________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
રહીને શુભાશુભકર્મવિપાકને ભેગવતાં આત્મા સર્વ કર્મને ક્ષય કરીને પરમાત્મા થાય છે.
સફાય ૨૬ મી . દુહા जो चेते तो चेत जे, ॥ जो बूजे तो बूज.॥खानारा सहु खायसे || माथे पडसे तुंज, ॥१॥ श्राप सवारथ सहु मल्यु । न करे तुंज कोई सार ॥ परमारथ जाण्यो नहि ॥ भूल्यो तहि गमार ||२|| परमारथ जब जाणियो | चिहु गति देखे पास ॥ पज्जव सवि दूरे लेखवे ॥ श्रापहि रहे વાત || 3 ||
ભાવાર્થ-હે ચેતન ! ! ચેતવું હોય તો ચેતી લેજે અને બેધ પામ હોય તે પામી લેજે એક ક્ષણ માત્ર પણ આત્માનો વિરહ ભેગવવે તેને જીવતાં નરક સમાન ગણ લે. આભેપગે આત્મરૂપ બનીને બાહ્ય આયુષ્યથી જીવવું જેઇએ. તું અન્ય સ્વજને કુટુંબીઓ માટે અનેકધા પાપ કરીશ અને તેઓને ખવરાવીશ પણ ખાનારા તે ખાઈ જશે અને પાપ કર્મ તે તારે ભેગવવાં પડશે, તેં જે કર્મો બાંધ્યાં હશે
For Private And Personal Use Only