્યની સિદ્ધિ થાય છે. દરેક કાર્યની સિદ્ધિમાં કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોને સમૂહ હોય છે. કર્મ રાશિનો સર્વથા નાશ અને આત્માની મુક્તિમાં પાંચ કારણેનો સમવાય હોય છે. તેમાં ઉદ્યમની પ્રધાનતાએ અન્ય કારણોનો સમુદાય પણ સહચારી છે, એમ અનુમાનથી કલ્પાય છે. કોઈ સ્થળે કર્મબળી હોય છે અને કોઈ સ્થળે ઉદ્યમ બળવાન હોય છે. કરોડો રીતે અત્યંત ઉદ્યમ કરતાં પણ આ ત્મબળને કર્મ હઠાવે ત્યારે સમજવું કે ઉદ્યમ કરતાં કર્મ બળવાન છે. પહેલાંથી કર્મને ઉદય બળવાન છે એમ માની આત્મપુરૂષાર્થથી ભ્રષ્ટ ન થવું. પંચ કારણોના સમવાયે કાર્યની સિદ્ધિ થાય છે તેથી ચેતન, મુતિની યોગ્યતાને પામે છે. સમયે સમયે દરેક કાર્ય પ્રતિ પંચકારણને સમવાય હેય છે.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
જ્યાં કા'ની સિદ્ધિ થતી નથી ત્યાં પાંચ કારણેાને સમુદાય મળ્યો નથી એમ જાગ્રુવું. શ્રી આનંદધનજી બીજા અજિતનાथना स्तवनभां हे छे -काल लब्धि लही पंथ निहाल शंरे-ए आशा अवलंब ॥ तेभनं श्री सिद्धसेन हिवार छे - कालो सहाष नियई; पुब्धकथं पुरिस कारणे पंच, समषाये सम्मतं, एगत्ते होइ मिच्छतं ॥ २ ॥ પાંચ કારણના સમુદાય વિના એકાદિ હેતુથી કાર્યની સિદ્ધિ ચાય છે, એમ માનવું તે મિથ્યાત્વ છે. શ્રી મણિચંદ્રજી એ પ્રમાણે આત્માના ગુણાનું ગાન કરી આનંદમાં ઝીલી રહ્યા છે. (नवभी सजाय )
सझाय ॥ १० ॥
समकित तेह यथास्थितभावे || तेह यम पजवहोई सभावे || तेह पज्भव जिण देखे जांये || उदयवेलाई ते आवे टाणे ॥ स० ॥ १ ॥ बाह्यनिमित्त घ णी रीति भांसे ॥ पयण तथाविधि कारण वे पासे ॥ ते देखी उदासीन रहेवे || कोइने दोष तेहनों नवि देवे ॥ स० || २ || हुं करतां नामि करम बंधावे || तेहने कर्म
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
सत्ताई थावे ॥ उदय माफक बंध उदये भावे || तेह विना શેઠ પટ્રીચા વાવે || સ || ૢ ||
ભાવા શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે આત્માદિ ષડૂ દ્રવ્યમય જગતને જેવા રૂપે છે તેવા૫ે જાણવુ તે સમકિત યાને સમ્યગ દષ્ટિ છે. યમ, કર્માદિના પર્યાયા જેવાપે છે તેવારૂપે જાજીવા. આત્મા અને કર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવું. કર્મનાં બધાદિક પર્યાયા જેવા રૂપે છે તેવારૂપે જાણુવાથી બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવેછે તે ટાણે અર્થાત્ તે વખતે કમના ઉદયમાં બાહ્ય નિમિત્તો પશુ અનેક પ્રકારનાં થાય છે તે દેખાય છે, તેથી બાહ્ય નિમિત્તોમાં કેટલાક શત્રુએ અને કેટલાક હિતસ્વીએ દેખાય છે પણ ક'પર્યાયના જ્ઞાતા સમ્યગજ્ઞાનીતા વિચારે છે કે તેિ અન્ય દુઃખ આપ્યું નથી. દુઃખ અને સુખ આપનાર કર્મો તા મારી પાસેજ છે. શુભ કર્મના ઉદયે સુખ થાય છે અને અશુભ કર્માંના ઉદયે દુ:ખ થાય છે. શુભ કર્મના ઉદ્દયમાં અને અશુભ પાપકર્મના ઉદયમાં બાહ્ય મનુષ્યા વગેરેજેનિમિત્તભૂત થયા હોય તેઓ તા ફકત નિમિત્તભૂત છે. તેપર રાગદ્વેષ ન કરતાં સમ્યાજ્ઞાની, ઉદાસીન ભાવથી અર્થાત્ સમતાભાવથી વર્તે છે અને શુભાશુભ કર્માંદયમાં હર્ષ શાકથી લેપાયા વિના આત્મસ્વભાવે વર્તે છે અને એ પ્રમાણે શ્રી મણિચંદ્રજી રાગાયમાં સમભાવે અતર
છે
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
થી વર્તતા હતા. પિતાને અશુભ પાપ કર્મોદયથી અનેક દુઃખ સંકટ પડે તેમાં જ્ઞાની, કેઈન પર છેષ દેતા નથી. તે સુખમાં અહંકાર કરતું નથી. હું એવી અહંવૃત્તિથી નામાદિકર્મો બંધાય છે, હું કરું છું. કર્તા છું. હું ભક્તા છું. સર્વમાં હું જ કારણ છું એવા મિથ્યાભિમાનને જ્ઞાની, ઇડે છે. હું હું કરતાં કર્મ બંધાય છે તે સત્તામાં રહે છે, કર્મબંધ માફક કર્મો તે ઉદયમાં આવે છે, કર્મની ઉદીરણ પણ પ્રસંગે થાય છે. ઉદીર
થી કર્મને વિપાક, જેમ પરાળમાં કેરી પકવવામાં આવે છે તેમ ભોગવાય છે. એવું જાણનાર જ્ઞાની, બાહ્યમાં શહિતવીની કલ્પના કર્યા વિના કર્મવિપાને સમભાવે ભોગવે છે.
ને સગાય છે ૬૦ છે. निकाचना विण बंध खरी जावे ॥ निकाचना विण केइ उदये आवे | बंधवेलाई जेवो रस होई ॥ उदय वेलाए तेहवो विहां सोई ।। स ॥ ४ ॥ द्रव्यक्षेत्र कालभाव मिलि पावे ॥ तव विपाक ते पूरी पावे || तिणे
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
कारणे तुंमे समता प्राणो ॥ भणे मणिचंद्र यथास्थिति જો | ન | ફ )
इति दसभी सज्जाय संपूर्णम् ॥ १० ॥
ભાવાર્થ-સમભાવથી આપણે વર્તતાં નિકાચિત કર્મ બંધ વિનાનો કર્મબંધ હોય છે તો તે ટળી જાય છે. નિકાચના વિનાનાં કેટલાંક બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે. કર્મ બાંધતી વખતે જે કર્મનો રસ પડે છે તે ઉદય વેલાએ કર્મને રસ ભોગવવો પડે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવથી કર્મવિપાક મળી આવે છે અને તે પૂર્ણ ભોગવાયા પછી ક્ષય પામે છે. માટે શ્રી મણિચંદ્રજી સ્વાત્માને કહે છે કે હે ચેતન ! ! તમે કર્મોદય વિલાએ સમતાભાવ લાવ, ઉંચા નીચા થશો તોપણ કર્મ ભોગવ્યા તમારા વિના છૂટકે નથી. ઉત્કૃષ્ટ ભાગે બાંધેલાં નિકાચિત, કર્મો છે તે વ્યક્ષેત્ર કાલભાવથી ઉદયમાં આવે છે. તમને તેવા કર્મ ઉદયમાં આવ્યાં છે તેમાં ત્રીજા પુરૂષની પેઠે આંત્માના સાક્ષીભાવથી વર્તે !! તેથી નવીન કર્મ બંધાશે નહીં અને બાંધેલાં કર્મ છૂટી જશે અને તેથી મુક્તિ થશે. કર્મ વિપાકે ભોગવતાં શાહુકારી રાખો. દુઃખ સંકટ વેળાએ તમે મહત્સવ માનીને વંત!! કર્મના ઉદયથી બાહ્યનાં સારાં ખોટાં અનેક નાટક ભજ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
-વવાં પડે છે તેમાં નાટકીયા જેવા નિર્લેપ રહે. કર્મથી કર્મ - ગવાય છે અને આત્માથી આત્મા ભગવાય છે માટે કર્મથી કર્મ જોગવવામાં ત્રીજા પુરૂષની પેઠે સાક્ષી બની આત્માને ઉપયોગ રાખો. શ્રી મણિચંદ્રજી સ્વાત્માને કહે છે કે હે ચેતન !! તમો કર્મની એ પ્રમાણેની યથાર્થ દશા જાણીને કર્મોદયમાં અન્ય મનુષ્યપર રાગી દેશી ન બને, અને અન્તરમાં હાય વરાળ ન કરે. શૂરા થઈને કર્મના વિપાકે ભગવો. શોક વગેરે કરીને પણ દુ:ખ ભોગવ્યા વિના છૂટકો નથી તે પછી સમભાવથી શરા બનીને શા માટે દુખો ન ભોગવવાં? અર્થાત સમભાવથી દુ:ખ ભોગવવાં જોઈએ. શુભાશુભ કર્મોદયથી લેકે સારા, બેટા, -ઉંચા નીચા કપે-કહે, તેથી ચેતનજી! તમે તેમાં તમારાપણું ન માનો અને કીર્તિ અપકીર્તિ વગેરેથી પોતાને ન્યારા માની આત્માના ઉપગે વર્તે તો જ તમે સમ્યજ્ઞાનીસમી છે. માટે આત્મા અને કર્મનું સ્વરૂપ જાણી હે ચેતન !! તો કર્મોદયમાં આત્માનંદી બને.
सझ्झाय ॥ ११ मी ॥ पातमरामे रे मुनि रमें। चित्त विचारीने जोय रे ॥ सारं दीसे नवि फोय रे ॥ सहु स्वारथियु मिल्यु जोय रे॥
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
जनम मरण करे लोय रे ॥ पंठे सवी मिली रोय रे ।। प्रा०॥१॥ सजन वरग सवि कारमो || कूडो कुटंब परिबार रे। कोइ न करे तुंज सार रे, धर्म विण नही कोइ બાધા રે mm વનો મવા રે | પ્રા. || ૨ ||
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી પિતાના આત્માને કહે છે કેહે ચેતન ! તમે મુનિપદ ધારણ કર્યું છે. માટે હવે તમે દુનિથાનો વિચાર ન કરે. જડવસ્તુઓમાં શુભાશુભ કલ્પના છડી દે. મુનિ તે આત્મારામમાં રમે છે અને તેમને આત્મા ગમે છે તે આત્માને નમે છે. તે આત્માનાં અનુભવ ભોજન જમે છે. તું ચિત્તમાં વિચાર કરીને દેખ કે બાહ્યમાં તારું કોઈ નથી. સર્વે સ્વાર્થે મળે છે અને સ્વાર્થ સરે છે એટલે દૂર ખસી જાય છે. સ્વાર્થ ન સરે તો રાસભાની પેઠે લાત મારે છે. સંસારી છ–લેકે સ્વાર્થ માટે વારંવાર જન્મ મરણ કર્યા કરે છે. લેકે મરી જાય છે એટલે તેઓનાં સગાં વહાલાં પાછળથી સ્વાર્થને રૂવે છે માટે સંસાર સામું સ્વપ્નમાં પણ ન દેખહે મુનિ ! તું પિતાના આત્માને જ સત્યસારભૂત જાણુ. સ્વજિન વર્ગ છે તે કારમે-કૃત્રિમ છે. કુટુંબ પરિવાર કૂડે છે.
હારી પરભવ જતાં કોઈ સહાય કરે તેમ નથી. હે મુનિ થયેલા આત્મન ! ધર્મ વિના કેઈ હારે આધાર નથીતું ધર્મ
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
કરીને ભદધિ પાર પામીશ એમ જાણ. માટે દશ્ય જડ બાહ્ય દેહાદિક પદાર્થોની આસક્તિને ત્યાગ કરીને આત્મામાં જ પ્રીતિ ધારણ કરે. ગાયની વાછરડા પર જેવી પ્રીતિ હોય છે, માની લઘુ બાલક પર જેવી પ્રોતિ હોય છે, કામી પુરૂષની પિતાની પ્રિયા પર જેવી પ્રીતિ હેય છે, કંજુસની લક્ષ્મી પર જેવી પ્રીતિ હોય છે, તરૂણની પ્રિય તરૂણી સ્ત્રી પર જેવી પ્રીતિ હોય છે તેના કરતાં જયારે આત્માપર અનંતગણુ પ્રીતિ થાય છે ત્યારે આમાં આપોઆપ પ્રભુરૂપે પ્રકાશે છે. હે આત્મન !! તું સર્વ દેખતે છો પણ આત્મામાં સુરતા-સ્મૃતિ ધારણ કર !! આમારૂપ પ્રભુ વિના અન્ય કોઈ ઈશ્વર, જડ વિગેરે વસ્તુઓને જ્ઞાતા નથી, માટે સર્વ વિશ્વમાં આત્મા મહાન છે એમ જાણ!! આત્મા અનુપમ છે. આત્મા, સર્વ જડ જગને જાણે છે પણ જડ જગત કંઈ આત્માને જાણી શકતું નથી. આમામાંથી આનંદ આવે છે. સર્વજડવિશ્વમાં આત્મા જ આનંદભોક્તા છે એવા આત્માનો પૂર્ણ વિશ્વાસ કરીને મુનિ આત્મામાં રમે છે અને જ્યાં ત્યાં આત્માની ધારણ કરી આત્માને અનુભવે છે.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
॥ सझाय ११ ॥
अनंत कलेवर मुकिया || ते कीयां सगपण अनंत रे । भवउदवेगे रे तुं भम्यो । तोये नहि श्राव्यो तुंज अंत रे ।। चेतो हृदयमांहि संत रे ॥ श्रा० ॥ ३ ॥ भोग अनंता ते भोगव्या ॥ देव मनुषगतिमांहि रे ॥ तृप्ति न पाम्यो रे जीवडो ॥ हजि तुज वांछा छे तिहाइ रे ॥ प्रांणों संतोष चित्तमांही रे ॥ श्रा० ॥ ४ ॥ ध्यान करो रे श्रातमतणुं ॥ परवस्तुथी चित्त वारी रे ।। अनादि संबंध तुंज को नहि ।। शुद्ध निश्चय इम धार रे। इण विधि चित्त ठारी रे || मणिचंद श्रातम तार रे ॥०॥५॥
ભાવાર્થ-મુનિવર વિચાર કરે છે કે હે મુનિ!! હું પૂર્વકાલમાં અનંત દેહને ગ્રહ્યાં અને ત્યાગ્યાં અને હું અનંતા જીવોની સાથે અનંતી અવંતીવાર અનંતરીતનાં અનંતભવમાં અનંતકાલ ચક્ર સુધી સગપણ કર્યો. કોઈ સિદ્ધનો અગર સંસારી એવો જીવ નથી કે હું તેની સાથે અનંતીવાર સગપણ ન કર્યા હોય! તું પૂર્વકાલમાં ભવ કરીને ભવના ઉગે ચોરાશી
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
લાખ જીવ યોનિમાં ભમે. તે પણ હજી હારે ભવ જન્મ લેતા પાર આવ્યો નથી, માટે હે સન્ત !! તમે હદયમાં ચેતે ! એક ક્ષણ માત્ર પણ નિન્દા, નિદ્રા, આલસ્ય, વિઠ્યા વગેરે પ્રમાદને ન કરો. હે આત્મન ! હું અનંતભામાં અનંતી અનતી વાર ભેગ ભગવ્યા. દેવ મનુષ્ય તિર્યંચ ગતિમાં અનંતીવાર અનંત જન્મ લેઈ ન્હ ભેગો ભોગવ્યા પણ તેથી તું તૃપ્તિ પામ્યો. નહીં અને હજી સુધી તું જડ ભોગેથી તૃપ્તિ પામતું નથી અને હજી કામભોગની વાંછા કરે છે. અરે ચેતન !!! આજ હારી મોટામાં મોટી ભૂલ છે. ભ્રમણ છે. માટે હે ચેતન ! ! ! તું મિથ્યા ભ્રાંતિ ત્યજીને આત્મામાંજ સુખને નિશ્ચય કરી સતિષ ધારણ કર. આત્મા વિના બાહ્ય કેઈથી સુખ થતું નથી. આત્માના શુદ્ધ નિર્વિકલ્પ રવભાવમાં નિર્વિકલ્પ હૈ રમતાંજ સુખ છે. બાકી રાગદ્વેષની સવિકલ્પ દશાએ મનુષ્યની સાથે રહેતાં આત્માના સુખનો અનુભવરસ પ્રગટતો નથી. સવિકલ્પ દશામાં ચિંતાનો સભાવ છે. નિવિકલ્પ દશામાં મન મરે છે તેથી ત્યાં રાગ દ્વેષરૂપ Áતના અભાવે આત્માના અદ્વૈતભાવમાં અનંત આનંદની ઝાંખી પ્રગટે છે. માટે હે ચેતન ! સર્વ પર જડ વસ્તુઓમાં ભટક્તા મનને ખેંચીને આત્મામાં મનને વાળીને આત્માનું ધ્યાન ધરે. અનાદિ કાળથી સર્વ જડ વસ્તુ સાથે હારે સત્ય સંબંધ નથી, એ શુદ્ધ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્વય ધાર અને એ રીતે મનને મારી સ્થિર કરી સ્વાત્માને તાર. એમ શ્રી મણિચંદ્રજી સ્વાત્માને ઉપદેશે છે
सझाय ॥ १२ ॥ ढाल चोपाइ ॥
चेतन जब तुं ज्ञान विचारे ॥ तब पुद्गलकी स. गति छारे ।। श्रापही आपसभावमें श्रावे ॥ परपरिणति सवि दूरे गमावे ॥ १ ॥ चेतन जब तुं ज्ञानथी न्यारो ॥ तब पुद्गल तुज लागे प्यारो ॥ मोहनीकर्मे तुजने घे. यो । चेतन तें तो कछु न विचार्यो ॥२॥ जबलगे प्रातमद्रव्य न बजे ॥ तब लगे मिथ्यामतिमें मुंजे. ॥ किरियाकष्ट करे घणेरो ॥ कर्मतणो नवी आवे छेहडो ॥ ३ ॥
ભાવાર્થ-હે ચેતન !! જ્યારે તું આત્માનું જ્ઞાન વિચારે છે ત્યારે પુદ્ગલની સંગતિને મેહ વાપરે છે અને તું પિતાના આત્માના સ્વભાવમાં આવે છે અને રાગ દ્વેષાદિકની પર પરિણ
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તિને દૂર કરી શકે છે. આત્માનું જ્ઞાન વિચારવાથી અને આત્માનું સ્વરૂપ સ્મરણ કરવાથી આત્માની સાથે મેહરૂપ શયતાનનો સંબંધ રહેતા નથી. મોરની પાસે સર્પ રહેતું નથી. સિંહની પાસે સસલું રહેતું નથી. પ્રકાશની પાસે અંધકાર રહે નહીં તેમ આત્મજ્ઞાનને વિચાર કરવાથી પરપરિણુતિ પ્રગટેલી હોય છે તે તુર્ત શમી જાય છે. જ્યારે તે ચેતન!!તું આત્માના જ્ઞાનનો વિચાર કરતા નથી, અને આત્માનો ઉપયોગ ભૂલી જાય છે તેવખતે હને જડ–પુદગલદ્રવ્ય પ્રિય-વહાલું લાગે છે. હે આત્મન ! ! ! હવે મેહનીયકર્મો ઘેર્યો છે અને તેથી તું જકડાઈ બંધાઈ ગયો છે અને મેહની ઘેનમાં ઘેરાઈ ગયો છે અને હજી તેવો તું મોહશયતાનના વશમાં પડેલો પિતાને અનુભવે છે; છતાં કંઈ પણ વિચાર કરતો નથી. ? ? એ કેટલું બધું આશ્ચર્ય છે જ્યાં સુધી આત્મતત્વનું જ્ઞાન થતું નથી ત્યાંસુધી મિથ્યામતિથી છ જડજગમાં મેહ પામીને મરેલાજ છે અને આત્માનું જ્ઞાન થતાંજ તે સ્વસ્વરૂપે જીવતા થાય છે. આત્માના જ્ઞાન વિના તપ જપ વ્રત ક્રિયા કષ્ટ ઘણું કરવામાં આવે તે પણ તેથી કર્મને નાશ થતો નથી. શ્રી આનંદ ધનજી-જાતમજ્ઞાની ભ્રમણા ફાવે, વિજ્ઞાતિ વ્યક્તિની છે. આત્મજ્ઞાની સાધુ છે બીજા તો વેષધારી છે એમ જણાવે છે આત્માને અજ્ઞાની મિશ્યામતિછવ, પિતાની મુક્તિ કરી શકતો નથી.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મણિચંદ્રજીને આત્માના ઉપયોગમાં રમણતા કરવી ગમતી હતી. આત્માના ઉપયોગથી જરા દૂર જતાં તેમને આત્માના વિરહની ઘણું વેદના થતી હતી. આત્માના ઉપયોગથી જીવવામાં જ જીવવું જાણતા હતા અને જડવસ્તુને સંકલ્પ વિકલ્પ કરવામાં મરણ માનતા હતા. તેથી તેઓ આત્માના જ વિચારો કરતા, આત્મારૂપી પ્રભુથી ઉપયોગબળે એકરૂપ થઈ જઈને આત્મામાં મસ્ત–એકલીન થઈ ગયા હતા.
मोहरायकी बहुराजधानी ॥ तेमांहि त्या जे श्रज्ञानी ॥ कर्मरायकी हुंडी लखाणी ॥ नरग निगोदे जइ संकरांणी ॥ ४ ॥ धरम धरम सहुको करि मांने ॥ धरम करम जग विरला जाणे || बाहीरदृष्टि बाहेर ध्यावे ॥ कारण सो कारज करी भावे ॥ ५ ॥ ज्ञानी ते जो ज्ञान विचारे । कारण कारज दोय नय धारे । कारण ग्रही कारजमां पावे ।। तब सो ज्ञानी शिवपद पावे ॥ ६ ॥
ભાવાર્થ અને તે વારંવાર આત્માને સ્વરૂપમાં રમવાની પોતે પોતાને શિખામણ દેતા હતા. તે આત્માને શિક્ષા આપતા હતા કે હે આત્મન !! આ વિશ્વમાં સર્વત્ર મહારાજાની બહુ રાજધાનીઓ છે. સર્વાત્માઓના મન મન પ્રતિ મેહરાજાએ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધાની કરી છે. તેમાં જે અજ્ઞાનીઓ ખુલ્યા છે અર્થાત મેહના ફંદમાં ફસાયા છે, તેઓ પર કર્મરાજાની હુંડી લખાઈ છે અને તે નરક નિગદમાં સકરાઈ છે અને તેથી ત્યાં તે જીવો અનંતગણું સમયે સમયે દુઃખ પામ્યા કરે છે. માટે મહરાજાના કુંદમાં ન ફસાઈ જાય એવી રીતે સાવધ થા! ! હે ચેતન ! ! ! દુનિયામાં અનેક ધર્મમતપન્થ દર્શને છે, તેઓ પોતપોતાનો ધર્મ સત્ય માનીને તેને વખાણે છે, પણ ધર્મનું સત્ય રહસ્ય તે વિરલા જ્ઞાનીઓ જાણી શકે છે. આત્મામાં જ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધર્મ છે. બાહ્ય જડ વસ્તુઓમાં આત્માને ધર્મ નથી. બાહિરમાં ધર્મ માનનારાઓ બહિરાભદષ્ટિવાળા છે અને તે બાહ્યમાં ધર્મ માટે દડદડા કરી રહ્યા છે અને બાહ્યમાં જે ધર્મનાં નિમિત્તસાધન છે, તે કારણ છે. તેમાં આત્માના કાર્યધર્મને આરેપ કરીને આત્માના ધર્મને આત્મામાં દેખાતા નથી, પણ લોકસંજ્ઞાએ ગાડરિયા પ્રવાહે બાહ્યમાં ધર્મ માની રાગ દ્વેષ કરી ઉલટા કર્મ. રૂપ શયતાનના ફંદામાં ફસાય છે. જે આત્મજ્ઞાની હોય છે તે તો આત્માના જ્ઞાનથી જડ અને આત્માને ભિન્ન જાણે છે. આત્માને શુદ્ધ જ્ઞાનાનન્દ ધર્મતે આત્મામાં જ રહેલે જાણે છે, અને બાહ્યમાં નિમિત્ત સાધન ધર્મ કારણેને નિમિત્તરૂપે માને છે અને તે નિમિત્તધર્મના અધિકારીભેદે અસંખ્યભેદો હોય છે અને તે
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર વિરૂદ્ધ જેવા પણ સાપેક્ષદષ્ટિએ પરસ્પર અવિધી જાણીને સ્વાધિકારે ધર્મ નિમિત્ત કારણોવડે આત્માના ધની શુદ્ધિરૂપ કાર્યની સિદ્ધિ કરે છે, તે સમજ્ઞાની કારને અવલંબત છતે આત્માના કાર્યમાં ઉપયોગથી રહે છે, ત્યારે જ્ઞાની મોક્ષપદ પામી શકે છે અને સર્વ સંકલ્પ વિકલ્પરૂપ મોહજાળથી મુકતથે અનંત સુખી થાય છે.
आपही आपस्वभावमें खेले ॥ परपरिणति सवि दूरे महेले ॥ अरिहंत भाखित धर्म आराधे ॥ मुगति मारग ते निश्चय साधे ।। ७ ॥ तेहतणा कारण जे जोडे ।। निश्चय वात हृदयथी छोडे । ज्ञानदर्शनचारित्र आराधे ॥ सेवकने सुख संपत्ति वाधे ॥८॥
इति द्वादशमी सझाय संपूर्णम् ॥ १२ ॥ ભાવાર્થ-જ્યારે આત્મા, સ્વસ્વભાવમાં ખેલે છે–રમે છે ત્યારે પરપરિણતિને દૂર કરે છે. એ સર્વજ્ઞ અરિહંતભાષિત ધર્મ છે તેની આરાધના કરે છે અને મોહના વિચારને દૂર કરે છે તે મુક્તિ માર્ગનેનિશ્ચયથી સાધે છે. મુક્તિ માર્ગનાં કારણે
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જેડવાં–મેળવવાં, તે વ્યવહાર છે અને એવા વ્યવહાર ધર્મ વિના એકલા નિશ્ચયની વાતને છોડી દેવી. કારણકે કારણ વિના કાર્યની સિદ્ધિ થતી નથી. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમવું તે શુદ્ધ વ્યવહાર છે અને નિશ્ચય નયની વાર્તા માત્ર કરવી અને આત્મામાં રમણતા ન કરવી તેથી કંઈ આત્માને અનુભવ થતો. નથી. દરિયામાં ડૂબકી મારે તે દરિયાને અનુભવ જાણે છે, દરિયાના કાંઠે બેસી દરિયાની ફક્ત વીતે કરવાથી દરિયાને અનુભવ આવતો નથી, માટે શ્રી મણિચંદ્રજી મહારાજ સ્વાત્માને કહે છે કે હે આત્મન !!તું મનને પિતાનામાં જોડી દે મનવાણી કાયાથી ગુપ્ત સમાધિવાળા બની જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કર, હે આત્મન !! તું પોતે આત્માને સેવક બન અને આત્માને તેિજપ્રભુ કરકે જેથી સુખ સંપત્તિની વૃદ્ધિ થાય અને આત્માજ સેવક સ્વામીભાવે આત્માની શુદ્ધતા કરતા કરતા છેવટે સેવક સ્વામી ભાવથી રહિત શુદ્ધ બુદ્ધ સર્વજ્ઞ વિતરાગ પરબ્રહ્મ બને. હે આત્મન !! આ પ્રમાણે ત્યારે મેક્ષમાર્ગ હારા હૃદયમાં જ છે અને અંતરથી મોક્ષ મેળવવાને છે. આત્મામાં જ બંધ અને મોક્ષ છે. મોહભાવે બંધ છે અને નિર્મોહભાવે મોક્ષ છે. એક ક્ષણમાં અનંત કર્મને ક્ષય કરીને મેક્ષ રૂપ તું બની શકે એવો સમર્થ છે. શ્રી મણિચંદ્રજીએ આત્મામાં જ સર્વ સારૂં અનુભવ્યું તેથી તેમને આનંદ આવ્યો
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
७१
અને તેથી જડ પુદ્દગલ રસથી નિર્મોહી બન્યા અને આત્મમણું થયા, ધન્ય છે તેમને કરડે વાર નમસ્કાર વંદન થાઓ.
सझाय ॥ १३ ॥ राग भैरवी ॥
अण विमासु करे कांइ विमूढा.॥ लोभ लगे वांछा छे मुंडा || माया करे तुज कहे सहु कूडा ॥ माने विनय तुंज नावे रुडा ॥ १० ॥१॥ क्रोधे करीने तपो कां भाई ॥ प्रचंकारि परहाथे विकाई ॥ हास रत्यारंति भय सोग निवारो ॥ देह दुगंछा तुमे चित्तथी डारो || अ०॥ २ ॥ मिथ्यामति तुंज बहुतक भाइ ॥ ए महामोह सबही दुःखदाई ॥ चार चोकडीए करी चारगति पाई ॥ नारक तिर्यमणुदेवगति थाई ।। अ० ॥ ३ ॥
ભાવાર્થ-હે ચેતન ! તું વિશેષ મૂઢ બની ક્યાં વગર વિચાર્યું કરે છે. જ્યાં સુધી હને વસ્તુઓને લોભ છે ત્યાંસુધી અનેકધા વાંછાઓ થયા કરે છે. સર્વ પ્રકારના ગુણને નાશ કરનાર લેભ છે. માયા કરીને તું ફૂડે-વક્ર બને છે. મા
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
યાથી સ્વાત્મા પિતાને તથા વિશ્વનો મિત્ર બની શકતો નથી. માયાથી ગમે તે સ્વાર્થ સાધતાં પહેલાં સ્વાત્માને જ ઠગી શકાય છે અને માનથી રૂડે વિનય પ્રગટતો નથી. માનથી ન મરાય ત્યાંસુધી આત્મા અગુરુલઘુ સ્વભાવને અનુભવી શકે નહીં. હે ચેતન ! તું ક્રોધ કરીને કેમ તપે છે? અઍકારીભટ્ટાણી જેમ ક્રોધથી પારકા હાથે વેચાઈને મહાદુઃખ પામી, તેવી હારી દશા થશે. ક્રોધથી આત્માની અને અન્યની શુદ્ધ પ્રીતિને નાશ થાય છે એટલું જ નહીં પણ કેટિવર્ષનું સંયમ પણ તેથી બે ઘડીમાંજ નષ્ટ થાય છે. મહાવિષધર સર્પને સંગ સારો પણ ક્રોધને એક ક્ષણમાત્રનો સંબંધ પણ મહા ખરાબ છે. હે ચેતન ! ! ! કયાં હાસ્યને વશ થાય છે. રોગનું મૂળ ખાંસી અને . કલેશનું મૂળ હાંસી. બીજાની મશ્કરી કરવી અને બીજાને દુઃખ થાય, હાનિ થાય, તેની અપકીર્તિ હલકાઈ થાય એવી દરેક જાતની હાંસીથી દૂર રહેવું. શાતાના સંયોગે મળે છતે રતિ ન કરવી અને અશાતા વગેરેના પ્રતિ કુલ સંયોગે મળે તે અરતિ ન કરવી એજ મુક્તિનું દ્વાર ખેલવાની ગુમ ચાવી છે. પ્રભુમય થવાની એજ સત્ય નિશાની છે. સાત ભય આદિ અનેક ભયથી મુક્ત–નિર્ભય થવું એજ જીવતાં મોક્ષની વાનગી છે. આ ભવમાંજ પૂર્ણ નિર્ભય થવું જોઈએ. નિર્ભય જીવન વિના એક ક્ષણ માત્ર પણ જીવવું નકામું છે. અનેક પ્રકારના શેકના
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હ૩
વિચારોને વર્તમાન ક્ષણથી જ દૂર કરીને નિશકી બનીનેજ જીવવું. દેહ વગેરેથી થતી દુર્ગચ્છાના વિચારોને આ પળેજ દૂર કરે અને હવે પછી થવા ન પામે એમ હેચેતન ! દઢ નિશ્ચયધારી ઉપયોગી બનો. હે ચેતન !! મિથ્યાત્વબુદ્ધિને ત્યાગ કરે. મહામહના સર્વવિચારોને સમજી તેનાથી દૂર રહે. કષાયની ચાર ચેકડીથી ચાર ગતિમાં અનંતશઃ પરિભ્રમણ કર્યું. હે ચેતન !! મનુષ્ય, તિર્યચ, દેવગતિ અને નરકગતિમાં ચાર કષાયથી પરિભ્રમણ થાય છે એવું જાણુને ચાર કષાય ટાળવા, એ તમારા પુરૂષાર્થ ઉપર આધાર રાખે છે, એવું જાણીને હવે કષાયથી સર્વથા અને સર્વદા દૂર રહો. ____मोह मिच्छत अणुबंध खपावे ॥ यथास्थितिभावे समदृष्टि श्रावे ॥ अप्रत्याख्यान चउ उदय न पावे || संजल चउकनो कसाय तव नावे ॥ तपसंयमवीतराग ते क
વે છે ઝo | ક | પ વીતરાગ ના હોવું છે વોર્ડ છે नाणदसणावरण विघ्न खपेई ॥ केवलनाणदसण तब પાવે છે પછી સૈતિ તવ સિદ્ધ થા! શાક तथा भव्यतव्ये सामग्री प्रावे ॥ शुद्धस्वरूपउपरे रुचि
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
कहावे ॥ उपाय करी कर्म खपावोरे भाई ॥ भणे मणिપરંતુ પાન કાર્ડ | આ૦ ૬.
इति त्रयोदश सज्झाय संपूर्णम् ॥ १३ ॥
ભાવાર્થ-જ્યારેચેતન,ગીતાર્થ ગુરૂની સેવા ભક્તિથી વીતરાગવાણું શ્રવણ કરે છે ત્યારે તેતેથી મિથ્યાત્વમેહનીયને ઉપશમ વા સોપશમ વાક્ષાયિકભાવ કરે છે તથા ત્યારે તે પિતાની સમ્યગદષ્ટિને પ્રગટ કરે છે અને ચારિત્ર મેહનીયને રસ બંધ વગેરેને ખપાવીને યથાસ્થિતિ ભાવે સમભાવરૂપ ચારિત્ર કે જે આત્મામાં છતું છે તેને વ્યક્ત કરે છે અને તેથી તેવા ચારિત્રીને અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની તથા સંજ્વલનનાં ચાર કષાય મળી બાર કષાય ઉદયમાં આવતા નથી અને તે મહાત્મા ક્ષીણ કષાયી વીતરાગ કેવલી જિન બને છે. બારમા ગુણઠાણના અસ્તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય કર્મનો ક્ષય કરે છે અને કેવલજ્ઞાની તથાકેવલદર્શની રૂપ શુદ્ધાત્મા તેરમા ગુણઠાણે બને છે. પશ્ચાત્ આયુષ્યપ્રાતે શેલેશી કરણ કરી સિદ્ધ, બુદ્ધ, પરમાત્મા બને છે. ભવ્યાત્માને ભવિતવ્યતા મેગે જ્યારે ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે ભવ્યાત્માને આત્માના શુદ્ધ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
સ્વરૂપપર રૂચિ થાય છે અને આત્માની શુદ્ધિ થાય તેવા ઉપાય કરીને તે કર્મને નાશ કરે છે. શ્રી મણિચંદ્રજી મહાત્મા સ્વા-- ત્માને કહે છે કે હે ચેતન!! તો આત્માની પરમાત્મા પ્રભુતા રૂપ ઠકુરાઈ પામે. પૂર્વકાલના મહાત્માઓએ મેક્ષ પ્રાપ્ત કર્યો તેને આ રસ્તે જાહેર છે. આત્મવિશ્વાસલાવીને જાગ્રત થાઓ! ઉઠો !! આત્માની શુદ્ધિના કાર્યમાં પુરૂષાર્થ ફેરવે !!આત્માજ આત્માની મુક્તિ કરે છે. કષાયથી મુક્તિ તેજ સર્વ દર્શન ધર્મવાળાઓની મુક્તિ છે. ક્રોધાદિ વાસનાઓને ક્ષય કર્યા વિના કેઈ અમુક પ્રભુ પણ મુક્તિ આપવા શક્તિમાન નથી, માટે આત્મવિશ્વાસી અને આત્માના ઉદ્યોગી બનો. લાકેના ક્લાકે અને વર્ષોના વર્ષો પર્યત આત્માના સ્વરૂપનો ઉપગ ધારો કે જેથી આત્માનુભવ પામી શકે. જાગે, ઉઠે અને ટીટોડીના જેવો ઉત્સાહ તથા ખંત ધારે. આકાશવત નિલેપ એવા આત્માને કરે. બાહ્ય રાજ્ય ચળવળ આદિથી મુક્ત થએલા તેને આત્મ રાજ્યનો આનંદ અનુભવાય છે. આત્મામાંજ રાજ્ય છે. બાહિરમ સાધુ સંતને કંઈ નથી. માટે ચેતન!!! હારી બાદશાહી પ્રગટ કર !
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
सझाय ॥ १४ मी॥ राग प्रासाउरी॥
चेतन तुंमही आपे न्यारो || पर वस्तु उपरे क्या घरे प्यारो ॥ जिणेकरी बंधाणा भाइ ॥ हारि मूंकी श्रापणी ठकुराइ ।। चे०॥१॥ माया करी पासमां तुम पाड्या, मुखे मीठाइ देई भमाड्या ॥ छांडिस्यो निद्रा जब मोह. केरी ॥ तब जाणेस्यो ए दुर्गति फेरी ॥ चे० ॥ २ ॥
आगम पढि आगम ना किना ॥ माने चढी उपदेश बहु दिना ॥ क्षयोपशम विणु क्रिया बहु कीनी || ताको फल सुर पदवी ते लीनी ॥ चे० ॥३॥
ભાવાર્થ –હે ચેતન ! તું સંસારમાં જગતમાં આપે આપ સર્વથી ચારે છે. કરોડેવાર હુને કહું છું કે તું પર જડવસ્તુપર કેમ પ્યાર કરે છે. હે ચેતનભાઈ ! તમે જડના પ્યારથી બંધાયું છે અને તેથી પિતાની ઠકુરાઈ હારી ગયા છો છતાં હજી કેમ તમે મનની પ્રેરણાને પોતાની પ્રેરણા માની તમે મનના કહ્યા પ્રમાણે ચાલે છે ? મેહરાજાએ પિતાની भाया स्थान तमने पोताना पाशमां पाया छे. हु.येतन ! તમને મુખે મીઠી મીઠી સાકર જેવી વાત કરીને જડમાં
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્ત બનાવ્યા છે અને અનંતીવાર રાશી લાખ યોનિમાં ભમાડ્યા છે. તમને મેહરાજાએ એવી અજબ નિદ્રા પમાડી છે કે તેથી તમે પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખીને પાછા સુઈ જાઓ છે, પણ મેહની નિદ્રાને ત્યાગ કરશે. ત્યારે તમે મેહની પ્રપંચ લીલા જાણી શકશો. તમેએ આગમ વેદ વગેરે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને આત્માના જ્ઞાનધ્યાનરૂપ ભાવ આગમમાં રચ્યા નહીં અને મનની ઈચ્છાએ. ચાલી પારાઓને અન્યોને બહુ દિવસ સુધી ઉપદેશ દીધો. આત્માના જ્ઞાન વિના પ્રતિક્રમણદિ અનેક ક્રિયાઓને ઘણું કાલ સુધી કરી તેથી તેમાં અનેક જન્મમાં અનેકવાર સ્વર્ગલેકમાં ગયા અને પાછા અહીં આવ્યા પણ તમારા આત્માનો મોક્ષ થશે. નહીં. આત્માના જ્ઞાન વિના ભાવસંવર નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. આત્માના જ્ઞાનથી આત્મામાં રમણતા થાય છે તેથી અંતમાં આત્માનો અનુભવ પ્રકાશ થાય છે. તેથી બાહ્યથી શુભાશુભ પ્રવૃત્તિ છતાં પણ અંતર્થી શુભાશુભ પરિણામ વિના અબંધકદશ વર્તે છે અને ભૂતકાલીન અનંત કર્મોની નિર્જરા થાય છે. બાહ્ય સંયમ, કર્મના ક્ષયમાં નિમિત્ત હેતુભૂત થાય છે. મનની ઈચ્છા પ્રમાણે ન ચાલવું એજ મેક્ષમાર્ગ છે. આત્માની આજ્ઞા પ્રમાણે મને ચાલતાં મેક્ષ નક્કી છેજ. એ દઢ નિશ્ચય કરીને આત્માના તાબે મન કરવું. ક્ષણે ક્ષણે
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
25
ભટકતા મનને વારંવાર ખેંચી લાવીને આત્મામાં સ્થિર
કરવું—
•
जब तांई प्रमाददशा नही जावे || तब तांइ तुम संसार भावे || मोहपिशाच तब दुःख देखावे, श्रप्रमत्त चाबक रुडे हाथ आवे || चे० ॥ ४ ॥ उद्यागत वस्तु यथास्थित भावो, .बंध निकाचननो नहि कोइ दावी || भणे मणिचंद " कर्म खपाइ ॥ जिम पामो प्राणि ठकुराइ || चे० ॥ ५ ॥
ૐ
इम
इति चतुर्दश सझाय संपूर्णम् ॥ १५ ॥
ભાવા હું ચેતન ! જ્યાંસુધી હારામાંથી પ્રસાદદશા જશે નહીં ત્યાંસુધી મેહરાજા હને સસારમાં ભમાવ્યા કરશે. માહ એક મહાપિશાચછે તે પ્રમાદદશામાં પાડીને તને દુ:ખ આપે છે. જો તુ મેાપિશાચને અપ્રમત્ત દશારૂપ ચાબુક મારીશ ત્યારે જ તે વશમાં આવશે, હું ચેતન ! તમા ઉયાગત કર્યું કે શુભાશુભ છે તેના વિચાર કરેા અને ઉદ્દયાગતકમ થકી પાછું નવું કર્મ ન બંધાય એવા ઉપયાગ રાખા. શુભાશુભકર્મો ઉદયમાં આવે ત્યારે કનુ અને આત્માનું યથાર્થ સ્વરૂપ વિચારવાથી નિકાચિત કર્મ બંધ થતા નથી અને ઉલટાં ભૂત
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કાલનાં જે કર્મ બાંધ્યાં હોય તે ટળે છે, ફક્ત ઉત્કૃષ્ટ ભાવે નિકાચિત કર્મ બાંધ્યા હોય છે તેનો નાશ કરવાનો કોઈ ઉપાય નથી. ઉત્કૃષ્ટ નિકાચિત કર્મ જે ઉદયમાં આવેલાં હોય છે તે ભોગવ્યા વિના છૂટકે થતું નથી. ઉત્કૃષ્ટ ભાંગાનાં નિકાચિત કર્મ વિનાનાં બાકીનાં ઉદયાશતકમેનો આત્માના ધ્યાનથી નાશ થાય છે. શ્રી મણિચંદ્રજી મહાત્માજી કહે છે કે એમ આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તાગત કર્મને ક્ષય થાય છે અને આત્મા, પિતાની ઠકુરાઈ અર્થાત પ્રભુતાને પામે છે. માટે હે ચેતન ! તમે જાગ્રત થઈ આત્માના ઉપયોગથી અંતરમાં વર્તો અને બાહ્ય જગતમાં થતી એવી શુભાશુભ કલ્પનાને છેડી દે. હે આત્મન ! તમે સમ્યગાનને પામશે એટલે બાઘની ઔદયિક પ્રવૃત્તિઓ સર્વે તમારી શુદ્ધતામાંજ હેતુભૂત થશે. માટે હે ચેતન!!! જાગે અને પિતાના ધંધામાં લાગે અને મેહથી દૂર ભાગે. આત્મા ની અનંત શક્તિયોને તમે પોતે પ્રકાશિત કરેમનુષ્ય જન્મની મુસાફરીમાં કોઈપણ સ્થાનમાં અહંમમત્વથીન બંધાઓ!! શુભાશુભકર્મોદયથી આત્માને ભિન્ન માને અને બાહાથી કર્મોદયે ગમે તેવી સ્થિતિ થાય તેમાં આત્માપણું ન ક અને સમભાવે આનંદથી વર્તો. સમભાવરૂમ તમારા ધર્મમાં
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
રહીને શુભાશુભકર્મવિપાકને ભેગવતાં આત્મા સર્વ કર્મને ક્ષય કરીને પરમાત્મા થાય છે.
સફાય ૨૬ મી . દુહા जो चेते तो चेत जे, ॥ जो बूजे तो बूज.॥खानारा सहु खायसे || माथे पडसे तुंज, ॥१॥ श्राप सवारथ सहु मल्यु । न करे तुंज कोई सार ॥ परमारथ जाण्यो नहि ॥ भूल्यो तहि गमार ||२|| परमारथ जब जाणियो | चिहु गति देखे पास ॥ पज्जव सवि दूरे लेखवे ॥ श्रापहि रहे વાત || 3 ||
ભાવાર્થ-હે ચેતન ! ! ચેતવું હોય તો ચેતી લેજે અને બેધ પામ હોય તે પામી લેજે એક ક્ષણ માત્ર પણ આત્માનો વિરહ ભેગવવે તેને જીવતાં નરક સમાન ગણ લે. આભેપગે આત્મરૂપ બનીને બાહ્ય આયુષ્યથી જીવવું જેઇએ. તું અન્ય સ્વજને કુટુંબીઓ માટે અનેકધા પાપ કરીશ અને તેઓને ખવરાવીશ પણ ખાનારા તે ખાઈ જશે અને પાપ કર્મ તે તારે ભેગવવાં પડશે, તેં જે કર્મો બાંધ્યાં હશે
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં કઈ ભાગ પડાવી ભગવનાર નથી. સ્વસ્વાર્થ માટે મનુખેને મેળ મળે છે. સ્વસ્વાર્થીઓને તું પિતાના માનીશ નહીં. અહીં આ ભવમાં કર્મ ભોગવવામાં અને પરભવે કર્મ ભેગવવામાં કઈ સહાય કરનાર નથી. પરભવ જતાં કોઈ સાથે આવનાર નથી. અરે મૂઢ!! તેં સત્ય પરમાર્થ જાણ્યો નહીં અને અરે ગમાર તેં આત્માને જાણ્યા વિના ઘણું ભૂલ કરી. માટે હવે ચેત ઉઠ. હે ચેતન!! જે તારા જાણવામાં પરમાર્થ આવ્યો તે તું ચાર ગતિને દેખી શકીશ. ચાર ગતિમાં લઈ જનાર મન છે. મન છે તે ચતુર્ગતિરૂપ સંસાર છે એમ દેખી શકીશ અને દેહાદિ જડ પર્યાયથી પિતાના આત્માને ભિન્ન અનુભવીશ અને દેહાદિ પર્યાયે છે તે આત્માથી દૂર છે એ અનુભવ કરીશ અને સર્વ દશ્ય જગતમાં ઉદાસભાવે રહીશ અર્થાત રાગ દ્વેષની આસક્તિ વિના નિલેષપણે સ્વાત્માને કરી શકીશ અને આત્મા સંવેગરંગમાં મગ્ન થશે માટે હે ચેતના હવે તું ચેત !! ચેત !! ચેત !! કાલ ઝપાટા દેત. આત્મા અને દેહ બનેને જૂદાં જાણતાં દેહમાં અહેમમત્વ રહેતું નથી અને આત્મા, મન થકી પિતાને ભિન્ન દેખી મનના શુભાશુભ વિચારથી પોતાને ભિન્ન માની ભિન્નપણે અંતર્મ વતે છે
निरासपणे चित ठरे यथा ॥ आपहि मनना होय ॥
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
मुहूर्त एक रहे मग्नता ॥ संतरस पावे सोय ॥४॥ જાથા વન મન ચા વરિ | આપત્તિ ત ાય . घाति करमकुं क्षय करी ॥ केवल लछि पाय ॥ ५ ॥ અનંત પ્રતિશય તર દુવા | નોrwારવા | મન્ચ जीव प्रति बूजवे ।। पूरे शिवपुर वास ॥६॥
इति पंचदश सझाय समाप्तम् ॥ १५ ॥
ભાવાર્થ-જેમ જેમ નિરાશપણે-પરપુદ્ગલ વસ્તુમાં અહં મમત્વ તથા સુખની આશા રહિતપણે ચિત્ત કરે છે અને જડચેતન જગતમાં નિરાસક્તિથી વર્તવાનું થાય છે, તેમ તેમ આત્મામાં મગ્નતા થાય છે અને એવી મગ્નતા એક મુહૂર્ત સુધી તો કાયમ રહે છે અને પછીથી તેને ધારાપ્રવાહ ટળીને પુનઃ આપને મતાને ધારા પ્રવાહ ચાલ્યા કરે છે અને તેથી આત્માથી શાંતરસની પ્રાપ્તિ કરી શકે છે; મન વાણું કાયાની સુમતિ ગુપ્તિ કરીને તથા તેમાંથી અહંમમતા દૂર કરીને જેઓ આત્માની ઉપાસના સેવા કરે છે, તેઓ આત્માની જ્યોતિ જગાવે છે અને ચાર ઘાતી કર્મને ક્ષય કરીને કેવલજ્ઞાન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે. તેવા ધ્યાનીઓને અનંતજ્ઞાનાતિશય આદિ અતિશયો પ્રગટે છે અને તેઓ લેકાના પ્રકાશક બને છે અને તેઓ, વચનાતિશયથી ભવ્ય જીવને પ્રતિબંધ દેર મેક્ષગામી બનાવે છે. સર્વત્ર જડપદાર્થોમાં નિરાસક્ત નિરાશપણે વર્તવાની શક્તિ આવી કે આત્મામાં અપૂર્વ સતિષ અને સ્થિરતાને ભાસ થયા વિના રહેતો નથી. આત્મામાં આત્માના આનંદની ખુમારીની મગ્નતા આવતાં સંત મહાત્મા, બાહ્યાંતરમાં પ્રસન્ન આંખવાળો દેખાય છે, તેની આંખમાં આનંદની છટા પ્રગટે છે. મન વાણી કાયાની મમતા ત્યાગ થતાં શરીરની આહારાદિથી સેવા થતાં છતાં પણ અંતમાં નિર્ભય દશા પ્રગટે છે અને ખેદ, લાજ, દેષ તથા દુનિયાના શુભાશુભ અભિપ્રાય માં અનાસક્તિ પ્રગટે છે. જ્યારે આત્માની જ્યોતિ જાગે છે ત્યારે તે કાલમાં વિશ્વની સાથે એકબ્રહ્મભાવને અંતર્મ અનુભવ સાક્ષાત્કાર વેદાય છે અને સર્વજીની સાથે થએલ અનાદિકાલનાં વૈરઝેર, શમી જાય છે, દુનિયાના લેકે એવા સંત મહાત્માને અંતથી ન ઓળખી શકવાથી તેઓ ગમે તેવા તેના પ્રતિ શુભાશુભ અભિપ્રાય બાંધે તે પણ તેથી એવા આત્મજ્ઞાનીને બંધાવાનું થતું નથી. આત્માના શુદ્ધોપયોગની એક ક્ષણ પણ પ્રાપ્ત કરવી દુર્લભ છે તે જેઓ આત્માના શુદ્ધોપયોગમાં ઘણે કાલ રહે
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ બની જ્યોતિમાં તિરૂપે ભળે છે એમાં કઈ આશ્ચર્ય નથી.
ઇતિ પંદરમી સઝાયા
सज्जाय १६ मी राग केदारो गोडी.
शिवपुर वासनासुख सुणो प्राणी ।। कहेतां पार नं नावे नाणी ॥ कोईक राय वनमांहि गयो भूलो ॥ त्रिपाक्रांत पडिओ एकलो ॥१॥ तब एक भिल्ल आव्यो राय पासे ॥ पायुं नीर प्रांणी हुल्लासे ॥ राय पल्लिपतिने तेडी घर आवे ॥ तस छाई सुख भोगवावे ॥२॥
ભાવાર્થ–સમ્યગદષ્ટિવાળાને–સમક્તિીને આત્માના સુઅને દૃઢ વિશ્વાસ થાય છે અને તે માટે ચારિત્રપર તેને પ્રેમ લાગે છે. જેને ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા નથી તેનામાં સમતિ નથી. અનંતાનુબંધી ક્રોધ માન માયા લાભનો. ઉપશમ, ક્ષયશમ અને ક્ષાયિકભાવ થાય છે, તે અવશ્ય ચારિત્ર પ્રાપ્ત કરવા રાગ પ્રગટે છે અને તેથી મુકિતના સુખની પૂર્ણ પ્રીતિ પ્રગટે છે અને જડવષયિક સુખને રાગ ટળે છે. સમ્યગ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૫
જ્ઞાની, જડ રસમાંથી આત્માના રસમાં આવવાના નિશ્ચય કરે છે. અભવ્યને જંડ સુખની શ્રદ્ધા થાય છે, પણ મેાક્ષ સુખની શ્રદ્ધા થતી નથી. બાહ્ય સુખ તે જડ રસ છે અને આત્મસુખ તે આત્મરસ છે. સમિતી મેાક્ષના સુખના અનુભવ કરી શકે પણ ખીજાતે અનુભવ કરાવી શકે નહીં. કૈવલજ્ઞાની પાતે મેાક્ષ સુખ વેદી શકે પણ અન્યાનેતે દશાની પ્રાપ્તિ વિના તેનાથી મેાક્ષ સુખ વેદાવી શકાય નહીં. શિવપુરવાસના સુખને કાઇ પણ્ પદાની ઉપમા આપીને સમજાવી શકાય નહીં. તે ઉપર દૃષ્ટાંત જણાવે છે. એક રાજા મહા અટવીમાં ઘેાડા પર બેસી જતાં ભૂલે પડ્યો, તેને અટવીમાં અત્યંત તૃષા લાગી. ત્યાં એક જંગલી મનુષ્ય આવ્યા. તેણે રાજાને પાંદડાના દઢિયામાં પાણી લાવીને પાયું. તેથી રાજાને અત્યંત આનંદ થયા અને જંગલી બિલ્લના જીવન રક્ષક તરીકે ઉપકાર માનવા લાગ્યા.પાછળથી રાજાનું સૈન્ય આવી પહોંચ્યું. રાજા, ભિન્નને સમજાવી પેાતાના નગરમાં તેડી ગયા, ત્યાં જંગલી બિલને અનેક પ્રકારનાં મિષ્ટાન્ન જમાડવામાં આવ્યાં અને અનેક પ્રકારના ભોગ વિલાસા કરાવવામાં આવ્યા. કેટલાંક વર્ષ વીત્યા બાદ રાજાની આજ્ઞા લેને જંગલી ભિન્ન પુનઃ મહા અટવીમાં આવ્યા અને તે સ્વજ્ઞાતિકુટુ અને ભેગા થયા. પેલા જંગલી બિહ્નો પૂછવા લાગ્યા કે તું ક્યાં ગયા હતા ? તેણે પેાતાનું સર્વ વૃત્તાંત જણાવ્યું–ભિલેાએ કહ્યું કે
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં તું શું ખાતો હતો. તેણે કહ્યું હું મીઠું મીઠું જમણ જમતા હતો પણ કોના જેવું જમણ અને કેવું જમણ હતું તે ત્યાં એ બીજે પદાર્થ નહીં; હેવાથી તે દૃષ્ટાંત આપીને સમજાવી
केतो काल तिहांकणे रहिरो ॥ तिज थानिक जावा गहगहिरो ।। पूछे कुटुंब तुंम्ह सुख अवदात ।। तेह अोपमा देखाडों तात ॥ ३ ॥ तेह वनचर किसी उपम (न?) कहावे ॥ तिम सिव सुख नाणी किस्युं देखावे || मणिचंद कहे जो उदासीन रहावे ॥ संतरस पार किमे नहि ઝવે || 8 ||
इति षोडश सझाय संपूर्णम् ॥ १६ ॥
શકયો નહીં. લાડવા, બરફી, જલેબી, ઘારીપુરી, ઘેબર, ખાજા લાપસી, દૂધપાક, મહીસુર, શીખંડ, બાસુદી, મોતિચૂર, લાડુ, કેશરીયાલાડુ, પેંડા, મરકી, શકરપારા, સુખડી સેવો વગેરે અનેક પ્રકારનાં પકવાન મીઠાઈઓનાં નામો દેવા લાગ્યો પણ પેલા જંગલી ભિલે તે દેખ્યા વિના અને રસનો સ્વાદ લીધા વિના સમજી શક્યા નહીં. પેલા જંગલી ભિલેને તેના કથનપર
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
વિશ્વાસ આવ્યો નહીં. જો તે જંગલી ભિલૈનગરમાં જાય અને તે મિઠ્ઠાઈ વગેરે ખાય તે પછી પેલા ભિલ્લની વાત સાચી માને પણ તે વિના માની શકે નહીં. એવી રીતે મોક્ષ સુખ માટે ઉપરનું દૃષ્ટાંત સમજી લેવું. મુંગાને સ્વપ્ન આવ્યું પણ તે કેને કહી શકે ? મુંગે ગોળ ખાય તેનો સ્વાદ કોને કહી શકે વારં? તેમ મેક્ષનું સુખ જે અનુભવે છે તે બીજાને તેવી દશા પ્રાપ્ત થયા વિના શી રીતે અનુભવાવી શકે વારૂં મેક્ષ સુખની શ્રદ્ધા થવી મહા દુર્લભ છે. આત્મજ્ઞાની નિરાકાર એવું મેક્ષ સુખ છે તે બીજાને શી રીતે દેખાડી શકે વારૂં ? જેને હૃદયમાં બાણ વાગ્યાં હોય તે તેની પીડા જાણે બીજા શું જાણું શકે વા ? અતીન્દ્રિયઆત્મસુખને અનુભવ આવ્યાથીજ જડ રસનો મેહ છૂટે છે અને આત્મસુખ યાને મેક્ષ સુખ માટે દેહાદિક મેહ ભાવથી મરવાનું થાય છે અને આત્મજીવને અનંત જીવન પ્રગટ અનુભવાય છે. શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે જે આત્મા બાહ્યજડ જગમાં ઉદાસી ન રહે તે શાંત રસને પાર પામી શકાતો નથી. અર્થાત્ આત્મા જે સાંસારિક પદાર્થોના આનંદ રસથી ઉદાસીન થાય તે જ આત્માના અનંત શાંતરસ સાગરને પાર અર્થાત પૂર્ણ અનુભવ આવી શકે. શાંતરસનું પૂર્ણ સ્વરૂપ અનુભવી વેદી શકાય માટે આત્મ સુખાથી ભવ્યએ મેક્ષ સુખની પ્રાપ્તિ માટે આત્મસુ
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ખાનુભવીઓને સંગ કર અને આત્મસુખના અનુભવ માટે ધ્યાન સમાધિમાં લયલીન બની આત્મામાં જ રમણતા કરવી. બ્રહ્મચર્ય તપથી આત્મામાં ઉંડા ઉતરવું અને બાહ્ય જડ રસ મેહ ઉતારી આત્મામાં લીન થઈ જવું.
સફાય . ૨૭ | Mી છે पादित जोए ते आपणि ॥ अनादि निगोदमांहि ॥ अनंत चतुष्टय तिहां हुता ।। हवडा छता के प्रांहि ॥१॥ सोमतणी पेरे सीयलो ॥ शांतरस करी जाण ॥ तिणे उघाड्यां गुणो दशे ॥ पामीश केवलनाण ॥ २ ॥ मंगले मंगलीक करे ॥ छांडे जे पाप || ज्ञानदर्शनचारित्र જી | ટર્નીશ સંતાપ || રૂ I
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહારાજ સાતવારને આત્મામાં નીચે પ્રમાણે ઉપયોગ કરવાનું જણાવે છે. રવિવારે આત્માની અનાદિતાને વિચાર કરે અને નિગદ વગેરેમાં શ્રેએલ જન્મ વગેરેને વિચાર કરવો અને વિચારવું કે નિગાદ વગેરેમાં અનંત ચતુષ્ટય જે આત્મામાં તિભાવે હતા તે
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં ઉપશમાદિભાવે છતા થયા છે. અહીં મનુષ્ય જનમમાં અનંત ચતુષ્ટય વ્યકત કરવાની ખરેખરી સાધન સામગ્રી મળી છે. આત્માના અનંત જ્ઞાનાદિ ચતુષ્ટ કે જે છતીભાવે અહીં છે તેને સામર્થ્ય ભાવે–વ્યકતભાવે કરવાની સાધન સામગ્રીને અવલંબવામાં સર્વ પ્રમાદેને વારી પુરૂષાર્થ કર !! સોમવારે ચંદ્રની પેઠે આત્માની શીતલતા-સમતાને વિચાર કર અને આત્માની સમતારૂપ શીતલતા પ્રગટાવ!! સમતા એજ શાંતરસ છે. આત્માની સમતા પ્રગટ કરે છતે કેવલજ્ઞાન પામીશ. મંગલવારે આત્માના જ્ઞાન, દર્શન ચારિત્ર ગુણની આવિર્ભાવતારૂપ મંગલને પ્રગટ કર અને દ્રવ્ય તથા ભાવ પાપ રૂ૫ અમંગલ કાને પરિહાર કર !! પાપકર્મોથી સંતાપરૂપ અપમંગલ છે. પાપકર્મોને ટાળવા માટે પાપવૃત્તિને પહેલાંથી મારી નાખવી જોઈએ, અને એમાં એક ક્ષણમાત્રની પણું સમજ્યા પછી ઢીલ ન કરવી જોઈએ. આત્માનું મંગલ કાર્ય છે તે આત્મામાં છે અને તે પામ્યા પછી બાહ્યમંગલની જરૂર રહેતી નથી. આત્માને આત્મસ્વભાવે રમતાં નવગ્રહો નડી શક્તા નથી. ગ્રહોના પ્રાબલ્ય કરતાં આત્માનું પ્રાબલ્ય અનંતગણું વિશેષ છે. પ્રહે પણ આત્માને મહિમા કરે છે. એવા આત્મામાં અને તેના અસંખ્ય પ્રદેશમાં ભાવત્રાટક ધાર@ાનો એક ધારાવાહી ઉપગ ધાર અને અસંખ્યપ્રદેશ
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તે હું આત્મા છું તેમ ધારણું કરવી. એક દિવસ સુધી એવી સતત ધારણારૂપ ત્રાટકથી આત્માનો પ્રકાશ થાય છે અને ત્રણ ભુવનમાં ન માઈ શકે એ આત્માનંદ સાગર ઉલટે છે અને પૂર્ણ મંગલરૂપ આત્મા અનુભવાય છે. बुधे बुद्धि भली करे ॥ जीणे सिद्ध साहु धर्म ॥ पाप तिमीर दूरे जस्ये ॥ पामीस शिव मर्म ॥ ४ ॥ गुरुतणी संगति करे ॥ पामीस तेणे नाण ।। कर्म खपावी आपणा, पहुचिस निरवाण ॥ ५ ॥ शुक्र राखे निज मस्तके ।। बल वीर्य तिणे होइ ।। संयम साधिश श्रापणो || करम જાય તિ હો ! હું
ભાવાર્થ–બુધવારે મનમાં શુદ્ધબુદ્ધિને પ્રગટાવવી. જડ જગમાં શુભ અશુભ ભાવ થતું હોય તે દૂર કરે. સર્વ પર મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરણાભાવના ચિંતવવી. આત્મામાં જ બુદ્ધિ છે, પણ જડ પ્રકૃતિમાં બુદ્ધિ નથી એમ દઢ નિશ્ચય કરો. સાધુ ધર્મમાંથી અરિહંત પદ પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી અને આત્માને શુદ્ધ સિદ્ધ સ્વરૂપ ચિંતવ. આત્માનું ભાવ સાધુત્વ પ્રગટ કરવા પુર
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જી.
ષાર્થ કરે. તેથી પાપરૂપ અંધકાર દૂર જશે. એમ હૈ ચેતન! પૂર્ણ વિશ્વાસ લાવીને માન અને તે પ્રમાણે વર્ત કે જેથી તું શિવશર્મનું મર્મ પામી શકે. ગુરૂવારે ગુરૂની સંગતિ કર. ગુરૂ વિના કેટિ કોટિ ઉપાય કરવાથી કટિભવમાં પણ સિદ્ધપદ પામી શકાતું નથી. ગુરૂની સંગતિથી જ્ઞાન પામી શકાય છે. ગુરૂની સંગતિ કરી ગુરૂની સેવા ભકિતમાં અપઈ જવું અને ગુરૂની આજ્ઞા પાલનમાં અપઈ જવું. એવી રીતે વર્તવાથી ગુરૂદ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હજારો કરડે શાસ્ત્રો વાંચવાથી એકલા પોતાને જે જ્ઞાનલાભ થતો નથી, તે ગુરૂની કૃપાથી ક્ષણમાં તેમનો બેધ સાંભળવાથી થાય છે, માટે ગુરૂદ્વારા જ જ્ઞાન સાંભળવું, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનથી વિરતિપણું પ્રગટ થાય છે અને વિરતિવડે સર્વ કર્મને ક્ષય કરીને નિર્વાણ પદ પામી શકાય છે. શુક્રવારે મસ્તકમાં બલવીર્ય ધારણ કરવાના ઉપાયને આચરવા. દેહનું શુક્ર છે તેને બ્રહ્મચર્યથી રક્ષવું. શરીર શુક્રના રક્ષણથી આત્મવીર્ય પ્રગટાવવામાં દેહબલ મદદ કરે છે. શરીરમાંથી એક વીર્યના બિંદુને પણ અધઃપાત-દુરૂપયેગન થવા દે અને બ્રહ્મચર્યમાં વિનકર્તા કામની વાસનાનારને બ્રહ્મચર્યનોભાવનાથી દબાવી દ્રવ્યવીર્યની રક્ષા કરવી અને તે વડે આત્મધ્યાન ધરી આત્મ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હર
વીર્ય પ્રગટાવવું. જ્ઞાનધ્યાન સમાધિમાં દેહવીની ઘણી જરૂર પડે છે. કામમૈથુનના સંકલ્પ વિકલ્પો ન થાય એવા બાહ્ય તથા આંતર ઉપાયાને આદરવા અને સમાકામ ત્તિચાને રાધનારી સયમ વૃત્તિયાને પ્રગટાવી સંયમની સાધના કરવી, યાગની દૃષ્ટિએ ધારણા, ધ્યાન અને સમાધિને સયમ કહે છે. આત્માને આત્મરૂપે અનુભવવા તે રાજયાગ માગ છે. જ્ઞાનયાગ તે સહજયોગ યાને રાજયોગ છે. ક્રિયાગ છે તે રાજયાગીને ઉપયાગી થાય છે. આત્મજ્ઞાનથી આત્માનું અને ત વીર્ય પ્રગટાવવુ. આત્માનું અનત વી છે તેની શુક્ર ગ્રહ પશુ આરાધના કરે છે, માટે આત્માના વીતેજ શુક્ર ગણી શુક્રવારે આત્મવી પ્રગટાવવા ઉદ્યમ કરવા.
सनी सनी अभ्यासथी || क्रोधादिक त्याग ॥ केचल नाण मेले सहि || होसे शिव माग || ७ | कुलक राहूने छांडजे || मार्ग शुद्ध ए जांणि ॥ दूरि गृह नवमो નસ્ય ) માંાગર મુદ્ધિ વાંધ ॥ 5 ॥ इति सप्तदशमी सजाय संपूर्णम् ॥
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષા -શનિવારે શનૈઃ શનૈઃ હળવે હળવે આત્મ સ્વ રૂપના અભ્યાસથી ક્રોધાદિક કાયાને ત્યાગ થાય છે. મન માંકડાના જેવું છે, તે કઈં એકદમ આત્માના વશમાં થતું નથી. તેથી હળવે હળવે મનને વશ કરવાને સતત અભ્યાસ કરવા. ઘણાકાલે કાર્યની સિદ્ધિ થાય છે, ઉતાવળે આંબા પાકતા નથી. હાથી સિદ્ધ જેવા પ્રાણીઓ પણ હળવે હળવે વશમાં આવે છે. માટે ક્રોધાદિક કષાય યુક્ત મન એકદમ વશમાં ન આવે તેથી હિમ્મત હારવી નહિ, અનેક જન્મથી આત્માની સાધનાવડે આત્મા સિદ્ધ થાય છે. યેાપશમજ્ઞાનચારિત્રદશામાં અસંખ્યવાર ઉંચે ચડવાનુ પણ થાય છે અને પાછુ પડવાનું પણ થાય છે. તેથી હિંમત ધારીને ઉચ્ચ શુદ્ધ જ્ઞાન પ્રદેશમાં અત્યંત ઉત્સાહી બનવું. એક માંકડીએ એકવીશવાર જાળ બનાવી તે એકવીસવાર ત્રુટી ગઇ, તાપણુ કરાળીયા જેવી માંકડીએ ઉત્સાહ હિંમતથી આવીશમી વખત ઝાંખરાપર જાળ રચી અને તેમાં તે કાવી. એમ જ્ઞાનીઓએ પણ ઉત્સાહ હિંમત, ખત, પ્રેમથી કષાયાને જીતવાના અભ્યાસ કરવા. પંચમહાવ્રતાદિમાં અતિયારાદિ દોષો પ્રગટે અને કામના પ્રખલ વેગથી આત્મા દુખય તે પણ પાછે। કામ ક્રોધાદિક કાયાને જીતવા પ્રતિક્રમણ પશ્ચાત્તાપ વગેરેના અભ્યાસ કરવા અને વૈરાગ્ય જ્ઞાન ધ્યાનથી આત્માનુ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
સ્વરૂપ ચિતવવુ એમ વારંવાર જ્ઞાન વૈરાગ્ય ધ્યાનાભ્યાસથી અને સયમના અભ્યાસથી ક્રોધાદિક દોષ! છેવટે સથા મૂળમાંથી ટળે છે અને કેવલજ્ઞાન પ્રગટે છે અને તેથી આત્મા, પૂર્ણ મુકત થાય છે. વિચારાના સમુદાય તે કેતુ છે, કષાયના સમૂહ તે કેતુ છે. મિથ્યાત્વના તથા જડવાદના વિચારો તે કેતુ છે. એવા ખરાબ વિચારાને મગજમાંથી દૂર કરવા. મૈથુન કામ વિચારાના સમૂહ તેજ રાહુ છે. કામરૂપ રાહુમાં પશુઅલ છે, તેમાં મગજના સત્ય વિચારાના પ્રકાશનથી. કામ અને રામ બન્ને એક દેહ ઠામમાં રહે નહીં એમ કરવુ, કામની સેવનામાં આત્માની સેવા નથી. કામને વશ કરતાં આત્માને કામ રાહુની અસર થતી નથી. એ પ્રમાણે કેતુ રાહુના જય કરતાં આત્માના શુદ્ધ માર્ગ ખુલ્લા થાય છે, એમ શ્રી મણિચંદ્રજીએ શુદ્ધ વાણીથી આત્મામાં રસશુતા કરવાના માર્ગ દર્શાવ્યા છે.
તિ સત્તરમી સઝાય.
તજ્ઞાય ॥ ૨૬ મી. ૫
शुक्ल पक्ष पडवेथी निश्चल ॥ धर्मकला तस वाधेजी ॥ बीजे ध्यान बीजे. दुविध धर्म | यति श्रावकनो साधेजी ॥१॥
॥
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
चीजे ऋण तव श्राराधो ॥ चारित्रदर्शनज्ञानजी ॥ સોથે. જ્યારમાવના મળે || મૈથતિ તુમ ધ્યાનની ।।૨। पंचमी नाग पंच पामी | पंचमगति पहुचावेजी || छठीए छठी लेश्या आणे || छकाय रखावेजी ॥ ३ ॥ ||
ભાવા શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે જેણે આત્માનું સ્વરૂપ જાણવા માટે ગીતા ગુરૂની સગતિ કરી અને આત્મ પ્રભુને મળવા ઉત્સાહી થયા તેનામાં શુદિ પડવાના દિવસે આત્માની સમિત ષ્ટિ પૂર્વક નિશ્ચલ ધલા એક ભાગે વૃદ્ધિ પામે છે. દ્વિતીયાએ આ ધ્યાનના અને રૌદ્રધ્યાનનેા નાશ કરવા દૃઢ નિશ્ચય કરવા અને ધમ ધ્યાન તથા શુકલધ્યાન ધ્યાવા - ત્સાહી બનવુ. તથા શ્રાવકના દેશ વિરતિ ધર્મ અને સાધુ ધમ પૈકી યથાશક્તિ ગમે તે ધર્મની આરાધના કરવી. ત્રીજે જ્ઞાન દન ચારિત્રરૂપ ત્રણ તત્ત્વની આરાધના કરવી. ચેાથે મૈત્રીભાવના, પ્રમેાદભાવના, માધ્યસ્થભાવના, અને કારૂણ્ય ભાવના એ ચાર ભાવનાએ ભાવવી અને ક્રોધ, માન, માયા, લેાભ. એ ચાર કષાયને જીતવાના અભ્યાસ કરવા. તથા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર ધ્યાનના અનુક્રમે અભ્યાસ કરવા. તથા આ ધ્યાનના ચાર પાયાને ત્યાગ કરવા અભ્યાસ કરવા તથા રૌદ્ર ધ્યાનના ચાર પાયાને ત્યાગ કરવા અભ્યાસ
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કરે. પાંચમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, અને કેવલજ્ઞાન, એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ, ગીતાર્થ ગુરૂ દ્વારા જાણવું અને અનુક્રમે પાંચ જ્ઞાનની પ્રાપ્તિનો અભ્યાસ. કરવો. પાંચ જ્ઞાનની પ્રાપ્તિથી પંચમી ગતિ જે મેક્ષ તેની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠીએ છ લેસ્યાનું જ્ઞાન કરવું. કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્થા, કાત લેશ્યા, તે લેસ્યા, પદ્યલેસ્યા અને શુકલ લેસ્યા એ છે લેમ્યા છે. આઘની ત્રણ અશુભ છે અને તેજેલેસ્યા, પડ્યૂલેશ્યા અને શુકલ લેગ્યા એ ત્રણ ઉત્તરોત્તર શુદ્ધ છે. છ પુરૂષો જાનુડાના વૃક્ષ પાસે ગયા. પહેલા વિચારીને કહ્યું કે જાબુનું આખું વૃક્ષ કાપીને જાંબુડાં ખાઈએ. બીજાએ મેટ થંભાર–સ્થંભ કાપવાનું કહ્યું, ત્રીજાએ ડાળું, ચોથાએ જાંબુડાંનું લુમખું તેડવાનું કહ્યું, પાંચમાએ પાકાં ફળ ખંખેરવાનું કહ્યું અને છઠ્ઠાએ હેઠળ પડેલાં પાકાં જાંબુડાં ખાવાં એમ કહ્યું તે પ્રમાણે અનુક્રમે ઉત્તરોત્તર છ લેસ્યાના વિચારે છે. સમ્યગ જ્ઞાની ઉત્તરોત્તર શુભ લેશ્યાવાળા હોય છે. માટે છએ લેસ્થાને વિચાર કરે. શુકલેશ્યાથી અને છકાય જીવોની રક્ષા કરવી.
सप्तमीद सप्त भय निवारी ॥ साते सुख उपजावेजी। अष्टमीए अष्टकर्म निवारे ॥ सिद्धना पाठ गुण पावेजी ॥ ४ ॥ नवमीए नव सत्त्व विचारो ॥ नववाडे ब्रह्मव्रत
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
राखेजी || दशमी दशविध संयम पाली || दशरुचि समकित राखेजी ॥ ५ ॥ एकादशी एकादश अंगा ॥ श्राas एकादश पडिमाजी ॥ द्वादशमुं श्रंग द्वादशी || साधुना द्वादश पडिमाजी ॥ ६ ॥
ભાવા-સાતમે સાત ભય નિવારવા પુરૂષાર્થ કરવા. ૧ આલાકભય, ૨ પરલાકભય, ૩ આદાનભય, ૪ અકસ્માત્ભય, ૫ મરણુભય, કે અપકીર્તિ અપયશભય, છ આવિકાભય, એ સાત પ્રકારના ભયમાં સર્વ પ્રકારના ભયના સમાવેશ થાય છે. આત્માની પૂર્ણ શ્રદ્ધા થવાથી અને કર્મ પ્રમાણે આદ્યમાં થાય છે એવા દૃઢ નિશ્ચય થતાં અને આત્માને મૃત્યુ આદિ પાંચેાથી ભિન્ન ભાવતાં લાવાસના વિગેરે વાસનાને ક્ષય થતાં સાત પ્રકારના ભયનેા નાશ થાય છે. આત્માનનિય જાણ્યા પછી નિર્ભય દશા પ્રાપ્ત કરવી જોઇએ, તેથી શાતા સુખ પ્રગટ થાય છે. વા સાત પ્રકારના ઉપાધિભેદે સાત્વિક આત્મિક સાત સુખ પ્રગટ થાય છે. શાતા સુખ ઉપજે છે એવા અર્થ મ્હને ચેાગ્ય લાગે છે, કારણકે પૌદ્ગલિકસુખ તે અનુત્તર વિમાન વાસીઓની પેઠે શાતા અને આત્મિક સુખ તે સુખ એમ જાણુવું, આઠમે અષ્ટકમ નિવારવા પુરૂષાર્થ કરવા અને
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય અષ્ટસિદ્ધિને મેહ ત્યાગીને અષ્ટમીગતિ જે મોક્ષ તે પર પ્રેમ ધારણ કરે છે જેથી સિદ્ધના-અનંતરાન, દર્શન, અવ્યાબાધઅનંતસુખ, શાયિકચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપ, અગુરુ લઘુ અને અનંતવીર્ય એ આઠ ગુણની પ્રાપ્તિ થાય. નવમીએ નવતત્વનો વિચાર કરવો. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જ, બંધ અને મોક્ષ એ નવતત્વ છે. ગીતાર્થ ગુરૂગમથી તેનું સ્વરૂપ વિચારવું. તથા બ્રહ્મચર્યની નવ વાડે પાળવાના વિચારમાં અને પ્રવૃત્તિમાં અને પઇ જવું કે જેથી બ્રહ્મ વ્રતની રક્ષા થાય, દશમીએ દશ વિધ સંયમ ધર્મ પાળ. ક્ષમા, આર્જવ,. માર્દવ મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ, એ દશ ધમ પૈકી એકેક ધર્મનું પણ પરિપૂર્ણ આરાધના કરવાથી અનંત કર્મને ક્ષય થાય છે અને આત્મા કેવલી પરમાત્મા બને છે. દશમે દશ પ્રકારની સમકિતની રૂચિયોને હૃદયમાં પ્રગટાવવી અને સમકિતની પ્રાપ્તિ થઈ એટલે પ્રભુની પ્રાપ્તિ થઈ એમ આ કાલમાં જાણવું. અગ્યારસે અગ્યાર અંગરૂપ શ્રુતજ્ઞાનને સાંભળવાને, વાંચવાને, મનન, અભ્યાસ કરે. અગિયાર અંગરૂપ ગંગા નદીમાં ન્હાવાથી આત્માની શીતલતા થાય છે. શ્રાવકે અગ્યા
સે શ્રાવકની. અગિયાર. પ્રતિમા વહન કરવાને મરથ કરે. બારસે દ્વાદશાંગીનું જ્ઞાન કરવાનો વિચાર તથા પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
-
કરવી, તથા સાધુએ સાધુની ભારે પ્રતિમા વહન કરવાની ભાવના કરવી.
तेरसे तेर काठीयावारि ।। तेरक्रिया निवारेजी ॥ चड" दशे चउदपूर श्राराधो ॥ चउदराज पार उतारेजी ॥ ७ ॥ पनरमाई योग पन्नूर निवारी || संज्ञा पन्नर छांडोजी ॥ कृष्णपक्ष पडवेथी श्रोछी कला || अमावास्या तांई जांगोजी || ८ || शुक्लपक्षयी चढती कला | सही धर्मतणी वखाणोजी || कृष्णपक्षनी पडति कला कहि || मणिचंद ૢ નવાઈની || ૬ ||
इति अढारमी सज्जाय संपूर्णम् ।। १८ ।।
ભાવાથ તેરસે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ આત્મધર્મની આતરબાહ્ય સાધનામાં વિધ કષ્ટ આપનાર તેર કાઢિયાને જીતવાના પુરૂષા કરવા અને તેર ક્રિયાનું નિવારણ કરવું. ચૌદશે ચૌદ પૂર્વ આરાધવાની અને તેનુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના કરવી અને ચૌદ રાજલેાકની ઉપર સિદ્ધસ્થાનમાં સાદિઅન તમા ભાંગે સિદ્ધ થઇ ડરવાની ભાવના ભાવવી. પુનમે મન વાણી કાયાના પન્નરયાગ નિવારવાના અભ્યાસ કરવા અને
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પન્નર સંજ્ઞાને ત્યાગ કરવાની આત્મ પ્રવૃત્તિ સેવવી અને જીવો પન્નરભેદે સિદ્ધ થાય છે તેનું સમ્માન કરવું. કૃષ્ણપક્ષ પડવેથી ચંદ્રમાની અમાવાસ્યા સુધી ઉત્તરોત્તર કલા ઘટતી જાય છે. તેમ કૃષ્ણપક્ષીયા છે અનેક પ્રકારના છે તેઓની અનુક્રમે ઉત્તરોત્તર તરતમ યોગે ઘટતી ધર્મ કલા જાણવી અને શુકલપાક્ષિક ની શુકલપક્ષથી પુનમ ચંદ્રની પેઠે ઉત્તરોત્તર જ્ઞાનદર્શનચારિત્ર ધર્મની વધતી જ્યા જાણવી. માર્ગાનુસાર શુકલપાક્ષિક સમકિતી મનુષ્યના આત્માની ધર્મ કલા વધતી જાય છે. આત્માને કર્મ લાગ્યાં છે, અને રાગદ્વેષથી કર્મ બંધાય છે તેના સામી ધર્મની ક્રિયા કરવાથી કર્મ ટળે છે એમ જેઓની માન્યતા છે તેઓ શુકલપક્ષિયા છે છે. આત્મા કર્મથી બંધાય છે અને ધર્મથી મુક્ત થાય છે એમ કૃષ્ણપક્ષિયા છો માનતા નથી. કૃષ્ણપક્ષિયા છે પ્રાયઃ આમ નથી, બંધ, મેક્ષ નથી, તેથી મેક્ષાથે ક્રિયા કરવાની જરૂર નથી એમ માને છે. તેઓ આત્માને માને છે તે તેને રાગદ્વેષાદિક ક્રિયાથી કર્મ લાગતાં નથી એમ માને છે, તથા આત્માને અંધાયેલો માનતા નથી. આત્માને કદાપિ માને છે તે તે અનાદિકાલથી શુદ્ધ અબંધ માને છે તેથી તેઓને અક્રિયાવાદ સિદ્ધ કરે છે. આત્માની મુક્તિ થવા માટે ધ્યાનાદિ આંતર ક્રિયાએને તથા દેવગુરૂસેવાદિ બાહ્ય ક્રિયાઓ કરવાની કોઈ જરૂર નથી.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
એમ માનનારાઓ પ્રાયઃ હિંસાદિ પાપ કર્મોનો ત્યાગ કરી શક્તા નથી, તેથી તેઓ કૃષ્ણપાક્ષિક અજ્ઞાની છવો છે એમ શ્રી મણિચંદ્રજી જણાવે છે અને શુલપાક્ષિક છે ધર્મ પામી શકે છે એમ જણાવે છે. એ રીતે પર તિથિની આરાધનાથી આત્મા, પ્રભુ સર્વજ્ઞ થાય છે.
છે અઢારમી સઝાય સંપૂર્ણ. છે
सझाय ॥ १९ मी राग केदारो-गोडी ॥
मिच्छत्व कहिजे कुतत्त्व वासना ॥ यथास्थित भावनावें आसना। द्रव्य पज्जव विपर्यास धरावे ॥ अनंतानु बंधियो हठ करावे ॥ १॥ गुणवंत जाण्यो तोहे द्वेष आवे । मुहूर्तथी मांडी जावजीव कहावे ॥ अनंतानुबंथी क्रोध ते थावे ॥ भवानुबंधी ते दूरगति पावे ॥ २ ॥ गुणवंत प्रत्ये देखे भापथि हिणा || अवगुण आगल करी जुए दीणा ॥ माने चढयो निज पराक्रम बोले ॥ दूरगतिसगुं बारणुं ते खोले ॥३॥
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
K ભાવાશ્રી મણિચંદ્રજી મહારાજ મિથ્યાત્વજ્ઞાનનુ સ્વરૂપ જણાવે છે, કુદેવ, ગુરૂ, ધર્મ અને તત્ત્વની વાસના અને શ્રદ્ધા તે મિથ્યાત્વ છે. તેથી ષડૂદ્રવ્ય પદાર્થાને જેવા રૂપે છે તેવા રૂપે જાણુવાની શક્તિ પ્રગટે નહીં, વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણવાની શ્રદ્ધા છે તે મિથ્યાત્વદશાથી પ્રગટ થઇ શકે નહીં. ડ્યૂડ દ્રવ્ય અને પર્યાયાને તેના યથાર્થ ભાવે નહીં જાણતાં અ યથા ભાવે વિપરીતપણે જાણવાં તે મિથ્થાવજ્ઞાન છે. અન તાનુ બધી ક્રોધ, માન, માયા, લાભના હઠ કરાવનાર મિથ્યાત્વ છે, અનતાનુબંધી કષાયના ઉદયથી શુદ્ધ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા થતી નથી અને ગુણવંત ઉપર દ્વેષ આવે છે અને તે મુહૂર્તથી આરબીને યાવજ્જીવ સુધી રહે છે. અનતાનુબંધી ક્રોધ માન માયા લાભથી નરતિની પ્રાપ્તિ થાય છે અને તેવા અનંતાનુ કષાયી મિથ્યાત્વી છે તે ગુણવતાને પોતાનાથી હીન નીચા દેખે છે અને અન્યાના અવગુણા દેાષા દેખી દીન બને છે. મિથ્યાજ્ઞાની અભિમાને સ્વપરાક્રમની સ્વય' પ્રસંશા કરે છે, અને સમકિતી શ્રી કૃષ્ણની પેઠે અન્યના લાખા દોષા નહીં દેખતાં ન ખેલતાં એક ગુણને દેખીતેની પ્રસ સા કરેછે તે સમ્યગજ્ઞાની છે.શ્રીકૃષ્ણે ગધાતા મૃત શ્વાનમાંથી ફક્ત તેના દાંતને વખાણ્યા હતા. અનંતાનુઅધી ચાર કષાય, અને સમકિત મેાહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વમેહનીય, એ સાત પ્રકૃતિના ઉપશમ, ક્ષયાપથમ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
અને ક્ષાયિકભાવ થતાં સમ્યગદષ્ટિ પ્રગટે છે, તેથી મિથ્યા આહા ટળે છે અને સત્યદેવ ગુરૂષનુ સમ્યગજ્ઞાન થાય છે. આત્મા, કર્યાં વગેરે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણી શકાય છે અને ગુણાને ગુણા તરીકે તથા દોષોને દોષો તરીકે જાણુવાનું જ્ઞાન થાય છે, આત્માની પૂર્ણ મુક્તિ કરવાની ચિ પ્રગટે છે અને સાંસારિક સુખ જૂ′ છે અને આત્મ સુખ સત્ય છે એવા દૃઢ વિચાર થાય છે અને તેને ત્યાગ ચારિત્ર પ્રાપ્ત કરવાની ખરેખરી ઇચ્છા થાય છે. સાંસારિક ભાગો ભાગવતાં છતાં તે તેઓને રાગ કરી જાણે છે તે સમક્રિતી અવિરત હોય છે અને તે જે દોષા સેવે છે તેને દોષ તરીકે જાણે છે, તેથી તે દોષ વૃન્દથી દૂર થવા અભ્યાસી બને છે. સમ્યગજ્ઞાની, સત્યની અને અસત્યની પરીક્ષા કરી શકે છે અને જડ ક દેાદિ અહિરાત્મ ભાવથી સ્વાત્માનું સ્વરૂપ ભિન્ન છે એમ જાણી શકે છે અને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની તેને તાલાવેલી લાગે છે.
धर्म थोडो कहि बहु प्रकाशे | आपे इंम जाणे मेरो जस भासे || धर्म देखाडी ठगे बहु लोन || अनंतानुबंधि माया करे फोक || ४ || परवस्तु अपनी करीने माने ॥ तनमें रंगाई रह्यो निजठांणे || लोभसागर पूरो नवि થાય || તૃષાણ કરી તૂપત્તિ નાવે ! × ૫
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યજ્ઞાનો અન્તર આત્મ પ્રભુના શુભાદેશે સદ્દગુણેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને જ્યાંથી ત્યાંથી ગુણ ગ્રહણ કરે છે અને પિતાનામાં પ્રગટતા અવગુણેને હઠાવવા અત્યંત લાગણી ધરાવે છે. મિથ્યાદષ્ટિ જીવ છે તે અલ્પ ધર્મ કરે છે અને આડંબર ડેળ કરી ઘણે ધર્મ કર્યો એમ અને જણાવે છે અને પિતાની માન પૂજા તથા કીર્તિ યશ વધે અને કેમ નામ થાય એજ વાસનાને ધારે છે. તે દેહને આત્મા માને છે અને દેહના જીવનને આત્મ જીવન માની ક્રોધ માન માયા લોભ કામ વિકારેને સુખના હેતુભૂત કલ્પી લે છે. મિથ્યાદષ્ટિ છવ, બાહિર દષ્ટિએ ધર્મ કરી લેકેને રંજન કરીને પણ મિથ્યાધર્મમાં જોડીને ઠગે છે. અનંતાનુબંધીમાયાથી તે ધર્મકર્મ દ્વારા લેકેને ઠગે છે પણ તેથી તે ઠગાય છે તે પોતે જાણી શકતો નથી. તે દેહ દશ્ય જડ વરતુઓને પોતાની માને છે અને તેમાં અહંતા મમતાથી બંધાઈને આત્મ પ્રભુથી કરોડો ગાઉ દૂર રહે છે. તે પ્રથમ ગુણસ્થાનકમાં તનમાં આત્મા બુદ્ધિથી રંગાઈને રહે છે. મિથ્યાત્વીજીવને અનંત ગુણે બાહ્યજડ વસ્તુઓને લેભ હોય છે તેથી તે અત્યંતતૃષ્ણાથી સુભ્રમ બ્રહ્મદત્ત ચક્રીને પેઠે દુર્ગતિમાં જાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભથી આત્મા, પિતાનું સ્વરૂપ ઓળખી શકતો નથી અને પોતાના દોષોને પણ ગુણ કરીને જાણે છે
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જાવે છે
, અને
ત્યા આ
૧૫ તથા અને જણાવે છે. મિથ્યાત્વજ્ઞાની ફક્ત જડ વાદથી બાહ્ય દેહ ભાગમાં જ સુખ માને છે, અને તે મુક્તિના અનંત સુખની શ્રદ્ધા ધારણ કરી શક્તો નથી, તથા પ્રત્યક્ષ દેખાતા દેહ ભેગ સુખવિના આત્માના સુખને માનતા નથી. સ્વર્ગ, અને નરક બંધ, મેક્ષની શ્રદ્ધાને ધારી શક્તા નથી, અને દેહેન્દ્રિય મેંગેની પ્રાપ્તિ માટે અનેક જાતનાં પાપ કરતાં ખચકાતા નથી. મિથ્યાજ્ઞાની, પ્રભુ ગુરૂ ધર્મને પણ દેહ ભેગ સુખના સાધન તરીકે માની લે છે પણ ભેગજન્ય સુખ કરતાં આત્માના પૂર્ણ સુખથે દેવ ગુરૂ ધર્મની આરાધના જાણી શક્તો નથી, તે દેહથી ભિન્ન આત્માના અનંત જ્ઞાનાનન્દાદિ ગુણે છે એમ શ્રદ્ધા કરી શકતો નથી તેથી તેનામાં દુર્ગુણે પ્રગટે છે અને તે દુર્મતિની પ્રેરણાથી ચાલે છે પણ આત્મપ્રભુના સત્ય અવાજવાળી સુમતિની પ્રેરણાને પ્રગટાવી શકતા નથી. મિથ્યાત્વી, બાહ્ય રાય લક્ષ્મી સત્તા વગેરેને જ સત્ય સુખનાં સાધન માને છે તેથી તે બાહ્ય રાજ્ય લક્ષ્મી સ્ત્રી સત્તા જડપદાર્થોની તૃષ્ણારૂપ નદીના પૂરમાં તણાય છે. તેવા અજ્ઞાની છો, આત્મ પ્રભુની પ્રાપ્તિ માટે જીવતા નથી પણ બાઘજડ પદાર્થોના ભેગે માટે જીવીને આયુષ્યને ફગટ ગુમાવે છે.
ए.अनंतानुबंधी कया चारे ॥ एकनी मुख्यता गु
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
रणता त्रिधारे, नरकनिमोद पहुचाडे भाइ ॥ हारिने
પ્રાપf agrg ચસ્થિતિખાવ પર - नरंजे ॥ गुण जाण्या पछी तेहने नवि गंजे ।। धर्म माया न करे पुण्यवंत || भो मणिचंद पर वस्तु न સંવ હ |
इति भोगणीसमी समाय संपूर्णम् ॥ १६ ॥
ભાવાર્થ-અનંતાનુબંધી ચાર કષાયોમાં પ્રગટપણે ત્રણ પૈકી એકની સર્વછમાં વર્તમાનકાલમાં મુખ્યતા વર્તે છે અને બીજા ત્રણની ગૌણુતા વર્તે છે. એ ચાર કષાયો છે તે તેના સેવન કરનારાઓને નરકનિગોદમાં લઈ જાય છે અને તે કષાયથી આત્મા, પિતાની જ્ઞાન દર્શન ચારિત્ર અદ્ધિ શક્તિની ઠકુરાઈને અર્થાત પ્રભુતાને હારી જાય છે. માટે અંતમાં વિચારીને જેવું કે મને કહે કષાય પ્રકટ વેદાય છે? તેને વિવેક કરે અને ચાર કષાય પૈકી જે કષાય વર્તતે હેય તેની સાથે યુદ્ધ કરવું અને તેને હઠાવ. મનમાં પ્રગટ થતા કપાયને તુર્ત હડાવી દેવો. કષાયેના પ્રતિપક્ષી વિચારેને કરી કષાયને હઠાવીને સર્વજ્ઞ વીતરાગ મહાવીરદેવે જે જે દ્રવ્ય પર્યાય
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભાવનું સ્વરૂપ કહ્યું છે, તે તે પદાર્થોને તેવારૂપે યથાસ્થિત જાણે અને પ્રમાણે પ્રતીત કરે. પોતે આત્મા છું એમ પ્રતીતિ કરી આત્મા ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરે છે અને અંતરના સુમતિના અવાજ પ્રમાણે પ્રવર્તે છે તે સમ્યગાની છે, એ સમ્યગૂજ્ઞાની થએલે જીવ છે તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભથી ગાંજો જ નથી. તે કષાયોને પ્રિય માનતો નથી. પિતાનામાં રહેલા દુર્ગુણ દેન અને ગુણેને જુદા જુદા જાણે છે તેથી તે પુણ્યવંત જ્ઞાની, ધર્મક્રિયામાં પ્રમાદ કરતા નથી અને લેકમાં પૂજાવવા મનાવવાની તથા લોકસંજ્ઞાની પ્રવૃત્તિ કરતા નથી. જનમનરંજન ધર્મનું એક બદામ જેટલું મૂલ્ય પણ જાણતો નથી. તે મિથ્યાત્વ મોહનીયને ઉપશમાવે છે, અત્તરાત્મપ્રભુના શુભ અવાજને માન આપી તે પ્રમાણે વર્તે છે અને જે અંશે નથી વર્તાતું તે અંશે તે મનની નબળાઈ જાણે છે. ધર્મિમનુષ્યના ગુણની અનુમોદના કરે છે. દેવ ગુરૂ ધર્મની સેવાભક્તિમાં અપઈ જાય છે અને આત્માને પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મા બનાવવો એજ સત્ય ધ્યેય છે અને તેનાં વતાદિક સાધન છે એમ સમ્યગજ્ઞાનથી જાણે છે. તે પિતાનામાં રહેલા દુર્ગણ નીનિન્દા કરે છે અને પોતાનામાં પ્રગટેલા ગુણોનું અભિમાન કરતા નથી. પરજવસ્તુઓમાં આસકિત ધાર નથી. શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
v
મિથ્યાજ્ઞાનીનું અને સમ્યગજ્ઞાનીનુ ઉપર પ્રમાણે આંતરૂં છે અને ચાર કષાયાનુ ઉપર પ્રમાણે સ્વરૂપ છે. સમકિતી, શુભાશુભ કના ઉદયમાં આત્માના સ્વરૂપની યાદી કરે છે, અને અનુક્રમે વિરતિ અની કેવલી પ્રભુ થાય છે.
।। એગણીસમી સઝાય સપૂર્ણ ॥
सझाय ॥ २० मी राग केदारो ॥
श्राजको लाहो लीजिरं ।। काले किए न दीठी ॥ जो जे श्रावसभावमें || बीजी वात नीठी ||१|| क्षीण क्षीण तुंज चित्त चंचले || विरह उपजावे ॥ श्रापसभावमां प्रावतां || बहु प्रासज थावे || २ || बीभत्सजसा ए पुद्गला || तीनमे तुं रंगे ॥ श्रपसभाव अमीरसा, तेहने તેવી તું અને ॥ ૨ ॥ ભાવા શ્રી મણિચંદ્રજી મહારાજ સ્વાત્માને કહે છે કે વ્હાલમ પ્રિય ચેતન પ્રભુજી તું ! ! આજનું કાર્ય આવતી કાલપર છે નહિ. આજના ન્હાવા લે. જે તક આવી છે તે ગુમાત્ર નહિ. આજ જે તક મળી છે તે પ્રભુની પ્રાપ્તિ માટે છે.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેને નકામી ગુમાવે નહિ. આવતી કાલે ધર્મ કરીશ એવે વિચાર પણ ન કર. આવતી કાલ કોણે દીઠી છે? આવતી કાલને સર્વજ્ઞ જાણે છે. રાગ દ્વેષરૂપ પવિભાવમાં ન રમતાં તું આત્મસ્વભાવને જે-દેખ અને આત્મસ્વભાવમાં રમ! આત્મારૂપ પ્રભુ વિના બીજી બધી વાતને અનીષ્ટ માન. હે ચેતન!તું ક્ષણે ક્ષણે ત્યારે મનમેહાદિષ્પરિણતિથી ચંચલ કરે છે તેથી ત્યારા શુદ્ધાત્મપ્રભુની સાથે ત્યારે વિરહ થાય છે. તેથી જે તું અલૌકિક રૂદનના અશ્રુઓથી મનને શુદ્ધ ન કરીશ તે દુઃખી થઈ જઈશ, જેને આત્મારૂપ વહાલમ પ્રભુનો વિરહ ખમાતું નથી અને તેથી જેના મનમાં તાલાવેલી પ્રગટે છે, તે આત્મ પ્રભુને પ્રાપ્ત કરે છે. આત્મપ્રભુનો ખરેખરો વિરહ જેના મનમાં સાલે છે તેને જગતમાં કયાંયે ચેન પડતું નથી. આત્મા. રૂપ વહાલા પ્રભુને મળવા માટે અને આત્મપ્રભુરૂપ થવા માટે આત્મસ્વભાવમાં આવવું જોઈએ અને પરસ્વભાવે મરવું જોઈએ. આત્મસ્વભાવમાં આવતાં નવગજ પરસે ઉતરે એ બહુ પ્રયાસ થાય છે તેથી શું ? આત્માનો રંગ લાગ્યો કે આત્મા મોજ જાણે. માટે ચેતનજી!! તમો બિભત્સ હાદિ પુદગલે કે જે ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે તેમાં શું રાગી બને છે, દેહ વગેરેમાં હારે હાલે આત્મપ્રભુ રહે છે, તે તે ક્ષણિક ઘર છે તેમાં તું શું રંગાય છે અને અન્ય સ્ત્રીઓ
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
tto
ના હરૂપ રંગમાં શુ માહ પામે છે? દેહની ચામડીમાં ચામ્રડીઆ મેઢ પામે છે. હું ચેતન ! ત્યારૂ એ કાર્ય નથી. તુ આત્મપ્રભુના અસંખ્યાતપ્રદેશરૂપ મહેલમાં આવ !! આત્માના અસંખ્ય પ્રદેશામાં અનંત સુખ સમતારૂપે અમૃતરસ દરિયા ભરેલા છે, તેનુ એક બિંદુ પણ ચાખતાં તું મેાહ શયતાનને ગાંજ્યા જાય એવા નથી. કારણકે આત્માના આનંદરૂપે અમૃત રસને આસ્વાદ્યા પછી તુ` મેાહથી મરવાના નથી. માટે ભૂડની પેઠે ભાગ કીચડની મલીનવાસનામાં ક્યાં રમ્યા કરે છે ? પ્રભુના ભક્ત સન્તજ્ઞાની આત્મારૂપ પ્રભુના દર્શન અને તેની પ્રાપ્તિ માટે સદા સર્વથા સમર્પાઈ જાય છે અને પેાતે આત્મપ્રભુસ્વરૂપી શુદ્ધોપયાગવડે બની જાય છે.
सुपन जेंसी ए बातडी || राधा वेधज साधो || एकांते स्वादने चाख तुं ॥ ओरसुं नेह न बांधो ॥ ५ ॥ श्राषाढो नाटिक रमे ॥ नाटिक लयलागी ॥ श्रापभावमे श्रावीयो ॥ लधुं नाग सोभागी ॥ सुचीवेह प्रण देखावे || परोवाए दोरो ॥ रागद्वेषधारा विचे ॥ वर्त्ते શ્વેતન ગોળ । ક્
ભાવા—સ્વમ સમાન સાંસારિકસુખભેાગની વાત
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને આત્માના અનંત સુખને પામવાની વાત તે કહેણીમાંથી રહેણમાં ઉતારતાં રાધાવેધ સાધવાના કરતાં ઘણી કઠીન છે. એકાંત મિથ્થા બુદ્ધિનીદશાએ અર્થાત મિથ્યાત્વભાવે આત્માના સુખનું અનુભવસ્વાદન હેતું નથી. જે આત્માનું સુખ આસ્વાદવું હોય તો શુદ્ધાત્મ પ્રિય પ્રભુ વિના વિભાવદશાની સાથે નેહ બાંધશો નહીં. આ વાત સમજ્યા કે આજ ક્ષણથી આત્મામાં પૂર્ણ પ્રેમથી રંગાઓ અને આત્માના પ્રેમમાં ઘહેલા બની જાઓ. લધુ બાળકની પેઠે આત્મપ્રભુના વિરહકાલમાં આત્મપ્રભુને મળવા માટે વચ્ચે વિઘ કરનાર મોહાદિકને દેખી રૂદન કરે. હે ચેતનજી!નાના બાલક જેવા સરલાબનો!કે જેથી વહાલે આત્મા પ્રભુ તુ તમને દેખાશે અને તમે પ્રભુરૂપ થઈ ગએલા એવા પિતાને દેખશો. જડના સ્નેહને આત્મામાં સાધે એટલે જડમાં સનેહ રહેશે નહીં. આષાઢ મુનિએ ભરત રાજાનું નાટક ભજવ્યું અને ભારતની પેઠે આરીસા ભુવનમાં આત્મપ્રભુમાં પૂર્ણ લગની લગાવી અંતર્મુહૂર્તમાં કેવલી થયાં. ધન્ય છે એ આષાઢાભૂતિ મુનિને કે જેણે આત્મસ્વભાવમાં ક્ષણવારમાં ઉત્કૃષ્ટ ભાવે રમીને કેવલજ્ઞાન પ્રગટાવ્યું. અંધારામાં સોયના કાણમાં જેમ દેરાને પરવો તે જેમ કઠીન કાર્ય છે, કોઈ વિરલા પુરૂષ સેયનું કાણું ન દેખાય અને તેમાં દોરો પરોવી શકે તે જેમ અતિમુશ્કેલ કાર્ય છે, તેમ રાગ દેશના પરિણામની
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
ધારા વચ્ચેાવચ્ચમાં છતાં ન્યારા ચેતન વ્હાલાગારા પ્રભુ છે તેને પ્રાપ્ત કરવા એ અતિ મુÆલ કાર્ય છે. ક્રાઇ પ્રભુભક્ત સતા આત્મારૂપ વ્હાલા પરમેશ્વરનેરાગદ્વેષની ધારા વચ્ચેાવચ્ચમાંથી જુદો ઓળખી તેને પ્રાપ્ત કરી શકે છે. રાગદ્વેષના પરિણામની ધારાઓને જુદી પાડવી અને આત્માના પરિણામની ધારા અને જુદી પાડવી તે સમિતી જાણી શકે છે. રાગદ્વેષના સર્વ વિચારાંતે ઉલ્લંઘીને આત્માના અસંખ્યપ્રદેશમાં સ્થિર થવું અને ત્યાં રહેવુ તે રાધાવેધ કરતાં અનંતધણું કઠીન કાર્યાં છે. તે માટે આત્માના શુદ્ધોપયાગથી આત્માના સ્વભાવમાં રમવુ જોઇએ અને રાગદ્વેષ કામાદિ વિચારાની અને તે વિચારાની પ્રવૃત્તિયાને મારીને તે પ્રવૃત્તિયેાથી મરીતે મરજીવા થનારા આત્મ પ્રભુના લાડકા વ્હાલા સતા, આત્મપ્રભુને મળી, આત્મપ્રભુ બની પછી સ જડ ચેતન જગતને તટસ્થપણે દેખે છે તે પૂર્ણાન દમાં વર્તે છે. આત્મપ્રભુને મળવાની તાલાવેલી લાગે તાજ પ્રભુ મળે છે.
मुहूर्तमात्र थिरता वसे ॥ त्रूटे घातीयां कर्म ॥ तथा भव्यत्व कारण मले ॥ पामीये शिवशम् ॥ ७ ॥ ए अभ्यास करतां थकां ।। थिरता जो वांधे ॥ मणिचंद
હ્રય સાળી હૈ || પરમાનંદુ સાથે ॥ ૬ ॥ इति वीसमी सजाय संपूर्णम् ॥ २० ॥
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
ભાવા —હે ચેતનજી ! તમેા તમારા આત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી. ચેતનજી જરા આળસ પામીને હિમ્મત હારીને મનમાં વિચારે છે કે રાધાવેધ સાધવા જેવું આત્માને પામવાનું અતિ કઢીન કાય છે તે મારાથી કેમ બની શકે ? અને ધૃષ્ણા કાલ સુધી મારાથી કેવી રીતે સાધી શકાય? તેના ઉત્તરમાં આત્મા પાતે પેાતાને કહે છે કે-ચેતનજી !! તમેમાં હિમ્મત ન હારેા. કાચી એ ધડીમાં જો તમારી તમારા શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા થાય તેા ધાતિકના નાશ થાય છે, અને કૈવલજ્ઞાન પ્રગટે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી તે તેરમા ગુણુસ્થાનક સુધી જતાં આત્માને કાચી બે ઘડી યાને અન્ત દ લાગે છે. ભવિતવ્યતા કારણુ મળતાં કેવલજ્ઞાન અને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મારૂપ પરમ પ્રભુમાં આત્માના જ્ઞાનેાપયેાગે રમણુતાને અભ્યાસ થતાં આત્મા, શુદ્ધ એવા પરમાનંદને પામે છે. માટે ચેતનજી ! હિંમ્મત ન હારા અને આત્મધ્યાનાભ્યાસમાં લાગી જાઓ. કરાડે ગાઉની ગંજી જેટલા ઉંચા ધાસના ઢગલા ભર્યાં હાય પણ એક કણિયા જેટલા અગ્નિથી તે બળીને ભસ્મ થાય છે. તથા આખી રાતનું અંધારૂં હાય અને સત્ર વ્યાપી .રહેલું છતાં સૂર્ય'ના ઉદયથી તુ તે નાશ પામે છે. માટે ચેતનની સાથે અનાદિકાલથી અનંત ક લાગ્યાં
८
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
છે એ હવે કેમ નષ્ટ થશે ? એમ માનનારાઓને શિખામણ છે કે કર્મને નાશ કરવા માટે પુરૂષાર્થ કરવાથી સૂર્ય પરથી જેમ વાદળ ખસે છે તેમ આત્મા ઉપરથી કર્મ ખસી જાય છે અને આત્મા સૂર્યની પેઠે લોકલેક પ્રકાશી થાય છે. શ્રી મણિચંદ્ર મહારાજ કહે છે કે આત્માના સ્વરૂપમાં પ્રેમ લગની લાગવાથી મન પણ આત્મામાં જ લીન થાય છે. એ આત્માની લગનીને તન
નાટ શ્રી મણિચંદ્રજી મહારાજે અનુભવ્યો હતો. જ્ઞાન અને પરમાનંદનો અનુભવ તેજ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. જ્ઞાન અને પરમાનંદ જે જે કાલે અનુભવાય છે તે તે કાલે આત્મા રૂપપ્રભુની લાલી પ્રગટી છે, અને તત્કાલે આત્મપ્રભુ પ્રગટ થયા છે એમ જાણવું. વારંવાર આંતરે આંતરે પ્રભુ પ્રગટે અને પાછા છુપાઈ જાય એવા ક્ષપશમભાવે આત્મપ્રભુની પ્રગટતા જાણવી. આત્મા પૂર્ણત્સાહથી આત્મામાં રંગાય એટલે આત્મ પ્રભુ પોતાનાથી ભિન્ન નથી. આત્મામાં પૂર્ણ પ્રેમથી રંગાવામાં આત્માનંદની મઝા રહી છે.
છે વીસમી સજ્જાય છે
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ सझाय ॥ २१ मी ॥ राग केदारो॥
समदिठ्ठि-ते यथास्थितभाव ।। अप्रत्याख्यानीनो एह सभाव ।। जांणे सर्वपज्जब छोडावे ॥ पण योगे पञ्चखाण न थावे ॥ १ ॥ कांय छांडु काय राखुं योगे । एटला विण नवि चाले भोगे ॥ ततोंदेशथी पञ्चखाण थावे ॥ प्रत्यारवानिउदे देशवृति पावे ॥ २ ॥
ભાવાર્થ-જેવા સર્વ-કેવલજ્ઞાનીએ પહૂદ્રવ્યના ભાવ દીઠા છે તેવા જાણવા અને તે શ્રદ્ધાયુક્ત કરવા તે સમ્યગદષ્ટિ છે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ઉપશમ, ક્ષયપશમ અને ક્ષાયિક ભાવ થતાં સમ્યગદૃષ્ટિ પ્રગટે છે અને અપ્રત્યાખ્યાની કષાયના સદભાવે અને અનંતાનુબંધીના ઉપશમાદિ ભાવે બાર કષાય વર્તતાં આત્મા સર્વ દ્રવ્ય પર્યાયને યથાસ્થિત જાણે છે અને દેહાદિ જડ વસ્તુઓથી આત્માને ભિન્ન જાણે છે. અનંતાનુબંધી કષાયથી પોતે સ્વાત્માને છેડાવે છે પણ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયે પ્રત્યાખ્યાન વ્રત ગ્રહણ થઈ શકતું નથી. મન, વાણી અને કાયાના ગેથી પૌગલિકભાગે ભગવાય છે, તેને ત્યાગ કરવાની બુદ્ધિ થાય પણ અપ્રત્યાખ્યાનના ઉદયથી અવિરતિપણુને ત્યાગી શકાય નહીં. સમ્યગદષ્ટિજીવને વ્રત
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
પ્રત્યાખ્યાન લેવાની તીવ્રચ્છા પ્રગટે છે પણ અપ્રત્યાખ્યાનીના ઉદયથી તેને અમલમાં મૂકી શકાતી નથી. અપ્રત્યાખ્યાનીનો ઉપશમાદિ ભાવ થતાં દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકની શ્રાવકની દશા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રગટે છે અને તેથી પ્રત્યાખ્યાન કષાયને ઉદય છતાં કંઈક કંઈક અવિરતિપણું ઘટાડી શકાય છે, અને સપ્ત વ્યસનને ત્યાગ કરવાની શક્તિ પ્રગટે છે. શ્રાવકનાં બાર વતી પિકી અમુકવ્રત પ્રત્યાખ્યાન કરી શકાય છે. દેશવિરતિ પાંચમા ગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાન કષાયને. ઉદય છતાં સાધુનાં પંચ મહાવ્રત ગ્રહણ કરવાની મહા તીવેચ્છા પ્રગટી શકે છે અને ભાવ શ્રાવકના સત્તર ગુણ પ્રગટે છે, તથા દ્રવ્ય શ્રાવકના એકવીસ ગુણ ત્યાં હોય છે. પાંચમા ગુણ સ્થાનકમાં સર્વ વિરતિ પ્રાપ્ત કરવાની પ્રબળ ભાવનાના બળે પંચ મહાવ્રત ધારણ કરવાનું સામર્થ્ય પ્રગટે છે અને તેથી પ્રત્યા
ખ્યાની કષાયના પશમ ભાવે સાધુ ત્યાગીના પંચ મહાવ્રત ગ્રહણ કરી શકાય છે. સાધુનાં પંચ મહાવ્રત ગ્રહણ કરતાં છઠ્ઠા અપ્રમત્તગુણસ્થાનકમાં પન્નર દિવસ સુધી જેનો ઉદય છે એવા સંવલનના ક્રોધ, માન, માયા, લેભ વર્તે છે અને પુરૂષદ આદિ નવ નકષાયે વર્તે છે. તેની સાથે ત્યાગી મુનિ યુદ્ધ કરે છે મુનિને છઠ્ઠા ગુણસ્થાનમાં સજલનના ક્રોધાદિક કષાયો વતે છે તેથી મુનિપણું જતું રહેતું નથી.
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧e
संजलणे सर्व सावध योग छांडे ॥कर्म सत्ता ते उदय वली मांडे । चारित्र योगेकरी मन पाछु उसारे ।। हुं करता नही इंम ते संभारे॥३॥ द्रव्यचारित्रनो एह सभाव ।। हेय वस्तु छांडी उपादेय ग्रहणनोभाव समकित सहित चारित्र गुण एक ।। हेय उपादेय छंडन विवेक ॥ ४ ॥ जाणे आपसभावे हुं थाऊं ॥ पन्जव छंडी शुभाशुभ सुख पाउं ॥ आतमसभावमा मन लय लाई ॥ सर्वमूकी मने शूनो (શૂન્ય) થાઉં ક
ચોથા સમ્યગ દષ્ટિ ગુણસ્થાનમાં તથા પાંચમામાં છઠ્ઠામાં તે તે ગુણઠાણની હદના પ્રશસ્ય કવાયો વર્તે છે. પ્રશસ્ય કષાયોથી તે તે ગુણસ્થાનકના જેનેને પુણ્યબંધ થાય છે. દેવગુરૂ ધર્મની સેવા ભક્તિ નિમિત્તે થનારાં કષાયો પ્રશસ્ય છે અને તે વિના સાંસારિક કાર્યોમાટે થનારા કષાયો તે અપ્રશસ્ય કષાયો છે. સંજવલનના ઉદયથી સર્વ સાવઘ યોગનો ત્યાગ થાય છે છતાં સત્તામાં રહેલ કષા પાછા ઉદયમાં આવે છે, પણ ચારિત્રીનું મન, પ્રમાદ વેગથી રાગ દ્વેષાદિકમાં જાય છે પણ તેને પાછું વાળે છે. કષાયો તે હું નથી અને રાગાદિક વિભાવનો કર્તા પણ હું નથી, મારૂં સ્વરૂપન્યા છે. માટે રાગા
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ દિકને હું કેમ કરું એમ તે પિતાનું શુદ્ધ સ્વરૂપ સંભારે છે અને ઉદયાગત કષાયાદિ દોષોનું પ્રતિક્રમણ કરી આત્મા તરફ પાછા વળે છે. હેય વસ્તુઓને છડવી અને ઉપાદેયશુદ્ધાત્મસ્વરૂપ અને શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિનાં સાધનો છે તેઓને ગ્રહણ કરવાને ભાવ તે દ્રવ્ય ચારિત્રને સ્વભાવ છે અને તેને અમલમાં મૂકવું તે ભાવચારિત્ર છે. સમકિત સહિત જ્યાં ચારિત્ર ગુણ એક હોય છે ત્યાં હેય અને ઉપાદેયનો વાસ્તવિક વિવેક હોય છે અને વ્રતાદિકમાં લાગતા અતિચારાદિક દોષોની પરિકૃતિ સાથે વારંવાર અસંખ્ય વખત આત્મા યુદ્ધ કરે છે અને તે જ્ઞાની મુનિ નિશ્ચયતઃ જાણે છે કે હું આત્મસ્વભાવે થાઉં અને શુભાશુભ પરિણતિરૂપ અશુદ્ધ પર્યાયનો ત્યાગ કરી આભાનું સત્ય સુખરૂં, એવો જ તેનો પૂર્ણ દઢ નિશ્ચય વર્તે છે. જ્ઞાની મુનિ જાણે છે કે હું આત્મા છું, તેથી હું આત્મામાં મન લગાડું અને મનને લય કરું. મહાત્મક મનને મારી નાખું, શૂન્ય મનવાળો થાઉં, અર્થાત મનના સર્વ વિભાવિક વિચારો દૂર કરૂં. મન કરતાં આત્મા અનંતબળી છે. શુભાશુભ વિચાર કરનાર હું મન નથી પણ હું આત્મા છું. તેથી મને ગુપ્તિ કરી મારે મારા આત્માના સ્વભાવમાં રહેવું એજ મારે આત્મધર્મ છે. એવા ઉપયોગે રહી જગતમાં સાક્ષીભૂત થઈ કર્ત
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ વ્ય કાર્યોને કરે અને અંતરમાં મુનિ રમણતા કરે અને ઉપદેશ વગેરે પ્રવૃત્તિ પણ કરે.
एवं चित्त चिंतवे थिरता पावे । तिण अप्रमत्तदशा जीव थावे ॥ इमं करतां जो उंची लय लावे | तो घातियां वली कर्म खपावे ।। ६ ॥ क्षपक श्रेणि जो श्रावी हाथ । संजलण खपावी हूओ सनाथ ॥ यथाख्यातसंयम तप पावे | छंडी सावद्ययोग केवली थावे ॥ ७ ॥
ભાવાર્થછઠ્ઠા ગુણુ સ્થાનકવત મુનિ એવું ચિત્તમાં ચિંતવે છે. તેથી તે આત્મામાં સ્થિરતા પામે છે. તેથી તે છઠ્ઠા ગુણસ્થાનકથી અંતમુહુર્ત સુધી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહે છે. જ્ઞાન ધ્યાન સમાધિના યોગે છઠ્ઠા ગુણ સ્થાનકમાંથી સાતમા ગુણ સ્થાનકમાં આત્મા, અસંખ્યાત વાર જાય છે અને પાછો આવે છે, એમ વારંવાર ચઢવા ઉતરવાનું કર્યા કરે છે અને સાતમા ગુણ સ્થાનકથી જે શુક્લધ્યાનના આલંગ બનને અવલંબી આઠમાથી શુકલધ્યાનને ક્ષપકશ્રેણિને પામે છે તે ઉત્કૃષ્ટ કાચી બે ઘડીમાં કેવલજ્ઞાની બને છે અને જે ઉપશમ શ્રેણિએ ચડે છે તો અગિયારમા ઉપશમ ગુણસ્થાનક સુધી
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
ગમન કરીને પાછા પડે છે, ભવચક્રમાં એક વાર ક્ષેપક શ્રેણિની પ્રાપ્તિ છે અને પાંચવાર ઉપશમ શ્રેણિની ભવચક્રમાં પ્રાપ્તિ થાય છે. છઠું અને સાતમું ગુણસ્થાનક બે સાથે જોડેલા હડાળા જેવું છે. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકમાંથી અસંખ્યવાર સાતમે જવાય છે અને સાતમાથી અસંખ્યવાર છટ્ટે અવાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં પ્રમાદને ઉદય નથી અને ત્યાં ધર્મધ્યાન ઉત્કૃષ્ટ પરિણમે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં જ્ઞાન ધ્યાનસમાધિ ઉપયોગની મુખ્યતા છે. ત્યાં હોગની પ્રવૃત્તિ નથી, ત્યાં સહજ આત્મોપગે રાજગ યાને જ્ઞાનયોગ વર્તે છે, આત્માના જ્ઞાન ધ્યાન સમાધિપરિણામરૂપ અપ્રમત્ત ગુણસ્થાનક છે અને તે સમકિતીને જ આવે છે પણ મિથ્યાવીને આવતું નથી. સાતમાં ગુણસ્થાનકમાં જે ઉંચી આત્માના શુદ્ધોપયોગની લગનીની લય લાગે છે તે ક્ષેપક શ્રેણિએ ચઢીને આત્મા, ચાર ઘાતિકર્મોને ખપાવે છે અને દશમા ગુણસ્થાનક સુધી વર્તતા સંજવલનના લેભ કષાયને હઠાવી નષ્ટ કરે છે અને આત્મા સનાથ થાય છે અને મેહના ઉદયથી અનાથીપણું વર્તતું હતું તે નષ્ટ થાય છે, તેથી યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે અને તેરમા ગુણસ્થાનકમાં કેવલી સર્વજ્ઞ બની આયુષ્ય પર્યત વિચરે છે. આત્માને સર્વ કર્માતીત સિદ્ધ પરમાત્મ પદ પ્રાપ્ત કરતાં મેલપ્રાસાદની ચતુર્દશ ગુણસ્થાનકરૂપી નિસરણી પર
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ચઢવું પડે છે. ૧ મિથ્યાત્વગુણુસ્થાનક, ૨ સાસ્વાદન, ૭ મિશ્ર ગુણુસ્થાનક, ૪ સમ્યગ્દષ્ટિ, ૫ દેશવિરતિ ૬ પ્રમત્ત સર્વવિરતિ ૭ અપ્રમત્ત, ૮ અપૂર્વકરણુ, હું અનિવૃત્તિ, ૧૦ સૂક્ષ્મ સપરાય, ૧૧ ઉપશંમ, ૧૨ ક્ષીણુમેહનીય.
जब सेलेसीकर
वे । योग हुता ते सर्व रुंधावे ॥ तम आप स्वरूपे थावे । भणे मणिचंद समश्रेणि સિદ્ધ પાવે દા
॥ इति सज्जाय २१ मी संपूर्ण ॥
૧૩ સયેાગી ધ્રુવલી, ૧૪ અયાગી કેવલી. એ ચતુર્દશ ગુણુસ્થાન પૈકી વર્તીમાન કાલમાં પ્રથમનાં સાત ગુણુસ્થાનક વર્તે છે. કેવલજ્ઞાનીને યથાખ્યાત વીતરાગ ચારિત્ર હેાય છે. હાલમાં તે સાતમા અપ્રમત્ત ગુણુસ્થાનક સુધી સરાગ સંયમ ચારિત્ર છે તેથી મુનિયાને સજ્વલનના કષાયે તથા પુંવેદાદિ નવના કષાયેાના પરિણામથી અતિચારાદિક દોષા વર્તે છે. પણ તેઓ તે દોષોને ટાળવાના બુદ્ધિવાળા અને ઉત્સાહ પુરૂષાર્થ વાળા પરિશુામીહાવાથી આરાધક છે અને એવા સાધુઓને અને સાધ્વીઓને જેન માને તે સધના ઉત્થાપક મહા પાપી બહુલ કર્યાં ચતુર્વિધ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સંધની બહાર છે. હાલ સરાગ સંયમ છે તેથી હાલમાં વીતરાગી મુનિયેા નથી અને વીતરાગી જ મુનિ હૈાય એવું માનનાર જૈન ધર્મના અજાણ્ મિથ્યાત્વી છે. છઠ્ઠાથી શમા ગુણસ્થાનક સુધી ભગવતી સૂત્ર પચ્ચીશમા શતકના આધારે કુશીલ ચારિત્ર છે તેથી સાધુઓને વ્રતાદિકમાં અતિચારાદિક દૂષણી લાગે છે અને તે પ્રતિક્રમણથી ટાળી શકે છે, એવા મુનિ સધની ઉત્થાપના કરનારાઆ રેત નથી. જેવા ગુરુસ્થાનકે સાધુએ હાય, ત્યાં તેવા ભાવ પ્રગટે એવુ સત્તનું વયન છે. તેથી .સજ્ઞ મહાવીર પ્રભુનાં જૈન શાસ્ત્રોને સત્ય માની વવુ અને આત્માના શુદ્ધ જ્ઞાનાદિક ગુણાને પ્રાપ્ત કરવામાં અનેકવાર ઉંચેથી નીચે પડાય તાપણ હિંમત લાવીને મેાહની સાથે યુદ્ધ કરવું, પણ ગળીયા અળદ જેવા ઢીલા બની ઉત્સાહ, ઉદ્યમને ન ત્યાગવા એમ કરનાર આરાધક છે તે તે કેવલી થઇ શૈલેશીકરણ કરી સ કાયાક્રિક યાગાને રૂધી સિદ્ધ મુદ્ધ પરમાત્મા થાય છે . એમ શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે. તે એકવીશમી છેલી સઝાયના પ્રાંતે જણાવે છે કે આત્મા કેવલી થઇ સમÀષ્ટિએ સિદ્ધસ્થાનમાં જાય છે. તેમજ સમસાવતી શ્રેણિપર ચઢી આત્મા, પરમાત્મા અને છે. શ્રી મણિચંદ્રજીને સાતમા ગુણુસ્થાનકની સમભાવયેાગની દશાથી સિદ્ધસુખની ઝાંખીની સ્હેજત આવી હતી એમ તેમનાં વચંતાથી સ્પષ્ટ સમજાય છે.
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
પેથાપુરમાં વિ. સ. ૧૯૮૦ના શ્રાવણ સુદિ બીજથી ર્માંતદિન સવારમાં એકેક કલાક ભાવાર્થ લખીને શ્રાવણ વિદે ખીજ શનિવારે એકવીશ સજ્ઝાયાના ભાવાથ પૂર્ણ કર્યાં. તે શ્રોતાવકતા વાંચઢ્ઢાને પૂર્ણાનંદ પ્રગટાવવા માટે થાઓ,
*~~~
પંચ પ્રકારનાં અનુષ્ઠાન,
દુહા.
સિદ્ધતણી સુખ આસિકા; અનંત અનતી હાય; તે સ્તવના કિમ કરી શકું, મુજ અલ્પબુદ્ધિ છે જોય.૧ બ્રહ્મસુતા તુજને સ્તવું, કરા મુજ બુદ્ધિપ્રકાશ; જિમ અનુષ્ઠાન પાંચે કહું, પહુંચે મનતણી આશ. ૨
શ્રી મણિચંદ્રજી મહારાજ પંચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ વર્ણવે છે. તેને સામાન્યતઃ સાર નીચે મુજબ છેઃવિષ-ર૩-અનન્ય, તહેવુ અને અમૃત એ પંચ પ્રકારના અનુષ્ઠાનમાં વિષ, ગલ્ફ અને અન્યાશ્ય એ ત્રણના ત્યાગ કરીને આત્મજ્ઞાની તહેતુ અને અમૃત એ બે અનુષ્ઠાનને આદરે છે. હેતુ અને અમૃતાનુષ્ઠાનથી સિદ્ધગતિની
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ વિષગરલ અ અન્યા, તહેતુ અમૃત જેહ, ત્રણ ત્યજે દેય આદરે, સિદ્ધગતિ પહુચે તેહ. ૩ વિષગરલ અનુષ્ઠાનેજ, ઈહ પરલોકકી આશ; અ૫સુખને કારણે, ચિગતિ પૂરે વાસ. ૪ પ્રાપ્તિ થાય છે. આ લેક અને પરલોકનાં સુખોની આશાએ વિષ અને ગરજી ગુદાનને અજ્ઞાની છ સેવે છે. અને જ્ઞાની છ વિષ અને રસ્ત્રાગુદાન સેવીને અંલ્પસુખને કારણ ચતુર્ગતિ પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. હૃદયની શૂન્યતાએ અન્ય મનુષ્યોની દેખાદેખીએ જે અનુષ્ઠાન કરવામાં આવે છે તેને મોડા કાન કહે છે. કોઈક જીવ, ભદ્રક પરિણામથી ધર્મ સંબંધી અન્યાનુષ્ઠાન સેવીને પુણ્યફળની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરની આજ્ઞાઓના હેતુઓને પરિ પૂર્ણ જાણનાર જિનેશ્વરની આજ્ઞાએ જે જે ધાર્મિક અનુદાને સેવે છે, અને ગુરૂની સેવાવડે ધર્મ ક્રિયાઓનાં રહસ્ય સમજીને વિધિપૂર્વક જે જે ધર્માનુણાનોને ભવ્ય જીવ સેવે છે, તે તેને તહેતુનું અનુષ્ઠાન પ્રાપ્ત થયું એમ અવધવું. તહેતુ ક્રિયાને કરનારે ભવ્યજીવ, કર્મના હેતુઓને છેદે છે. અરૂપી એવા સિદ્ધ દ્રવ્યનું રૂપાતીત ધ્યાનના સેવનપ્રતિ લક્ષ રાખે છે. પરદ્રવ્યમાં સુખની આશા રાખતા નથી. પિતના આત્મદ્રવ્યમાં સહજ
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
૫
હવે ત્રિજે અોઅન્ય, શૂન્યકાર અનુષ્ઠાન કોઈક જીવ ભદ્રક ગણે, લહેફિલ પુણ્યનિદાન. તહેતુને કારણે, જિન આજ્ઞાકિયા ધ્યાન; ગુરૂવાએ તે લહે, છેદે કર્મ નિદાન;
સુખ છે અને તેને પ્રાપ્ત કરવું એજ ધર્મક્રિયાઓ કરવાને મુખ્ય ઉદ્દેશ છે એમ અવધીને તહેવુક્રિયાઓને સેવે છે. તહેતક્રિયા કરનાર યોગી પિતાના આત્માને અભેદપણે ધ્યાવે છે અને સ્વાત્મદ્રવ્યને દેખે છે. તહેતુ ક્રિયામગ્ન યોગી શુક્લધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. તહેતુ ક્રિયા કરવાવાળ યોગી સાત નય અને ચાર નિક્ષેપાથી આમદ્રવ્યનું સ્વરૂપબોધીને પોતાના શબ્દ ગુણોને પ્રગટાવવા જે જે અનુષ્કાને સેવે છે તે તે તહેવદિ. ચાઓ અવબોધવી. સત્પદપ્રરૂપણાદિ નવકારથી આત્મદ્રવ્યના ગુણપર્યાયનો જ્ઞાતા, તહેતુ ક્રિયાઓનાં રહસ્યોને અવધીને ચિત્તની તલ્લીનતાએ ધર્માનુષ્ઠાનને સેવી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આત્માના નિજપર્યાયમાં ચિત્તની રમણતા થવાથી વૈષયિકવિકલ્પસકો સ્વયમેવ શાન્ત થાય છે અને આત્મા, પરભાવપરિણતિએ પરિણમતો નથી. આવી તત શિયાની યોગ્યતા પ્રાપ્ત કરનાર છવ, સંવર અને નિર્જરાતત્વ
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
સિદ્ધ દ્રવ્ય અરૂપીતણે, રૂપાતીત ધર્મ ધ્યાન, તેહપણે પરગુણ આસિકા, સ્વદ્રવ્ય અતિઈ નિદાન ૭ અભેદરૂપ થાતાં થકાં, સ્વદ્રવ્ય નિરખે જોય; શુકલધ્યાન વળતે લહે, એ પદ્ધતે ઈમ હોય. ૮ સતપદાદિપ્રરૂપણ, લહે દ્રવ્યગુણ પર્યવરૂપ નયનિક્ષેપ પ્રમાણુ કરિ, ભાવે આત્મસ્વરૂપ. ૯ ની પ્રાપ્તિ કરી શકે છે અને શુભ ધર્મપ્રવૃત્તિએ પુણ્યાનુબન્ધિ પુણ્યને બંધ કરે છે.
અમૃતાનુષ્ઠાનની યોગ્યતા, આત્માના સ્વભાવ પ્રમાણેવતાં પ્રાપ્ત થાય છે. અમૃતાન્ઝાનીયોગી હું કર્તા આદિ અહં વૃત્તિથી રહિત હોય છે. અમૃતાનુષ્ઠાનકારક યોગી, ઉદાસીન ભાવે અર્થાત્ રાગદ્વેષ રહિત પરિણામે સર્વને દેખે છે, તેને દુનિયાની વસ્તુઓમાં ઈષ્ટાનિત્વ રહેતું નથી. અમૃતાનુષ્ઠાનની પ્રાપ્તિવાળા જીવને શિરા અને જાતા એ બે દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. પિતાનો આત્મા તેને અમૃત સમાન લાગે છે અર્થાત ધર્માનુષ્ઠાનમાં આનંદરૂપામૃતનો પ્રકટ ભાવ થાય છે. આત્મગની ઉચ્ચકોટિપર ચઢતાં અમૃતાનુષ્ઠાન કરનારોગીને મા તથા પર દષ્ટિ ખીલે છે અને તેથી તે સ્વયમેવ પરમાત્મારૂપ બને છે.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ નિજ પર્યાયમેં ચિત્ત રહે, ન લહે પર્યાઈરૂપ. પુરયાનુબંધી કરે ક્રિયા, ઈહત તસરૂપ. ૧૦ હવે અમૃત અનુષ્ઠાનથી, આવે આત્મસ્વભાવ હું કર્તા તે નવિ ગ્રહે, નિરખે ઉદાસીન ભાવ. ૧૧
અમૃતાનુષ્ઠાનકારકગી, ઉદયમાં આવેલાં કર્મને સમભાવે વેદીને ખપાવે છે પણ શુભાશુભ કર્મ વિપાકમાં હર્ષ શોક ધારણ કરતો નથી. અમૃતાનુષ્ઠાનકારક યેગી, કર્મ ક્રિયાને અન્ન કરે છે અને તેને માત્ર પિતાને આમાજ અમૃત સમાન લાગે છે. અમૃતાનુષ્ઠાનથી શુભ અને અશુભ ગતિ એ બે ગતિ ટળે છે અને તેથી નક્કી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. અમૃત સ્વભાવ સુખ વેગે સાત ધાતુઓ ભેદાય છે અને તીર્થકરને બાલ્યાવસ્થાથી માંસ રકત વગેરે વેત પ્રકટે છે. જિનેશ્વરને અમૃતાનુષ્ઠાન યોગપ્રભાવે આવી દશા તે બાહ્યથી એક ખેલની પેઠે થાય છે. ગ્રહવાસમાં જિનેન્દ્રોને અનતાનુબંધિકષાયો નહિ હોવાથી તેઓ ભોગાવલીકર્મના ઉદયથી પુદગલ ખેલને ખેલે છે તે પણ તેને સુખરૂપ ગણતા નથી. તેઓ ચિત્તમાં મેલ ઉત્પન્ન કરનાર એવાં ભેગાવલી કમેં જાણીને તેમાં સુખ બુદ્ધિવડે રાગાદિકભાવે પરિણામ પામતા નથી. અન્તર્દ. ષ્ટિથી તેઓ ન્યારા રહે છે. ગૃહસ્થાવાસમાં અમૃતાનુષ્ઠાન મગ્ન
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
થિરાકાંતા ઢો દ્રષ્ટિ થાઇ, હાય આતમ અમૃત સમાન; આત્મયાગદુને અમૃતા, નુષ્ઠાન પ્રભા પરા ઢષ્ટિ જાણુ. ૧૨ ઉદયાગતિ વેદી ખેપવે, પણ રાતા ન તાતા હાય; ચેગ શુભાશુભ ઉપજે, ખેદ રાગ નહિ કેાય.
૧૩
તી'કરા આત્માને આનન્દ કે જે જે આહ્લાદ સુખ આદિ ૫ર્યાયારૂપ છે તેને જાણે છે, તે અનાદિકાલથી પેાતાનામાં રહ્યો છે એમ અવમેધીને તે આત્મદ્રવ્યના શુદ્ધપર્યાયરૂપ આનન્દમાં ઝીલે છે. સ જ્વલન કષાય જ્યારે બાકી રહે છે અને જ્યારે અનન્તાનુધિ આદિ શેષ કષાયા ટળે છે ત્યારે તીથ કરે। સયમ અગીકાર કરે છે અને તેએ અમૃતાનુષ્ઠાન સેવે છે. આત્મદ્રવ્યના શુદ્ધ ગુણ પર્યાયે એજ આત્મસ્વભાવ છે એમ નિશ્ચય કરીને તેને ધારણકર ! અને પરપુદ્દગલાદિ દ્રવ્યાના પર્યાયેા પરસ્વભાવ છે એમ જાણીને તેમાંથી ચિત્તને દૂર કર કે જેથી અમૃતાયાગાનુજાન કે જે જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે તેની તને પ્રાપ્તિ થાય. પેાતાના આત્માના સ્વભાવમાંરમણુતા કરવી એ ભાવદયા છે. આત્મદ્રવ્યના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી જે જે અસ્તિ પર્યાયરૂપ ધર્યાં છે તેનું સ ંરક્ષણ કરવું. તેના ઉપર આવેલું - માઁવરણુ દૂર કરવુ એ માત્ર અનુપાવે. અમૃતાનુષ્ઠાન જાપ યોનીને
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ જેને અંત nિ ઈ, તે આતમા અમૃત સમાન, અશુભાઈ ગતિ તસલી,તેનિશ્ચય લહે નિવાણું. ૧૪ અમૃત સ્વભાવ સુખ આસિકા, સપ્તધાતુ રસ ભેદ, *ત માંસ લેહી તસ હુઆ, એ જિનપદકું ખેલ. ૧૫
ભાર અનુષા કરે છે તેથી તે તનમાં રહેલા આત્મામાં સ્થિર થઈ રહે છે અને પરપુગલ ભાવમાં રાગદ્વેષ કરતો નથી. શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ પણ અધ્યાત્મગીતામાં અધ્યાત્મ - ગીને અમૃતાનુષ્ઠાન સાધતા છતાં કથે કે-- સ્વગુણ રક્ષણ તે ધમ, સ્વગુણું વિધ્વંસના તે અધમ. ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ તેહથીય સંસાર છિત્તિ
પિતાના આત્માના ગુણનું રક્ષણ કરવું તે ધર્મ છે અને આત્માના ગુણને ઘાત કરે તે અધર્મ છે. આવા ભાવાધ્યાત્મની અનુગત અમૃતાનુષ્ઠાન પ્રવૃત્તિથી સંસારનો છેદ થાય છે. આ વી ભાવાધ્યાત્મગતામૃતક્રિયાથી મુનિવરે અલ્પકાળમાં સંસારમાંથી સર્વ પ્રકારના બંધનથી મૂકાય છે અને આત્મામાં રહેલા અપરંપાર આનન્દને પામે છે. અમૃતાનુષાની ગી શુક્લધ્યાનવડે પિતાના આત્મામાં સ્થિર થઇ જાય છે ત્યારે ક્ષાયિક ભાવે
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
અનંત સંબધી કુરે શા, ખેલે પાગલ ખેલ પૂરવભવના બધથી, પણ ન ગણે ચિત્તકે મેલ. ૧૬ આહાદને સુખ આસિક, વાંચ્છા પજાજવ જેહ, શુદ્ધ દ્રવ્યગુણ પજવા, તિણે અનાદિ તુજ તેહ. ૧૭ આત્માની અનન્ત જ્ઞાન દર્શન ચારિત્રાદિ લબ્ધિને પામી પરમાત્મા થાય છે.
શ્રી મણિચંદ્રજી મહારાજ અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપે દશવિને તે અમૃતાનુકાનમાં સ્થિર રહેવા માટે પિતાને શિખામણ આપે છે કે હે આત્મન ! હારા આત્માના શુદ્ધ ગુણું પર્યાય હારામાં છે, હારી પાસે છે એમ જાણીને બાહ્ય પુદગલા પર્યાયની સાધનાને ત્યાગ કર. કારણ કે પુદ્ગલ પર્યાને ભેગા કરતાં અને તેમાં રાચતાં નાચતાં હારું કલ્યાણું થવાનું
નથી.
અમૃતાનુષ્ઠાન યોગથી આત્મા અને પરમાત્માની એકતા થાય છે અને ઘર પરિષહ સહન કરતાં કોઈ જાતનું દુઃખ વેદાતું નથી. ગજસુકુમાલ સ્કંધક સરિના પાંચસે શિખ્ય વગેરેને જે ઘોર પરિષહ થયા અને તેમાં તેઓ સ્થિર રહ્યા તેનું કારણ એ હતું કે તેઓ અમૃતાનુષ્ઠાનગરમાં સ્થિર થયા હતા. અમૃતાનુwાનયોગી આત્માના ગુણ પર્યાનું ધ્યાન ધરીને
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
વિકો
જબ સજલણા માફિક, કમ હે જવ જાણુ તવ તે જિનાદિ સંયમ લીએ, અમૃતગ અનુષ્ઠાન. ૧૮ સ્વદ્રવ્ય શુદ્ધ ગુણ પજવા, તે સ્વભાવ જિન શેખ પદ્રવ્ય અશુદ્ધ ગુણ જજના, તેહ ભાવ તુજ નાખિ. ૧૯ ઉપરાઉપરના ગુણસ્થાનકેમાં આરેહતો આહત અનુક્રમે સર્વ કર્મ ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાની થઈને ભવ્ય જેને ધર્મ દેશના દેઈ અઘાતિક કર્મને છેવટે નાશ કરીને શિવપુર સ્થાન પ્રાપ્ત કરે છે. પંચાનુકાનનું સ્વરૂપ આ પ્રમાણે શ્રી મણિચંદ્રજીએ ભવ્ય જીવના હિતાર્થે પદ્યમાં રચ્યું છે. શ્રી મણિચંદ્રજી કથે છે કે આ પંચાનુષ્ઠાનનું સ્વરૂપ જે ભણે અને સાંભળે, તેને ભાવાર્થ વિચારે અને તહેતુ તથા અમૃતા નુષ્ઠાનને સેવે તે મંગલ સ્થાનને પ્રાપ્ત કરે છે. •
શ્રી મણિચંદ્રજીએ ઉપરના પદ્યમાં પંચાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવ્યું છે તેનો ભાવાર્થ વિચારીને પોતાની સ્થિતિને પ્રત્યેક મનુષ્ય વિચાર કરવો જોઈએ. વિષ, ગરલ અને અડવાનુષ્ઠાનનું સ્વરૂપ સમજીને તેને વિવેક કરવો જોઈએ. વિષગાલાનુષ્ઠાનના પરિણામ પિતાના આત્મામાં વસે છે કે નહિ તેનો સ્વયમેવ પ્રત્યેક ભવ્ય મનુષે વિચાર કરી લેવો. ભવ્યજીવોએ ધર્માનુષ્યમાં થતા ક્રોધ, માન, માયા, લેખ, નિન્દા, વિક્યા,
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ અનુકંપા આપી, આસ્તિક આત્મ સાક્ષાત જે તનમેં તે થઈ રહ્યા, ન ભજે પરશુરભાવ. ૨૦ જબ અમૃતમય આતમા, વાસ્યાં ત્યાગ અનુદાન તબ તે તનમેં થઈ રહ્યો, ક્ષાયિકત નિદાન. ૨૧ મિથ્યાત્વ વિચાર, આશા, ભય, ખેદ, અને દેશના પરિણામોને વારવા. પ્રીતિ અને ભક્તિવર્ડ કરેલાં ધર્માનુષ્ઠાનો પોતાના આત્માની શુદ્ધિ કરે છે. ગાડરીયા પ્રવાહની પેઠે ચિત્ત વિક્ષેપાદિવડે ક્રિયાઓને સેવતાં ધર્માનુષ્ઠાનેથી જે ફળ મળવાનું છે તે મળતું નથી.ધર્માનુષ્ઠાનેને ત્યાગનકર જોઈએ પરંતુ ધર્માનુષ્ઠાનમાં થતા એવા દોષોનો પરિહાર કરવો જોઈએ. ધર્માનુષ્ઠાને કરવામાં દેષો થાય છે તે માટે ધર્માનુષ્ઠાને ન કરવાં એવો વિચાર કરીને ધર્માનુષ્ઠાનેને સેવતા નથી એવી માન્યતાવાળા કરતાં જે મનુષ્યો ધર્માનુડાને સેવે છે અને ધર્માનુષ્ઠાને સેવતાં જે દેષો લાગે છે તેને પરિહાર કરવા પ્રયત્ન કરે છે, દોષો ટાળવાને ખપ કરે છે અને ધર્માનુષ્ઠાને સેવવા અત્યંત રૂચિ તથા પ્રવૃતિ કરે છે, તેઓ ધર્મતત્ત્વના વિશેષ પ્રકારે આરાધક છે. જે મનુષ્ય, ધર્માનુષ્ઠાનને સેવવાની ઇચ્છા ધારણ કરે છે પણ કર્મને ધર્માનુષ્ઠાનને સેવી શકતો નથી તે મનુષ્ય, ધર્મને આરાધક છે પણ જે મનુષ્ય ધર્માનુષ્ઠાન કરવાની રૂચિ ધારણ
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
-..
શુદ્ધ દ્રણ ગણુ ૫ જવા, તાલશ તુજ કહે નયા બાજજ પર જવ્ય પજવા, તેહસાથે કર્યું હોઇ.૨૨ અમૃતયોગસે આતમા, હુઆ દેઈ એકીત; ઘેર ઉપસર્ગ પરિસતા, સહતાં નહિ કે :ખ રે કરતે નથી અને ધર્માનુષ્ઠાન સેવવાની પ્રવૃત્તિ પણ કરતા નથી તે વિરાધક છે, પણ આરાધક નથી. જે મનુષ્ય યોગ્ય એવું ધર્માનુકાન સેવે છે તેમાં જે કંઈ દોષ લાગે છે તેની મનમાં દાઝ રાખે છે અને દેશને નાશ થાય એવી કાળજી રાખે છે તે મનુષ્ય આરાધક છે. ધર્માનુષ્ઠાન સેવનાર શ્રીવીતરાગ દેવની આજ્ઞાનો વિચાર કરીને પરમાં પડતો નથી, અર્થાત પારકી પંચાત, ઝઘડા, ટંટા, બખેડા, નિન્દા, પારકાં મર્મ ખેલવાં વગેરે દેને સેવ નથી અને આત્માના ગુણોને ઉપયોગ રાખીને ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાય છે, તે મનુષ્ય ધર્મની ક્રિયાને આરાધક અવધવો. ધર્માનુષ્ઠાનો સેવનારાઓએ કાઈની નિન્દા ન કરવી જોઈએ, “ક્રિયાનું અઝરણનિન્દા” એ કહેવતના સારને હૃદયમાં ધારણ કરે જોઈએ. ધર્માનુષ્ઠાનવડે કરને અનિન્દકભાવે આત્મહિત કરવું જોઈએ, જે અનુષ્ઠાન કરતાં હિંસા, જૂઠ, અસ્તેય, મૈથુન, વિશ્વાસઘાતપ્રપંચ, દગા-ફટકા, ધૂર્તતા તથા પરછને દુઃખવવાપણું થાય છે તે વારવું જોઇએ. દેવ, ગુરૂ
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ઈણિ વિધિ કર્મ ખપાવીને, પામે કેવળજ્ઞાન ભવ્ય જીવ પ્રતિમાધિને, પુડુચે શિવપુર સ્થાન. ૨૪ પચ અનુષ્ઠાન સુખ સિકા, રચી તે ઉત્તમ કામ; ભણે મણિચ'દ ભાવે સુણે, લહે તે મગળ ઠામ. ૨૫ અને ધર્માંનાં વ્યવહારિક ધર્માનુષ્કાનો એકાચિત્ત-પ્રેમ-ભક્તિ, અને ઉત્સાહ અને વિધિ પ્રમાણે કરવાં જોઇએ. ધર્માનુષ્ઠાતામાં જે ગળીયા બળદ જેવા થઇ ગયા હોય છે, તેઓ ધર્માનુષ્કાને માં પ્રવૃત્તિ કરતા નથી. તેએ આત્માની ઉચ્ચ દશા કરવાનેસમ થતા નથી. વ્યવહારિક ધર્માંદૃષ્ટિએ અને આધ્યાત્મિક ધર્મો- ષ્ટિએ જે જે ધર્માનુષ્કાના સેવવાં ઘટે તે વિવેકપુરસ્કરજ કરવામાટે શ્રી મણિચંદ્રજીમહારાજે અનુષ્કાનાનું સ્વરૂપ દર્શાવ્યું છે તેના ભાવ વિચાર કરીને યાગ્ય અનુકાના સેવવાં જોઇએ. બુદ્ધિપ્રભા માસિકમાં પાંચ અનુષ્કાનાનો ભાવાર્થ લખી છપાબ્યા હતા તેમાંથી અત્ર ઉતાર્યાં છે. શ્રીમદ્દમણિયદ્રજીએ એકવીશ સજ્જાયા અને બાકીના પદ વગેરેમાં મેાક્ષની ખરી જ્ઞાન કુંચી જણાવી છે. ધન્ય છે એવા આત્મજ્ઞાની મુનિવર અને કે જેણે આત્મજ્ઞાન રમણુતામાં દ્રવ્યભાવ આયુષ્ય ગાળી તે આત્મજ્ઞા નાનન્દની મંગલમાલા પ્રાસ કરી.
માણી શાન્તિઃ રૂ
એ શ સુ. પેથાપુર, વિ. ૧૯૮૦ શ્રાવણ માસ.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
લાખુપન્ય સ્તવન, વાસુપૂજ્ય જિન વાસવ પૂજિત, ધ્યાએ મનને રંગે, યારાણીએ જિન જમે, ઉવાત ભયે સબ લગેરે
વાસુ. ૧ છ૫નદિશી કુમરી મિલી ગા, ઇ મેરૂનાન કશોર આનંદ ઉલટિ ઉચિત નમાયે, પાપ પડલ ફડાયેરે.
વારું,
વરસ અઠાર લાખ ગ્રહવાસે વસીજે, સંયમ લેવા ધસીયારે ઘાતિ કરમ દૂરિ કરીને, શુદ્ધ ના દર્શનને રસિ
રે. વાસુ. ૩ તીરથ થાપી ઉપદેશ દીધા, બહુત જીવ બુજાયા લાખ બહુત વર્ષ પૂરણ થએ, ચંપાનથી આયારે. શ્રી ચંપાઈ પંચકલ્યાણક, શિવરમણને વરીયા, સેવક મણિચંદ્ર જિન ગુણ ગાતાં, કાજ સ તસ સ
રીચારે, વાસુ. ૫ » અ મિ : ૨
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
FUT..
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only