________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
એમ માનનારાઓ પ્રાયઃ હિંસાદિ પાપ કર્મોનો ત્યાગ કરી શક્તા નથી, તેથી તેઓ કૃષ્ણપાક્ષિક અજ્ઞાની છવો છે એમ શ્રી મણિચંદ્રજી જણાવે છે અને શુલપાક્ષિક છે ધર્મ પામી શકે છે એમ જણાવે છે. એ રીતે પર તિથિની આરાધનાથી આત્મા, પ્રભુ સર્વજ્ઞ થાય છે.
છે અઢારમી સઝાય સંપૂર્ણ. છે
सझाय ॥ १९ मी राग केदारो-गोडी ॥
मिच्छत्व कहिजे कुतत्त्व वासना ॥ यथास्थित भावनावें आसना। द्रव्य पज्जव विपर्यास धरावे ॥ अनंतानु बंधियो हठ करावे ॥ १॥ गुणवंत जाण्यो तोहे द्वेष आवे । मुहूर्तथी मांडी जावजीव कहावे ॥ अनंतानुबंथी क्रोध ते थावे ॥ भवानुबंधी ते दूरगति पावे ॥ २ ॥ गुणवंत प्रत्ये देखे भापथि हिणा || अवगुण आगल करी जुए दीणा ॥ माने चढयो निज पराक्रम बोले ॥ दूरगतिसगुं बारणुं ते खोले ॥३॥
For Private And Personal Use Only