________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સફાય | ૭ | अवसर पांमी चेतना बोली ॥ प्रभु सुमतिने घरे राखो रे ।। कुमतिने मुखे मीठाई देई ॥ सुमतितणा गुण चाखो रे ॥ चे ॥४॥ इंणे अभ्यासे देशविरति आवे ।। अवसरे कुमतिने छांडे रे॥ सुमतितणां बल वाध्यां ગયી | સંયમ તવ છાપ રે || રે ફ
ભાવાર્થ—અવસર પામીને આત્માની ચેતના બોલી કે હે આત્મ પ્રત્યે !! તમે સુમતિને નિજ ઘરમાં રાખો અને કુમતિને ઘરમાંથી બહાર કાઢે. કુમતિના મુખે મીઠાઈ દઈને અર્થાત કુમતિને રાજીખુશીથી વિદાય કરીને તમો સુમતિના ગુણનું આસ્વાદન કરે. કુમતિના ઉપર ક્રોધ કરે તે પણ કુમતિ છે તેથી કુમતિપર સમભાવે જેવું તેજ તેના મુખ પર મીઠાઈ દેવી છે. દશવિધ યતિધર્મ તે સુમતિ છે. શુદ્ધપ્રેમ સેવાભક્તિ તે સુમતિ છે, સંવર અને નિર્જરાના વિચારો તે સુમતિ છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સતિષ, શુદ્ધ પ્રેમ, મૈત્રી આદિ ભાવનાના વિચારો તે સુમતિ છે, ચેતના કહે છે કે હે ચેતન !! તમે સુમતિને ઘરમાં રાખશે કે તુર્ત તમારી સમ્યગદષ્ટિ થશે અને સુમતિના અભ્યાસથી
For Private And Personal Use Only