________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
चीजे ऋण तव श्राराधो ॥ चारित्रदर्शनज्ञानजी ॥ સોથે. જ્યારમાવના મળે || મૈથતિ તુમ ધ્યાનની ।।૨। पंचमी नाग पंच पामी | पंचमगति पहुचावेजी || छठीए छठी लेश्या आणे || छकाय रखावेजी ॥ ३ ॥ ||
ભાવા શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે જેણે આત્માનું સ્વરૂપ જાણવા માટે ગીતા ગુરૂની સગતિ કરી અને આત્મ પ્રભુને મળવા ઉત્સાહી થયા તેનામાં શુદિ પડવાના દિવસે આત્માની સમિત ષ્ટિ પૂર્વક નિશ્ચલ ધલા એક ભાગે વૃદ્ધિ પામે છે. દ્વિતીયાએ આ ધ્યાનના અને રૌદ્રધ્યાનનેા નાશ કરવા દૃઢ નિશ્ચય કરવા અને ધમ ધ્યાન તથા શુકલધ્યાન ધ્યાવા - ત્સાહી બનવુ. તથા શ્રાવકના દેશ વિરતિ ધર્મ અને સાધુ ધમ પૈકી યથાશક્તિ ગમે તે ધર્મની આરાધના કરવી. ત્રીજે જ્ઞાન દન ચારિત્રરૂપ ત્રણ તત્ત્વની આરાધના કરવી. ચેાથે મૈત્રીભાવના, પ્રમેાદભાવના, માધ્યસ્થભાવના, અને કારૂણ્ય ભાવના એ ચાર ભાવનાએ ભાવવી અને ક્રોધ, માન, માયા, લેાભ. એ ચાર કષાયને જીતવાના અભ્યાસ કરવા. તથા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર ધ્યાનના અનુક્રમે અભ્યાસ કરવા. તથા આ ધ્યાનના ચાર પાયાને ત્યાગ કરવા અભ્યાસ કરવા તથા રૌદ્ર ધ્યાનના ચાર પાયાને ત્યાગ કરવા અભ્યાસ
For Private And Personal Use Only