________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ખાનુભવીઓને સંગ કર અને આત્મસુખના અનુભવ માટે ધ્યાન સમાધિમાં લયલીન બની આત્મામાં જ રમણતા કરવી. બ્રહ્મચર્ય તપથી આત્મામાં ઉંડા ઉતરવું અને બાહ્ય જડ રસ મેહ ઉતારી આત્મામાં લીન થઈ જવું.
સફાય . ૨૭ | Mી છે पादित जोए ते आपणि ॥ अनादि निगोदमांहि ॥ अनंत चतुष्टय तिहां हुता ।। हवडा छता के प्रांहि ॥१॥ सोमतणी पेरे सीयलो ॥ शांतरस करी जाण ॥ तिणे उघाड्यां गुणो दशे ॥ पामीश केवलनाण ॥ २ ॥ मंगले मंगलीक करे ॥ छांडे जे पाप || ज्ञानदर्शनचारित्र જી | ટર્નીશ સંતાપ || રૂ I
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહારાજ સાતવારને આત્મામાં નીચે પ્રમાણે ઉપયોગ કરવાનું જણાવે છે. રવિવારે આત્માની અનાદિતાને વિચાર કરે અને નિગદ વગેરેમાં શ્રેએલ જન્મ વગેરેને વિચાર કરવો અને વિચારવું કે નિગાદ વગેરેમાં અનંત ચતુષ્ટય જે આત્મામાં તિભાવે હતા તે
For Private And Personal Use Only