________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
સ્વરૂપપર રૂચિ થાય છે અને આત્માની શુદ્ધિ થાય તેવા ઉપાય કરીને તે કર્મને નાશ કરે છે. શ્રી મણિચંદ્રજી મહાત્મા સ્વા-- ત્માને કહે છે કે હે ચેતન!! તો આત્માની પરમાત્મા પ્રભુતા રૂપ ઠકુરાઈ પામે. પૂર્વકાલના મહાત્માઓએ મેક્ષ પ્રાપ્ત કર્યો તેને આ રસ્તે જાહેર છે. આત્મવિશ્વાસલાવીને જાગ્રત થાઓ! ઉઠો !! આત્માની શુદ્ધિના કાર્યમાં પુરૂષાર્થ ફેરવે !!આત્માજ આત્માની મુક્તિ કરે છે. કષાયથી મુક્તિ તેજ સર્વ દર્શન ધર્મવાળાઓની મુક્તિ છે. ક્રોધાદિ વાસનાઓને ક્ષય કર્યા વિના કેઈ અમુક પ્રભુ પણ મુક્તિ આપવા શક્તિમાન નથી, માટે આત્મવિશ્વાસી અને આત્માના ઉદ્યોગી બનો. લાકેના ક્લાકે અને વર્ષોના વર્ષો પર્યત આત્માના સ્વરૂપનો ઉપગ ધારો કે જેથી આત્માનુભવ પામી શકે. જાગે, ઉઠે અને ટીટોડીના જેવો ઉત્સાહ તથા ખંત ધારે. આકાશવત નિલેપ એવા આત્માને કરે. બાહ્ય રાજ્ય ચળવળ આદિથી મુક્ત થએલા તેને આત્મ રાજ્યનો આનંદ અનુભવાય છે. આત્મામાંજ રાજ્ય છે. બાહિરમ સાધુ સંતને કંઈ નથી. માટે ચેતન!!! હારી બાદશાહી પ્રગટ કર !
For Private And Personal Use Only