________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
માંડ્યા છે જે || ૨ | વાણ વસ્તુ સાથે દલો ! अंतर प्रातममे थिर मांडो ॥ शुद्ध वस्तु परमातम कामे ॥ तेह उपाय अछे इंण ठांमे ॥ चे ॥ २॥ श्रातम गुण में चित्त निज घाली ॥ तेहमांहि जो खीण एक महालो ॥ ध्यान अगनी निज पूरी जाले ॥ कर्मरूपी तिहां काष्ट પ્રજ્ઞા છે જે તે રૂ .
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહાત્માજી આત્માને કહે છે કે હે ચેતન !! તમે આત્મામાં રાગ ધારણ કરો અને દુનિયાદારીના રાગથી મુક્ત થાઓ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એજ તમારું સ્વરૂપ છે તેમાં રમણતા કરો. બાકી દુનિયાની બધી વાત છે તે જૂઠી બાજી જેવી છે. તેમાં તો મોહરાજાએ ફંદ રચ્યો છે, અને તેમાં દુનિયાના સર્વ જેને તે ફસાવે છે. પુત્ર સ્ત્રી કુટુંબ સ્વજન દેશભૂમિ લક્ષ્મી રાજ્ય આદિના મેહથી દુનિયાના છને પરસ્પર લડાવનાર મરાવનાર મેહ છે અને મેહરાજાનું સંસાર નાટકખાનું છે અને તેમાં તે સંસારી જીવન નચાવ્યા કરે છે. માટે હે ચેતન !! તમો ફસાઓ નહીં. તમો તમારા રૂપમાં આસક્ત થાઓ. હે ચેતન !! તમે સર્વ બાહ્ય વસ્તુઓના મમત્વ પરિગ્રહના
For Private And Personal Use Only