________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
બોર્ડ | ૨૦ |કા ડું વિધિ સંસ્થા દ્રશ્ય મr प्रदेश प्रत्ये अनंतगुण ध्यावे ॥ गुणे अगुरुलघु पज्जव અનંતા | મો મણિચંદ્ર હો મા ફેમ છંતા || ૨૦ |કા
इति अष्टमी सज्झाय संपूर्णम् ॥ ८॥
ભાવાર્થ–રાગ દ્વેષરૂપ લેહ ભસ્મીભૂત થતાં આત્મા શાંતરસવડે શુદ્ધ સુવર્ણના જેવા પિતાના જ્ઞાનાદિક ગુ
ને શુદ્ધ કરી દે છે અને નિરાલંબન ધ્યાનમાં આત્મા સ્થિર થોભે છે અને શુકલધ્યાનના બળે ચાર ઘાતિકર્મને નાશ થાય છે, અને તેથી આત્માના અસંખ્યપ્રદેશ શુદ્ધ થાય છે, આત્માના અસંખ્ય પ્રદેશો પૈકી એકેક પ્રદેશમાં અનંતગણુ પર્યાએ રહ્યા છે, આત્માને દ્રવ્યભાવથી વિચારે કે આત્મા દ્રવ્યથી નિત્ય છે. અસંખ્યાત પ્રદેશમય છે અને ભાવથી આત્માના જ્ઞાનાદિક ગુણને વિચાર કરે, ચિંતવન કરે, પ્રતિપ્રદેશે આત્માના અનંતગુણ પર્યાયે છતી ભાવે અને સામર્થ ભાવે છે, તેને વિચાર કરવામાં લયલીન બની જાય. આત્માના દરેક ગુણમાં અગુરૂ લઘુ પર્યાય અનંત છે તેને વિચાર કરે. અગુરુલઘુ પર્યાયથી આભાના દરેક ગુણમાં ગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે. તે
For Private And Personal Use Only