________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હર
વીર્ય પ્રગટાવવું. જ્ઞાનધ્યાન સમાધિમાં દેહવીની ઘણી જરૂર પડે છે. કામમૈથુનના સંકલ્પ વિકલ્પો ન થાય એવા બાહ્ય તથા આંતર ઉપાયાને આદરવા અને સમાકામ ત્તિચાને રાધનારી સયમ વૃત્તિયાને પ્રગટાવી સંયમની સાધના કરવી, યાગની દૃષ્ટિએ ધારણા, ધ્યાન અને સમાધિને સયમ કહે છે. આત્માને આત્મરૂપે અનુભવવા તે રાજયાગ માગ છે. જ્ઞાનયાગ તે સહજયોગ યાને રાજયોગ છે. ક્રિયાગ છે તે રાજયાગીને ઉપયાગી થાય છે. આત્મજ્ઞાનથી આત્માનું અને ત વીર્ય પ્રગટાવવુ. આત્માનું અનત વી છે તેની શુક્ર ગ્રહ પશુ આરાધના કરે છે, માટે આત્માના વીતેજ શુક્ર ગણી શુક્રવારે આત્મવી પ્રગટાવવા ઉદ્યમ કરવા.
सनी सनी अभ्यासथी || क्रोधादिक त्याग ॥ केचल नाण मेले सहि || होसे शिव माग || ७ | कुलक राहूने छांडजे || मार्ग शुद्ध ए जांणि ॥ दूरि गृह नवमो નસ્ય ) માંાગર મુદ્ધિ વાંધ ॥ 5 ॥ इति सप्तदशमी सजाय संपूर्णम् ॥
For Private And Personal Use Only